________________
કર્મગ્રંથ-દ
વૈક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદય
સત્તાભાંગા થાય.
૫૨૫. પચીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગા સત્તા તથા ઉદયસત્તા ભાંગા
૧૦૬
ઉ
ઉ
સત્તા ૪ + ૨ + ૨ =૮
ઉદયસત્તા ભાંગા ૨૪ + ૧૬ + ૧૬ = ૫૬ થાયછે.
૫૨૬. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય
?
ઉ
એકેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ ૪ ૪ = ૪૮ ઉદય સત્તાભાંગા થાય.
૫૨૭. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
કેટલા થાય ?
ઉદયભાંગા ૬ + ૮ + ૮ = ૨૨
હોય ?
વિકલેન્દ્રિયના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ × ૪ = ૩૬ ઉદયસત્તાભાંગા થાય.
૫૨૮. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગા ને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ ૪ ૪ = ૧૧૫૬ ઉદયસત્તાભાંગા.
૫૨૯. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
સામાન્ય મનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ × ૪ = ૧૧૫૬ ઉદય સત્તા ભાંગા.
૫૩૦. પચ્ચીશનાં બંધે છવ્વીશના ઉદયે ઉદય ભાંગા સત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉ
ઉ