________________
૧૩૫
પ્રશ્નોત્તરી ભાગ-૪ ૬૮૫. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ? ઉ સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર x ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા થાય. ૬૮૬. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ વૈકીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદય
સત્તાભાંગા થાય. ૬૮૭. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? સામાન્ય મનુષ્યના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૬૮૮. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ વૈકીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૬૮૯. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૧૨ + ૧૧૫૨ + ૧૬ + ૫૭૬ + ૮ = ૧૭૬૪
સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ = ૭૦૦૮ ૬૯૦. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
વિક્લેન્દ્રિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ : ૪ = ૭ર ઉદયસત્તાભાંગા.