SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ થાય ? સામાન્ય મનુષ્યના ૨૮૯ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૨૮૯ ૪ ૪ = ૧૧૫૬ ઉદયસત્તા ભાંગા થાય. ૩૮૧. ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે ઉદય સત્તા ભાંગા કેટલા થાય ? ઉ ઉ એકેન્દ્રિયના ૫૩ + વિકલેન્દ્રિયના ૪૫ + સામાન્ય તિર્યંચના ૧૪૪૫ + સામાન્ય મનુષ્યના ૧૧૫૬ = ૨૬૯૯ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૮૨. ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગાને વિષે સંવેધ ભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તાભાંગા થાય. ૩૮૩. ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા ઉ કર્મગ્રંથ-૬ ઉ ઉ થાય ? વૈક્રીય તિર્યંચના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ આથી ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૮૪. ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય ? વૈક્રીય મનુષ્યના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ આથી ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય છે. ઉ ૩૮૫. ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૨૪ + વૈક્રીય તિર્યંચના ૧૬ + વૈક્રીય મનુષ્યના ૧૬ = ૫૬ ઉદયસત્તાભાંગા થાય છે. ઉ ૩૮૬. ત્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધભાંગા કેટલા થાય ? વિકલેન્દ્રિયના ૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય. આથી ૬ × ૪ = ૨૪ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૮૭. ત્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યતિર્યંચના સંવેધભાંગા કેટલા
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy