________________
કર્મગ્રંથ-૬
૩૬
૧૬૭. તેઈન્દ્રિય જીવોને ત્રીશના ઉદયની બીજી રીતે પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદયમાં હોય ?
G
૧૬૮. તેઈન્દ્રિય જીવોને એકત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદયમાં હોય છે ?
૯
તે આપ્રમાણે તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, સુસ્વર કે દુસ્વર, અનાદેય યશ કે અયશ.
આ ઉદયસ્થાનક ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે.
ઉ
ચઉરીન્દ્રિય જીવોને ઉદયસ્થાનકોનું વર્ણન
૧૬૯. ચઉરીન્દ્રિય જીવોને એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યાં રહેલા જીવોને ઉદયમાં હોય ?
તે આ પ્રમાણે. તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ટસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અંગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, સુસ્વર કે દુસ્વર, અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે.
ઉ
તે આ પ્રમાણે. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, તૈજસ, કાર્મણશરીર, ૪ વર્ણાદિ, અગુરૂલઘુ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ કે અયશ, તિર્યંચાનુપૂર્વી, આ ઉદયસ્થાનક વિગ્રહગતિમાં વિદ્યમાન જીવોને હોય છે.
૧૭૦. ચઉરીન્દ્રિય જીવોને છવ્વીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ ? ક્યા જીવોને
આ ઉદયસ્થાનક હોય ?
તે આ પ્રમાણે. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, વૈજસ,