________________
૧૩૬
કર્મગ્રંથ-૬
ઉ
૬૯૧. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ : ૪
= ૬૯૧૨ ઉદયસત્તાભાંગા. ૬૯૨. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? વૈક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ x ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. ૬૩. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
= ૪૬૦૮ ઉદય સત્તા ભાંગા. ૬૯૪. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે ઉદય ભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧૫ર = ૨૯૦૬
સત્તા ૪ + ૪ + ૨ + ૪ = ૧૪
ઉદયસત્તાભાંગા ૭ર + ૬૯૧૨ + ૧૬ + ૪૬૦૮ = ૧૧૬૦૮ ૬૯૫. ઓગણત્રીશના બંધ એકત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?
દા થાય ?
૨ ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા થાય. ૬૯૬. ઓગણત્રીશના બંધ એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદય સત્તાભાંગા
કેટલા થાય? સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા.