________________
૧૫૨
કર્મગ્રંથ-૬
સત્તા ૪+૪+૨ + ૪ + ૨ + ૨ + ૩ = ૨૧ ઉદયસત્તાભાંગા ૨૪ + ૨૩૦૪ + ૩૨ + ર૩૦૪ + ૧૬ + ૩૨ +
૩ = ૪૭૧૫ ૭૮૫. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદય વિક્લેજિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વિક્લેજિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા. ૭૮૬. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદય સત્તા
ભાંગા કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫૨ ૪ ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૭૮૭. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? વૈકીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ : ર = ૩ર ઉદય
સત્તાભાંગા. ૭૮૮. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૭૮૯. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૭૯૦. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?