________________
૧૧૦
કર્મગ્રંથ-૬ ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ : ૪
= ૬૯૧૨ ઉદયસત્તાભાંગા થાય. પ૪૯. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વૈકીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. પ૫૦. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
- ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. પપ૧. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગા, સત્તા તથા ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧૫ર = ૨૯૦૬
સત્તા ૪ + ૪ + ૨ + ૪ = ૧૪
ઉદયસત્તાભાંગા ૭૨ + ૬૯૧૨ + ૧૬ + ૪૬૦૮ = ૧૧૬૦૮ પપર. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? વિક્લેજિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮ સત્તા
ભાંગ. પપ૩. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૧પર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. પપ૪. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૧૨ + ૧૧૫ર = ૧૧૬૪
ઉ