Page #1
--------------------------------------------------------------------------
________________
GebIIIde I TolkèÍä Ð
*ëlclobllo ‘lo?lal313
pronounson'
ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬
૨ જૈન સાહિત્યમાળા : પુષ્પ છઠ્ઠું *******
*************0*******
: । સાહિત્ય
ભર
લેખક કુંતી
સ્વ. શ્રી મનઃસુખભાઇ કીરચંદ મહેતા,
મામી.
સંપાદક :
ડૅા. ભગવાનદાસ મનઃસુખભાઇ મહેતા,
એમ. ખી. ખી. એસ.
૫, ચેાપાટી રોડ, મુંબઈ, ૭.
=====0===========0====
saarc======
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
....
મુબઇ–૩.
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય
સ, સાક્ષરરત્ન ત્રીજી ગૂજરાતી સાહિત્ય પરિષદ પ્રસંગે રજૂ કરેલ (વાંચેલ) વિદ્વત્તાપૂર્ણ નિબંધ]
લેખક – સ્વ. શ્રી મનસુખભાઈ કીરચંદ મહેતા,
મોરબી.
32
સંપાદક – ડે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા,
એમ. બી. બી. એસ. ૫, ચપાટી રેડ, મુંબઇ, ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
દિતિયાવૃત્તિ: પ્રત. ૧૦૦૦ વિ. સં ૨૦૧૬ ઇ. સ. ૧૯૫૯
મુદ્રકઃ મણીલાલ કલ્યાણદાસ પટેલ
શ્રી સુર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસ પાંચકુવા દરવાજા, અમદાવાદ, ૨
આભાર દર્શન સ્વ. શ્રી મનસુખભાઈ કીરચંદ મહેતા તરફથી સાહિત્ય પરિષમાં વંચાયેલ આ નિબંધનાં પાનાં (અપૂર્ણ) સ્વ. મેહનલાલ દ. દેશાઈના સંગ્રહમાંથી મળ્યા હતા એમાં જે કંઈ ત્રુટીઓ હતી તે સ્વર્ગસ્થ શ્રી મનસુખભાઈના અભ્યાસી પુત્ર છે. ભગવાનદાસભાઈએ પરિશ્રમ લઈ સુધારી, તેમજ પુસ્તકને લગતી સર્વ કાર્યવાહી કરી, સમિતિને જે સહાય આપેલ છે તે બદલ તેઓશ્રીને તેમજ ઉપક્ત સ્વર્ગસ્થને સમિતિ વતી આભાર વ્યક્ત કરું છું.
મેહનલાલ દીપચંદ ચેકસી
મંત્રી, વલ્લભસ્મારકનિધિ.
મૂલ્ય : ૧ રૂ. ર૫ ન. પ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
©©©©©©©©©©©©©©©©©©©©©©e
/ કમનિયા
oooooooooooooooooooooOOOQO9oQoooooo
શ્રી વલ્લભસૂરિ જૈન સાહિત્યમાળા પુષ્પ છ
હSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
જૈન સાહિત્ય
લેખક – સ્વ. શ્રી મનસુખભાઈ કીરચંદ મહેતા,
મોરબી.
પ્રગટ કર્તાશ્રી વલભસૂરિ સ્મારકનિધિ,
શ્રી ગેડીજી જૈન ઉપાશ્રય, મુંબઈ, ૩ GeoBoogoGOOOGOOOOOoooooo
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
શુભ આશિર્વાદ
જૈનાચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી પ્રકાશક૧. શ્રી મોહનલાલ દીપચંદ ચેકસી, માનદ મંત્રી ૨. શ્રી જેસીંગલાલ લલુભાઈ ૩. , રમણલાલ નગીનદાસ પરીખ
. રતનચંદ ચુનિલાલ દાલીયા
છે ચંદનમલજી લાલચંદજી ૬. 5 હજારીમલજી ચંદ્રભાણ ૭. જગજીવનદાસ શિવલાલ ૮. 99 પ્રસન્નમુખ સુરચંદ બદામી
- કાંતિલાલ કેરા ૧૦, y, ફુલચંદ શામજી
–રમારક સમિતિના સભ્ય.
ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૧. સંપાદકીય સદ્. શ્રી મનસુખભાઈ ખરેખરા અર્થમાં એક ઉચ્ચકક્ષાના સાક્ષર હતા. આ ભારતીભક્ત સત્સાહિત્યની ઉપાસના કેવા અને કેટલા ભક્તિભાવથી કરી હશે તેને મૂક સાક્ષી આ તેમને પ્રકાંડ સાક્ષરત્વસંપન્ન નિબંધ જ છે. આ વિદ્વત્તાપૂર્ણ નિબંધ પ્રત્યે ઊડતે દષ્ટિપાત કરતાં પણ તેમની અગાધ બહુશ્રુતતા,પ્રખર બુદ્ધિમત્તા,તીણ પર્યાચના પ્રકૃષ્ટ પ્રૌઢિ, સમર્થ વાગ્મિતા, ઉત્તમ મધ્યસ્થતા, અદ્ભુત ઋજુતા આદિ કઈ પણ સહદય રસજ્ઞ સમીક્ષકનું એકદમ ધ્યાન ખેંચે છે, ને સહજ સ્વયંભૂ બહુમાન ઉપજાવે છે. આ અભ્યાસ પૂર્ણ સમર્થ (Scholarly & Masterly ) સુંદર સાહિત્યકલાથી સુગ્રથિત “ગ્રંથ વા નિબંધ નિબદ્ધ કરવામાં કેટલા બહુશ્રતપણાની, કેટલા રસજ્ઞપણાની, કેટલા અન્વેષણની, કેટલા મીમાંસનની, કેટલા પરિશ્રમની અપેક્ષા રહે છે, તે આવા વિષયોમાં કૃતશ્રમ વિદ્વજને જ સમજી શકે છે.
આ જૈન સાહિત્ય શીર્ષક વિદ્વત્તાપૂર્ણ (scholarly) નિબંધ સદ્. વિદ્વવર્ય બહુશ્રુત લેખકે ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રસંગે રજૂ કર્યો હતે–વાંચ્યું હતું, અને તે તત્કાલીન વિશિષ્ટ શિષ્ટ સાક્ષરમંડલીમાં ખૂબ પ્રશંસા પામ્યું હતું. બીજી ગુજરાતી સાહિત્ય પરિષદુ પ્રસંગે પણ આજ સ. સાક્ષરશ્રીએ “ગુજરાતીમાં જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
સાહિત્યને ફાળે' એ શીર્ષક સમર્થ (Masterly ) નિબંધ રજુ કર્યો હતો–વાંચ્યું હતું; તેના અનુસંધાનપૂર્તિરૂપ વા વિશેષીકરણરૂપ આ “જૈન સાહિત્ય” ને નિબંધ છે. એટલે એકકક એકવિષયક આ બંને નિબંધ સ્નિગ્ધ બંધુબેલડી જેવા હોઈ જૂદા પાડી શકાય એમ નથી. તેમજ–આ “જૈન સાહિત્ય” નિબંધના પરિશિષ્ટરૂપે “જન રાસમાળા' એ શીર્ષક લગભગ ૩૭૦ જૂના રાની ઉપગી યાદી જે સદ્. શ્રીએ ઘણું ઘણું પરિશ્રમપૂર્વક તૈયાર કરી આપી હતી, તે આ નિબંધના અંગભૂત છે,–જે તે અરસામાં એક અલગ પત્રિકારૂપે શ્રી જૈન કોન્ફરન્સ તરફથી છપાવી પ્રગટ કરવામાં આવી હતી.
પ્રસ્તુત “જૈન સાહિત્યને નિબંધ એક પૃથક પ્રકાશનરૂપે (ટ્રેકટ) તે અરસામાં સદશ્રીના સન્મિત્ર સદ્ધર્મબંધુ સદ્. શેઠ શ્રી હેમચંદ અમરચદ તરફથી સુંદર કાગળ પર છપાવી પ્રચારવામાં આવ્યું હતું. તેની એક અપૂર્ણ પ્રત સ. મ. દ. દેશાઈના સંગ્રહમાંથી સ્મારકનિધિને ઉપલબ્ધ થતાં તેનું પ્રકાશન કરવાની સંસ્થાની ઈચ્છા થઈ, અને આનું સંપાદન કરવા અંગે મને લખવામાં આવ્યું; સંસ્થાની ઈચ્છાને માન આપી, ઉક્ત અપૂર્ણ પ્રતના શેષ ભાગની મ્હારી પાસેની પ્રત પરથી પૂર્તિ કરી આપી મેં આ નિબંધનું યથાવતું સંપાદન કર્યું છે; આ સર્વાગસુંદર ગ્રંથને અનુરૂપપણે આજનાદિસકલવિધિ સંભાળવાને યથાશક્ય વિનમ્ર પ્રયાસમાત્ર કર્યો છે. પ્રકૃત નિબંધમાં કઈ ઐતિહાસિક મિતિ પરત્વે (દા. ત. શ્રી સિદ્ધસેનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
૩
દિવાકરસૂરિજી, શ્રી હરિભદ્રસૂરિજી ખા.) અદ્યતન સ ંશોધનના પ્રકાશમાં ક્વચિત્ કિચિત વિરાધાભાસ ભાસવા સંભવે છે, તથાપિ તેવા ઉલ્લેખ તા સદ્. શ્રીના સમયાવધિ થયેલા સંશાધનાનુસાર હાઇ ન કિંચિત્ છે.
૨. ગ્રંથ વસ્તુનુ દિગ્દર્શન
હવે આ ગ્રંથના અભિધેય વિષય સ ક્ષેપમાં દિગ્દર્શન કરીએ. વિદ્વાન લેખકે પેાતાના વક્તવ્યનુ મે વિભાગમાં વિભાજન કર્યુ છે : (૧) પ્રથમ પ્રકરણમાં ‘ગુજરાતી અને સંસ્કૃત-પાકૃત જૈન સાહિત્યનું દિગ્દર્શન’ કરાવ્યું છે; (ર) દ્વિતીય પ્રકરણમાં ભાષાવિવેક' કર્યો છે. આ નિમંધને પ્રસ્તાવ રજૂ કરતાં પ્રારંભિક ઉદ્બાધનમાં વિદ્વાન નિષધકાર સ્વયં જણાવે છે. તેમ— ગુજરાતી સાહિત્યને જૈન સાહિત્યે કેવું સારૂ પાષણ આપ્યું છે, તે અમે અમારા ત્રીજી પરિષના નિબંધમાં જણાવ્યું હતું. સદ્ગત શ્રી ગેાવનરામ ત્રિપાઠી તથા રા. રા. કેશવલાલ હું દરાય ધ્રુવ આદિ નામાંકિત ગુર્જર વિદ્વાનાએ જૈન સાહિત્ય મજાવેલી ગુજરાતી સાહિત્યની તેમજ સામાન્ય સાહિત્યની સેવા પરમ પ્રમાદ ભાવે પીછાણી છે.’ ઇત્યાદિ પ્રસ્તાવ કરી, ‘ ગુજરાતી ભાષાના જન્મ જેનાથી થયા છે? આવા એક અવાભાવિક પ્રશ્ન ચર્ચાતા શ્રુત થાય
એટલે સામાન્ય નિર્દેશરૂપ ઈશારો માત્ર કરી, આની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
'
Page #9
--------------------------------------------------------------------------
________________
સવિશેષ ચર્ચા બીજા પ્રકરણ માટે અનામત રાખી, લેખક પ્રથમ પ્રકરણ પ્રારંભે છે; અને તેમાં પ્રથમ ગુજરાતી વિભાગ એ શીર્ષક તળે ગુજરાતીમાં જૈન સાહિત્યે આપેલ ફાળાનું સવિસ્તર દર્શન કરાવે છે. અત્રે ગુજરાતીમાં લેખનને પ્રારંભ સોળમી સદીમાં થયેલા ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાથી થયે એવી “પ્રચલિત માનીનતાને આંચકો આપતાં સદ્. સાક્ષરશ્રીએ હકીકતો અને આંકડાથી (facts & figures) દર્શાવી આપ્યું છે કે–શ્રી નરસિંહ મહેતા પૂર્વે પણ વિ. સં. ૧૪૦૦ થી ૧૫૭૦ સુધીમાં રચાયેલા લગભગ ૪૫ રાસે છે. દા. ત. “વિ. સં. ૧૪૧૨માં શ્રી ઉદયવંત (વિજયભદ્ર) નામના જૈન આચાર્યે ગૌતમ સ્વામી રાસ રચ્યો છે. તે જ અરસામાં હંસ-વચ્છ રાસ, શીલ રાસ, મયણરેહા રાસ, આરાધના રાસ, શાંતરસ રાસ આદિ રચાયા છે. ઈત્યાદિ સવિસ્તર જણાવી લેખકે પોતે મહાપરિશ્રમે તયાર કરેલી લગભગ ૩૦૦ જન રાસેની યાદી પ્રસ્તુત લેખના પ્રાંતે પરિશિષ્ટરૂપે ટાંકી છે એ ઉલ્લેખ કર્યો છે. ઉત્તમ કવિત્વસંપન્ન આ રસમય રાસસાહિત્ય ઉપરાંત
ચરિત્રો, આખ્યાયિકાઓ, ચતુષ્પાદિકા, ઢાળ, આધ્યાત્મિકઔપદેશિક સજ્જા (સ્વાધ્યાય), ભક્તિનાં પદે, સ્તવને વગેરે પણ કવિતારૂપે ઘણું છે,–જેના સાહિત્યગુણનું યથોચિત મૂલ્યાંકન કરવાનું “મધ્યસ્થ સાહિત્યવેત્તાઓને લેખકે ભાવવાહી આર્ણન કર્યું છે; અને આમ રાસસાહિત્ય આદિનું રસમય દર્શન કરાવી, તેની વિવિધ ઉપયોગિતા વિવરી દેખાડી, ‘જનહિત તથા સધર્મસેવા” એ તેના ઈષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
ઉદેશ સ્પષ્ટ કરી, ગુજરાતી ભાષામાં અનુવાદિત થયેલા સાહિત્યનું દર્શન કરાવ્યું છે, આ વિશાલ સાહિત્યરાશિને (૧) ચરિત્રાત્મક ઐતિહાસિક વિભાગ, (૨) ન્યાય (Logic) (૩) જૈન તત્વજ્ઞાન, (૪) દ્રવ્યવિચાર (Metaphysics) (૫) અધ્યાત્મ યાગ, (૬) લોકસ્વરૂપ અથવા વિશ્વવ્યવસ્થા (Universe, Cosmos), (૭) નીતિ, (૮) નાટકે, (૯)
તિ–કાળજ્ઞાન-નિમિત્ત આદિ, (૧૦) પદેશિક, (૧૧) ધર્મવિશેષ–સામાન્ય ધર્મ (૧૨) પ્રકિયા,એ દ્વાદશ અંગમાં વિભાજન કરી બહુશ્રુત લેખકે તે તે વિષયને લગતા ગ્રંથોની સંક્ષિપ્ત સમાચનાપૂર્વક તલસ્પર્શી મીમાંસન
આમ ગુજરાતી વિભાગનું નિરૂપણ કરી, લેખકે સંસ્કૃત-પ્રાકૃત વિભાગનું દર્શન કરાવ્યું છે અને તેમ કરતાં “ગુજરાતી વિભાગ કરતાં આ વિભાગ ઘણું મોટા વિસ્તારવાળે છે, છતાં વિસ્તારભયથી કોઈ કેઈની ઉપયુક્ત નોંધ લઈ અવશિષ્ટ ભાગ ટુંકમાં પતાવશું, –એમ કહી વિસ્તાર માટે શ્રી જૈન વેતામ્બર કોન્ફરંસ તરફથી પ્રકાશિત “જૈન ગ્રંથાવલી” અવલકવાની ભલામણ કરી છે. અત્રે પ્રાચીન જૈન વ્યાકરણે એ અંગે સૂમ વિચારણા રજૂ કરતાં વિદ્વાન લેખકે પ્રસિદ્ધ વૈયાકરણ પાણિનિ પૂર્વે થયેલા જૈન વૈયાકરણ શાકટાયનકૃત શાકટાયન વ્યાકરણનો ઉલ્લેખ કરી, ગુજરાતના જ્યોતિધર કલિકાલસર્વજ્ઞ' શ્રી હેમચંદ્રાચાર્ય કૃત સિધહૈમ વ્યાકરણનું સામાન્ય સૂચન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
કરી ભૂરિ ભૂરિ પ્રશંસા કરી છે. એમ વ્યાકરણને ખાસ ઉલ્લેખ કરી પ્રાકૃત એટલે શું? અને તેના અંગે જૈનાચાર્યોનું મંતવ્ય રજુ કરી, (૧) સમસંસ્કૃત પ્રાકૃત, (૨) તજજા પ્રાકૃત, (૩) દેશી પ્રાકૃત, એમ પ્રાકૃતના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે; અને પ્રાકૃતમાં લખાયેલ જૈન આગમસૂત્ર ઉપરાંત પ્રકીર્ણ ગ્રંથ, કા, ચરિત્રો, ન્યાય, તત્ત્વજ્ઞાન, વ્યાકરણાદિ વિપુલ સાહિત્ય પ્રત્યે અંગુલિનિર્દેશ કરી, “એ ભવ્ય સાહિત્યના ઉદ્ધાર અર્થે સાહિત્યપ્રેમી વિદ્વાનને ભાવપૂર્ણ અનુરોધપૂર્વક આ પ્રથમ પ્રકરણ પૂર્ણ કર્યું છે.
બીજા–“ભાષાવિવેક પ્રકરણમાં પ્રથમ તે પહેલા પ્રકરણમાં જેના પ્રત્યે સહજ ઈશારે કર્યો હતો તે ગૂજરાતી ભાષાને જન્મ જેનેથી થયે છે? એ પ્રશ્નની સવિસ્તર ચર્ચા ઉપાડી છે, અને તેની તલસ્પર્શી મીમાંસા કરી છે. લેખક જણાવે છે તેમ “આ પ્રશ્નના ઉત્પાદક રા. રા. મનસુખભાઈ રવજીભાઈ મહેતા હતા, જેઓએ એવું વિધાન કરવા પ્રયાસ કર્યો હતો કે “ગૂજરાતી ભાષાને જન્મ જેનાથી થયે છે. પરંતુ આ નિબંધકર્તા સદ્. શ્રી મનસુખભાઈ કીરચંદ મહેતાએ ઉક્ત વિધાનને અત્રે જોરશોરથી પ્રતીકાર કર્યો છે, અને સ્પષ્ટ શોમાં જણાવ્યું છે કે “આ પ્રશ્ન કૃત્રિમ છે, અને કૃત્રિમ પ્રશ્નનું સાધ્ય સિદ્ધ થઈ શકે નહિં.” એમ જણાવી તેમણે એક કુશળ વાપ, ભાષાશાસ્ત્રીની અદાથી,-કુશળ ધારાશાસ્ત્રી જેમ પ્રતિવાદીની પ્રત્યેક દલીલને રદીઓ આપે તેમ,–પ્રતિપક્ષ તરફથી આગળ ધરાતી પ્રત્યેક દલીલને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
નિખુષ યુક્તિયુક્ત અખલિત વાગધારાથી સફળતાપૂર્વક નિરસ્ત કરી છે. એક જ ધર્મ-સંપ્રદાયના અનુગામી હોવા છતાં, અત્રે સાહિત્ય-રણાંગણમાં વિપક્ષે ઉપસ્થિત એક જ નામધારી આ બે મહારથી સાક્ષર સન્મિત્રનું આ પ્રેમમય વાગયુદ્ધ સાહિત્યરસિક વિદ્વાનોને પ્રેક્ષણીય બન્યું હશે !
આ અંગે અત્રે પિષ્ટપેષણ નહિ કરતાં, એટલું જ જણાવવું એગ્ય છે કે આ વિદ્વાન નિબંધકર્તાએ ભાષાવિવેક અંગે શ્રી રુદ્રટે કહેલા ભાષાના છ ભેદને હવાલે આપ્યું છે–(૧) પ્રાકૃત, (૨) સંસ્કૃત, (૩) માગધી, (૪) પશાચિકી, (૫) શૌરસેની, (૬) “દેશવિશેષથી ઘણા ભેદવાળે અપભ્રંશ “વિશેષાત્ ડિઝંર . એમ ભાષાના છ ભેદ નિર્દેશી, પ્રત્યેક ભાષામાં સાથેના સાથે રહેલા આ ચાર ભેદનું સ્વરૂપ દર્શાવ્યું છે--(૧) પ્રાકૃત સ્વરૂપ, (૨) સંસ્કૃત સ્વરૂપ, (૩) સમસંસ્કૃત સ્વરૂપ, (૪) અપભ્રંશ સ્વરૂપ; અને તે પ્રત્યેકના સ્પષ્ટ ઉદાહરણે આપી, સાહિત્ય જગત્ સમક્ષ પુષ્કળ રસપ્રદ ભાષાવિવેક દર્શાવી તાત્પર્ય દર્શાવ્યું છે કે – દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને લઈ આગલી ભાષામાંથી અપભ્રંશ-રૂપાંતર પામી અવતરેલી–ઉછરેલી ભાષામાં સમાજન, સંપ્રદાયમાત્રને, હાથ છે; કોઈ વ્યક્તિ કે કઈ સંપ્રદાય એ ભાષાનો જન્મ પિતાને ત્યાંથી ન સંભાવી શકે. આ સમસ્ત ચર્ચાના સંદર્ભમાં આનુષાંગિકપણે સંસ્કૃત-પ્રાકૃત બને ભાષાના સાહિત્યના સર્વાગીણ વિકાસમાં જૈન સાહિત્યે આપેલ મહાન ફાળાની પ્રશસ્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
પણ યથાસ્થાને દર્શન દે જ છે, તે સુજ્ઞ વાંચક સ્વયં જોઇ શકશે.
છેવટ ગુજરાતી ભાષાના અવતાર ક્યાંથી થયેા છે એની સવિસ્તર ચર્ચા ઉપાડી વિદ્વાન લેખકે ખતાવી આપ્યું છે કે ગૂજરાતીના જન્મ અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી થયો છે; પણ તે જૈનાની સૂત્ર પ્રકરણની પ્રાકૃત ભાષા અપભ્રષ્ટ થઇને તેમાંથી નહિ; પણ દેશની પ્રચલિત સામાજિક પ્રાકૃત અપભ્રષ્ટ થઈ તેમાંથી, કેમકે સામાજિક પ્રાકૃત એકલા જૈનેાની સ્વાંગ માલિકીની ન હતી.’ આના સમર્થનમાં શૌરસેની અને અપભ્રંશ પ્રાકૃતના ઉદાહરણ આપી સ્પષ્ટ સમજાવ્યા છે. અને સાથે સાથે-પ્રાકૃતનું મહત્વ જૈનેામાં જ હતુ, જૈનેતર અન્ય પ્રાકૃતને હલકી ગણી હલકાં પાત્રાને જ સાંપતા,—જેમ–જૈન ઔદ્ધ સિવાયનાં બીજા' નાટકામાં હલકાં પાત્રોમાં દેખાય છે;’--આ દલીલ કેટલી ભ્રાંત છે, તે પણ અપ્રતિવિધેય ચુક્તિથી દર્શાવી આપ્યું છે. છેવટે ગૂજરાતી ભાષા શામાંથી અવતરી હશે ? એને નિ ય કરતાં જણાવ્યું છે કે ‘સામાજિક અપભ્રષ્ટ પ્રાકૃત ભાષામાં જના બ્રાહ્મણા બધાના હિસ્સા હતા, અને એમાંથી ગુજરાતી અવતરવા પામી છે.’
ગૂજરાતી કેને અને ક્યારથી ગણવી એ આ પ્રકરણના છેલ્લા પ્રશ્નની સૂક્ષ્મ છણાવટ કરતાં સદ્. વિદ્વાન સાક્ષરશ્રી પ્રકાશે છે--· હાલ આપણે જેને ગૂજરાતીરૂપે ઓળખિયે યેિ, તે ગૂજરાતીને મળતી પ્રાચીનમાં પ્રાચીન જે ગૂજરાતી જણાય અને જે મધ્યમ વર્ગના વિદ્વાનને તરત સમજવામાં આવી શકે, એને ગણવી.' આ ઉક્તના સમનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
ગૂજરાતીની જનની અપભ્રષ્ટના ઉદાહરણ ટાંકી, છેવટમાં ગૌતમ રાસનું “જેમ સહકારે કેયલ ટહૂકે ઈ. કાવ્યરસમય પદ અવતારી સદ્ગત સાક્ષરરત્ન શ્રી મનસુખભાઈએ પ્રાચીનતમ જૈન ગૂજરાતી સાહિત્ય મુદ્રિત થઈ હવે પ્રસિદ્ધિમાં આવશે, અને મતભેદરૂપ દષ્ટિ દૂર થશે એવી ઉદાત્ત ભાવના વ્યક્ત કરી આ સાક્ષરત્વપૂર્ણ મહાનિબંધની ભવ્ય પૂર્ણાહુતિ કરી છે.
