________________
૧૭૨
કર્મગ્રંથઉ નારકીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૧ 1 ૨ = ૨ ઉદયસત્તાભાંગા. ૯૦૮. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલ
થાય? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ + ૧ :
૧૭૮૧
સત્તા ૪ + ૪ + ૨ + ૪ + 2 + 2 + ૨ = ૨૦ ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪+ ૧૬ + ૩ર :
૨ = ૭૦૪૨ ૯૦૯. ત્રીશના બંધે ત્રિીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ઉ વિક્લેન્દ્રિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ x ૪ = ૭
ઉદયસત્તાભાંગા. ૯૧૦. ત્રિીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થા
ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ :
= ૬૯૧૨ ઉદયસત્તાભાંગા. ૯૧૧. ત્રીશના બંધે ત્રિીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય
વૈકીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉ
સત્તાભાંગા. ૯૧૨. ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા ?
ઉ સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર 1
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૯૧૩. ત્રિીશના બંધે ત્રિીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા ભાવ ૯૧૪. ત્રિીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તાભાંગા તથા ઉદયસત્તા ભાં
કેટલા થાય?