૩. ભારતીય સાહિત્યમાં જૈન સાહિત્યને ફાળે
ભારતીય સાહિત્યના સર્વાગીણ વિકાસમાં જૈન સાહિત્યને ફાળે કાંઈ નાને સૂને નથી, અને તે કઈ પણ સમાજને ગૌરવ લેવા જેવું છે. પરમ લોકકલ્યાણકારી વિશ્વવત્સલ શ્રમણ ભગવાન મહાવીરે દિવ્ય કેવલજ્ઞાનાલોકથી વિશ્વતત્વનું સાક્ષાત્ દર્શન કરી ભારતવર્ષમાં પરમાર્થ અમૃતની વર્ષા વર્ષોવી; “
અ ન્નપ્રભૂતં તેમના દિવ્ય સંદેશને ઝીલી તેમના સાક્ષાત્ શિષ્ય ગણધર દેવેએ વિશાલ મહાકાય દ્વાદશાંગીની રચના કરી-ધાર્તિ દ્વારા વિરારું.” આ દ્વાદશાંગીની વિશાલ મહાકાયતાને ખ્યાલ આપણને આચાર્ય પુષ્પદંત-ભૂતબલિત ષખંડાગમમાં આપેલી તક્ત અને તદંતગત પૂર્વગત વિષયોની અન્યત્ર અનુપલભ્ય એવી સવિસ્તર સૂચિ પરથી પ્રાપ્ત થાય છે; દા. ત. એકેક પૂર્વમાં સેંકડે વસ્તુઓ અને તેમાં વળી સેંકડે પ્રાભૂત ! પણ આપણું મતિમાંઘથી, પ્રમાદથી કે કાળબલથી દુર્ભાગ્યે આ દ્વાદશાંગીને ઘણે ભાગ વિચછેદ ગ, અને મહામૂલ્ય વારસે આપણે ગુમાવ્યો. તથાપિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
મહાબુદ્ધિનિધાન આચાર્યો જેટલો અંશ જાળવી શકાય તેટલે જાળવી રાખવા મહાન પ્રયાસ તે કરતા જ રહ્યા. દા. ત. વીરાત્ ૧૦૦૦ વર્ષે થયેલા શ્રીદેવગિણી ક્ષમાશ્રમણજીએ વલ્લભીપુરમાં આચાર્યોની પરિષદ યેજી, એટલે અંશ સ્મૃતિગોચર રહ્યો તેટલો મહાપરિશ્રમપૂર્વક સંકલિત કરી ગ્રંથારૂઢ કરી, કાળજવાલામાંથી બચાવી લેવાનું (Salvaging) ભગીરથ કાર્ય કર્યું. દિગંબર આમ્નાયમાં પણ આચાર્યપરંપરાથી પ્રાપ્ત “પ્રભુત—જ્ઞાનને સૂત્રનિબદ્ધ કરવાનું મહાન કાર્ય-‘ છામિ સમયg:બિમો સુવ૪િમણિ”—એમ મહાપ્રતિજ્ઞા કરનારા મહાન કુંદકુંદાચાર્યજીએ અને ષખંડાગમપ્રણેતા પુષ્પદંતભતબલિ એ બે મહાન આચાર્યયુગલે કરી, જગતને ઉત્તમ તત્ત્વજ્ઞાનનું “પ્રાભૂત” (ભેંટણું) કર્યું. અને આવી ઉજજવલ શ્રમણપરંપરામાં થયેલા અનેકાનેક ત્યાગી નિઃસ્પૃહી સંત વિરસંતાને એ વીરવિભુને અમૂલ્ય વારસો યથાશક્ય સાચવી રાખી, પિતાના નિર્મલ પ્રજ્ઞા-જલના અભિસિંચનથી કેટલે વિકસ્વર કર્યો છે, અને “વિબુધજનને પરમાનંદ અ૫તું કેવું ઉત્તમ સાહિત્ય-“નંદનવન સજર્યું છે, તેને સાક્ષીભૂત તે તે મહાવિભૂતિ મહાનિથ શ્રમણેએ નિર્માણ કરેલા હજારે ગ્રંથને મહાન રાશિ મેજૂદ છે. વ્યાકરણ કે કેષ, કાવ્ય કે અલંકાર, નાટ્ય કે રૂપક, કથા કે ચરિત્ર, ન્યાય કે દર્શનવાદ, નીતિ કે ધર્મ, અધ્યાત્મગ કે ભક્તિ, તત્ત્વજ્ઞાન કે વિશ્વવિજ્ઞાન ઇત્યાદિ લલિત કે લલિતેતર સાહિત્યનું કોઈ પણ અંગ છે, તે વાહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
મયના સમસ્ત ક્ષેત્રને સુર્ણ કરી મહાન વીરચંતાનેએ આપેલે સાહિત્ય-ફાલ (ફાળે) વિપુલતા (Quantity) અને ગુણવત્તા (Quality, Merit) એ બન્ને દષ્ટિએ અપ્રતિમ છે. અને વિશેષ વિવરણને અવકાશ નથી, માત્ર બે ત્રણ ઉદાહરણ જ બસ થશે. “ગૂજરાતના જ્યોતિર્ધર' તરિકે સુપ્રસિદ્ધ
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ એમ કહેવાય છે કે સાડા ત્રણ કોડ કલેક પ્રમાણુ સાહિત્યનું સર્જન કર્યું છે; મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ એક એકથી સરસ એવા ૧૪૪૪ ગ્રંથ જેટલો મહાન ગ્રંથરાશિ નિર્માણ કર્યો છે, એમ પરંપરાથી તેમની ખ્યાતિ ચાલી આવે છે. સેંકડો વિદ્વાને સાથે મળીને પણ જેટલું સાહિત્ય ન સજી શકે તેટલું વિપુલ અને ઉત્તમ સાહિત્ય સર્જનારા આવા વિરાટ (collosus) સાહિત્યસર્જક સાહિત્યસ્વામીઓ (Literary Giants) જેવા મહાન જ્યોતિધરે જૈનશાસન-ગગનમાં ચમકી ભારતમાં જ્ઞાન- સ્ના રેલાવી ગયા છે. અને આવા તે અનેકાનેક મહાન સાહિત્યકારે જૈન સમાજે ભારતને અર્યા છે, જેવાં કે–કવિકુલગુરુ કાલિદાસનું
સ્મરણ કરાવે એવા મહાકવિઓ જિનસેનાચાર્યજી–સિદ્ધસેન દિવાકરજી–સમંતભદ્રાચાર્યજી, બાણકૃતિ કાદંબરીની સ્પર્ધા કરે એવી તિલકમંજરી મહાકથા સર્જનાર મહાકવિ ધનપાલ, જૈનેના શંકરાચાર્ય સમા મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજી અને ન્યાયાચાર્ય યશોવિજયજી, જૈનેની મહાગીતા સમા “જ્ઞાનાર્ણવના પ્રણેતા મહર્ષિ શુભચંદ્રાચાર્યજી, ઉપમિતિભવપ્રપંપચા મહાંરૂપક કથાના સૃષ્ટા સિદ્ધષિજી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
(ઈત્યાદિ)–જે મહાન ભારતીભક્તોની યશગાથા ગાતી ચિરંજીવ સુકૃતિએ દેશ કાલ અને જાતિના બંધનથી અનવછિન્નપણે આજે પણ ભારતના અને ભારતીના મુખને સમજજવલ કરી રહી છે !
આશ્ચર્ય છે કે તે જમાનામાં સાહિત્યનાં સાધને સ્વપ અને દુર્લભ છતાં તે તે મહાપુરુષે આટલું બધું સાહિત્યસર્જન કરી શક્યા, અને આજે તે સાહિત્યના સાધનોની વિપુલતો અને સુલભતા છતાં નવસર્જનની વાત તે દૂર રહે, પણ જૂનું જાળવી રાખવા જેટલી શક્તિ પણ હાસ પામી છે! એટલે પૂર્વ પુરુષની ગૌરવ ગાથા ગાવા માત્રથી આપણું કામ નહિં સરે, પણ તે પુરુષના ભવ્ય પુરુષાર્થને અનુરૂપ આપણે પુરુષાર્થ સ્લેરાવી “જૈન સાહિત્યના પુનરુત્થાનના મહાન કાર્યમાં લાગી જવાથી સરશે. તેમ કરવું હશે તે આ પુણ્ય કાર્યમાં ધીમેતેએ અને શ્રીમંતોએ પૂર્ણ સહકારથી યથાશક્તિ પિતપતાને ફાળે પરમ ઉદારતાથી આપ પડશે, અને તેની સર્વાંગસુંદર પ્રકાશના– પ્રભાવનાથે જ્ઞાનપ્રકાશક સંસ્થાઓએ પણ નિર્દભ સાચી સેવાભાવનાથી અગ્રભાગ ભજવા પડશે, અને તે માટે “એ ભવ્ય સાહિત્યના ઉદ્ધાર-પ્રચાર-પ્રકાશ ખાતર, કેવળ સાહિત્યના પ્રેમની ખાતર સાહિત્યપ્રેમી વિદ્વાનેએ “આપ્પાપર (મારૂં તારું') છેડી દઈ બહાર આવવાને-નિરીહ પ્રયાસ કરવાને વખત આવી લાગે છે,”—એવા ભાવપૂર્ણ આ નિબંધકર્તા સદ્. સાક્ષર શ્રી મનસુખભાઈના આ મનનીય વચને ચરિતાર્થ કરવા પડશે. અસ્તુ ! , ચપાટી રેડ, ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, મુંબઈ-૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
============Quarrasers.0====0=====quare
.........................
.0====0saramade learn pass therut) 0 0zcal)> *99***
.......
...
જૈન સાહિત્ય
[ સદ્. સાક્ષરરત્ન ત્રીજી ગૂજરાતી સાહિત્ય પરિષદ્ પ્રસંગે રજૂ કરેલ (વાંચેલ ) વિદ્વત્તાપૂર્ણ નિબંધ ]
લેખક :સ્વ૦ શ્રી મન:સુખભાઈ કીરચંદ મહેતા,
મારમી.
(00.0 0000,
3:35prere so
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
0100 00
Rs.0======Jaani..0.0.ain 0 0 0==========a. ......
.....
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
વિષય વિભાગ
પ્રકરણ પહેલું
ગૂજરાતી અને સસ્કૃત-પ્રાકૃત સાહિત્યનું દિગ્દર્શન.
પ્રકરણ બીજું ——
ભાષા વિવેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
*
પ્રસ્તાવ
માન્યવર પ્રમુખ સાહેબ, નામદાર મહારાણી નંદકુંવરમા, તથા અન્ય સન્નારીઓ અને સજ્જા,
• જૈન સાહિત્ય —એ અંગે કાંઈ નિવેદન કરવા આપ સમક્ષ ઉભેા થયા છું. આ વિષયને બે ભાગમાં વેચી નાંખેલ છે; એક પ્રકરણમાં ગુજરાતી અને સંસ્કૃત-પ્રાકૃત જૈન સાહિત્યનું દિગ્દર્શન છે; ત્યારે ખીજા પ્રકરણમાં ‘ભાષાવિવેક’મુખ્યતઃ છે.
જૈન સાહિત્ય સ ંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, તેલુગુ વગેરેને જખરા આધાર આપ્યા છે, અને તે તે ભાષામાં એ સાહિત્ય ઘણું ખેડાયું છે, એ વિદ્વાનેાને હવે સુપ્રતીત થયું છે. ગુજરાતી સાહિત્યને જૈન સાહિત્યે કેવું સારૂં પોષણ આપ્યું છે, તે અમે અમારા ખીજી પરિષદ્ના ‘નિમંધમાં જણાવ્યું હતું. સદ્ગત શ્રી ગેાવનરામ ત્રિપાઠી તથા રા. રા. કેશવલાલ
* ત્રીજી ગૂજરાતી સાહિત્ય પરિષદ્ પ્રસંગે આ નિબંધ વાંચન વેળાયે સદ્. સાક્ષરશ્રીએ કરેલું પ્રારંભિક વક્તવ્ય.
+ ખીચ્છ ગૂજરાતી સાહિત્ય પરિષદ્ પ્રસંગે પશુ સદ્શીએ આ જ વિષયને સ્પર્શતા “ ગૂજરાતીમાં જૈન સાહિત્યના કાળા '' એ શીક સમ† (Masterly ) નિબંધ રજૂ કર્યાં હતા-વાંચ્યા હતા, તેને ઉદ્દેશીને આ ઉલ્લેખ છે.
-ભગવાનદાસ મ. મહેતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
હર્ષદરાય ધ્રુવ આદિ નામાંક્તિ ગુર્જર વિદ્વાનોએ જેના સાહિત્યે બજાવેલી ગુજરાતી સાહિત્યની તેમજ સામાન્ય સાહિત્યની સેવા પરમ પ્રમેદ ભાવે પીછાણી છે; એવા જન સાહિત્ય અંગે અત્રે કાંઈ નિવેદન કરું તે સાહિત્યરસિકને લાભ-આનંદનું કારણ થશે. આપ કેવળ સાહિત્ય પ્રેમની ખાતર એ પર અમૃતદષ્ટિ ઠેરવશો એવી વિજ્ઞપ્તિ પૂર્વક આ વિષય પ્રારંભુ છું.
૨૯-૧૦-૦૯ .
શુક્રવાર
મ. કી. મહેતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી સરસ્વત્યે નમઃ
જૈન સાહિત્ય
પ્રકરણ પહેલું.
ગુજરાતી વિભાગ – ભાષાને જન્મ લેનાથી સંભવે? | ગુજરાતી ભાષાને જન્મ જૈનેથી થયે છે ? આ એક અસ્વાભાવિક પ્રશ્ન ચર્ચાતે શ્રત થાય છે. અમને આ પ્રશ્ન કેવળ અસ્વાભાવિક લાગે છે. એ પ્રશ્ન કેમ ઉદભવે એ સમજાતું નથી. એક ભાષાનો જન્મ તે ભાષાથી વ્યવહરનારાથી છે, એ વાત સર્વ કેઈ કબૂલ કરશે. ભાષાથી
* આ નિબંધના બીજા પ્રકરણમાં સવિસ્તર દર્શાવ્યું છે તેમ આ ચર્ચાના ઉત્પાદક સ્વ. શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા હતા. તેને અત્રે જોરશોરથી પ્રતીકાર આ નિબંધના કર્તા સ્વ. શ્રી મનસુખભાઈ કિરચંદ મહેતાએ (મહારા પૂ. સદ્ પિતાશ્રી) નિgષ સુયુક્તિયુક્ત દલીલોથી અત્યંત સમર્થપણે કર્યો છે. સાહિત્ય રણાંગણમાં વિપક્ષે ઉપસ્થિત એક જ નામધારી આ બે મહારથી સાક્ષર સન્મિનું આ પ્રેમમય વાયુદ્ધ સાહિત્યરસિક વિદ્વાનને પ્રેક્ષણય બન્યું હશે !
–ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય વ્યવહરનારા જેને હેય, અને જૈનેતર બીજાઓ પણ હોય. આ બંનેમાંથી કઈ પણ એ અકુદરતી દા ન કરી શકે, કે અમારાથી જ આ ભાષાનો જન્મ થયો. બંને પક્ષ એ દાવો કરી શકે, કે આ પ્રકારે આ ભાષાને અમે યથાયોગ્ય પિષણ આપ્યું. એટલે ગુજરાતી ભાષાને જન્મ જિનથી છે, કે બીજાઓથી એ કૃત્રિમ ચર્ચાને કેરે રાખી, અત્રે અમે જૈન સાહિત્ય ગુજરાતી તથા તેના આધારભૂત અન્ય સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યને કેવા પ્રકારે પોષણ આપ્યું, આધાર આપે, વિકાસ–વૃદ્ધિ-શુદ્ધિમાં હિ આપે એ નિપક્ષપણે બતાવશું. લેખન જન્મ.
બીજે એ પ્રશ્ન ઉઠી શકે, કે ગુજરાતી લેખનની શરૂઆત જેનેએ કરી કે બીજાઓએ ? આને યથાયોગ્ય આનુમાનિક નિર્ણય આપી શકાય; પણ તે નિર્ણય સંપૂર્ણ વજલેપ સત્યરૂપ તે નહિ; કેમકે ભાવિકાળે વિશેષ સબળ પુરાવા મળે, તો એ નિર્ણયને તિલાંજલિ દેવી જ પડે. પ્રસ્તુત પ્રશ્નના સમાધાનમાં કાળક્રમમાં કેનું સાહિત્ય પ્રથમ લખાયું, (chronologically) એ આપણે તપાસવું પડશે, અને એના ઉત્તરને આપણે મદાર એ ઉપર રહેશે. જે આપણને અચુક એમ જણાય, કે ગુજરાતી લેખિત સાહિત્ય કાળક્રમમાં જેનેનું પહેલું છે, તે ગુજરાતી લેખનારંભનું માન જેનેને મળશે. એમ છે કે નહિ એ આપણે આગળ તપાસશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યા૨ભ ક્યારથી ?
સાહિત્ય આરંભ.
ત્રીજો પ્રશ્ન એ ઉઠી શકે, કે જેનેએ કે જૈનેતર બીજાએએ ભલે ગુજરાતી લેખનારંભ કર્યો; પણ એ ગુજરાતી લેખનમાં સાહિત્ય યોગ્ય લેખન અને સાહિત્યના એક અંગ કાવ્ય લેખનની આદિ કેનાથી? જેથી કે બીજાથી ?
આ ત્રણે પ્રશ્નોની આપણે સમાલોચના કરીએ. પ્રશ્ન (૧) ગુજરાતી ભાષાનો જન્મ જૈનેથી છે?
આ પ્રશ્ન નિરર્થક અસ્વાભાવિક હેઈએને જવાબ આપી શકાય એમ નથી. શરૂઆતમાં જ જણાવ્યું છે, કે કઈ સંપ્રદાય એ દા ન કરી
શકે, કે આ ભાષાને જન્મ અમારાથી જ થયો. પ્રશ્ન (૨) ગુજરાતી લેખનની શરૂઆત જેનેએ કરી?
આ પ્રશ્ન પણ એક દેશે કૃત્રિમ છે; તથાપિ તેને આપણે સાધાર નિર્ણય શોધીએ. ગુજરાતીમાં લખવાની શરૂઆત શ્રી કૃષ્ણના પરમભક્ત શ્રી નરસિંહ મેહતાથી થઈ એવી પ્રચલિત માનીનતા છે. આ ભક્ત કવિ વિ. સં. સેળમી સદીમાં થયા એવું મનાય છે. આ કવિની પહેલાં ગુજરાતીના લેખકે ન હોય એવું તે માની શકાય એમ નથી; હોવા જ જોઈએ, અને તે જૈનો હોય અને જૈનેતર બીજાઓ પણ હોય. જૈનેતર બીજાઓ છે કે નહિ એની અમને ખબર નથી. પણ શ્રી. નરસિંહ મેહતાની પૂર્વે એક સૈકા લગભગમાં ગુજરાતી
ભાષામાં લખનારા જૈન લેખકે થયા છે, એ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
=
જૈન સાહિત્ય સાધાર કહી શકાય એમ છે; જે આગળ બતાવીએ છીએ. જે શ્રી નરસિંહમેહતાની પહેલાં જનેતર બીજા લેખકે ન હોય (જે માની શકાય એમ નથી) તે ગુજરાતી લેખનની આદિ જૈન
લેખકેથી થઈ એમ માનવામાં વાંધો નથી. પ્રશ્ન (૩) ભલે જન લેખકેથી ગુજરાતી લેખનની કદાચ
આદિ થઈ, પણ એ લેખન સાહિત્ય એગ્ય વર્ગમાં આણી શકાય એવું છે? એ લેખનના કવનને કાવ્ય વર્ગમાં ગણી શકાય એમ છે? આને ઉત્તર વિચારીએ. ગુજરાતી કાવ્યની શરૂ આત શ્રી નરસિંહ મેહતાથી થયેલી ગણાય છે; અને એનાં સુરસિક, ભક્તિરસ ભર્યા, સહજ હૃદયમાંથી ફુરી આવેલાં કાવ્ય જોતાં, તેમજ આ કવિની પહેલાનું ગુજરાતી કાવ્ય સાહિત્ય નહિ મળેલ હોવાથી આ કવિશ્રી ગુજરાતી કાવ્યની શરૂઆતની ગણના થઈ એ યથાર્થ જ છે. પણ આ ભક્ત કવિ પહેલાં પણ ગુજરાતી લેખકે થયા છે, એવું અમારું માનવું છે; જેન લેખકે તે છે જ; અને બીજા પણ હોય, જે શોધખાળથી પ્રસિદ્ધિમાં આવવા યોગ્ય છે. હવે આ જૈન લેખકના લેખો સાહિત્યમાં અને તેમાં પણ કાવ્યસાહિત્યમાં ગણાવા ગ્ય છે કે કેમ એને સમતોલ નિર્ણય શિષ્ટ મધ્યસ્થ સાક્ષાએ કરવાનું છે. એ જૈન લેખકનાં નામ, તેઓની પદ્યાત્મક કૃતિ, કૃતિની
મિતિ વગેરે આગળ જણાવીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
જેન રાસ સાહિત્યઃ જોન રાસમાળા ગૌતમસ્વામીને રાસ
(૧) વિસં. ૧૪૧૨ માં શ્રી ઉદયવંત (વિજયભદ્ર) નામના જેન આચાર્યે શ્રી ગૌતમ સ્વામીને રાસ રચે છે. મુદ્રિત થયેલ આ રાસ માને છે ભાષા પ્રાચીન ગુજરાતીમાં ગણવા યોગ્ય છે, અને તે પ્રૌઢ, સરળ અને રસિક છે, જે જિજ્ઞાસુ વાંચનારને સહેજે પ્રતીત થાય એમ છે. એમાં જેનેના પરમ તીર્થનાથ શ્રી મહાવીરદેવે સર્વ વેદવિદ્ ગૌતમગેત્રીય શ્રી ઇદ્રભૂતિ આદિને વેદપદેને પરમાર્થ તથા પૂર્વાપર વિરોધ રહિત અર્થ સમજાવી પોતાના શિષ્યપદે સ્થાપ્યા આદિને અધિકાર છે. આને તથા આ અરસામાં રચાયેલા બીજા રાણેને સાહિત્યકક્ષામાં ગણવા કે નહિ એ સાહિત્યનાં લક્ષણાદિ જાણનારા મધ્યસ્થ પરીક્ષકનું કામ છે. અમે જૈન હોવાથી, (સંપ્રદાય ભેદે આ ભેદ વ્યવહાર હેતુએ દાખ છે, બાકી અમે અને આપણે એક જ છીએ; ઐક્યતામાં જ આપણું ગૌરવ અને કલ્યાણ છે; સંપ્રદાય ભેદ પણ ન ઘટે.) અને આ રાસેના લેખકે પણ જૈન હોવાથી દષ્ટિરાગ કે દર્શન મેહના દોષના ભયને લઈ અમારે કેવળ તટસ્થ રહેવું
ગ્ય છે. હંસવચ્છ રાસ
(૨) બીજે રાસ પણ એ જ અરસામાં એ જ લેખકે શ્રી હંસ–વછને ઔપદેશિક ચરિત્રાત્મક લખેલો છે. ઘણું કરી એ પ્રસિદ્ધ થયે નથી. શીલ રાસ.
(૩) ત્રીજે રાસ પણ એ જ અરસામાં એ જ લેખકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય
૧૦
શીલરાસ, એ નામે રચ્યા છે; આ પણ ઘણું કરી પ્રસિદ્ધ નથી થયા. આમાં સશીલ, સદ્રત્ત્તન, બ્રહ્મચર્યાદિના મહિમાયુક્ત ખાધ છે.
મણરેહા રાસ.
(૪) ચેાથેા રાસ વિ॰ સ’૦ ૧૪૧૩ માં કકડીયા ગામમાં કોઈ શ્રી હરસેવક નામના જૈન સાધુએ ચાતુર્માસમાં લખેલે શ્રીમતી મદનરેખા (મયણુરેહા ) ને છે. આમાં કઇ કઇ મરુભૂમિની ભાષાની છાયા આવે છે; પણ સામાન્ય વલણુ ગુજરાતીનું છે. આ રાસ નાના છે; મુદ્રિત થયા છે. એમાં દાન, શીલ, ભક્તિ આદિના સદુપદેશયુક્ત શ્રી મદનરેખાનુ ચરિત્ર છે.
આરાધના રાસ.
(૫) પાંચમા રાસ આરાધના રાસ એ નામે શ્રી સેામસુંદરસૂરિએ વિ. સ. ૧૪૫૦ના અરસામાં લખ્યા છે. આ રાસમાં મરણેાન્મુખ જીવને મરણકાળ સુધારી લેવાના, દુષ્કૃતની અàાચનાપૂર્વક નિંદા-ગાઁના, સુકૃતની અનુમેદનાના, જીવમાત્ર પ્રતિ મૈત્રીભાવ રાખવાના, પ્રાણીમાત્ર પ્રતિ અપરાધ ક્ષમવા-ક્ષમાવવાના,સવ-સદ્ધમ આદિનાં શરણનાએ વગેરેના દશ અધિકારીનું ઔપદેશિક વર્ણન છે. શાંતરસ રાસ
(૬) છઠ્ઠો રાસ શાંતાસ એ નામે વિ. સ. ૧૪૫૫ માં કે એ અરસામાં ઉપર જણાવેલા શ્રી સામસુંદરસૂરિના શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિએ રચ્યા છે. આ મુનિ સહસ્રાવધાની હતા; સ્થંભતીથ (ખંભાત) ના નવા. દરખાંએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
રચાયેલા ,
શેખે
જૈન રાસાત્મક અને ઇતર સાહિત્ય એમને વાદીગોકુલષઢ એવું નામ આપ્યું હતું, અને દક્ષિણાત્ય રાજાએ એમને કલિસરસ્વતી એવું બિરુદ દીધું હતું, એમણે શ્રી અધ્યાત્મક૯પમ નામે અધ્યાત્મમુખ્ય સંસ્કૃત કાવ્ય રચેલું મુદ્રિત થયું છે, તેના અનુવાદરૂપ આ શાંત રાસ પોતેજ કરેલ છે. આ રાસ ભાષામાં પ્રાચીન છે; એમાં ગદ્ય ભાગ પણ છે. નવ રસ પિકી નવમે શાંતરસ આમાં પ્રધાનપણે (Prominent) છે. પંદરમા સૈકા પછીનું રાસાત્મક અને રાસ સિવાયનું જૈન ગુજરાતી સાહિત્ય
વિ. સં. પંદરમી સદીમાં રચાયેલા આટલા રાસ * મળી આવ્યા છે. શેધખોળથી વિશેષ પણ કદાચ મળી
આવે. શ્રી નરસિંહ મેહતા વિ. સં. સોળમી સદીમાં થયા; ' એટલે તેની પહેલાં એક સૈકામાં રચાયેલા આ રાસેની વાત થઈ, ત્યાર પછી સેળમી સદીના પ્રારંભથી ચાલુ સદીના પ્રારંભ સુધીમાં ગુજરાતીમાં લખાયેલા જન રાસ ઘણું દેખાશે. એ રસ ઉપરાંત ચરિત્રે, આખ્યાયિકાઓ, ચતુષ્પાદિકા, ઢાળો, આધ્યાત્મિક-ઔપદેશિક સજ્જા (સ્વાધ્યાય), ભક્તિનાં પદે, સ્તવને વગેરે પણ કવિતારૂપે ઘણાં છે; જેની જૈનેતર બીજા કવિઓનાં ભક્તિપદે, કીતને,
પાઈઓ, છપ્પા, આધ્યાત્મિક ઔપદેશિક કવિતાઓ આદિની પેઠે સાહિત્યમાં અને તેમાં પણ કાવ્યસાહિત્યમાં ગણના કરવી કે નહિ, એ મધ્યસ્થ સાહિત્યવેત્તાઓનું કામ છે. લગભગ ૩૭૦ ગુજરાતી જોન રાસેની એક યાદી-નામ, કર્તાનાં નામ, અને રચાયાની મિતિ સાથેની,-છાપેલી આ
આવે. શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૨
જૈન સાહિત્ય લેખના કે પ્રાંતે ટાંકી છે તે ગુજરાતી કાવ્ય સાહિત્યના અભિલાષીને ઉપયોગી થશે. આ યાદીમાંના રાસેની કેઈ કેઈની રચાયાની મિતિ મળી શકી નથી; કઈ કેઈન કર્તાનાં નામ પણ નથી મળ્યાં. એ રાસમાંથી લગભગ ૪૫ રાસે ચાર-પાંચ વરસના એટલે વિ. સં. ૧૪૦૦ થી ૧૫૭૦ સુધીમાં રચાયેલા છે. લગભગ ૮૦ મુદ્રિત થયા છે. એ રાસની પ્રથમ દર્શને પ્રતીત થતી ઉપયોગિતા આદિ અત્રે ટાંકવું ઉપયોગી થશે – (૧) આ રામને કેટલોક ભાગ, (અ) ગુજરાતને ઈતિહાસનક્કી કરવામાં –દાખલા
તરીકે કુમારપાળ વસ્તુપાળ, જગડુ આદિના, (બ) ગુજરાતી ભાષાના અવતાર-વિકાસ-વૃદ્ધિના
શાધનમાં, (ક) પ્રાચીન ગુજરાતીના નમુના માટે, (ડ) હાલની સંસ્કારી ગુજરાતી ભાષામાં અપ
રિચિત નવા પણ ઉપયોગી શબ્દનું ભંડોળા
(Enriching) વધારવામાં, અને (ફ) ગુજરાતી ગદ્ય-પદ્ય લખવાની શરૂઆત જૈન
* અત્ર જે આ લેખમાંતે પરિશિષ્ટરૂપ યાદી ઉલ્લેખેલ છે, તે જ “જૈન રાસમાળા' એ શીર્ષક લેખરૂપે જૈન કોન્ફરન્સ તરફથી અગાઉ છપાવવામાં આવેલ છે.
–ભગવાનદાસ મનસુખભાઈ મહેતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૩
રાસેની ઉપયોગિતા
લેખકે એ કે બીજાએ કરી એ નક્કી કરવામાં
ઉપયોગી થાય એમ છે. (૨) શ્રી હીરવિજયસૂરિ વિજયતિલકસૂરિ આદિના રાસેથી જેન આચાર્યોનાં ચરિત્ર-ઈતિહાસ ઉપર પ્રકાશ પડી શકે એમ છે.
(૩) રાસેના હેટા ભાગને છેડે પ્રશસ્તિ આપેલી છે; તેમાં પ્રાયઃ ત્રણ ચાર પેઢીનાં નામ છે, જેથી જૈન સાધુઓના વંશ-વૃક્ષ નક્કી કરી શકાય એમ છે. જુદા જુદા ગચ્છની પટ્ટાવલિઓમાં તે સુધર્માસ્વામીથી વિ. સં. પૂર્વે ૪૭૦ વરસથી) પટ્ટાવલિ લખાઈ ત્યાં સુધીના તે તે ગચ્છના પટ્ટાધીશ આચાર્યોનાં જ નામ-તિથિ છે, ત્યારે આ રાસની પ્રશસ્તિ ઉપરથી બીજા સાધુઓનાં નામ-તિથિ-વંશ નક્કી થઈ શકે . એમ છે, જે આ દિશામાં કામ કરનાર ઈતિહાસકારને ઉપયોગી થવા યોગ્ય છે.
(૪) બધા રસને અંતિમ હેતુ (આંતર હાઈ) ધર્મ ઉપદેશને છે; દાન-શીલ-તપ-ભાવમુખ્ય વ્યવહારધર્મ ઉપદેશવાને છે. અમુક નાયકનાં ચરિત્રગ્રંથરૂપે દાખલા દષ્ટાંતદ્વારાએ લેખકે એ ઉપદેશને બહુ રસમય અને આકર્ષક કર્યો છે.
(૫) એ શસેમાંથી સાધક ટુચકા અને રસિક સુબેધયુક્ત કાવ્યકણિકાઓ જુદાં તારવી શકાય એમ છે. અને એવાં જુદાં તારવી કાઢેલાં કાવ્યકોને ગુજરાતી ભાષાના “રત્ન ભાંડાગાર નામ પુસ્તકરૂપે જી શકાય એમ છે.
(૬) કેટલાક રાસે માંથી લખકનાં બુદ્ધિવૈભવ, કાવ્યShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૪
જૈન સાહિત્ય ચમત્કૃતિ અને અલંકારયુક્ત વાણી જોઈ સહુદય વાંચકને આનંદ મળે એમ છે.
(૭) એ રાસે ઉપરથી એ રસના વસ્તુ-પાત્રને અનુ સરી, એ રાસને શુદ્ધ ધર્મ ઉપદેશરૂપ અંતિમ હેતુ લક્ષમાં રાખી, વર્તમાન રૌલીએ શુદ્ધ સંસ્કારી ભાષામાં કઈ શિષ્ટ લેખક નવલકથા લખે, તે સદ્ધર્મની તથા ગુજરાતી ભાષાથી વ્યવહરનારની જબરી સેવા બજાવાય એમ છે; મેટી નિર્જર તથા પુણ્યબંધનું કારણ છે.
(૮) આ ધ્યાનમાં રાખવાનું છે કે રાસેના લેખકે એ રાસે ગુજરાતી ભાષા અથવા કાવ્યચમત્કાર અર્થે નથી લગ્યા, પણ ગુજરાતી ભાષાને ઉપયોગ કરનારાઓને સદ્ધર્મઉપદેશવા અર્થો લખ્યા છે એટલે કવચિત કવચિત્ ભાષાડંબર કે કાવ્યચમત્કૃતિ વિનાની સાદી ભાષા માલુમ પડે, તેથી ભણેલા
એ (Pedants) મુખ મચકોડવાનું નથી, તેથી એ રાસેની કીંમત કાંઈ ઓછી નથી થતી; સારશાધક સહૃદય વિદ્વાનેએ તો એ રાસેના આંતરૂ હાર્દ ઉપર, અંતિમ હેતુરૂપ સદુપદેશ ઉપર નજર ઠેરવવાની છે. કાવ્યચમત્કૃતિ વિનાની સાદી ભાષામાંથી પણ જિજ્ઞાસુ ભાષાશાસ્ત્રીને અવનવું શિખવાનું મળે એમ છે.
૯) આ પણ લક્ષમાં રાખવાનું છે કે ભાષાની કીંમત તે ભાષાને ઉપયોગ કરનારાને લઈને છે; ભાષાને ઉપયોગ કરનારા ન હોય તે તે ભાષા મૃતવત્ (dead) છે; અને મૃતવત ભાષામાં ગમે તેવા ભાષાડંબર-કાવ્યચમત્કાર હેય પણ તે સામાન્ય જનસમૂહને તે નકામા પ્રાય છે. શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
લેખને દેશઃ જનહિત ને સદ્ધર્મસેવા સિદ્ધસેન દિવાકરની સમયને નહિ છાજતી સંસ્કૃત ભાષા અને વૃદ્ધવાદીની સમાચિત સરળ પ્રાકૃત (પ્રકૃતજનને man on the spot અનુસરતી) ભાષા,–આ બેમાંથી કઈ કારગત (વિજયી) થઈએ વાર્તા સુપ્રસિદ્ધ છે. આ ઉપરથી કહેવાનું કે પ્રસ્તુત રાસે કેના અર્થે લખવામાં આવ્યા છે, તે ઉપર તથા તેમાંના ઉપદેશ ઉપર દૃષ્ટિ રાખવામાં આવે તે રાસેની કીંમત અને ઉપયોગિતા એકદમ પ્રતીત થશે ભલે પછી તે રાસમાં વાગાડંબર કે કાવ્યાલંકાર ન હોય. ઘણા રાસમાં રમણીય-મનેણ વાવિભવ અને કાવ્યાલંકાર આદિ છે, તથાપિ બધામાં ન હોય તેથી તેમને પ્રેમાનંદાદિનાં કા સાથે રસાલંકાર-વાગવિલાસ આદિની સરખામણીમાં તરછોડી કાઢી તેની ગણના ન કરવામા આવે એ અંગે આ લખવું છે.
(૧૦) આ પણ ધ્યાનમાં રાખવાનું છે, કે આ રાસેના લેખકે પ્રાયઃ સાધુ હતા; ઘરબારત્યાગી સ્વપ૨હિત અર્થે ઉદ્યમ કરનારા સાધુ હતા; અને એથી એ રાસે લખવાને મુખ્ય હેતુ જનહિત તથા સધર્મ સેવા સાથે સ્વકર્મની નિર્જરને હતો.
(૧૧) આ રામને કેટલોક ભાગ છપાઈ ગયો છે; પણ એ મુદ્રિત થએલામાં કેટલોક ભાગ એવો અશુદ્ધ અને ચિથરીઓ (shabby and ragged) છે, કે તેને ફરી છપાવવાની જરૂર છે, માટે આ બધા રાના સમૂહ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલાં “પ્રાચીન કાવ્યમાળા
અથવા “બહલ્કાવ્યદેહન?? ની શૈલીએ * પ્રાચીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
१४
જૈન સાહિત્ય જૈન કાવ્યમાળા'' અથવા “જૈન કાવ્યદેહન” રૂપે છપાવવામાં આવે તે ગુજરાતી સાહિત્યનું ગૌરવ વધારનારા સંખ્યાબંધ ગ્રંથ (volumes) થઈ શકે એમ છે, એટલું જ નહિ પણ તેથી સદ્ધર્મસેવાને, ગુજરાતી સાહિત્ય વૃદ્ધિને, અને ગુજરાતી સાહિત્યને લાભ લેનારા ઉપર ઉપકારને અને પરિણામે નિર્જરાને મહાન લાભ છે.
(૧૨) જૈન લેખકે તથા અન્ય લેખકો વચ્ચે કેવી સ્પર્ધા ચાલતી, કેવાં અન્યોન્ય અનુકરણ થતાં, તથા કેવાં લેખચર્ય (Plagiarism) અથવા વસ્તુરી થતાં એ પણ કઈ કઈ રાસે ઉપરથી સમજાવા યેગ્ય છે.
(૧૩) કેટલાક રાસે તે એકને એક વિષયના હવા છતાં જુદી જુદી રીતે જુદા જુદા લેખકેએ જુદા જુદા લખાયલા માલૂમ પડશે.
(૧૪) આ રાસોની યાદી ઉપરથી ગુજરાતીના શતકવાર જેન લેખકો સંબંધી ઉલ્લેખ કરવાની, નિબંધ લખવાની સરળતા થશે.
અત્યાર સુધી વાત ૨ાસેની થઈ. એ ઉપરાંત પ્રાકૃત તથા સંસ્કૃત જેન કાવ્યાદિ સાહિત્ય અંગેના ગ્રંથના ગુજરાતી ભાષામાં જે અનુવાદ થયા છે, તેને પણ જે ગુજરાતી સાહિત્યમાં ગણવામાં આવે, તે તે વિભાગ પણ ઘણે થવા જાય છે. થોડાં નામ-સાહિત્યનાં જુદા જુદા વર્ગોરૂપે, કર્તાનાં નામ, રચના, મિતિ, શ્લોકસંખ્યા, ભાષાંતરકારનાં નામ, પ્રસિદ્ધ કરનારનાં નામ, તથા તે ગ્રંથમાં શું છે એની ટુંક નેધ, એ આદિરૂપે આપશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
આ મૂળ જ આચાર્ય શ્રી જૈવ્યો છે. '
ચરિત્રાત્મક ઐતિહાસિક વિભાગ (History) ૧૭
(૧) ચરિત્રાત્મક ઐતિહાસિક વિભાગ –(History) (a) ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર:–
આ મૂળ ગ્રંથ વિ. સં. બારમી સદીમાં થયેલા સુપ્રસિદ્ધ જૈન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ સંસ્કૃત કાવ્યરૂપે ૩૪૦૦૦ લોકપૂર રચે છે. તેમાં આ અવસર્પિણી કાળના ત્રીજા-ચોથા આરામાં થયેલા વર્તમાન ચેવિશ તીર્થકરે, બાર ચક્રવતી, નવ વાસુદેવ આદિ શલાકા પુરુષનાં ચરિત્ર છે, જે જ્ઞાન સાથે આનંદપૂર્વક વાંચવા ગ્ય છે. આનું ગુજરાતી ભાષાંતર શ્રી ભાવનગર જૈન ધર્મ પ્રચારક સભા
તરફથી પ્રસિદ્ધ થયું છે. (5) પાંડવ ચરિત્ર
આ મૂળ ગ્રન્થ વિ. સં. તેરમા શતકમાં થયેલા મદ્ભધારી શ્રી દેવપ્રભસૂરિએ ૧૦૦૦૦ કપૂર કાવ્યરુપે સંસ્કૃતમાં રચે છે. આ એક ભજનીય મહાભારત
ને ગ્રન્થ છે. તેનું ભાષાંતર પણ પ્રસિદ્ધ થયું છે. ( c ) રામાયણ –
આ જૈન રામાયણરૂપે ઓળખાતે (a) ને એક ખંડ છે. આ ત્રણે (a) (b) (c) થી શ્રીરામ પાંડવાદિ અંગેની માનીનતામાં જેને અને બીજાઓમાં
શું તફાવત છે, એ સારી રીતે સમજાવા ગ્ય છે. ( 4 ) દ્વયાશ્રય
આ દ્વિઅર્થી સંસ્કૃત કાવ્ય ૩૦૦૦ શ્લોકપૂર શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય હેમચંદ્રાચાર્યે વિ. સં. બારમી સદીમાં રચ્યું છે. એમાં એક અર્થ લેતાં ગુર્જર નૃ૫ કુમારપાળ આદિનાં અતિહાસિક ચરિત્રો અને બીજો અર્થ લેતાં વ્યાકરણ સૂત્રે સમજાય એવે એ દ્વિઅર્થી શ્લેષાત્મક ગ્રંથ હોવાથી એને દ્વાશ્રય એવું નામ આપ્યું છે. મરહમ છે. મણિભાઈએ આના એતિહાસિક અર્થનું કરેલું ભાષાંતર પ્રસિદ્ધ થયું છે. પણ આ ગ્રંથ ઉપર શ્રી અભયતિલકસૂરિએ વિ. સં. ૧૩૩ર માં ૧૮૦૦૦ શ્લોકપૂર ટીકા રચેલી છે; તેને હસ્તલેખ પાટણના ભંડારમાં મેજુદ છે; તેનું જે ભાષાંતર કરવામાં આવે
તે આ મહાકાવ્યના બંને આશ્રયે (અર્થો) સમજાય. (e ) કુમારપાળ પ્રબંધ:–
આ પણ એક ઐતિહાસિક ૨૫૦૦ લેકપૂર કાવ્ય સંસ્કૃતમાં શ્રીજિનમંડનગણીએ વિ. સં. ૧૪૯૧ માં રચ્યું છે. એમાં કુમારપાળ રાજા આદિનાં એતિહાસિક વૃત્તાંત ઉપરાંત બીજું ઘણું પ્રાસંગિક જાણવા જેવું છે. આનું ભાષાંતર રા. રા. મગનલાલ ચુનીલાલ
વિઘે કરેલું પ્રસિદ્ધ થયું છે. (f) કુમારપાળ ચરિત્ર –
આ સંસ્કૃત કાવ્ય ૨૦૦૦ કપૂર શ્રી ચારિત્રસુંદરે વિ. સં. ૧૫૦૦ માં રચેલું છે. એમાં પણ ગુર્જર રાજા શ્રી કુમારપાળ આદિનાં ચરિત્ર છે. એનું ગુજરાતી ભાષાંતર મરહુમ પ્રા. મણિભાઈએ કરેલું પ્રસિદ્ધ થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
=
=
ચરિત્રાત્મક ઐતિહાસિક વિભાગ (g) પ્રબંધ કેષ –
આ ગ્રન્થ પ્રાયઃ સંસ્કૃત ગદ્યમાં છે; ૪૦૦૦ ફલેકપૂર છે; વિ. સં. ૧૪૦૫ માં શ્રી રાજશેખરસૂરિએ રચે છે. ચતુવિકતિ પ્રબંધ નામે ઓળખાતા આ ગ્રંથમાં શ્રી ભદ્રબાહુ, બપ્પભટી, હરિભદ્ર આદિ આચાર્યો, શ્રીહર્ષ, હરિહર આદિ કવિઓ, શ્રી વિકમ, સાતવાહનાદિ રાજાઓ, શ્રી વસ્તુપાળ આદિ મંત્રીઓ વગેરેના ચેવિશ પ્રબંધ છે. મરહુમ ટૅ. મણિભાઈએ
અનુવાદિત કરેલો આ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. (h) પ્રબંધ ચિંતામણિ –
આ સંસ્કૃત ગદ્ય-પદ્યાત્મક ગ્રંથ ૫૧૧૫ શ્લેકપૂર છે. તે વિ. સં. ૧૩૬૧ માં શ્રી મેરૂતુંગસૂરિએ વઢવાણમાં રહે છે. તેમાં પણ શ્રી વિકમ, શાલિવાહન, વનરાજ કુમારપાલ, ભીમ, ભેજ, જયસિંહ, જગદેવ આદિના પ્રબંધે છે. આનું ભાષાંતર મરહુમ શાસ્ત્રી
રામચંદ્ર દીનાનાથે કરેલું પ્રગટ થયેલું છે. (i) વિકમ ચરિત્ર –
૬૦૨૦ કપૂર આ સંસ્કૃત કાવ્ય શ્રી રામચંદ્રગણીએ વિ. સં. ૧૮૯૦ માં રચે છે. એમાં વિકમ પંચદંડની જુદી જુદી આખ્યાયિકાઓ છે. તેનું ભાષાંતર પણ
પ્રા. મણિભાઈએ કરેલું પ્રકટ થયું છે. (j) શત્રુંજય માહાભ્ય:
૧૦૦૨૪ કપૂર આ સંસકૃત કાવ્ય વિ. સં. ૪૭૭માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય શ્રી ધનેશ્વરસૂરિ (શિલાદિત્યના વારામાં–તેના પ્રતિબંધક) એ લખેલ છે. આમાં શ્રી સૌરાષ્ટ્રમાં આવેલા શત્રુંજયના તીર્થમાહાસ્ય ઉપર શ્રી ઋષભદેવથી માંડી આધુનિક કાળનાં ઐતિહાસિક ચરિત્રે છે. આનું ભાષાંતર શ્રી ભાવનગર-જૈનધર્મપ્રસારક સભા તથા “જૈન” પત્ર
બંને તરફથી પ્રસિદ્ધ થયું છે. (k) ભરતેશ્વર બાહુબળી –
વૃત્તિરૂપ સંસ્કૃત-પ્રાકૃત– ગદ્ય-પદ્યાત્મક ૧૦૨૮૨ શ્લોકપૂર આ ગ્રંથ વિ. સં. ૧૫૯૦ માં શ્રી શુભશીલસૂરિએ રચે છે, તેમાં શ્રી ઋષભદેવના પુત્ર શ્રી ભરત રાજા, તથા શ્રી કાલિકાચાર્ય, ભદ્રબાહુ આદિ ૬૬ મહા પુરુષો અને પ૪ મહાસતીઓનાં (સીતા, દમયંતી, સુલતા આદિ) ચરિત્ર છે. રા. રા. મેતીચંદ ઓધવજી
શાહે અનુવાદિત કરેલ આ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. (1) જગડ (જગદુદેવ શેઠ) ચરિત્ર –
૭ સગવાળું ૩૮૮ શ્લેકયુક્ત આ સંસ્કૃત કાવ્ય શ્રી સર્વાનંદસૂરિએ વિ. સં. ચૌદમા સકામાં લખ્યું છે. એમાં વિ. સં. ૧૩૧૩–૧૪-૧૫ માં પડેલા વિકરાળ દુષ્કાળ વેળા લેકોને અનાદિવડે જીવિતદાન આપનાર જગડુશાનું તથા ગુજરાતના રાજા વીરવળ આદિનું, કચ્છ-સિંધ આદિના રાજાઓનું પ્રાસંગિક ચરિત્ર છે રા. રા. મગનલાલ દલપતરામ ખખરે કરેલું આનું
ભાષાંતર મૂળ સાથે મુદ્રિત થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
ચરિત્રાત્મક ઐતિહાસિક વિભાગ (m) જૈનકુમાર સંભવ:- .
૧૨૨૬ લેકપૂર આ સંસ્કૃત કાવ્ય શ્રી જયશેખરસૂરિએ વિ. સં. ૧૮૬૨ માં લખ્યું છે; આમાં શ્રી ઋષભદેવ, ભરત, બાહુબલી આદિના અધિકાર છે. એનું ગુજરાતી ભાષાંતર ૫૦ હીરાલાલ હંસરાજે
કરેલું પ્રસિદ્ધ થયું છે. (1) ગુર્નાવલી
૭૬૦ શ્લોકપૂર આ પટ્ટાવલી સંસ્કૃતમાં કાવ્યરૂપે શ્રી શ્રી મુનિસુંદરસૂરિ, જેણે શાંતરસ રાસ રચ્યાનું આપણે અગાઉ જણાવ્યું છે, તેણે [ શ્રી સુધર્માસ્વામીથી (વિ સં. ૪૭૦ પૂર્વે) પિતાના વખત સુધીના આચાર્યોની ] રચી છે. આ ગુજરાતી ભાષાંતરરૂપે
પ્રસિદ્ધ થયેલ છે. (૦) હરિવિમ ચરિત્ર –
પ૩૫૦ શ્લોકપૂર આ સંસ્કૃત કાવ્ય આગમિક શ્રી જયતિલકસૂરિએ વિ. સં. ૧૪૩૬ માં રચ્યું છે. તેનું મરાઠીમાં ભાષાંતર શ્રી ગાયકવાડ સરકાર તરફથી
અને ગુજરાતીમાં “જૈન” પત્ર તરફથી પ્રસિદ્ધ થયું છે. (2) સુકૃત સંકીર્તન –
આ એક હજાર લોકબદ્ધ સંસ્કૃત કાવ્ય ગુર્જર જૈન મંત્રી વસ્તુપાળ-તેજપાલના ચરિત્રરૂપે વિ સં. ૧૫૦૦ના અરસામાં શ્રી અરિસિંહ અને અમરસિંહે લખ્યું છે. તેનું ગુજરાતી ભાષાંતર શ્રી ગાયકવાડ સરકાર તરફથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય પ્રસિદ્ધ થયું છે. શ્રી ગુર્જર નૃપતિ વીરધવળના પુરોહિત સેમેશ્વરદેવે શ્રી વસ્તુપાળનાં યશગાનરૂપ “કીર્તિ કૌમુદી' નામનું જે કાવ્ય લખ્યું છે અને જેનું ભાષાંતર ૨ા ૨. વલ્લભજી હરિદત્ત આચાર્યું કર્યું છે,
તેવો આ ગ્રન્થ છે. (૬) સુલસા ચરિત્ર:
૮૦૦ શ્લોકપૂર આ કાવ્ય આગમિક શ્રી જયતિલકસૂરિએ વિ. સં. ૧૪૩૬માં રચ્યું છે. આમાં શ્રી મહાવીરદેવની પરમ શ્રાવિકા સુલસા સતીનું ચરિત્ર છે. પરાભક્તિનું સ્વરૂપ આ ચરિત્રથી સમજાય એમ છે. ગુજરાતી ભાષાંતર સાથે આ કાવ્ય પ્રસિદ્ધ થયું છે.
ઇત્યાદિ.
(૨) ન્યાય. (Logic) પડદશન. (a) પદનસમુચ્ચય –
ન્યાયવિષયક આ સંસ્કૃત પદ્યાત્મક ગ્રન્થ માત્ર ૮૭ શ્લોકને શ્રી હરિભદ્રસૂરિએ વિસં. છઠ્ઠા સૈકામાં ર છે. તેના પર વિ. સં. ૧૮૬૦ ના અરસામાં શ્રી ગુણરત્નસૂરિએ ૪૫૦૦ કપૂર “તર્ક રહસ્ય દીપિકા” નામની વૃત્તિ રચી છે. આમાં છએ દર્શનનું ન્યાયયુક્તિપૂર્વક નિરૂપણ કરી, સ્યાદ્વાદની સિદ્ધિ કરી છે. પ્ર. મણિભાઈએ ભાષાંતર કરેલે આ ગ્રન્થ મુદ્રિત થયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
(૨) ન્યાય (Logic)
(b) સ્યાદ્વાદ મજરીઃ—
આ મૂળ ગ્રન્થ માત્ર ૩૨ સંસ્કૃત શ્લોકના છે. શ્રી હેમચદ્રાચાયે “ અન્ય યાગ ગ્છેદ' રૂપે શ્રી મહાવીરદેવની આ ૩૨ કાવ્યા વડે વિ. સં. ખારમી સદીમાં સ્તુતિ કરી છે, તેના પર વિ. સ. ૧૩૪૯ માં શ્રી મહૂિષણસૂરિએ સ્યાદ્વાદમજરી નામની આ ટીકા લખી છે. આમાં પણ જુદાં જુદાં દનાની પર્યાલેાચનાપૂર્વક સ્યાદ્વાદની ન્યાયયુક્તિપૂર્વક સિદ્ધિ કરી છે. આ ગ્રન્થ 3. A ના અચ્છિક વિષય તરીકે મુંબઈ યુનિવર્સિટીએ માન્ય કરી દાખલ કર્યાં છે. આનુ ભાષાંતર હિંદી તથા ગુજરાતીમાં થયું છે. (c) અનેકાંતવાદ પ્રવેશઃ—
૨૩
૭૨૦ શ્લોકના આ સંસ્કૃત ન્યાય વિષયના ગ્રન્થ શ્રીમદ્ હરિભદ્રસૂરિએ વિ. સં. છઠ્ઠી સદીમાં લખ્યા છે. એમાં પણ ન્યાયપૂર્વક અનેકાંતવાદનું નિરૂપણ છે. આનું ગુજરાતી ભાષાંતર પ્રા. મણિભાઈએ કરેલુ' પ્રસિદ્ધ થયું છે. (d) લેાકતત્ત્વનિણ યઃ—
–
te
" पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य कार्यस्तस्य परिग्रहः ॥
""
આ યાદગાર સૂત્રો આ ગ્રન્થમાં પ્રકાશનાર શ્રી હરિભદ્રસૂરિએ વિ. સ. ઠ્ઠી સદીમાં ૧૦૦ શ્લેાકપૂર આ ગ્રન્થ સંસ્કૃત કાવ્યરૂપે પ્રકાશ્યા છે. તેના પર એક સવિસ્તર ટીકા થયેલી છે, તે નાશ પામી હાય કે કેમ પણ તે હાથ આવતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય
૨૪
નથી. આ મૂળ ગ્રન્થમાં મૂળરૂપે રુ-યજુર્ એ વેદ, તથા મનુસ્મૃતિ, ભગવદ્ગીતા આદિના શ્લોક અવતારી તેને પૂર્વાંપર વિરોધ બતાવી ન્યાયપુરઃસર સદેવનુ નિરૂપણ કર્યું છે. આનું સમૂળ ભાષાંતર ભાવનગર ૪૦ ધ॰ પ્રસારક સભાએ પ્રસિદ્ધ કર્યુ. છે.
ઇત્યાદિ.
(૩) જૈન તત્ત્વજ્ઞાન. ( Philosophy )
(a ) તત્ત્વાર્થાધિગમઃ—
આ મૂળ ગ્રન્થ માત્ર ૨૨૫ ગ્લેાકપૂર સસ્કૃત સૂત્રરૂપે વિ સં॰ દોઢ સૈકા પૂર્વે (શ્રી વીરાત્ ચેાથા સૈકામાં) શ્રી ઉમાસ્વાતિ વાચકે રચ્ચેા છે; તે પર ભાષ્ય પણ તે ૨૧૪૨ ક્ષેાકપૂર લખ્યું છે. એ સિવાય બીજી પણ અનેક વિસ્તૃત ટીકાઓ ( એક તેા ૮૪૦૦૦ શ્લાક પ્રમાણુ) રચાઇ છે; જે જૈન સાહિત્યના મળી આવતા સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થ વિભાગમાં નિવેદન કરશું. આ મૂળ સૂત્રો ભાષ્ય સાથે Bengal Branch of the Royal Asiatic Society તરથી મુદ્રિત થયાં છે. એનું ભાષાંતર “ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ–મુંબઈ' તરફથી પ્રસિદ્ધ થયુ છે. જૈન તત્ત્વજ્ઞાન શું છે, એનું આ ગ્રંથથી બહુ સારી રીતે જ્ઞાન થાય એમ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિરા, મધ અને મેક્ષ એનાં સ્વરૂપ વિવિધ રીતે સૂક્ષ્મ રીતે આનુષગિક વિચાર સાથે બતાવ્યાં છે. આ ગ્રંથ, તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
(૩) જૈન તત્ત્વજ્ઞાન (Philosophy)
૨૫ સર્વાર્થસિદિધટીકા સાથે M. A. માં મુંબઈ યુનિવર્સિટીએ ભાષાવિભાગમાં દાખલ કર્યો છે. (b) ગુણસ્થાનક મારેહ–
સંસ્કૃત પદ્યાત્મક મૂળ ૧૩૪ કપૂર ૧૨૫૦ કપૂર ટીકા સાથે શ્રી રત્નશેખરસૂરિએ વિસં. ચૌદમી સદીમાં લખ્યો છે. એમાં આત્મ-ગુણશ્રેણીનાં ક્રમ-લક્ષણ-દશા
આદિનું નિરૂપણ છે. આત્મા કેટલી હદ સુધી નિર્મળતાઉજ્જવળતાને પામે છે, તે લક્ષણ-દશા આદિ બતાવનારી
આ ગુણશ્રેણું છે. આનું ગુજરાતી પ્રસિદ્ધ થયું છે (c) કર્મગ્રંથ
આમાં ૧ કર્મવિપાક, ૨ બંધસ્તવ આદિ છ ગ્રંથે છે. બધા પ્રાકૃતમાં છે, ટીકા સંસ્કૃતમાં છે. પહેલા પાંચ શ્રી દેવેંદ્રસૂરિએ “કમ પયડી (કર્મપ્રકૃતિ),” “પંચસંગ્રહ આદિ વિ. સં. બીજા સિકામાં રચાયેલા ગ્રંથને અનુસરી, તેમજ વિસં. નવમા સૈકામાં શ્રીગર્ગષિએ રચેલ પ્રાચીન કર્મગ્રંથને અનુસરી, વિ. સં. તેરમી સદીમાં લખ્યા છે. એ પાંચની મૂળ પ્રાકૃત પર૨ ગાથા છે; તે પર પિતેજ ૧૧૦૦૦ શ્લેકપૂર સંસ્કૃતમાં ટીકા રચી છે, જે ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થયું છે, તે આ ટીકાનું નહિ, પણ બીજી ટીકા શ્રી યશસેમસૂરિએ વિ. સં, સેળમાં સૈકામાં કરી છે અને જેનું પ્રમાણ એથી વિશેષ છે, તેનું થયું છે. છ ગ્રંથ જે “સત્તરી” (સપ્તતિકા ૭૦)ને નામે ઓળખાય છે તેમાં મૂળ પ્રાકૃત ગાથા ૧ છે, અને તે શ્રી ચંદ્રષિ મહત્તરે વિ. સં. દશમા સૈકામાં રચેલ છે, તે સવિસ્તર ટીકાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૬
જૈન સાહિત્ય ભાષાંતર સાથે પ્રસિદ્ધ થયે છે. આમાં કર્મ એટલે શું? જીવ તે કેવા કેવા પ્રકારે કેવાં કારણે બાંધે છે? તેની પ્રકૃતિએ શું? તે કેવા કેવા પ્રકારે ઉદય આવે ? એ વગેરેનું સૂમ નિરૂપણ કર્યું છે. જેનોને આ પરમ સારરૂપ તાત્વિક ગ્રંથ છે હીનકાળ એગે એના અભ્યાસીઓ બહુ થડા છે.
ઇત્યાદિ.
(૪) દ્રવ્યવિચાર–Metaphysics. (a) દ્રવ્યાનુયોગતકણાઃ-( ગુજરાતીમાંથી સંસ્કૃતમાં રચાયેલો ગ્રંથ.) ગુજરાતી પદમાં “દ્રવ્યગુણ પર્યાય” ને રાસ વિવરણ સાથે શ્રી યશેવિજયગણીએ વિ. સં. ૧૭૨૦ આસપાસમાં રચે છે. આ ઉપરથી આ ગ્રંથ સંસ્કૃતમાં ૨૦૦૦ શ્લેકપૂર શ્રીજ પંડિતે રચે છે; આ ગુજરાતી વિવરણ સાથે રાસ તેમ જ આ મૂળ ગ્રંથનું ભાષાંતર બંને પ્રસિદ્ધ થયાં છે. આ ગ્રંથમાં જગતમાં વસ્તુતઃ વસ્તુ (દ્રવ્ય પદાર્થ) શું છે? તથા તેનું તથા તે દ્રવ્ય જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાલ, અને આકાશ એના ગુણ, પર્યાય (વિવ7) એ વગેરેનું સૂક્ષ્મ નિરૂપણ છે. (b) બહદ દ્રવ્યસંગ્રહ
આ મૂળ ગ્રંથ પ્રાકૃત ગાથામાં ૫૮ શ્લોકને વિ. સં. આઠમી સદીમાં હિંગંબર શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતીએ રચ્ચે છે, તેના વિ. સં. પંદરમી સદીમાં શ્રી બ્રહ્મદેવે ૨૦૦૦
કપૂર સંસ્કૃત ટીકા લખી છે. આ ગ્રંથ શ્રી પરમકૃત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૭
84192112 ( Metapbysics ) પ્રભાવક મંડળ-મુંબઈ તરફથી ભાષાંતર સાથે પ્રસિદ્ધ થયે છે. આમાં દ્રવ્યોનું, તેના ગુણપર્યાયનું, ય-હેય-ઉપાદેયનું વ્યવહાર-નિશ્ચય દષ્ટિએ નિરૂપણ કરેલું છે. આ ગ્રંથ જયપુરના મહારાજાએ જયપુર સંસ્કૃત યુનિવર્સિટીમાં ઉપાધ્યાય પદવીની પરીક્ષા માટે નિયત કર્યો છે. (c) પંચાસ્તિકાય:
આ મૂળ ગ્રંથ પ્રાકૃતમાં શ્રી દિગંબરી કુંદકુંદાચાર્યે વિ. સં. પહેલા સિકામાં લખે છે. તેના પર શ્રી અમૃતચંદ્રસૂરિએ વિ. સં. દસમા સિકામાં સંસ્કૃત ટીકા લખી છે. આ ગ્રંથ પણ ભાષાંતર સમેત (b) પ્રમાણે પ્રસિદ્ધ થયે થયે છે. આમાં પણ જગન્નિષ્ઠ મૂળ દ્રવ્યનું, તેના ગુણસ્વભાવ, પર્યાનું સ્વરૂપ નિરૂપ્યું છે. આ વર્ગમાં જણાવેલા આ ત્રણે ગ્રંથ ભિન્ન ભિન્ન રીતે પણ એક જ દષ્ટિબિંદુથી વસ્તુ તત્વનું નિરૂપણ કરે છે, જે તેના અભ્યાસીઓને નિ:સીમ આનંદ આપે છે.
ઈત્યાદિ.
(૫) અધ્યાત્મ ચોગ – (a) અધ્યાત્મસાર:–
દંભત્યાગ, માનત્યાગ, વૈરાગ્યસ્વરૂપ, વૈરાગ્યસંભવ, સમતા આદિ અનેક અધિકાર યુક્ત આ ગ્રંથ આત્મહિતના
અનન્ય કારણરૂપ છે. સંસ્કૃત પઘાત્મક ૧૩૦૦ શ્લોકપૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૮
જૈન સાહિત્ય શ્રીમાનું યશેવિજયગણીએ એ ગ્રંથ વિ. સં. ૧૭રપ ના અરસામાં પ્રકાર છે. એનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થયું છે. (b) યોગબિંદુ
બૌદ્ધ, સાંખ્ય, વૈદિક યુગના સ્વરૂપની સ્વરૂપતઃ એક્યતાની સંધિપૂર્વક ગનાં અધ્યાત્માદિ જુદાં જુદાં અંગેનું નિરૂપણ કરનાર આ સંસ્કૃત પદ્યરૂપ પર૦ શ્લોકપૂર ગ્રંથ શ્રી હરિભદ્રસૂરિએ પિતે જ રચેલી ૩૬ર૦ કપૂર ટીકા સાથે વિ. સં. છઠ્ઠી સદીમાં પ્રકાર છે. મરહુમ થ્રો. મણિભાઈએ કરેલું તેનું ભાષાંતર શ્રી ગાયકવાડ તરફથી પ્રસિદ્ધ થયું છે. આ ભાષાંતર મૂળનું જ છે; ટીકાનું નથી. (c) જ્ઞાનાવ–
૪૦૦૦ શ્લોકપૂર આ સંસ્કૃત પદ્યાત્મક ગ્રંથમાં આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ આદિ, જડવસ્તુનાં અનિયત્વઅસારત્વ આદિ, જ્ઞાન, મિત્રી–પ્રદ આદિ ભાવના–અનુપ્રેક્ષા, ધર્મ–શુકલ ધ્યાનનાં સ્વરૂપ, તથા ચેગના અધિકાર એ વગેરે આત્મહિતકર વિષયનું વિવેચન છે. શ્રી શુભચંદ્રાચા એ ગ્રંથ વિ. સં. સતરમી સદીમાં રચ્યો છે. દિગંબર આમ્નાય છે. હિંદી ભાષાંતર આખાનું શ્રી પરમ શ્રુત પ્રભાવક મંડળ-મુંબઈ તરફથી પ્રસિદ્ધ થયું છે. એમાંના જુદા જુદા ખંડેનું ગુજરાતી ભાષાંતર મરહુમ મી. વીરચંદ રાઘવજી ગાંધી વગેરે તરફથી થયેલું પ્રસિદ્ધ થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ST!
Page #46
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ યેગ (d) * સમાધિશતક–
આ સંસ્કૃત પદ્યાત્મક ગ્રંથમાં આધિ-વ્યાધિ-ઉપાધિગ્રસ્ત સંસારમાં મુંઝાયેલા જીવે સમાધિ, સામ્યભાવ, (Equilibrium of mind) કેમ રાખવાં, દ્રષ્ટારૂપે કેમ રહેવું એ વગેરેને અધિકાર છે. શ્રી પ્રભાચંદ્રપૂજ્ય એ ગ્રંથ વિ. સં. તેરમી સદીમાં લખે છે. એનું ગુજરાતી ભાષાંતર મરહુમ પ્રા. મણિભાઈએ કરેલું, તેમજ મુનિ બુદ્ધિસાગરે કરેલું બંને પ્રસિદ્ધ થયાં છે. (e) શાંત સુધારસ–
શ્રી વિનયવિજય ગણીએ સંસ્કૃત વિવિધ રાગરાગણીવાળી ઢાળમાં વિ. સં. ૧૭૧૦ ના અરસામાં ૩૦૦ શ્લોકપૂર આ ગ્રંથ લખે છે. તેમાં જીવને સમતા-શાંતિ ઉપજાવે, સદવિચાર ટેકાવે એવી અનિત્યાદિ બાર અનુપ્રેક્ષાનું, મિથ્યાદિ ચાર ભાવનાનું વર્ણન છે. ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થયું છે. બીજું વિસ્તાર યુક્તક વિવેચન પૂર્વક અમારા તરફથી તૈયાર થયું છે.
* આ પરમ સમાધિરસમૃય સમાધિશતકના કર્તા બા. પૂ. સશ્રીની કંઈક સમજફેર થઈ હોય એમ લાગે છે. શ્રી પ્રભાચંદ્ર પ્રસ્તુત ગ્રંથના ટીકાકાર છે, કર્તા નહિં; તેના કર્તા તે સુપ્રસિદ્ધ શ્રી પૂજ્યપાદસ્વામી (અપર નામ આચાર્ય દેવનંદિ) છે,જેમની તત્ત્વાર્થસૂત્ર પરની “સર્વાર્થસિદ્ધિ' નામક પ્રમાણભૂત સુવિશદ મિકા પણ સુપ્રસિદ્ધ છે.–
ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
-
-
૩૦
જૈન સાહિત્ય (f) અધ્યાત્મ ક૯પકુમ–
શાંતરાસના કર્તા શ્રી મુનિસુંદર સૂરિએ આ સંસ્કૃત પદ્યાત્મક ગ્રંથ વિ. સં. ૧૪૫૦ માં લખે છે. તે પાંચ શ્લેકપૂર છે. એનું ગુજરાતી ભાષાંતર પ્રગટ થયું છે. બીજું સવિસ્તર વિવેચન ચુત ભાષાંતર . રા.મેતીચંદ ગિરધરભાઈ કાપડીયા B. A. LL. B. (Solicitor) એમણે કરેલું છપાય છે. (g) અધ્યાત્મપનિષદ અથવા ગશાસ –
બાર પ્રકાશમાં સંસ્કૃત પદ્યમાં પતે જ કરેલી ટીકા સાથે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે આ ગ્રંથ વિ. સં. બારમી સદીમાં ર છે. તત્ત્વજ્ઞાન, પ્રક્રિયા, ધ્યાન, યોગ, સમાધિ એ આદિનું નિરૂપણ કરનાર પ્રાસંગિક યોગપુરુષોનાં ચરિત્રે સાથેને આ ગ્રંથ સાહિત્ય-તત્વરસિક પુરુષે આનંદપર્વક વાંચવા-વિચારવા જેવું છે. આનું ગુજરાતી ભાષાંતર શ્રી કેશરવિજયગણી આદિએ કરેલું પ્રસિદ્ધ થયું છે. આ - આ શાંતસુધારસ મહારા પૂ. સદ્. પિતાશ્રીના પ્રશાંતરસમમય અપૂર્વ ભાવવાહી વિવેચન સમેત મહારા તરફથી અગાઉ પ્રસિદ્ધ થઈ ગયેલ છે. આની બીજી આવૃત્તિ પણ હાલમાં છપાઈ બહાર પડી છે.
શ્રી વિનયવિજયજી કૃત આ શાંતસુધારસની વિશિષ્ટ ચમત્કૃતિ તે એ છે કે ગીતગોવિંદમાં જેમ જયદેવ કવિએ શ્રગારરસપ્રધાન કાવ્યો ગેય પદ્ધતિએ ગૂંથા છે, તેમ અત્રે શ્રી વિનયવિજય કવિએ શાંતરસપ્રધાન કાવ્યો ઢાળબદ્ધ ગેય પદ્ધતિએ અપૂર્વ કળાથી ગૂંચ્યા છે –જે સંસ્કૃત વાડમયમાં ખરેખર ! અદ્વિતીય છે.
– ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
=
અધ્યાત્મ એગ ગ્રંથ ૧૨૦૦ શ્લોકપૂર છે, એની ટીકા ૧૨૦૦૦ શ્લેકપુર છે; પણ એ બધાનું ભાષાંતર નથી થયું. ' (h; યોગદષ્ટિ સમુચ્ચયઃ
આ મૂળ સંસ્કૃત પદ્યરૂપ ગ્રંથ ૨૩૩ લોકપૂર શ્રીહરિભદ્રસૂરિએ વિ. સં. છઠ્ઠા શતકમાં લખ્યો છે. પિતે આત્મગુણની કેટલી હદે પહોંચ્યો છે, અમુક દશા-હદ યોગ્ય શું શું બાહ્ય–અંતર લક્ષણે હોવાં જોઈએ એ વગેરે તત્વજિજ્ઞાસુ આ ગ્રંથથી સમજી શકે એમ છે; અર્થાત એ એક Thermometer રૂપ ગ્રંથ છે. એમાં મિત્રા-તારા આદિ યોગની આઠ દષ્ટિનાં સ્વરૂપ, તથા દરેક દષ્ટિમાં વર્તતા જીવનમાં શું શું લક્ષણ–બેધાદિ હેય એનું નિરૂપણ છે. યોગનાં અષ્ટ અંગ તથા બીજ એ વગેરે શ્રી પાતંજલયોગ દર્શનનું સ્મરણ કરાવે છે. આનું ગુજરાતી ઢાળરૂપે ભાષાંતર શ્રી યશવિજયગણીએ વિ. સં. ૧૭૨૦ ના અરસામાં કર્યું છેઃ તે પ્રસિદ્ધ થયું છે. બીજું મૂળગ્રંથ કર્તાએ જ કરેલી ૩૦૦૦ શ્લેકપૂર ટીકા સાથેનું ભાષાંતર શ્રી મુંબઈ-પરમકૃત પ્રભાવક મંડળ તરફથી જાય છે. (i) જ્ઞાનસાર –
પૂર્ણાષ્ટક, જ્ઞાનાષ્ટક, તપાષ્ટક, વિવેકાષ્ટક, સમતાષ્ટક આદિ જુદાં જુદાં ૩૨ અષ્ટકને ૨૬૦ કપૂર આ સંસ્કૃત પદ્યરૂપ ગ્રંથ શ્રી યશોવિજયગણીએ વિ. સં. ૧૭૨૫ ના અરસામાં રચ્યો છે. તેના પર પં. દેવચંદ્રજીએ સવિસ્તર ટીકા રચી છે, પણ મૂળનું જ ગુજરાતી ભાષાંતર વિવેચન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૨
જૈન સાહિત્ય સાથે મરહુમ મી. દીપચંદ છગનલાલ શાહ બી. એ., એમણે કરેલું પ્રસિદ્ધ થયું છે.
ઈત્યાદિ.
(૬) લોકસ્વરૂપ અથવા વિશ્વવ્યવસ્થા
Universe; Comos. (a) લેકપ્રકાશ:--
આ મૂળ ગ્રંથ સંસ્કૃતમાં ૧૭૬૨૨ શ્લોકપૂર શ્રી વિનયવિજયગણીએ વિ. સં. ૧૭૦૮ માં રચ્યો છે. એમાં વિશ્વવ્યવસ્થા, જંબુદ્વીપ-ભરતક્ષેત્ર, સ્વર્ગ–નરક, ઊર્થ—અધ -તિર્યલોક, તિષ, ખગોળ–ભૂગોળ એ આદિ ગણિત વિચાર અંગે જેનો શું માનીનતા ધરાવે છે તેનું બારિક વર્ણન છે. તેના પૂર્વ ભાગનું ગુજરાતી ભાષાંતર ૫૦ હીરાલાલ હંસરાજે કરેલું મૂળ સાથે પ્રસિદ્ધ થયું છે. (b) જબુદ્વીપ સંગ્રહણી --
આ મૂળ ગ્રંથ પ્રાકૃત ૩૧૩ ગાથાયુક્ત મલ્લધારી ચંદ્રસૂરિએ વિ. સં. તેરમી સદીમાં લખે છેતે પર સંસ્કૃત ટીકા ૩૫૦૦ શ્લોકપૂર તે જ અરસામાં મલ્લધારી દેવભદ્રસૂરિએ લખી છે. આમાં પણ (a) મુજબ વિષય છે. ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થયું છે.
- ઈત્યાદિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૩
નીતિ : નાટકે (૭) નીતિ–Rules of Society, Court &c. or
Social Ethics. (a) અહસ્ત્રીતિઃ
હિંદુ ધર્મમાં મિતાક્ષરા, મનુસ્મૃતિ આદિનાં સૂત્રો છે, તેવાં નીતિનાં સૂત્રોરૂપ આ ગ્રંથ સંસ્કૃત કાવ્યરૂપે ૧૪૦૦ શ્લેકપૂર શ્રીમદ્ હેમચંદ્રસૂરિએ વિ. સં. બારમા સૈકામાં લખે કહેવાય છે. તેનું ભાષાંતર ૫૦ હીરાલાલ હંસરાજે કરેલું, તેમજ મી. મણિલાલ નભુભાઈ દોશી બી. એ., એમણે કરેલું બંને પ્રસિદ્ધ થયાં છે. આમાં ૨૪ પ્રકરણ છે, અને એ દરેક એકેક તીર્થકરની તેમ ચેવિશે વિશ તીર્થકરની સ્તુતિરૂપે છે, આમ આ સ્તુતિરૂપ ગ્રંથમાં આશ્ચર્યકારક રીતે ઉક્ત નીતિ દાખવી છે. (b) બુદ્ધિસાગર
આ ગ્રંથ (a) જે નથી; તથાપિ એમાં સાર્વજનિક ઉપયોગી ધર્મ, સામાન્ય નીતિ, ગૃહ, રાજ્ય, વ્યવહાર આદિનાં સૂત્રો છે. એ મૂળ સંસ્કૃતમાં ૪૦૦ શ્લોકપૂર છે. વિ. સં. ૧૫૨૦ માં માંડવગઢ (મંડપદુર્ગ) ના નવાબ મુજફરખાના ખજાનચી સંગ્રામસિંહ ની, જેણે ૩૬૦૦૦ સુવર્ણ મહેર ખર્ચ શ્રી ભગવતી સૂત્રની પ્રત લખાવી હતી, તેણે રચે છે. આનું ગુજરાતી ભાષાંતર કૅ મણિભાઈએ કરેલું પ્રસિદ્ધ થયું છે.
ઇત્યાદિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય (૮) નાટકે:(a) નિભય ભીમવ્યાયેાગ –
આ નાટક શ્રી હેમચંદ્રસૂરિના શિષ્ય રામચંદ્રસૂરિએ રચ્યું છે, એમાં કરૂણારસ પ્રધાન છે, ભીએ કરેલી દ્રૌપદીની રક્ષા વગેરે વસ્તુસંકલના છે. ગોત્ર નારાયણભારથી યશવંતભારથીએ નાટકરૂપે જ કરેલું આનું ભાષાંતર પ્રસિદ્ધ થયું છે. આ રામચંદ્રસૂરિના બીજા અનેક ગ્રંથે છે, તેમ નાટક પણ છે, જે સંસ્કૃતમાં હસ્તક્ષેખરૂપે પાટણ આદિના ભંડારમાં વિદ્યામાન છે. ચેડાં નામ –
(૧) કૌમુદી નાટક . . . .. પાટણ ભંડાર (૨) નલ વિલાસ નાટક ... ... ... બ. ટી. (૩) પ્રબંધ રૌહિણેય નાટક ... ... પાટણ. (૪) ધુ વિલાસ નાટક (આ ઘણું મોટું છે.) Dec.
College Library; Reported by Dr.
Peterson). (૫) રાઘવાક્યુદય નાટક (દશ અંક) ... બહત ટી (b) કરૂણાવાયુધ –
આ નાટક સંસ્કૃતમાં ૫૦૦ શ્લોકપૂર બીજા હરિભદ્રસૂરિના શિષ્ય બાલચંદ્રસુરિએ વિ. સં. તેરમી સદીમાં લખ્યું છે. આમાં પણ કરૂણારસ પ્રધાન છે. જૈન મંત્રી વસ્તુપાલની પ્રેરણાથી લખાયાનું સૂત્રધારના મુખથી નાટકકાર જણાવે છે. આનું પણ ગુજરાતી નાટકરૂપે ભાષાંતર (a)ના ભાષાંતર કારે કરેલું પ્રસિદ્ધ થયું છે. આ તથા () નાટક તથા આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
જ્યોતિષ–કાળજ્ઞાન-નિમિત્ત આદિ
૩૫
કર્તાનાં બીજાં નાટકે પણ પાટણ આદિના ભંડારમાં છે. આ સિવાય જેનું ભાષાંતર નથી થયું એવાં બીજાં પ્રચલિત સ્કૂલો અને કોલેજોમાં ઉપગમાં આવતાં નાટકે પણ ન લેખકેનાં રચેલાં છે, જે સંસ્કૃત-પ્રાકૃત વિભાગમાં જણાવશું.
ઈત્યાદિ.
(૯) જયોતિષ-કાળજ્ઞાન-નિમિત્ત આદિ–
(Astrology, Science &c. ). (a) ભદ્રબાહુ સંહિતા
આ ગ્રંથ જૈનેને અપૂર્વ જ્યોતિષને ગ્રંથ છે, આ ગ્રંથ શ્રીવીરાત ત્રીજા સિકામા (વિ. સં. પૂર્વે દેહ વરસે) શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચ્યું છે. આ ભદ્રબાહુ વરાહીસંહિતાથી ઓળખાતા વરાહમિહિરના સંસારપક્ષે ભાઈ હતા. બને ભાઈઓએ તિની સંહિતાઓ રચી છે. જેનુ ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થયેલ છે, તેને નામ તે ભદ્રબાહુસંહિતા આપવામાં આવ્યું છે, પણ તે તે હોય એ સંશયાત્મક છે. જનેને એ અપૂર્વ તિને ગ્રન્થ કેઈક ઠેકાણે જ મળે છે. પ્રસ્તુત ભાષાંતર તથા (૭) માં વિભાગ (a) અહંનીતિના કર્તા અંગે પણ સશયસંપન્ન વાત છે. (b) વિવેકવિલાસ
B. Aમાં ભાષાવિભાગમાં એચ્છિક વિષય તરીકે મુંબઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૬
જૈન સાહિત્ય યુનિવર્સિટીએ નિયત કરેલ આ ગ્રંથ દાદા નામથી ઓળખાતા શ્રી જિનદત્તસૂરિએ વિ. સં. અગ્યારમી સદીમાં લખ્યો છે. એમાં જુદા જુદા વિષયે પૈકી આ વિભાગને વિષય પણું છે. ૧૪૦૦ શ્લોકપૂર એ સંસ્કૃત પદ્યગ્રંથ છે. ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થયું છે. એ મૂળ ગ્રંથ ઉપર ૧૦૦૦૦ શ્લોકપૂર ટીકા શ્રી ભાનુચંદ્રગણુએ વિ. સ. ૧૯૭૧ માં લખેલી પાટણ-અમદાવાદમાં મેજુદ છે. આ સિવાય આ કર્તાના મેઘમાળા વિચાર, શકુન વિચાર આદિ આ વિભાગના સ્થ ભાષાંતરરૂપે પ્રસિદ્ધ થયા છે. મેઘમાળામાં સૂર્ય—ચંદ્ર-નક્ષત્રાદિ કેવી સ્થિતિમાં હોય, મેઘનાં કેવાં ગર્જન-વર્ણ આદિ હેય, આકાશમાં કેવાં રંગ આદિ હોય તે વરસાદ આવે, ન આવે એ વગેરેના જુદી જુદી બાબતેના વિચારે છે. Scienceણું ગૌરવ જાણનારે આ વિષયને હેમરૂપ ગણી કાઢી નાંખવા
ગ્ય નથી; પણ scientifically, પદાર્થવિજ્ઞાનની શાસ્ત્રીય રીતે એના ગુપ્ત ભેદ-સંકેત-(Esoterics) શોધી કાઢવા મથવું જોઈએ છે. પદાર્થવિજ્ઞાનીય ગ્રન્થ જૈન ભંડારેમાં છે, જેની “જેન ગ્રન્થાવલી” જેવાથી ખબર પડવા ગ્ય છે.
ઇત્યાદિ.
(૧૦) પદેશિક (a) ચતુદશરણ તથા આતુરપ્રત્યાખ્યાન પ્રકરણ – - આ બંને પ્રાકૃતમાં છે, તેની અનુક્રમે ૬૪ અને ૮૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
ઔપદેશિક ગ્રન્થ ગાથા છે; લેક ૮૦ અને ૧૦૦ છે. એ વિસં. પૂર્વે પાંચમાં સિકામાં શ્રી મહાવીરદેવના હસ્તદીક્ષિત શિષ્ય શ્રી વીરભદ્ર રચેલા છે, એવું ટીકાકાર જણાવે છે. આ ગ્રન્થ જનાગમના “પયન્ના (પ્રજ્ઞા)” રૂપે ઓળખાય છે. આનાં ભાષાંતર પ્રસિદ્ધ થયાં છે. એમાં મરણોન્મુખ જીવને શાંતિ મળવા, જીવન સાર્થક કરવા કેવી આંતરુ વૃત્તિ રાખવી જોઈએ, શું શું સદ્વિચાર કરવા જોઈએ, તે તથા પાપની આલોચનાપૂર્વક નિંદા–ગર્લો, ક્ષમાયાચના, સત્કૃતની અનુમદના, સવ–સદ્ધમનું શરણ ગ્રહણ, એ વગેરે તથા વાસ્તવિક રીતે જે વસ્તુ પિતાની નથી, અને જે છોડ્યા વિના છુટકે નથી એ વગેરે દેહાદિ પરથી મેહભાવ ઉતારવારૂપ વિરતિનાં ઉપદેશ-વિધિ છે. (b) સંબંધ સત્તરી (સપ્તતિકા) –
सेयंबरो आसंबरो वा बुद्धो अहवा अन्नो वा। . समभावभावी अप्पा, लहई मुख्खं न संदेहो ॥
અર્થાત ગમે તે શ્વેતાંબર હય, ગમે તે દિગંબર હોય, ગમે તે બૌદ્ધ હેય અથવા ગમે તે અન્ય હોય, પણ જો તે આત્મા સમભાવી, સમદર્શી હેય તે તે પક્ષ પામે એમાં સદેહ નથી-એ હદયમાં કેરી રાખવા ગ્ય સૂત્રથી શરૂ થત આ પ્રાકૃત ગ્રન્થ વિ. સં. છઠ્ઠી સદીમાં શ્રી હરિભદ્રસૂરિએ લખ્યો છે. સારૂં એટલું આપણું, સાચું એટલું આપણું, મતમતાંતરજાળ, કદાગ્રહ-દુરાગહ,-એ આપણાં નહિ, સત્યની સિદ્ધિ અસત્યની નહિ જ, એવા રૂપે લખાયલા ગ્રંથો ઉપકારી છે. આનું ભાષાંતર પ્રસિદ્ધ થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૮
જૈન સાહિત્ય
(c) ઉપદેશમાળા:
આ મૂળ ગ્રંથ પ્રાકૃતમાં ૫૪૪ ગાથાને છે; શ્રી ધર્મદાસગણુએ રચ્યો છે. પ્રચલિત માનીનતા એવી છે, કે એ કર્તા પણ (a)ના કર્તાની પેઠે શ્રી વીરભગવાનના હસ્તદીક્ષિત શિષ્ય હતા. પણ મૂળ ગ્રન્થમાં સૂચિત થતે ઐતિહાસિક ભાગ (Historical allusions) જોતાં એ માનીનતા અમને અસંમજસ લાગે છે, અને એથી એમ અનુમાનાય છે, કે વિ. સં. બીજા સિકા પછી આ કર્તા થયા. આમાં ગૃહસ્થ તથા સાધુગ્ય વિવિધ આત્મહિતકર બેધ છે. આ ગ્રન્થ ઉપર વિ૦ નં૦ નવમા સૈકાથી માંડી અઢારમાં સૈકા સુધીમાંના જુદા જુદા સાધુ–આચાર્યોએ રચેલ જુદી જુદી વૃત્તિ-ટીકા આદિ ચૌદ ગ્રંથો જુદા જુદા ભંડારેમાં હસ્તલેખરૂપે મળી આવે છે. એક તે શતા એટલે એક ગાથાના હૈ અર્થ એવી છે. આ મૂળનું ભાષાંતર થયું છે; અને વિ. સં. ૧૭૨૦ માં શ્રી રામવિજયગણીએ કરેલી ૭૬૦૦ શ્લેકપૂર સંસ્કૃત ટીકા સાથે આ ગ્રંથનું ભાષાંતર ભાવનગર જૈ ધ પ્રસારક સભા તરફથી છપાય છે.
* આ ઉપદેશમાલાના કસ્તી ધર્મદાસગર્ણના સમય પરત્વે એતિહાસિક દષ્ટિએ સર્દશ્રી મનસુખભાઈએ પ્રખર ચિંતનમય સંશેધનાત્મક અભ્યાસપૂર્ણ લેખમાળા લખેલ, તે તત્કાલીન “જૈનધર્મ પ્રકાશ' માસિકમાં છપાયેલ હતી; આ લેખમાળાએ તસમયે વિદ્વાનેમાં ઘણો ઉહાપોહ અને રસ જગાડેલ,
–ભગવાનદાસ મનસુખભાઇ મહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
ઔપદેશિક ગ્રન્થ (d) વૈરાગ્યશતક –
સંસાર તાપથી અકળાયલા જીવને પરમ શાંતરસથી શીતળ કરનાર, સંસારસનિત્યતા ઉપદેશનાર આ શતક સે પ્રાકૃત ગાથાનું જૈન શાસ્ત્રોમાંથી ઉદ્ભરેલું ગુજરાતીમાં અનુવાદિત થઈ પ્રસિદ્ધિ પામ્યું છે. (e) શગારવૈરાગ્યતરંગિણી –
વિસં. ચૌદમી સદીમાં થયેલા શ્રી સમપ્રભસૂરિએ આ સંસ્કૃત કાવ્ય લખ્યું છે. એક જ શ્લોકમાં શૃંગારની વાત કરી તેને ફરી તે જ સ્પેકમાં વૈરાગ્યરૂપે પરિણમાવવાની શિલી આ ગ્રંથમાંના બધા શ્લોકમાં ધ્યાન ખેંચે એવી છે. જન્મથી જ વૈરાગ્યશીલ અથવા સત્સંગ–બંધ ગે વરાગ્યશીલ થયેલને તે વૈરાગ્ય અનુકૂળ હોયજ; પણ શૃંગારમાં રાચી–માચી પડયા હોય તેને આ શંગારતરંગિણી વાંચતાં વૈરાગ્યના તરંગે આવે એ આ ગ્રંથ છે. આનું ભાષાંતર મુદ્રિત થયું છે. () ઉપમિતિ ભવ પ્રપંચઃ
અનેક વખત બૌદ્ધમાં પલટી ગયેલા, છેવટે હરિ. ભદ્રસૂરિની “લલિત વિસ્તરા વૃત્તિ” (ગ્રંથ) થી બંધ પામેલા શ્રી સિદ્ધષિએ વિ. સં. ૯૯ર માં સંસ્કૃત કાવ્યાત્મક ૧૬૦૦૦ શ્લોકનો આ ગ્રંથ લખ્યું છે. Bengal Branch of the R. A. Society એ આ ગ્રંથ પ્રસિદ્ધ કર્યો છે. આનું ગુજરાતી ભાષાંતર સોલીસીટર રા. મોતીચંદ કાપડીયાએ કરેલું કટકે કટકે પ્રસિદ્ધ થતું જાય છે. આમાં
* આ વાત આ (f) ગ્રંથમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૦.
જૈન સાહિત્ય
ભવપ્રપંચનું ઉપમારૂપે, નાટકરૂપે વર્ણન છે. ભવ-સંસાર એ એક નાટક છે; તેમાં જુદી જુદી ગતિમાંથી આવેલા જુદા જુદા છ મહાદિના પ્રેર્યા નવનવા વેષ ભજવે છે; એ આદિ આત્માથ–મુમુક્ષુઓને વાંચવા-વિચારવા લાગ્ય આ ગ્રંથ છે. (g) પ્રબંધ ચિંતામણિ * આ ગ્રંથ પણ (f)ની શૈલી છે. એમાં મેહ (આસુરી સંપત્તિ) અને વિવેક (દૈવી સંપત્તિ)નાં સ્વરૂપ, તેનાં પરસ્પર યુદ્ધ, અંતે મેહને પરાજય, વિવેકને વિજય એ આદિનાં કલિપત ચરિત્રાત્મક ઔપદેશિક નિરૂપણ છે. મૂળ ગ્રંથ સં. કા.માં ૨૦૩૨ શ્લેકબદ્ધ વિ. સં. ૧૪૬માં શ્રી જયશેખર સૂરિ –(૧) વિભાગના (m) કુમારસંભવના કર્તા–એમણે રચે છે. એનું ગુજરાતી ઢાળરૂપે “ મહવિવેકનોને રાસ, એ નામે ભાષાંતર શ્રીધર્મમંદિર ગણીએ વિ. સં. ૧૭૮૧ માં કરેલું પ્રસિદ્ધ થયું છે. બીજું ભાષાંતર શ્રી કેશરવિજયગણીએ કરેલું પણ ભાવનગર જૈન ધ. પ્ર. સભા તરફથી હમણું પ્રકટ થયું છે. (b) સમરાદિત્ય ચરિત્ર – - "પિતાના શિષ્યને બોદ્ધોએ મારી નાંખેલ જાણી નિબિડ ક્રોધાવેશમાં આવી જઈ વિદ્યાબળથી બૌદ્ધોને હણી નાંખવા પ્રવર્તેલા, પણ ગુરૂની ઔપદેશિક ગાથાઓ સાંભળતાં ઉપશાંતકોધ થયેલ શ્રીહરિભદ્રસૂરિએ એ કે ધાવેશના પ્રાય
* આ વાત પણ આ ગ્રંથમાં છે. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
ધર્મ વિશેષ; સામાન્ય ધર્મ
૪૧
શ્ચિતરૂપે એ જ ઔપદેશિક ગાથાઓને અવલખી ૧૦૦૦૦ પ્રાકૃત ગાથામ... આ ચરિત્ર લખ્યું છે. એમાં વર, ક્રોધ, કષાયનાં કટુ ફળ આદિનું વર્ણન છે. આનું સમરાદિત્ય રાસ ” એ નામે ગુજરાતી વિવિધ ઢાળેારૂપે ભાષાંતર શ્રીપદ્મવિજયગણીએ વિ॰ સ’૦ ૧૮૪૨માં રચેલું પ્રસિદ્ધ થયું છે. આવાં અનેક સંસ્કૃત-પ્રાકૃત ચરિત્રાને ભાષાંતરરૂપે અથવા એ ચિરત્રાના મૂળ ભાવ આવી જાય એવી છૂટી શૈલીએ રાસારૂપે છેલ્લી ચાર સદીમાં થયેલા જૈન સાધુઓએ ગુજરાતીમાં અવતાર્યાં છે; જે જૈન ગ્રન્થાવલી ” ઉપરથી મૂળ સંસ્કૃત-પ્રાકૃતરૂપે, અને આ લેખના પ્રાંતે ટાંકેલી છાપેલી રાસાની યાદી ઉપરથી ગુજરાતીરૂપે ઓળખી શકાય એમ છે. સ્વપરહિત માટે ઘરમાર ત્યાગી નિઃસીમ પુરુષાર્થ કરનારા આ જૈન સાધુએ પ્રતિ આપણને અવશ્ય માનધન્યવાદની લાગણી રશે.
ઃઃ
ઇત્યાદિ.
Ø
"
(૧૧) ધ વિશેષ; સામાન્ય ધ
(a) ધ બિદુઃ——
આ મૂળ ગ્રંથ સંસ્કૃત સૂત્રરૂપે ર૭૩ શ્લેાકપૂર શ્રી હરિભદ્રસૂરિએ વિ॰ સં॰ છઠ્ઠા સૈકામાં રચેલ છે. તેના પર વિ. સં. મારમી સદીમાં થયેલા શ્રી મુનિચંદ્રસૂરિએ ૩૦૦૦ શ્યાકપૂર ટીકા રચી છે. આમાં આઠ અધ્યાય છે. પ્રથમ અધ્યાયમાં સદનસંમત સામાન્ય ધર્મનું નિરૂપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય છે; પછી શ્રાવગ્ય વ્રતવિશેષાદિ વિશેષ ધર્મ, યતિધર્મ એ વગેરેનું નિરૂપણ છે. શાસ્ત્રી રામચંદ્ર નાનાથે કરેલું આનું ભાષાંતર મુદ્રિત થયું છે. (b) પુરુષાર્થસિદ્ધિઉપાય અથવા જિનપ્રવચનરહસ્યષ–
આ મૂળ સંસ્કૃત પદ્યરૂપ ૩૨ શ્લોકને ગ્રથ શ્રી અમૃતચંદ્રસૂરિએ વિ. સં. દશમા સિકામાં રચ્યું છે. એમાં નિશ્ચયપૂર્વક વ્યવહારધર્મનું, પુરુષ એટલે શું? પુરુષને અર્થ એટલે શું? એની સિદ્ધિ એટલે શું? અને એ પુરુષાર્થસિદ્ધિ કેમ થાય? એ આદિનું જૈનધર્મસ્વરૂપાનુસાર ઝીણી રીતે નિરૂપણ કર્યું છે. અનુવાદિત આ ગ્રંથ પ્રસિદ્ધ થયેલ છે. આ ગ્રંથ દિગંબર આમ્નાય છે. (c) શ્રાવક પ્રજ્ઞપ્તિ --
આ મૂળ સંસ્કૃત ગ્રંથ વિન્સ. પૂર્વે બીજા સૈકામાં થયેલા શ્રી ઉમાસ્વાતિ વાચક,-(૩) વિભાગના (2) તવાર્થાધિગમના કર્તા–એમણે રચ્યું છે. આ મૂળનું ભાષાંતર મુદ્રિત થયું છે. (d) પ્રશમરતિ –
આ ગંથ પણ (C)ના કર્તા શ્રી ઉમાસ્વાતિ વાચકને છે. મૂળ સંસ્કૃત ૩૧૩ શ્લેક છે. તે પર વિ. સં. ૧૧૮૫ માં બીજા હરિભદ્રસૂરિએ વિવરણ લખ્યું છે. Bengal Branch of the R. A. Society તરફથી આ ગંથ મુદ્રિત થયે છે ગુજરાતી ભાષાંતર પણ મૂળનું પ્રસિદ્ધ થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
21/841: Rituals (e) ધર્મરત્ન પ્રકરણ –
આ મૂળ પ્રાકૃત ૧૮૧ ગાથાને ગળ્યે, શ્રી શાંતિ સૂરિએ વિ.સં. બારમી સદીમાં લખ્યો છે તેના પર ૧૦૦૦૦ લેકપૂર ટીકા શ્રી દેવેંદ્રસૂરિએ વિ. સં. તેરમી સદીમાં લખી છે. આમાં ન્યાયવિભવ (Honest Earnings) એ ધર્મમાર્ગનું પહેલું પગલું છે, એવા માર્ગોનુસારીના ગુણ, દ્રવ્ય (formal) તથા ભાવ (real) શ્રાવકના ગુણ, દ્રવ્યસાધુ તથા ભાવસાધુના ગુણ એ વગેરેનું દષ્ટાંત સાથે વર્ણન છે. પાલીતાણા જૈન વિદ્યાપ્રસારક વર્ગ તરફથી આનું ભાષાંતર પ્રસિદ્ધ થયું છે.
ઈત્યાદિ.
(૧૨) પ્રકિયા –Rituals. (a) શ્રાદ્ધવિધિ અથવા વિધિકૌમુદી વૃત્તિ –
આ મૂળ ગ્રન્થ માત્ર ૧૭ ગાથાને પ્રાકૃતમાં છે. તેનાપર વિધિકૌમુદી નામની ટીકા શ્રી રત્નશેખરસૂરિએ વિ સં. ૧૫૦૬માં ૬૭૬૧ શ્લેકપૂર રચી છે. આમાં ગૃહસ્થના આચાર, તેઓની દિવસસંબંધી, રાત્રિસબંધી, પર્વ સબંધી જન્મથી માંડી મરણપર્યત સંબંધી શું અને કેવી ચર્ચા હોવી જોઈએ, તે તથા પોતપોતાના ધર્મમાં રહી આવશ્યકષક્રિયા (કર્મ) કેવી રીતે કરવાં જોઈએ, તેને તથા શુદ્ધ વ્યવહાર ધર્મને ઝીણે બેધ છે. આનું ભાષાંતર “જૈન” પત્ર તરફથી તેમજ બીજા બે સ્થળેથી પ્રસિદ્ધ થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય (b) આચાર પ્રદીપ:–
આ ગ્રંથ પણ શ્રી રત્નશેખરસૂરિએ વિ સં. ૧૫૧૬ માં ૪૦૦૦ શ્લેકપૂર વચ્ચે છે; સંસ્કૃતમાં છે, મૂળ તથા ભાષાંતર બંને પ્રસિદ્ધ થયાં છે. ભાષાંતર (ઘણું કરી) શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથે કર્યું છે. (c) આચાર દિનકર –
મૂળ ૧૨૫૦૦ શ્લેકપૂર આ સંસ્કૃત ગ્રન્થ વિ. સં. ચૌદમી સદીમાં શ્રી જયાનંદ સૂરિના શિષ્ય વદ્ધમાનસૂરિએ રચેલો છે. આમાં ગૃહસ્થોના આચાર ધર્મનું વિગતે વર્ણન છે. જેમાં હિંદુ ધર્મમાં (બ્રાહ્મણેમાં) જન્મથી માંડી મરણ પર્વતના ગર્ભ, સીમંત, જન્મ, અન્નપ્રાશન, ઉપવીત, વિવાહ આદિ સંસ્કરણ વિધિ છે, તેમ જનેમાં પણ તેવા સોળ સંસ્કાર છે. જેનું વિધિઅનુષ્ઠાનપૂર્વક વિગતે વર્ણન આ ગ્રન્થમાં છે. આ ગ્રન્થને આ વિભાગ શ્રીમદ્ આત્મારામજીએ વિ.સ. ૧૯૫૨માં રચેલા “જૈન તત્વ નિર્ણય પ્રાસાદ”માં ભાષાંતરરૂપે ઉદ્ધા છે. •
ઈત્યાદિ.
અત્રે ગુજરાતી વિભાગ ઉપસંહાર પામે છે. સાહિત્યના જુદા જુદા અંગભૂત વિષય ગણ, તે તે વિષયને લગતા સંસ્કૃત-પ્રાકૃત જૈન ગ્રન્થ, જે ભાષાંતરરૂપે ગુજરાતીમાં અવતરણ પામેલા છે, તેની સવિસ્તર છતાં ટુંક
અને અપૂર્ણ નેંધ અત્રે લીધી છે. સાહિત્યના આ જુદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
-
-
જૈન ગ્રંથાવલી અને પુસ્તક ભંડાર
જુદા પ્રદેશના જૈનેતર ગ્રન્થ પ્રાયઃ પ્રસિદ્ધિ પામ્યા છે. આ નંધમાં જણાવેલા ગ્રંથે એકી વખતે બધાને ઉપયોગી થઈ શકે એમ નથી; તથાપિ પ્રત્યેક જુદા જુદા વિષયના ગ્રન્થ પ્રત્યેક જુદી જુદી પ્રકૃતિ-વૃત્તિ-દશાવાળા પુરુષોને ઉપયોગી થવા ગ્ય છે. જેના પરિભાષાથી અજાણ વિદ્વાનને પણ કદાચ કંટાળો આવશે, એ ભય રહે છે. પણ હાલ તુરત નિરૂપાયતા છે. જૈન પારિભાષિક શબ્દકેષ જવાનું કેઈ કરશે, તે મહદ્ ઉપકાર થશે. એવા પારિભાષિક શબ્દો યથાર્થ ન સમજાયાથી ઍ મણિભાઈ વગેરે, જેઓએ કેટલાક જૈન ગ્રંથનાં ભાષાંતર કરી જૈન સાહિત્ય પ્રકાશમાં આપ્યું છે, તેઓ પણ કવચિત્ કવચિત્ જૂનાધિક કે વિપરીત, કે અસમંજસ અર્થ કરવાની ભૂલ કરી ગયા છે.
સંસ્કૃત-પ્રાકૃત વિભાગજૈન ગ્રંથાવલી અને પુસ્તક ભંડારે દિગંબરી સાહિત્ય
ગુજરાતી વિભાગ કરતાં આ વિભાગ ઘણા મોટા વિસ્તારવાળે છે; છતાં વિસ્તારભયથી કઈ કેઈની ઉપયુક્ત નેંધ લઈ અવશિષ્ટ ભાગ ટુંકમાં પતાવશું. એ અવશિષ્ટ તથા સમગ્ર ભાગ માટે અમે “જન ગ્રન્થાવલી” જેવાની આ વિષયના જિજ્ઞાસુને ભલામણ કરશું. આ ગ્રન્થાવલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય
હમણાંજ જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી બહાર પડી છે. એમાં કૉન્ફરન્સની શરૂઆતથી અત્યાર સુધીમાં શોધાયેલા ચાર-પાંચ ભંડારેમાંના જન ગ્રન્થની યાદી છાપી છે. એ યાદી માત્ર સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થની છે. એમાં વિષયવાર વર્ગ કર્યા છે;–e, g.(૧) આગમસૂત્રે, ટીકા આદિ સાથે. (૨) વાય. (૩) વાદસ્થળ. (૪) પ્રક્રિયા. (૫) ઉપદેશ. (૬) તત્વજ્ઞાન. (૭) ચરિત્ર. (૮) કથાઓ. (૯) કાવ્ય. (૧૦) વ્યાકરણ. (૧૧) અલંકાર (૧૨) વિજ્ઞાન. ઈત્યાદિ. અને પ્રત્યેક ગ્રન્થ અંગે તેનું નામ, તેની પત્ર કે ક સંધ્યા, તેના કર્તાનું નામ, તે રચાયાની વિ. સં. મિતિ, અને તે હસ્તલેખ ક્યાં છે? તે તથા જરૂરગ્ય ફુટનેટ. લગભગ પાંચસો પાનાની આ ફેરીસ્ત છે. અઢી હજાર વરસ પુર્વે થી અઢારમી સદી સુધીમાં રચાયેલા સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થોની આમાં નેધ છે, છતાં એ નોંધ અપૂર્ણ છે. જુદા જુદા બધા ભંડારે શોધી શકાય, તે બીજા ઘણાં ગ્રન્થ પ્રકાશમાં આવવાનો સંભવ છે. જેસલમેર, પાટણ, અમદાવાદના બે ભંડાર, લીંબડી અને ખંભાતના શા. નગીનદાસના ભંડારોમાંના ગ્રન્થનું આ લીસ્ટ મોટે ભાગે છે. આ સિવાય અમદાવાદમાં બીજા ભંડાર છે, તે વગેરે જે શેધવામાં આવશે, તે બીજા પ્રત્યે પણ પ્રકાશમાં આવવા સંભવ છે. મારવાડમાં મેડતા, જોધપુર આદિ સ્થળોએ પણ જબરે સમૂહ પુસ્તકોને છે. ઠેઠ કાશ્મીરમાં જામ્મમાં પ્રાચીન પુસ્તકને ભવ્ય ભંડાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
દિગંબરી સાહિત્ય
૪૭ શ્રત થયે છે. કર્ણાટકમાં કૌજેવરમ પાસે દિગંબરી જેને પ્રાચીન ગ્રંથોને જબરે ભંડાર છે; સાંભળ્યું છે, કે ત્યાં ૩૬૦૦૦ તાડપત્ર પર લખેલાં પુસ્તકે મોજુદ છે. પૂર્વકાળમાં થઈ ગયેલા એ ત્યાગી મહાત્માઓનાં પુરુષાર્થ બળ અને એકાગ્ર કાર્યધા જોઈ સાનંદાશ્ચર્ય પ્રેમ-ભક્તિ સ્કુરે છે. અમે આ લેખમાં જે ગ્રન્થોની નોંધ લીધી છે, તે પ્રાયઃ - તાંબર સંપ્રદાયના છે, તેમજ ઉપર જે “જૈન ગ્રન્થાવલી” ની સૂચના કરી છે, તેમાંના ગ્રન્થ પણ પ્રાયઃ એજ આમ્નાયના છે. દિગબર સાધુઓએ પણ એ અનુપમેય, અભિવંદનીય પુરુષાર્થ જુદી જુદી સ્વર કલ્યાણકારી સાહિત્યધારા વરસાવવા, ટેકાવવારૂપે કર્યો છે. અત્રે તો એની ઉપકાર અને અભિનંદન માત્ર રૂપ નોંધ લેવાનું બને એમ છે. સ્થાનકવાસી સંપ્રદાયના ગ્રંથ જેવામાં નથી આવતા. દિગંબર આમ્નાયના ગુજરાતીમાં કવચિત્ જ હોય છે; નથી જ.
(૧) પ્રાચીન જૈન વ્યાકરણે. શાકટાયન વ્યાકરણ
- પાણિનિવ્યાકરણ હાલ પ્રાચીનમાં પ્રાચીન ગણાય છે. પણ એથી પણ પ્રાચીન વ્યાકરણ છે, અને તે મુદ્રિત થયું છે, એ જાણી ઐતિહાસિક દ્રષ્ટિએ જેનાર સાહિત્યપ્રેમીને આનંદ થશે. આ વ્યાકરણ મહર્ષિ શાકટાયનનું છે. આ શાકટાયન જેન હતા, અને એઓ પાણિનિની પૂર્વે થયા છે,
એવા પુરાવા આપણને મળે છે. પાણિનિ પિતાનાં વ્યાકરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
४८
જૈન સાહિત્ય સૂત્રોમાં શાકટાયનના વ્યાકરણની શાખ આપે છે – ત્રિમૂરિપુ રાવદાયનસ્થ”
(જૈન તત્ત્વ નિર્ણય પ્રાસાદ પૃ. ૨૨૯) આમ જોતાં વ્યાકરણકાર શાકટાયન પાણિનિની પૂર્વે હતા. અને સેમદેવ ભટ્ટના કથાસરિત્સાગર, તથા પાણિનિના કૌમુદી વ્યાકરણ પરની સરલા ટીકા (તારાનાથ તકવાચસ્પતિ કૃત), અને બાબુ શિવપ્રસાદ C. I. E. કૃત ઈતિહાસતિમિરનાશક, આ ત્રણે અનુસાર પાણિનિ વિ. સં. પૂર્વે બીજા સૈકામાં નવનંદના રાજ્યમાં થયા. આમ જોતાં શાકટાયન તે અરસામાં અથવા તે પહેલાં થયા હેવા જાઈએ. એ ગમે તેમ હોય પણ આ ગણત્રીએ ઓછામાં એ બાવીસ વરસ પહેલાંનું, પાણિનિના વ્યાકરણ પહેલાંનું જૈન શાદાયન વ્યાકરણ મળી આવે છે. શાકટાયન જૈન હતા?
પ્રશ્ન થશે કે શાકટાયન જૈન હતા એની શું ખાત્રી? આના માટે ત્રણ પુરાવા છે –
(a) આ શાકટાયન વ્યાકરણ Madras Presidency College ના Principal Prof. Gustav Operto, એમણે સંપાદિત કરી પ્રસિદ્ધ કર્યું છે તેની પ્રસ્તાવના ઉપરથી.
(b) આ શાકટાયન પિતાના ન્યાસમાં ( ન્યાસ, શબ્દાનુશાસન, વ્યાકરણ એ બધા એક અર્થને જુદા જુદા પર્યાયે છે એ વિદ્વાનને સુવિદિત છે.) મંગલ પ્રારંભમાં જનેના ચરમ તીર્થકર શ્રી મહાવીર દેવને નમસ્કાર કરે છે.
શ્રીવામૃત ચોતિ રારિ સર્વસામુ ”. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જન વ્યાકરણે શાકટાયન સિદ્ધહેમ આદિ ૪૯
અર્થાત્ સર્વ જ્ઞાનમાં મુખ્ય, અમૃતતિ (કેવલ જ્ઞાની) એવા શ્રીવીરને નમસ્કાર કરીને.
(c) શબ્દાનુશાસનકાર શાકટાયને “સ્ત્રીમુક્તિ કેવલિ ભુતિ? એ ગ્રન્થ રચ્યો છે, એવું બહટિપ્પનિકાકાર જણાવે છે. આ ગ્રન્થ દિગંબર-તાંબર એ બંનેને–“સ્ત્રીને મુક્તિ હેય કે નહિ?” અને “કેવલજ્ઞાનીને આપણે કવલાહાર લઈએ છિએ એ આહાર હોય કે નહિં ??.એ મતભેદરૂપ વિષને હેઈ જૈનને છે. આથી સમજાય છે, કે શાકટાયન જૈન હતા, અને તે પાણિનિની પૂર્વે થયા. આ શાકટાયના વ્યાકરણ હાલ મળી આવતાં વ્યાકરણમાં પ્રાચીનમાં પ્રાચીન છે. જેક અને બુદ્ધિસાગર વ્યાકરણે
ત્યાર પછી એગણીશમી સદી સુધીમાં અનેક સંસ્કૃત પ્રાકૃત વ્યાકરણે જુદા જુદા જૈન સાધુઓએ રચ્યાં છે; તે જૈનગ્રસ્થાવલી જેવાથી માલૂમ પડશે. એમાંથી અમે વિ.સં. બારમી સદીમાં થયેલા સુપ્રસિદ્ધ શબ્દાનુશાસનકાર શ્રી હેમચંદ્રાચાર્યનાં તથા બીજાં બે વ્યાકરણની નોંધ લેશું. જેને અને બુદ્ધિસાગર વ્યાકરણનું સ્મરણ માઘકવિ શિશુપાલવધકાવ્યના બીજ સર્ગના ૧૧ર મા શ્લોકમાં કરે છે. આ જેનેંદ્ર વ્યાકરણ જેસલમેરના ભંડારમાં તેમજ Asiatic societyની મુંબઈની લાયબ્રેરીમાં મોજુદ છે. આ અને શાકટાયન વ્યાકરણ બંને પ્રાચીનમાં પ્રાચીન છે. કહેવાય છે કે જેનેંદ્ર વ્યાકરણ શાકટાયન વ્યાકરણ કરતાં પણ પ્રાચીન છે. આ બંને વ્યાકરણે ઉપર દિગંબર તથા શ્વેતાંબર બને
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૦
જૈન સાહિત્ય
પક્ષના સાધુઓએ જુદી જુદી વિસ્તારપૂર્વક વૃત્તિઓ (ટીકાઓ) જુદે જુદે વખતે લખી છે, જેના હસ્તલેખે એ બન્ને સંપ્રદાયના ભંડારમાં વિદ્યમાન છે.
બુદ્ધિસાગર” વ્યાકરણ બુદ્ધિસાગરસૂરિએ વિ. સં. અગ્યારમા સિકામાં, માઘના શિશુપાલવધ લખાયાની પૂર્વે, ૭૦૦૦ કપૂર લખ્યું છે.
સિદ્ધહેમ વ્યાકરણુ–ગુર્જરભૂપાળ સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી શ્રી હેમચંદ્રાચાર્યો આ વ્યાકરણ લખ્યું છે. તેનાં મૂળ ૧૧૦૦ કપૂર સૂત્ર છે, તે મુંબઈની R. A. Society ની લાયબ્રેરીમાં છે, આ મૂળ સૂપર એક લાખ
કપૂર વૃત્તિ પિતે જ રચી હતી, તેમાંની ૮૪૦૦૦
કપૂર બૃહદ્ વૃત્તિ ખંડ ખંડ જુદે જુદે સ્થળેથી મળી શકે છે. આ સમગ્ર ગ્રન્થ કેઈ ભંડારમાં નથી. પૂર્વ મહાપુરુષો અખંડ પુરુષાર્થ દાખવી ગયા; પણ તેઓની કૃતિઓ પણ કાળચકના સપાટામાં, દેશ પરના જુદા જુદા વિપ્લવેમાં તણાઈ ગઈ! વિચ્છેદ ગઈ ! આ સિદ્ધહેમ વ્યાકરણ સાંભળી કેઈએ ઉદ્ગાર કાઢે છે કે –
"भ्रातः संवृणु पाणिनिप्रलपितं कातंत्रकथा वृथा, “माकार्षीः कटुशाकटायनवचः क्षुद्रेण चांद्रेण किम् । "क्व कंठाभरणादिभिर्बठरत्यात्मानमन्यरपि, “તે ચરિ તાર્થમપુરા શ્રીમોયદ ”,
અર્થાત્–હે ભાઈ! આ મધુર અર્થવાળી શ્રી હેમચંદ્રની ઊક્તિ સાંભળી છે, તે હવે તે મને પાણિનિની ઉક્તિ પ્રલાપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત એટલે શું? તેના ભેદ રૂપ લાગે છે તે તું બંધ કર, કાતંત્ર વ્યાકરણ તે વૃથા કંથા (જુની ગોદડી) જેવું લાગે છે; હવે શાકટાયનનું વચન કટુ લાગે છે તે તું હવે બેલ નહીં; હવે તે ક્ષુદ્ર લાગતા એવા ચંદ્ર વ્યાકરણથી સયું; તેમ કંઠાભરણાદિ અન્ય વ્યાકરણથી પણ હવે આત્માને શા માટે પીડ?
આપણને તે આ સિદ્ધહેમ વ્યાકરણને અનુભવ નથી; પણ આ સિદ્ધહેમની પ્રશંસાયુક્ત ઉદ્ગાર ધ્યાનમાં રાખવા જેવા છે.
(૨) પ્રાકૃત એટલે શું? અને તેના ભેદ અંગે જૈનાચાર્યોનું શું કહેવું છે? - રુદ્રટને અલંકારને ગ્રન્થ વિદ્વાનોને પરિચિત છે. તેના પર વૃત્તિ ૪૦૦૦ શ્લેકપૂર કેઈ નમિચંદ્ર સાધુએ લખી છે. આ મુદ્રિત થઈ છે. એ ઉપર ટિપ્પન પણ કઈ જૈન ભિક્ષુએ ૧૦૦૦ શ્લોકપૂર લખ્યું છે. તેમાં જણાવ્યું છે કે –
"प्राकृतसंस्कृतमागपिशाचभाषाश्च शूरसेनी च । “sષ્ટોત્ર મૂરિમેલો રવિપાવપશ્વરઃ શા”
(૧) પ્રાકૃત (૨) સંસ્કૃત (૩) માગધ (૪) પિશાચ (૫) શૌરસેની અને દેશવિશેષને લઈ બદવાળી (૬) અપભ્રંશ. ભાષાઓને આ ક્રમ છે. આ શ્લોકની વ્યાખ્યામાં “પ્રાકૃત”ને અર્થ આ પ્રમાણે આપે છે --
"सकलजगजंतूनां व्याकरणादिभिरनाहितसंस्कारः सहजो बचनव्यापारः प्रकृतिः । तत्र भबा सैव प्राकृता॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય
અર્થાત્ વ્યાકરણાગ્નિના જેના ઉપર સંસ્કાર નથી થયા એવી જગના જીવાની સહેજે થયેલી વચનપ્રવૃત્તિ તે પ્રકૃતિ; અને તે પ્રકૃતિને અનુસરતી તે પ્રાકૃત. આ પ્રાકૃત પછી વ્યાકરણાદિના સંસ્કાર પામી સંસ્કૃત થઈ, તે પણ પાછી જુદા જુદા દેશની થતાં માગધી, પૈશાચિકી, શૌરસેની થઈ; અને તેમાં પણ દેશવિશેષના સંસ્કાર થતાં બહુભેદવાળી અપભ્રંશ થતાં અપભ્રંશ ભાષા કહેવાઈ. જૈન આગમે પ્રાકૃતમાં રચાયાં તે “સત્તવપત્ત વ્યાપાર સન વષન વ્યાપાર” ને અનુસરીને; તેમ તેમાં ગહન અર્થ સમાઈ શકતા હોવાથી; તેમજ માલ, સ્ત્રી-મૂઢ-મૂખ આદિની એ ભાષા હેાવાથી અર્થાત્ વ્યાકરણાદિના સંસ્કાર પામ્યા વિનાની એ બાળ આદિની ભાષા હેાવાથી. પાણિનિ, વરરુચિ, તેમજ જૈનાચાર્યએ એની સંધિ જોડવા પ્રાકૃત વ્યાકરણની રચના કરી છે. પ્રાકૃતના ભેદઃ પ્રાકૃત ત્રણ પ્રકારની છેઃ—
cr
પુર
(૧) સમસ ંસ્કૃત પ્રાકૃત.
(૨) તજ્જા પ્રાકૃતઃ (સ ંસ્કૃત પરથી થયેલી. ) (૩) દેશી પ્રાકૃતઃ શ્રી હેમચંદ્રસૂરિની દેશીનામમાલા, શ્રી પાદલિપ્તસરની દેશીનામામાલા, શ્રી તર ગલાલા એ વગેરે આ પ્રાકૃત.
યુનિવર્સિટીમાં પ્રાકૃતને સ્થાન—
જૈન ગ્રંથાવલી ” પરથી પ્રાકૃત-સ ંસ્કૃત જૈન સાહિત્ય પ્રતીત થાય એમ છે. સંસ્કૃત સાહિત્ય ઘણું છે; પણ પ્રાકૃત સાહિત્ય તે તેથી પણ વિશેષ છે; અને એ પણ જેના વાંધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૩
જૈનેના સાર્વજનિક સાહિત્યવિષયક લેખ લેવામાં આવે અથવા જે ગૃહસ્થને નિષિદ્ધ છે, તે જન આગમ સૂત્રો નહિ; પણ પ્રકીર્ણ ગ્રંથે કાવ્ય, ચરિત્રે, ન્યાય, તત્વજ્ઞાન, વ્યાકરણાદિ; આમ છે તેએ ભવ્ય સાહિત્યના ઉદ્ધાર-પ્રચાર-પ્રકાશ ખાતર કેવળ સાહિત્યના પ્રેમની ખાતર તેને સંસ્કૃતની પેઠે, આવતા પહેલવીની પેઠે, હાઈસ્કુલ-કેલેજેમાં નિયત કરાવવા સાહિત્યપ્રેમી વિદ્વાનેએ “આપાપર (મારૂં તારૂં” છોડી દઈ બહાર આવવાને નિરીહ પ્રયાસ કરવાનો વખત આવી લાગે છે, જેનેના સાર્વજનિક સાહિત્યવિષયક લેખે
(૪) જૈન લેખકને પુરુષાર્થ ધર્મવિષયક લેખો લખવામાં પરિસમાપ્ત થતું નથી એ પણ એ ગ્રંથાવલી જવાથી સમજાય એમ છે. જુદા જુદા સાર્વજનિક, આનુષંગિક વિષયે પણ તેઓએ હાથ ધર્યા છે. થોડાં નામ જણાવી આ વિષય સમાપ્ત કરશું. સ્પષ્ટ કહેવાની જરૂર નથી, કે આ બધાં સાહિત્યે સીધી કે આડકતરી રીતે થેડું કે ઝા પિષણ ગુજરાતી સાહિત્યને આપ્યું છે. નાટકો– નાટક –
જૈન લેખકે– દળ – અનર્થ રાઘવ અથવા
જિનહર્ષગણિ ૩૫૫ લેક મુરારિ. નાગાનંદ નાટક હર્ષદેવગણિ. રત્નાવલી નાટિકા,
૨૦૦૦ કલેક, પ્રબોધચંદ્રોદયવૃત્તિ. રત્નરશેખરસૂરિ. ૯૦૦ ,
વિદ્ધશાલભંજિકા, રાજશેખરસૂરિ. ૧૦૦૦ ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૪
જૈન સાહિત્ય ઈત્યાદિ નાટકે મુદ્રિત છે; પ્રચલિત છે; શાળા, મહાશાળામાં ચાલે છે એ જૈન કવિઓની કૃતિઓ છે. ઇતર સાહિત્યકાદંબરી ટીકા.
સિદ્ધિચંદ્ર. છે, પણ,
મંડનમંત્રી, કિરાતાજુન ટીકા. વિનયવિજય વિ. સં. ૧૭૧૦)
| ૭૫૦૦ લેક. કુમારસંભવ ટીકા. વિજયગણી. ૩૦૦૦ છે માઘકાવ્ય ટીકા. વલ્લભદેવ. શિશુપાલવધ ટીકા. ચારિત્રવદ્ધન, રઘુવંશ ટીકા.
ગુણવિજય. ઈત્યાદિ. વિશેષ માટે જિજ્ઞાસુ શ્રોતા-વાંચકને “જૈન ગ્રંથાવલી” (ફેરી સ્ત) જેવા વિનતિ છે. પદ્મચરિત્ર –
વિ. સં. પછી જુનામાં જુને મળી આવેલો ચરિત્રાત્મક ગ્રંથ શ્રી પદ્મચરિત્ર (રામચરિત્ર) છે તે શ્રી વિમલસૂરિએ વિ. સં. ૬૦ માં લખે છે; દળ પ્રાકૃત ગાથા ૧૦૦૦૦ નું છે. તે પાટણના ભંડારમાં છે.
છેવટે મુંબઈમાં મળેલી બીજી ગુ. સા. પરિષદમાં અમે જણાવેલી એક વાતનું પુનઃસ્મરણ કરાવી આ વિષયને ઉપસંહરીએ છીએ – જેનસાહિત્ય અંગે ઇપિરિયલ ગેઝેટીયર–
“It is only in recent years that the vast and intricate literaturc of Jainism has been par Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
નાટકઃ ઈતર સાહિત્ય
૫૫
tially explored and there is still much to be done in the way of translation and investigation, before the History of the order can be written. The ignorance of the real nature of its teachings is perhaps one cause of the contempt, which the order has excited among some Western Scholars."
(Imperial Gazetteer 1907 Edition Vol. I.
અર્થાત-જૈન ધર્મનું સાહિત્ય વિશાળ તેમ જ ગહન છે અને તેની શોધ બહુ ઘેડી થયેલી છે અને તે પણ થોડુંક થયાં; એટલે એ ધર્મ સંબંધી ઈતિહાસ જવા પૂર્વે ભાષાંતર અને શેખેળરૂપે હજી ઘણું કરવાનું છે, જૈન સાહિત્ય એક તે વિશાળ રહ્યું; બીજુ ગહન રહ્યું; અને એ અંગે જોઈતી શોધખોળે અધુરી; એથી એનાં તનું વાસ્તવિક સ્વરૂપ શું છે, એ સંબંધી અજ્ઞાનતા રહે એ સ્વાભાવિક છે; અને પાશ્ચાત્ય વિદ્વાનોની શુભ લાગણી જેના ન જીતી શકયું હોય તેમાં કદાચ અજ્ઞાનતા એક કારણ ગણી શકાય... ૩૪ શાંતિઃ
મેરબી તા. ૩૦–૮–૦૯ સોમવાર. | મનસુખલાલ કીરચંદ મહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય પ્રકરણ બીજું. ભાષા વિવેક,
(પ્ર૦-મનસુખલાલ કીરચંદ મહેતા-મોરબી). ગુજરાતી ભાષા અંગે મુંબઈ સમાચારની ચર્ચા | ગુજરાતી ભાષાને જન્મ જૈનેથી થયો છે, અથવા તેનાથી થયો હે સંભવે છે? એ પ્રશ્નને કૃત્રિમ ગણી એની અમે આ વિષયના પહેલા પ્રકરણના પ્રારંભમાં ઉપેક્ષા કરી છે. અમને લાગે છે, કે આ પ્રશ્ન કેવળ અસ્વાભાવિક (absurd) છે. ભાષાનો જન્મ ભાષાના વ્યવહરનારાથી છે; ભાષાના વ્યવહરનારા જેને હોય અને બીજા પણ હોય. એટલે આ બંને પક્ષમાંથી કેઇ એ અકુદરતી દાવ ન કરી શકે, કે આ ભાષાને જન્મ અમારા જ આંગણેથી થયો. બંને પક્ષ એમ કહી શકે, કે અમે આ ભાષાનાં અવતરણ-વિકાસ આદિને આ પ્રકારે ઓછું - વધતું પોષણ આપ્યું; અને એ ચર્ચા વાસ્તવિક પણ ગણાય. વસ્તુતઃ વાત આમ છે, છતાં જ્યારે આ પ્રશ્નની લંબાણભરી ચર્ચા જાહેર છાપામાં ચાલી રહી છે, ત્યારે સાહિત્યના એક મુખ્ય અંગભૂત આ ભાષાવિષયક ચર્ચાને ઊહાપોહ કરે ઉપયુક્ત થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાને જન્મ જૈનેથી થયે છે? પ૭ ચર્ચાના ઉત્પાદક –
આ પ્રશ્નના ઉત્પાદક રા. ર. મનઃસુખભાઈ રર્વજીભાઈ મહેતા છે. તેઓએ સંપાદિત કરેલ “રાયચંદ્ર જૈન કાવ્યમાળા પ્રથમ ગુચ્છક,”—ની પ્રસ્તાવનામાં આ પ્રશ્ન અંગે “” “તે,” અર્થાત્ “જો આમ હોય તે આમ થાય, ઇત્યાદિ પ્રકારે અનેક વિકલ્પ ઉઠાવ્યા છે. આ પ્રશ્ન તથા આ વિકપિને રા. “મનુ નામધારી “મુંબઈ સમાચારના કેઈ લેખકે હાથ ધરી તેની લંબાણભરી ચર્ચા ચલાવવા માંડી છે. આ ચર્ચાનું સાધ્ય, “ગુજરાતી ભાષાને જન્મ જનેથી થયો છે, અથવા થયો એ સંભવ છે? એ બતાવવા રૂપ છે. અમે પ્રારંભમાં જણાવ્યું છે, કે આ પ્રશ્ન કૃત્રિમ છે; અને કૃત્રિમ પ્રશ્નનું સાધ્ય સિદ્ધ થઈ શકે નહિ. છતાં જ્યારે એ સાધ્યસિદ્ધિહેતુક લાંબી ચર્ચા ઉપસ્થિત થઈ છે, ત્યારે તેની કૃત્રિમતા પણ તેના પૂર્વાપર સંબંધની પર્યાચનાપૂર્વક આપણે પ્રગટ કરશું. એ બધા વિકલ્પની નેંધ અત્રે લેવી અપ્રસ્તુત છે; વળી આપણને એટલે અવકાશ પણ નથી. એ ચર્ચા માંને એક જ વિકલ્પ આપણે તપાસિયે; આપણને પ્રથમ દર્શને જ (Prima facie) એની કૃત્રિમતા જણાશે. તે વિકલ્પ આ છે – વિક૯૫–
જૈને માથે જે પ્રાકૃત ભાષાનું પાલન કરવાનું આવી “પડયું હતું તે પ્રાકૃત ભાષા કઈ? જે પ્રાકૃત ભાષા “ઉપરથી ગુજરાતી ભાષા થઈ છે, તે પ્રાકૃત ભાષા?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
પ૮
જૈન સાહિત્ય જે તે પ્રાકૃત ભાષા હોય તે તેને પરિચય જેનોને સૌથી વિશેષ હતું એવું સંપૂર્ણ રીતે સાબીત કરી “આપવાથી મી. મનસુખલાલને જૈનેથી ગુજરાતી “ભાષાનો જન્મ હેવાને સંભવ છે, એ દા
“પુરવાર થઈ શકે.” પ્રથમ દર્શનિક કૃત્રિમતા: ચર્ચાનું સ્વરૂપ કેવું જોઈએ ?
આ પ્રશ્નની સિદ્ધિ ઉપર રા. મનસુખભાઈના પ્રશ્નની સિદ્ધિ છે; અને તેથી આ પ્રશ્નની સિદ્ધિ કરવા તેઓ તથા તેમના સાથી રા. “મન” કેટલીક પૂર્વાપર ત્રુટતી વાતે આધાર લઈ મથી રહ્યા છે, જે આગળ બતાવિયે છિયે. અહિં પ્રથમદર્શનિક કૃત્રિમતા “સૌથી વિશેષ” શબ્દથી જણાઈ આવે છે. રા. “મનુ જે પ્રાકતમાંથી ગુજરાતી ઉદ્દભવી તે પ્રાકૃતને સૌથી વિશેષ (સર્વથા નહિ હે) પરિચય જે જેનેને હોય, તે ગુજરાતીનો જન્મ જૈનોને ત્યાંથી થયે હોવાના સંભવરૂપ ફ સ્વમન કહિપત ન્યાયાસન પર બિરાજી એકદમ જૈનેના લાભમાં આપી દે છે. ૨. “મનુ”ના મનમાં વેદાય છે, કે ગુજરાતીની જમદાતા ગણાતી પ્રાકૃતને, તેના પરિચયને એકાંત–સર્વથા-સ્વાંગ હવાલે જૈનને અર્પાય એમ નથી; એએના મનમાં એમ પણ ભાસતું લાગે છે, કે પ્રાકૃત પરિચય જેનેને કદાચ સૌથી વિશેષ હોય; પણ સર્વથા તે નહિ; અર્થાત્ થડે વિશેષ જૈન સિવાય બીજાઓને પણ હેય. હવે, જ્યારે ગુજરાતીની જન્મદાતા ગણાતી પ્રાકૃત ભાષાને પરિચય બંનેને,-જૈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
પ
એ ચર્ચાની પ્રથમ દાર્શનિક કૃત્રિમતા તેમ જ જનેતરને, ભલે પછી જેને પ્રમાણમાં વધારે હોય, છે, ત્યારે એ પ્રાકૃતમાં વ્યવહરનારા જેનો તેમજ જૈનેતર બંને થયા; એ પ્રાકૃત સામાજિક ભાષા થઈ, અને એ પ્રાકૃતમાંથી જે ગુજરાતી ઉદ્ભવી હોય, તો ગુજરાતીને જન્મ એકાંત જેનેને આંગણેથી થયે છે, અથવા થયો એ સંભવ છે, એ દલીલ નકામી થશે અને રા. “મન”ને ચુકાદ પણ એકતરફી ગણાશે. આ પ્રથમદર્શનિક કૃત્રિમતા છે. એમ કહેવામાં આવે કે એકાંત જિનેથી ગુજરાતીને જન્મ થયે છે, અથવા થયો એ સંભવ છે, એમ અમે કયાં કહિયે છિયે? અમે તો કહિયે છિયે, કે ગુજરાતીના જન્મમાં જેનોએ વિશેષ હિસે આપ્યું છે, તે કાંઈ વાંધો નથી. પ્રશ્નનું મૂળ સ્વરૂપ આવું લેવામાં આવે, તે કૃત્રિમતા (absurdity) નહિ આવે. જૈનેનું એ વિશેષપણું એમાં પણ પુરવાર કરવું પડશે; તથાપિ એ પુરવાર કરવા માટે બહુ ફાંફાં મારવાં નહિ પડે; અથવા ચાલુ પ્રશ્ન સિદ્ધ કરવા થાટે જેમ તુટતી દલીલોને અવલંબવું પડ્યું છે, તેમ ડગુડગુ થતા ટેકાને આધાર લે નહિ પડે. પૂર્વ જૈન લેખકનું ભાષા અંગે કથનઃ અપભ્રંશ એટલે શું ? અપભ્રંશના કારણે, દૃષ્ટાંત
રા. મનસુખભાઈ તથા રા. “મનુ એ જે ત્રુટતી દલીલ લીધી છે, તેને પૂર્વાપર વિરોધ બતાવિયે, તે પહેલાં આ પ્રશ્ન અંગે ખૂદ જૈન પૂર્વ લેખકનું કાંઈ કહેવું હોય તે જોઈએ. જૈન લેખકોએ કેઈએ આ પ્રશ્ન નથી ઉઠાવ્ય; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
६०
જૈન સાહિત્ય કેઈ લેખકે એમ નથી જણાવ્યું, કે ગુજરાતી ભાષાને જન્મ અમારા આંગણેથી થયે; અથવા થયે એમ માનવાને અમને સાંભવિક કારણે છે. એક ગુજરાતી માટે જ નહિ, પણ હરકઈ ભાષા માટે જૈન લેખકેએ આ દાવો કર્યો નથી; આ દાવે તેમનાથી થઈ શકે એમ નથી. જે એ દાવે એમના તરફથી રજુ થાય, તે તેઓના ભાષાવિચાર સંબંધી કથનમાં વિરોધ આવે એમ છે. આયક્રટના નામથી વિદ્વાન વર્ગ સુપરિચિત છે. તેઓનું અલંકારશાસ્ત્ર પ્રસિદ્ધ થયું છે. આમાં એમણે ભાષા સંબંધી પણ વિવેક કર્યો છે. આ શાસ્ત્ર ઉપર જૈન સાધુ નમિચન્દ્રસૂરિએ વિ. સં. અગ્યારમા સૈકાના અરસામાં વૃત્તિ લખી છે; બીજા કઈ જૈન ભિક્ષુએ ટિપ્પણુ (નાની ટીકા) લખ્યું છે. આ ગ્રંથમાં ભાષાવિવેક અંગે શ્રીરુદ્રટ ભાષાના (1) પ્રાકૃત (થ) સંસ્કૃત (૩) માગધી (૪) પશાચિકી (૫) શૌરસેની એવા ભેદ પાડી છેવટે છડ઼ો ભેદ “વિશેષ મૂરિમેકોરાઃ ”જણાવે છે. આના પર ટિપ્પણકાર પ્રાકૃતાદિની વ્યાખ્યા આપે છે. વ્યાકરણાદિની સંસ્કારરહિત જગજંતુને સહજ વચનવ્યાપાર તે પ્રકૃતિ, અને આ પ્રકૃતિમાંથી ઉદ્ભવી તે પ્રાકૃતભાષા. આ પ્રાકૃત પછી
વ્યાકરણદિના સંસ્કારવાળી સંસ્કૃતાદિ થઈ.“રેરાવિશેષરમૂરિમે રા : એ બધાને લાગુ પડે છે, અર્થાત્ દેશવિશેષને લઈ (દેશવિશેષ એટલે દેશ આદિ-દેશ, કાળ, દ્રવ્ય, ભાવ.) બહભેદવાળી તે અપભ્રંશ. આવી અપભ્રંશ ભાષા સંસ્કૃતની થાય; માગધીની થાય; પ્રાકૃત, પિશાચિકી આદિની થાય;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
ભાષાવિવેકઃ અપભ્રંશ એટલે શું ? અપભ્રંશના કારણો દૃષ્ટાંત ૬૧ વમાન, ગુજરાતી, મરાઠી, બંગાલી ઈંગ્રેજી ઇત્યાદિની થાય. અપભ્રંશ એટલે ભ્રષ્ટતા અર્થાત્ દેશફેર, કાળફેર એ આદિને લઈ ભાષામાં થયેલા વિકાર, સુધારો, વધારા કે ખગાડા, એમ સમજવાનું છે. ભાષાનાં નિયામક વ્યાકરણ સુત્રાનું ઉલ્લંધન થવાથી ભાષાની અપભ્રષ્ટતા થાય છે, જે અનાદિ પ્રવાહરૂપે જોઈ શકાશે. મૂળ ધારા કે “પ્રાકૃતભાષા”; તેના કાળાદિ કારણે કાળક્રમે અપભ્રંશ થયા; દેશફેરે અપભ્રંશ થયા; તે અપભ્રંશીય પ્રાકૃતને પણ પાછે। કાળાંતરે, દેશાંતરે પુનઃ અપભ્ર ંશ થયા; એ અપભ્રષ્ટ અપભ્રષ્ટ ભાષાનેા પાછે પુનઃ તે તે કારણેા પામી અપભ્રંશ થયા. આમ એક ભાષા મૂળરૂપ માંથી અપભ્રંશની કઇ સ્થિતિએ પહોંચી અથવા પહોંચે એ કલ્પનાતીત (beyond imagination) છે. પ્રચલિત ઇતિહાસ અનુસાર પૂર્વે મધ્ય એશિયામાં વસતી જાતાની એક આય ભાષા કાળભેદે, દેશભેદે અપભ્રંશ પામી Latin (લૅટીન) Semetic (સેમેટિક) Sanskrit (સ ંસ્કૃત) આદિરૂપે થઇ. તે તે ભાષાના પુનઃ અપભ્રંશ થઈ તેમાંથી હૅરેકમાંથી જુદી જુદી અનેક ભાષા થઈ. ફેવિશેષાત્ મૂમવેડવમ્રશઃ ” એ વાત આથી સારી રીતે સમજાય એમ છે; વૈવિશેષ માં દેશને પ્રાધાન્ય આપ્યું છેતે સ્વાભાવિક છે, વાસ્તવિક છે; કેમકે ભાષાનુ` તરત દૃષ્ટિમાં આવી શકે એવું (perceptible change) રૂપાંતર દેશફેરે એકદમ પ્રતીત થાય છે; કાલાદિ ભેદ એમાં કાય કરે છે, પણ તે અપ્રકટપણે; એ કાલાદિથી થયેલું રૂપાંતર કાલાંતરે દેખાય છે, પણ દેશાંતરથી થયેલું
66
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય રૂપાંતર તરત નજરે આવે છે. કહેવત છે કે “બાર ગાઉએ બેલી બદલાય;” અહિં બાર ગાઉ એ દેશભેદને લઈ કહ્યું. કાઠિયાવાડની પ્રાંતવાર બેલી ગુજરાતી છતાં દરેક પ્રાંતની બેલીમાં કાંઈક વિલક્ષણતા દેખાશે,--
હાલાર પ્રાંત “શું કામ?” એમ બેલાય છે, ત્યારે
સોરઠ પ્રાંતમાં “હું કામ?” , , , વ્યાકરણની ઉપયોગિતા પ્રત્યેક ભાષામાં રહેલા ચાર ભેદ
હું ગયે નથી” એવું જે આપણે બેલિયે છિએ, તે આગળ કાંઠા તરફ “હું ગયે નથ” એમ બેલાય છે. કાઠિયાવાડના બીજા પ્રાંતમાં જેને “ધી” કહે છે, તેને ઝાલાવાડમાં “ઝી” કહે છે. કાઠિયાવાડની પ્રાંતિક ભાષામાં અને તેની સીમા બાંધતા વિરમગામ તાલુકાની ભાષામાં પણ વિલક્ષણપણું દેખાશે. વિરમગામ છોડી અમદાવાદ જઈએ, ત્યાં પણ ઉત્તરોત્તર, વિલક્ષણતા જણાશે. અમદાવાદ અને ચતર ઉત્તરમાં પાલણપુર, અને પેલી મેર ભરૂચ, સુરત, કાળીપરજ આદિના લકે એ બધાની ભાષામાં “તેરાવિશેષાદ્ મૂરિ(ભૂરિ નહિ તો થેડે પણ)મેરો', વિલક્ષણ ભેદ જણાશે; વ્યાકરણાદિના નિયમની અપેક્ષા ન રહી શકે તે કાળક્રમે આ અલ્પ જણાતી વિલક્ષણતા વૃદ્ધિ પામી ભાષાનું રૂપ ફેરવી નાંખશે; પૂર્વે આમ થયું છે, વર્તમાનમાં પ્રત્યક્ષ આમ થતું થોડું પણ દેખિયે છિએ; અને ભવિષ્યમાં પણ એમ થવું જોઈએ, એ તક વિધાત્મક (fallacious) નથી, Latin, Greek, Hebrew, Sanskrit, Prakrit Buis
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
વ્યાકરણની ઉપયોગિતા પ્રત્યેક ભાષામાં રહેલા ચાર ભેદ ૬૩ ભાષાઓની પેઠે પોતપોતાના શબ્દાનુશાસન (વ્યાકરણ)ના શાસનમાં સુરક્ષિત રહી કોઈ ભાષા ચિરકાલ ચાલી આવે, તેને આ તર્કથી વિરોધ નથી. આ જેમ બેલીની વાત થઈ તેમ આપણે સાહિત્યની ભાષા જોઈએ. દૂર જવાની જરૂર નથી; ઈ. સ. ૧૮૬૦ માં લખાયેલ ગ્રંથે, ઈ. સ. ૧૮૭૩નું નર્મગદ્ય, ત્યાર પછી રા. નવલરામભાઈની ગ્રન્થાવલી, ત્યાર પછી ૧૮૮૭ નું શ્રી ગોવર્ધનરામભાઈનું સરસ્વતીચંદ્ર-આ આદિ જોઈએ, તે તેમાં પણ ભાષાની વિલક્ષણતા, પ્રતીત થશે. ભાષાને નિયમમાં રાખનાર વ્યાકરણની અપેક્ષા રાખ્યા વિના જે આ વિલક્ષણતા વૃદ્ધિ પામતી જાય, તે કાલાંતરે તે ભાષા અવશ્ય અપભ્રંશ પામવી જોઈએ; પણ ભાષા ઉપર રાજ્ય ચલાવનાર વ્યાકરણના નિયમને અનુસરી દેશાંતરે કે કાળાંતરે પણ કઈ કૃતિ તે ભાષામાં થાય, અને તેમાં શૈલી આદિ પરત્વે ગમે તેવી વિલક્ષણતા દેખાય, તે પણ ભાષા અપભ્રંશ પામવાને ભય નથી. દરેક ભાષામાં ચાર ભેદ સાથેના સાથે રહેશેઃ (૧) એ ભાષાનું પ્રાકૃત અર્થાત વ્યાકરણાદિના સંસ્કાર વિનાનું સ્વરૂપ (૨) સંસ્કૃત અર્થાત વ્યાકરણાદિના સંસ્કારવાળું સ્વરૂપ (૩) સમસંસ્કૃત સ્વરૂપ અને (૪) અપભ્રંશ સ્વરૂપ, અર્થાત દેશભેદે, કાળભેદે એ ભાષાનું થતું જતું પ્રકટ-અપ્રકટ (perceptible or imperceptible) વિકરણ, વિલક્ષણપણું જ્યાં સુધી આ વિલક્ષણપણું કે વિકરણ ભાષાના વ્યાકરણની આજ્ઞામર્યાદામાં રહી થશે, ત્યાં સુધી આ અપભ્રંશ વ્યક્ત નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
६४
જૈન સાહિત્ય થાય; શક્તિરૂપે (latent) રહેશે; પણ જે એકવાર ભાષાને નિયમમાં રાખનાર વ્યાકરણની મર્યાદા ઉલ્લંઘાઈ, કે એ શક્તિરૂપ (latent) અપભ્રંશ વ્યક્ત થઈ ભાષાને અપભ્રંશ પમાડ્યા વિના નહિ રહે.
ગુજરાતીમાં એ ભેદ દેખાડીએ:દષ્ટાંત(૧) બાળક જમ્યા પછી મેટું થઈ શાળામાં વ્યાકરણ
ભણે છે, તે પહેલાં પણ કાલું–બબડું ગુજરાતી
બેલે છે ગુજરાતીનું આ પ્રાકૃત સ્વરૂપ. (૨) શાળામાં વ્યાકરણાદિના સંસ્કારવાળું ગુજરાતી
શીખતાં લેખનાદિમાં જે ગુજરાતી વાપરે છે,
તે ગુજરાતીનું સંસ્કૃત સ્વરૂપ. (૩) કેટલાક ગ્રામ્યજનું વ્યાકરણ આદિના સંસ્કાર
વિનાનું બોલવું થાય છે, તે ગુજરાતીનું પ્રાકૃત સ્વરૂપ; અથવા ગામડિયા, બાલકો, સ્ત્રીઓ, એ આદિ જે અભણ હેય, તે વ્યાકરણના સંસ્કાર ન છતાં પરિચયાદિના સંસ્કારથી ઓછું વધતું સંસ્કારી ગુજરાતી વાપરે, તે ગુજરાતીનું સમ
સંસ્કૃત સ્વરૂપ. (૪) પ્રાકૃત અને સંસ્કૃત સ્વરૂપ બંનેમાં દેશવિશેષે જે ભેદ
પડે તે અપભ્રંશ સ્વરૂપ. વ્યાકરણવિશિષ્ટ નહિ હેવાથી પ્રાકૃતનું અપભ્રંશ સહેલાઈથી થાય છે. પણ સંસ્કૃત
સ્વરૂપ વ્યાકરણવિશિષ્ટ હોવાથી જ્યાં સુધી એ વ્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
જાતિભેદઃ અપભ્રંશના દ્રવ્ય-ભાવ કારણે
કરેણના નિયમને અનુસરી ચાલવામાં આવે ત્યાં સુધી દેશવિશેષે પણ અપભ્રંશ પામવાને ભય નથી; દેશવિશેષ કારણે સંસ્કૃત સાથે તેનું અપભ્રંશ શક્તિરૂપે તે રહેલું છે. ઉદાહરણ લઈએઃ-ગુજરાતનાં એક પ્રાંતને ગ્રામ્યજન કહેશે-“તું ચ્યાં ” તે ?”
બીજા , , , – તું ક્યાં ગ્યો તે?” » ત્રીજા , , - તું કયાં તે ?'
ચેથા , , , “તું ચ્યાં જ્યાં તે?” આ ગુજરાતીનું પ્રાકૃત સ્વરૂપ છે અથવા એને સમસંસ્કૃત સ્વરૂપ કહે; કેમકે તે વાક્યમાં તે એક વચનને “ો તે, જો તે આદિ એકવચનના
વ્યાકરણને સંસ્કાર -ભલે તે સંસ્કાર વ્યાકરણબેધથી કે પરિચયવિશેષથી થયે હેયર્થ છે. આને ગુજરાતીનું પ્રાકૃત કે સમસંસ્કૃત સ્વરૂપ કહે, પણ ઉપલાં પ્રાંતવાર ઉદાહરણ જોતાં એમાં અપભ્રંશ સ્વરૂપ સાથે રહેલું છે. દેશવિશેષે બહુ ભેદ પડે તે
અપભ્રંશ થ જોઈએ. જાતિભેદ– (૫) તેવી રીતે સંસ્કૃત (સંસ્કાર પામેલી) ગુજરાતીને
અપભ્રંશ પણ દેશાદિ કારણે જાતિ (gender) આદિમાં પ્રતીત થાય છે. સેપારીને કેઈ નપું
સકલિંગ આપે છે, તે કોઈ સ્ત્રીલિંગે ઓળખે છે • આ બંને સંસ્કૃત સ્વરૂપ છતાં, દેશવિશેષે આ ભેદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય
છે. આ બહુ ભેદ થાય તે અપભ્રંશ થ જોઈએ. તેમજ –
અપશાચ-અપશેષ–અફસોસ. મણિબેન–મણીબેન, વિરાજે છે–બિરાજે છે. સકે–શકે. અમને આ જોઇશે–અમને આ જોઈશું કાલ–કાળ. હવણા--હમણા-અહુણા. હવે–અવે. તેમને--હેમને. ત્યારે--હારે.
કરિયે--કરીએ. અપભ્રંશનાં વ્ય–ભાવ કારણે
ઈત્યાદિ દેશવિશેષે, પ્રકૃતિવિશેષે સંસ્કારી ગુજરાતીનાં અપભ્રંશ પામતાં રૂપ છે. આ બધા ભેદ અલ્પતમ છે; પણ બહુ બહુ ભેદ પડે તે અપભ્રંશ થ જોઈએ. દેશાદિ કારણેમાં દેશ અને કાળ આ બંને આપણને સમજાય છે બાકી રહ્યાં દ્રવ્ય અને ભાવ. ભાવમાં લેખકની પ્રકૃતિ-રાસકતા-ચિઅનુસાર ભાષા, તેના શબ્દો વગેરે વલણ પકડે છે, અને લેખકેનાં પ્રકૃતિ-રસિકતા–ચિ આદિ બધાનાં એક સરખાં ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
વ્યાકરણની ઉપગિતાઃ પરિષ એક ઉદ્દેશ
હવાથી ભાષાપરત્વે ભેદ પડે એ સ્વાભાવિક છે, આ ભેદ બહુ બહુ થાય અને વ્યાકરણની મર્યાદા પણ લગભગ ઉલ્લંઘાઈ જાય તે ભાષા અપભ્રંશ પામે. દ્રવ્ય કારણ હાલ આપણને વધારે સારી રીતે સમજાય
એવાં કારણે મળ્યાં છે. કાયદાની, પદાર્થ વિજ્ઞાનની, રાજકેટની, ક્રીકેટ આદિ રમતની, નાટકાદિની, વર્તમાનપત્રોની, દેશાટણનાં સુલભ સાધનની, વ્યાપારાદિની ભાષામાં વિલક્ષણતા નજરે પડે છે, તેમાં પણ કુદકે ભુસકે આગળ વધતા સુધારા-વધારાના આ ધાંધલીયા જમાનામાં ભાષામાં પણ એવી અવ્યક્ત વિલક્ષણતા વધતી જાય છે, કે કાલે નહેતું એવું આજે સ્વરૂપ છે, આજ નથી તેવું કાલે થશે; જે પરિણામે ભાષાને અપભ્રંશ-વ્યક્ત અપભ્રંશ, નાં કારણરૂપ થશે. રેલ્વે, ટ્રાન્વે, સ્ટીમર, એજન, ડોકટર, બુક, ટીકીટ, કલેકટર, પ્રેસિડન્ટ, ટેબલ એ આદિ નવા શબ્દ ઉમેરાઈ રૂઢ થઈ ગયા છે, એ પણ અપભ્રંશમાં દ્રવ્ય ભાવે સહાયક છે. વ્યાકરણના નિયમને બાધ ન આવે અને વ્યાકરણના નિયામાં રહી ભાષામાં વ્યવહાર ચાલે, તે અપભ્રંશને સહાયક આ શબ્દો આદિને ભય રાખવાને નથી. એ ઉમેરાતા રૂઢ થતા નવા શબ્દ ભાષાનું ગૌરવ વધવામાં ઉપયોગી થાય એમ છે; ભાષામાં શબ્દોનું ભંડોળ વધારી ભાષાને સુગમ, સમજવામાં સરળ કરે એમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય
વ્યાકરણ કષની ઉપયોગિતા: પરિષદને એક ઉદ્દેશ
આમ આપણે જોયું કે ગુજરાતીમાં એ ચારે સ્વરૂપ સંલગ્ન રહેલાં છે, (૧) પ્રાકૃત (૨) સંસ્કૃત. (૩) સમસંસ્કૃત, () અપભ્રંશ . .. એક ભાષાનાં મૂળસ્વરૂપને, તેના વ્યાકરણના નિયમેનું ઉલંઘન ન થાય એવી રીતે ભલે પછી તેમાં દેશકાળાદિ કારણે નવા શબ્દ, પારિભાષિક શબ્દો ઉમેરાઈ એ ભાષા ગૌરવ પામે-કાયમ રાખવું, અથવા કાયમ રહે એવા સંજોગે આણવા તે તે ભાષાથી વ્યવહરનાર, સાહિત્યપ્રેમીનું કામ છે. વ્યાકરણવિશિષ્ટ એવી ભાષા જે કાયમ રહે, તો તે ભાષામાંનાં સાહિત્ય ભાવિકાળે પણ તે વ્યાકરણવિશિષ્ટ ભાષાના અભ્યાસીઓને લાભરૂપ થાય;નહિ તે નકામાં, સંસ્કૃત અને પ્રાકૃત (જે પ્રાકૃતમાં જૈન સૂત્ર પ્રકરણે ગુંથાયાં છે તે) એવી વ્યાકરણવિશિષ્ટ ભાષા હેઠ અવિચ્છિન પરંપરાએ હજુ સુધી ચાલી આવી છે અને એનાં વ્યાકરણ—કેષાદિન બેધ પામેલાં રસિકે એ ભાષાના સાહિત્યામૃતનું પાન કરી આજે પણ આનંદનિમગ્ન છે. એ ભાષામાં લખવાની શૈલી-ઢબમાં દેશ-કાળે ભેદ પડતું રહ્યો છે, તથાપિ એનાં અનુશાસક વ્યાકરણ સૂત્રો (લિંગશાદ-અનુશાસને) તે એક જ છે. આ ગુજરાતી સાહિત્ય પરિષદ પણ ગુજરાતી ભાષાનું લિંગશબ્દાનુશાસન, વ્યાકરણ યથાયોગ્ય નિયત કરી એની અવિચ્છિન્ન ધારા રહે એવા ઉપાય જે તે ગુજરાતી ભાષાનું સાહિત્ય ભાવિકાળે પણ લાભપ્રદ-ઉપકારપ્રદ થશે. સાહિત્ય પરિષદને આ પણ એક મુખ્યતમ ઉદ્દેશ હવે જોઈએ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
ભાષાની ઉત્પત્તિમાં સમાજને હાથ તાત્પર્ય ભાષાની ઉત્પત્તિમાં સમાજને હાથ
આ લાંબા ઊહાપોહનું તાત્પર્ય એ કે ભાષા દેશકાળાદિ ભેદે અપભ્રંશ પામી, એ અપભ્રંશનું પુનઃ અપભ્રંશ એમ ચાલ્યા કરે છે, પ્રવાહરૂપે ચાલ્યાં કરે છે, એમાં દેશકાળાદિ વિશિષ્ટ કારણે હેઈ, કેઈ અમુક દેશ કે અમુક કાળ, કે અમુક સંપ્રદાય કે અમુક વ્યક્તિથી દાવે થઈ શકે એમ નથી કે આ ભાષાને જન્મ તો અમારાં જ આંગણેથી થયે, અથવા થયે એ સંભવ છે. અલંકારશાસ્ત્રના પ્રણેતા આર્યક્રટના ભાષાવિવેકમાંના “વિરોષ મૂર્ભિતોષ્ઠિરા” શબ્દનો વિવેક, જૈન ભિક્ષુની વ્યાખ્યા, અને એ વ્યાખ્યાની પર્યાલેચનાપૂર્વક વિરોષહુ મેર ને આ અર્થ થ. કહેવાનું કે જેન લેખકોએ એમ નથી કહ્યું, કે અમારે ઘેરથી આ ભાષા જન્મી અથવા એ જન્મી એમ માનવામાં અમને કારણ છે. તેઓએ તે ભાષા કેમ અવતરે છે, વૃદ્ધિ પામે છે, એ વગેરે “રાવિશેષાત્ મૂર્ભિરોડા માં સમજાવી દીધું. દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવને લઇ આગલી ભાષામાંથી અપભ્રંશ-રૂપાંતર પામી અવતરેલી-ઉછરેલી ભાષામાં સમાજને, સંપ્રદાય માત્રને, હાથ છે; વ્યક્તિ માત્રને હાથ છે; કેઈ વ્યક્તિ કે કઈ સંપ્રદાય એ ભાષાને જન્મ પિતાને ત્યાંથી સંભાવી ન શકે. ગુજરાતીને જન્મ જૈનેથી સંભાવનાની યુક્તિઓ
હવે આપણે ચર્ચાસંપન્ન પ્રશ્નની ત્રુટતી દલીલોની નેધ લઈએ. ચર્ચામાં જૈનોથી ગુજરાતી ભાષાને જન્મ સંભાવનાની યુક્તિ રાખી છે. આ યુક્તિને ટેકાવવા – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
૧૭૦
જન સાહિત્ય (૧) જૈનોનાં સૂત્ર–પ્રકરણદિની પ્રાકૃત ભાષાને સ્વાંગ
હવાલે જેનોને સોંપી, તે પ્રાકૃત પરથી જેનોને ભગ્નલક્ષ (of divided mind) કરવા (વિ. સં. ૧ લાથી) શ્રી સિદ્ધસેન દિવાકરના વખતથી જેને સંસ્કૃતની મોહિની લાગી એમ સંભાવી લીધું છે; ઠરાવી દીધું છે અને Dr. Mac Donel ના આધારે સાબીત કરી દીધું છે. આ સાબીતી આપતાં-સ્વીકારતાં એમ તે નક્કી કરી લીધું કે શ્રી સિદ્ધસેનસૂરિ પહેલાં જેનોને સંસ્કૃતને પરિચય (મેહ ?) ન હતા.
અથવા બહુ ઓછો હતે. (૨) શ્રી સિદ્ધસૂરિના વખતથી જૈનોને સંસ્કૃતને મોહ
લાગવાથી તેઓને પૂર્વ પરિચિત પ્રાકૃતને ઘર્ષણ-ક્ષય લાગુ પડ સંભાવી લીધું છે. જેનેની આ પ્રાકૃતને સંભાવેલા ક્ષયરેગની ઉત્તરેત્તર શું સ્થિતિ થઈ એ નહિ જણાવતાં એકદમ વિ. સં. નવમા સૈકામાં આવી વનરાજ ચાવડાના વખતમાં જનોને રાજકારભાર સેંપી દઈ તેઓ રંક પર વિદ્યાજ્ઞાનની ઉપેક્ષાને આરેપ સંભાવ્યું છેઆ સંભાવેલા આપના પરિણામે જૈનોની ક્ષયગ્રસ્ત પ્રાકૃતના ક્ષયમાં વૃદ્ધિ સંભાવી લીધી છે અને આ ક્ષીણ પ્રકૃતમાંથી અથવા તેની અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી ગુજરાતીને જન્મ સંભાવી લઈ એ કીર્તિવરમાળા જેનેને કંઠે આપવા પ્રયત્ન કર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
ગુજરાતીને જન્મ જેનોથી સંભાવનાની યુક્તિઓનું નિરીક્ષણ૭૧ જેને એ ચર્ચાસંપન્ન કીર્તિથી કાંઈ હાનિ છે ?
પણ જેને આ કીર્તિથી રાજી થાય એમ નથી. જેને જાણે છે, કે પરાપૂર્વથી સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યને અડ પુરુષાર્થપૂર્વક જૈન લેખકે અદ્યાપિ પર્યત અવિચ્છિન્ન ધારાએ રક્ષતા-પેષતા આવ્યા છે. તેઓની પ્રાકૃત ઘર્ષણ પામી નાશ પામી નથી. “સાત સાંધે ત્યાં તેર ત્રુટે,” એવી પૂર્વોક્ત દલીલેથી જેની પ્રાકૃતને ઘસાવી નાંખી, તેમાંથી ગુજરાતીને જન્મ સંભાવી તેની કીત્તિ જૈનેને આપવા જતાં જેનેએ અદ્યાપિ પર્યત અવિચ્છિન્ન ધારાએ ટેકાવી રાખી પિષેલી સંસ્કૃત-પ્રાકૃતની અનુપમ કરિને લેપ થાય છે. એ દલીલનું નિરીક્ષણ કરિયેઃ ચર્ચાને ઉહાપોહ
(૧) શ્રી સિદ્ધસૂરિના વખતથી જેનોને સંસ્કૃતની મોહિની લાગી, એમ બે કારણે આગળ કરી માની લીધું - (અ) શ્રી સિદ્ધસૂરિએ પૂર્વે પ્રાકૃતમાં ગુંથાયલાં સૂત્રોને
સંસ્કૃતમાં અવતારવાની ઈચ્છા કરી, પણ શ્રી સંઘે (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાને સમૂહ) તેમને
તેમ કરતાં અટકાવી પ્રાયશ્ચિત્ત આપ્યું. એ કારણ. (241) Oxford, Christy College i Sanskrit all
* દા. મેકોનલ પણ આમ માનવાને કદાચ (અ) કારણથી લલચાયા હોય; તે પછી (અ) અને (આ) બંને એક જ રહે છે. અને દાળ મેકોનલને આધાર નકામો થાય છે. વળી દા મેંકદેનલને એમ માનવાનું બીજું કારણ પણું નથી લાગતું એટલે (અ) (આ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
કર
જૈન સાહિત્ય
Prof. Mac Donell History of Sanskrit Literature ના આધાર. Dr. Mae Donell d એમ માનવું છે, કે સિદ્ધસેન દિવાકરની પહેલાં જૈનામાં સંસ્કૃતના પ્રચાર નહાતા, અથવા સિદ્ધસૂરિના વખતથી જૈનાને સંસ્કૃતના મેહ લાગ્યા;
આ કારણે.
આ ખને કારણેા ( આધારેતા ) સત્યાંશ વિચારિયેઃ-(અ)....(1) શ્રી સિદ્ધસેન દિવાકરે પ્રાકૃત સૂત્રેાને સસ્કૃતમાં અવતારવાની ઈચ્છા કરી એ એએના (૧) સ ંસ્કૃત પરના માહને લઈને ? અથવા (૨) પ્રાકૃત પરના અભાવને લઈ ને ? અથવા (૩) સંસ્કારી ભાષામાં સૂત્રો ઉતારાય તે સારૂં, એવી માત્ર મધ્યસ્થ ભાવની ઈચ્છાને લઈને ? (૧) (ર) પ્રથમ બે વિકલ્પા ઘટતા નથી, કેમકે શ્રી સિદ્ધસેન સૂરિને એકાંત સંસ્કૃતના માહ અને પ્રાકૃતના અભાવ હત તા, તેઓ પોતે જ શ્રી સન્મતિ તર્ક સૂત્ર આદિ, જે જૈનામાં ન્યાય--તત્ત્વ આદિના પરમ તાત્ત્વિક-પ્રામાણિક ગ્રંથા ગણાય છે, અને જેના પર પાછળ થયેલા શ્રી મહુવાદી પ્રમુખે સવિસ્તર વૃત્તિ લખી છે, તે પ્રાકૃતમાં ગુંથત નહિ. (૩) ત્યારે સંસ્કૃતમાં એ સૂત્રે લખાય તે સારું,
બંને એક જ છે. પાશ્ચાત્ય વિદ્વાનાની શૈલી (treatment) અનુકરણ કરવા જેવી છે, પણ તેએનાં અપૂર્ણ આધારનાં અનુમાન તે। દેવળ ઉધે રસ્તે દેરવનારાં છે, એમ હવે અત્રણ વિદ્વાનાને જણાવા લાગ્યું છે.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
સિદ્ધસેન દિવાકરસૂરિ પ્રાકૃતમાં સૂત્રે શા માટે લખાયાં? ૭૩
એવી મધ્યસ્થ ભાવની ઈચ્છા માત્ર ઠરી. વારુ. જ્યારે આવી મધ્યસ્થ ભાવની ઈચ્છા જ હતી, તે શ્રી સંઘે એમને બાર વરસ મૌન ધારવાનું પારાચિક પ્રાયશ્ચિત્ત શા માટે આપ્યું? શું સંઘને (૧) સંસ્કૃતને અભાવ હતા? અથવા (૨) સંઘ સંસ્કૃતથી અજ્ઞાત હતા ? અથવા (૩) સંઘને પ્રાકૃતની મૅહિની હતી?
આ વિકલ્પ પણ ટકે એમ નથી; કેમકે – (a) સંઘને સંસ્કૃતનો અભાવ હતે અથવા સંઘ સંસ્કૃતથી અજ્ઞાત હતું, એમ બતાવવાને કાંઈ પ્રમાણ નથી; ઊલટાં એ વખતે તેમ એની પૂર્વે જેનોમાં સંસ્કૃતમાં પ્રણીત થયેલાં પુસ્તકે હતાં, અને જૈનોમાં
સંસ્કૃતને પ્રચાર હતું, જે આગળ બતાવિયે છિયે. પ્રાકૃતમાં સૂત્રો શા માટે લખાયાં?
(b) ત્યારે સંઘને એકાંત પ્રાકૃતની માહિની હતી, માટે શ્રી સિદ્ધસૂરિને દંડ (પ્રાયશ્ચિત્ત) આપે? ના. પ્રાકૃત પરના મેહને લઈએ પ્રાયશ્ચિત્ત નથી આપ્યું; પણ જે હેતુએ પ્રાકૃતમાં સૂત્રો ગુંથાયાં હતાં, તે હેતુને સૂત્રને પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં અવતારતાં મહાન બાધ આવતું હતું, અને તીર્થકરોની આજ્ઞાને લેપ થતું હતું. તે હેતુ આ છે"बालस्नीमूढमूर्खाणां नृणां चारित्रकांक्षिणां । “ અનુષાર્થ તરવૉ સિદ્ધાંત પ્રતિઃ મૃત”
શ્રીમાન હરિભદ્રસૂરિ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
-
-
७४
જૈન સાહિત્ય
-
-
---
-
અર્થાત-ચારિત્રની (ગૃહત્યાગ-સંયમની) ઈચ્છાવાળાં બાળ-ઢી-મૂઢ કે મૂખે જને પર ઉપકાર અર્થે તત્વજ્ઞાનિઓએ સિદ્ધાંતને પ્રાકૃતમાં ગુંચ્યાં. સંસ્કૃતમાં નિણાત બુદ્ધિશાળી પુરુષને સંસ્કૃતમાં રચાયેલાં સૂત્ર સિદ્ધાંત ઉપકાર કરે, પણ વ્યાકરણવિશિષ્ટ સંસ્કારથી ખેડાયલી સંસ્કૃત ભાષાથી અનભિજ્ઞ એવાં બાળ-સ્ત્રીમૂઠ–ભૂખે છે કે ચારિત્ર અંગીકાર કરવા ઉજમાળ થાય તો તેઓને શું અવલંબન? બુદ્ધિશાળી, જેને વ્યાકરણાદિને બોધ હોય, એવા પુરુષે તે સંસ્કૃત અને પ્રાકૃત બંને સમજે. જૈન શાસનમાં બાળ-સ્ત્રી-મૂઢ-ભૂખે એવાંઓને પણ ચારિત્રને નિષેધ નથી કર્યો. આરંભ–પરિગ્રહ રહિત એવી ત્યાગ-ચારિત્ર દશામાં રહેવાથી પૂર્વ કર્મ નિર્જરી શકે છે, માટે એ ચારિત્ર-સંયમ-ગ્રહણની કદાચ કઈ બાળ-ઢી-મૂઢમૂખને ઈચ્છા થાય, તે તે ચારિત્રમાં કેમ વર્તવું એ વગેરેનાં વ્યવહાર તથા તત્વ દેખાડનારાં સૂત્રની તેઓને અવશ્ય જરૂર; માટે એએના અનુગ્રહ (ઉપકાર) અર્થે જ્ઞાનિઓએ સૂત્ર એ સમજી શકે એવી પ્રાકૃત ભાષામાં ગુંચ્યાં. શ્રી સિદ્ધસેન સૂરિની આ સૂત્રોને પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં અવતારવાની ઈચ્છાથી આ પરમ હેતુને અને જ્ઞાનિની આજ્ઞાને લેપ થત હતે, માટે સંઘે તેમને તેમ કરતાં વાર્યા; નહિ કે
જૈનોમાં તે વખતે સંસ્કૃતને પ્રચાર નહેાતે; અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃત શીખવાની આવશ્યકતાઃ તીથ કરાનું ક્રમાન ૭૫ જૈનાને એ પ્રતિ અભાવ હૅતા. આમ લેતાં શ્રી સિદ્ધસેન દિવાકરના વખતથી જૈનેાને સ ંસ્કૃતની મેાહિની લાગવાની સાબિતીના આ (અ)આધાર સ્ખલિત થાય છે.
(આ) ખીો આધાર આની ક્રીસ્ટી કૅાલેજના સંસ્કૃતના ઉસ્તાદ દા॰ મૅકદોનલના લાવવામાં આવ્યેા છે. આ આધાર લેવાની જરૂર નહતી. એ આધાર સ્વીકારી લેવા પૂર્વ કોઈ વિદ્વાન જૈન શ્રાદ્ધ શ્રમણને પુછ્યુ હત, કે શ્રી સિદ્ધસેન દિવાકરની પૂર્વે પણ જેનામાં સંસ્કૃતના પ્રચાર, (પ્રાકૃત જેટલેા) હતા કે નહિં, તે સારો ખુલાસેા થાત, તેમજ દા૦ મૅકોનલના શબ્દો પૂર્વાપર સંબંધપૂર્વક (with relative context) ટાંક્યા હત, તે વધારે સારું' હુતું. Dr. Mac Donell કદાચ એમ માનતા હાય, કે જૈનાને સંસ્કૃતના પરિચય અથવા મેાહ શ્રી સિદ્ધસેનના વખતથી થયા, અથવા તે પ્રથમ જૈનામાં સંસ્કૃતને પ્રચાર ન હેાતા, તે તે માનીનતા કેવળ અસમંજસ, એકદેશીય અને અપૂર્ણ આધારની છે. જેનામાં શ્રી સિદ્ધસેનસૂરિની પહેલાં પણ પ્રાકૃત સાથે સંસ્કૃતને પ્રચાર એક સરખી ધારાએ હતા. જુઓ,ઃ–
* ચર્ચાકાર પાતે નિખાલસ દીલથી દા. મેકદેશનલ”ના આ આધાર છે. અથ ત્ એવા આધાર મળતેા નથી. (આમ છે છતાં સાહસ શા માટે?)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
કમુલ કરે છે. “એક્લા ખીજા ક્રાઇ કહેતા હોય
Page #93
--------------------------------------------------------------------------
________________
-
જન સાહિત્ય સંરકૃત શીખવાની આવશ્યકતા-તીર્થકરેનું ફરમાન (1) જૈન શાસ્ત્રકારોએ એકાંત પ્રાકૃતની ઉપયોગિતા ગણી
સંસ્કૃતને નિષેધ કર્યો છે એમ નથી. વ્યાકરણવિશિષ્ટ સંસ્કૃતના બેધની પરમ આવશ્યક્તા જેનોના તીર્થ કરેએ પ્રકાશેલ સૂત્રોમાં પ્રગટ દર્શાવી છે. વ્યાખ્યાન કરવાને ગ્ય સાધુએ શું શું જાણવું જોઈયે એ જનેના પ્રથમ અંગ શ્રી આચારાંગસૂત્ર (છાપેલ પૃ. ૧૫) તથા શ્રી અનુગદ્વારસૂત્ર આદિમાં જણાવ્યું છે, તેમાં વ્યાકરણ, સંસ્કૃતાદિ શિખવાની જરૂર જણાવી છે. શ્રી સિદ્ધસેનસૂરિના વખતથી જનમાં સંસ્કૃતને મેહ લાગ્યો હત તે તે પહેલાં થયેલા તેઓના તીર્થનાથ સંસ્કૃતના અભ્યાસની
આવશ્યક્તા ઉપર આટલો ભાર ન મુકત. (2) શ્રી સિદ્ધસેન સૂરિની પૂર્વે થઈ ગયેલા જૈન આચા
ર્યોની સંસ્કૃત કૃતિઓ વિદ્યમાન છે - (a) શ્રી સિદ્ધસેનસૂરિની પૂર્વે પાણિનિ ઋષિ દેઢ સૈકામાં થયા છે. તે પાણિનિની પૂર્વે શ્રી શાકટાયન જૈન મુનિ થયા છે. એમણે સંસ્કૃત વ્યાકરણ રચેલું, છપાયલું વિદ્યમાન છે. આ સંબંધમાં અમે આ લેખના
પ્રથમ પ્રકરણમાં યથાયેગે જણાવ્યું છે. ભદ્રબાહુ – (b) શ્રી સિદ્ધસૂરિની પૂર્વે બસ વચ્ચે થયેલા શ્રી ભદ્રબાહુ
શ્રુતકેવલિએ પણ સંસ્કૃત કૃતિઓ કરી છે. તેઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
સિદ્ધસેનરિ પૂર્વેની જૈનાચાર્યાંની સ ંસ્ત તિ
७७.
‘ભદ્રબાહુ સંહિતા’નામના અપૂર્વ જ્યાતિષને ગ્રંથ, સંસ્કૃતમાં રચાયલા, વિદ્યમાન છે. મરહુમ શતાવધાની કવિ રાજચંદ્રે આ ગ્રંથ જોયા હતા. ઉમાસ્વાતિઃ—
(c) શ્રી ભદ્રમાડુ પછી પણ સિદ્ધસૂરિની પૂર્વે સાદેઢસા વરસે થયેલા શ્રી ઉમાસ્વાતિ વાચકની સંસ્કૃત કૃતિઓ પ્રગટ થયેલી વિદ્યમાન છે. (૧) તત્ત્વાર્થાધિગમ, (૨) તે પરનું તેઓનું કરેલું ભાષ્ય, (૩) પ્રશમરતિ,(૪) શ્રાવકપ્રજ્ઞપ્તિ, (૫) પૂજા-પ્રકરણ, (૬) જમ્ દ્વીપ સમાસ એ વગેરે છે. Royal Asiatic Society Bengal Branch તરફથી એ બધાં પ્રસિદ્ધ થયાં છે. શિલાલેખા:
(d) પ્રાચીન શિલાલેખા શ્રી સિદ્ધસૂરિના વખત પહેલાના વિદ્યમાન છે. મથુરાના શ્રી મહાવીર પ્રભુના મંદિરના (Vide, General Cunningham's Archeological Reports Vol. VIII, Plates 13 and 14 }; મારવાડમાં એરીનપુરા (અરણ્યપુર) સ્ટેશનથી છ ગાઉ દૂર કારટ ( કારટ) પાસે શ્રી વીરપ્રભુનું ખિખ (Image) વીરપ્રભુથી ૭૦ વરસે (વિ॰ સ૦ ૪૦૦
છ
* શ્રીમદ્ આત્મારામજી વીરાત ૭૦ કહે છે, ભાઇ પરમાર રરર કહે છે; વીરાત રરર હોય તે પણ તે વખત શ્રી સિદ્ધસૂરિ પહેલાં ખસે। વરસના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૮
જૈન સાહિત્ય પહેલાં) જેના વિશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના સંતાનીય, તેઓ પછી છઠ્ઠી પાટે થયેલા શ્રી રત્ન પ્રભસૂરિએ પ્રતિષ્ઠિત કરેલું વિદ્યમાન છે, તેના લેખ. (શ્રીમદ્ આત્મારામજીના જૈન વિષયક પ્રશ્નોત્તર અજ્ઞાનતિમિરભાસ્કર અને જૈન તત્વનિર્ણય પ્રાસાદ જુઓ.) “સિદ્ધથી શરૂ થતે એક શિલાલેખ છે, જે નિસંશય જૈનેને છે. • • દા. બુહલરે આ શિલાલેખે શેધ્યા છે, અને શ્રીમદ્ આત્મારામજીએ ઉપર જણાવેલા ગ્રંથમાં સવિસ્તર ઉતાર્યા છે. આ શિલાલેખો સંસ્કૃતમાં છે. મથુરાને પાલીમાં છે એમ દારુ બુલરનું કહેવું છે. આમ હોય તે પણ શ્રીસિદ્ધસૂરિ પૂર્વે જૈનોમાં સંસ્કૃતના પ્રચારના બીજા પુરાવા મેજુદ છે. બે હજાર વરસ પૂર્વેનું આટલું સાહિત્ય મળી આવે છે, એ સદ્દભાગ્યની વાત છે. શેષ નહિ મળી શક્ત અથવા કાળધર્મ, સડણ-પાણ-વિધ્વંસરૂપ પૌગલિક ધર્મ અથવા દેશપરના જુદા જુદા મારી-મરકી-અનાવૃષ્ટિ-અતિવૃષ્ટિ, દુભિક્ષ-પરચક્ર-સંગ્રામ આદિ વિપ્લવેને લઈ નાશ
ગિરનાર પર રૂદ્રદામાને લેખ પણ “સિદ્ધાથી શરૂ થાય છે. “સિદ્ધ કે સિદ્ધ એ જૈનેને પારિભાષિક શબ્દ “સિદ્ધને નમસ્કાર નમસ્કાર થાઓ!' એ છે; અને જૈનેતરમાં આ શબ્દ નથી જોવામાં આવતા તેથી જણાય છે કે પ્રસિદ્ધ થયેલે આ રૂદ્રદામાને લેખ જૈનેને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
સિદ્ધસૂરિ પછીથી અત્યાર સુધીમાં પ્રાકૃતની સ્થિતિ
૭૯
પામેલુ સંસ્કૃત પ્રાકૃત સાહિત્ય ઘણું હોવું જોઇયે, એવી કલ્પના ખેાટી અથવા અસ્થાનીય નહિં ગણાય.
(૨) બીજી દલીલ એ લાવવામાં આવે છે, કે શ્રી સિદ્ધસૂરિના વખતથી જૈનાને સસ્કૃતની માહિની લાગવાથી તેનું મન પ્રાકૃત પરથી ઓછુ થવા લાગ્યું; અર્થાત્ અત્યાર સુધી તે જૈનાને પ્રાકૃતનું જ અવલ મન હતું; હવે સંસ્કૃતને માહ લાગ્યા એટલે સ્વાભાવિક રીતે પ્રાકૃતનુ પાષણ આછું થયું હાવુ જોઈએ, જે ધીમે ધીમે થતું ગયું. આવા આશયવાળી દલીલ પણ અપૂર્ણ આધારની છે. કેમકેસિદ્ધસૂરિ પછીથી અત્યાર સુધીમાં પ્રાકૃતની સ્થિતિઃ-(1) ઉપર જણાવી ગયા છીએ, તેમ શ્રી સિદ્ધસૂરિ સુધી પશુ જૈનાએ સંસ્કૃત-પ્રાકૃત અનેને એક સરખા આધાર આપ્યા છે. બેમાંથી એકેની ક્ષતિ થવા દીધી નથી; તેમ એ ક્ષતિ થવા ચેગ્ય પ્રમાદ એમનાથી થઈ શકે એમ નહોતું, નથી; કેમકે તેઓના તીથ કરાની તેમને સંસ્કૃત-પ્રાકૃત અને શિખવાની સ્પષ્ટ આજ્ઞા છે.
(2) ↓ એ ઘેાડે ન ચડી શકાય' એ ન્યાયને અવલખી, ( ગણી લીધેલા) સંસ્કૃત પર થયેલા મેહુને લઈ જૈનેામાંથી શ્રી સિદ્ધસૂરિ પછી પ્રાકૃતને સ્વાભાવિક ઘસારા લાગવા જોઈએ, એમ અનુમાની લીધું, પણ
આ અનુમાન માટે કાંઈ પ્રમાણ નથી. ઉન્નતાં એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૦
જૈન સાહિત્ય અનુમાનને બાધક પ્રમાણે છે. અર્થાત્ પ્રાકૃત (શ્રી સિદ્ધસૂરિના વારા પછી વિ. સં૦ના આરંભ પછી પણ) ઘસાવાને બદલે ઉલટી પોષાતી ચાલી છે. જે અત્યાર લગણ યથાયેગ્ય અવિચ્છિન્નપણે પિષાતી આવી છે. અત્રે શ્રી બનારસની યશોવિજયજી જૈન પાઠશાળામાં કઈ જઈને જુએ, તે ત્યાં કોઈ કોઈ યુવકે જેના પ્રકરણની આ પ્રાકૃત ભાષાને અભ્યાસ કરી રહ્યા જેશે, કેઈ તો એમાં પદ્ય પણ રચે છે. આ પ્રાકૃતમાં વિ.સં. અઢારમી સદીમાં વિદ્યમાન શ્રી યશોવિજયગણુએ “અતિ લક્ષણ સમુચ્ચય” આદિ રચેલા ગ્રંથે હમણાં જ “યશવિજય ગ્રંથમાળા” નામે શ્રી ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયા છે. શ્રી સિદ્ધસૂરિની પૂર્વે તથા ત્યારપછી થયેલી પ્રાકૃત કૃતિઓ સાથે આ કૃતિઓને સરખાવતાં પ્રતીત થશે, કે એ બધી કૃતિઓ એકજ જૈન સૂત્રપ્રકરણગત પ્રાકૃત ભાષાની છે. શ્રી સિદ્ધસરિ પૂર્વે તથા ત્યાર પછી થયેલી (શ્રીસિદ્ધસૂરિ પછી જનેની પ્રાકૃત ઘસાતી નથી ચાલી, પણ સંસ્કૃતની સાથે જ પિકાતી ચાલી છે, એ દેખાડવા) થોડીક પ્રાકૃત કૃતિઓ નામમાત્રરૂપે કાળક્રમવાર “chronologically
આપવી ઉપયોગી થશે– (a) રિદ્ધસૂરિ પહેલાંની પ્રાકૃત કૃતિઓ – (૧) શ્રી સુધર્માસ્વામીએ (વિ. સં. પૂર્વે પાંચમે સકે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
સિદ્ધસૂરિ પહેલાંની ને પછીની પ્રાકૃત કૃતિઓ
ગુંથેલાં આગમ સૂત્રે ઉપરાંત શ્રી વીર પ્રભુના હસ્તદીક્ષિત શિષ્ય શ્રી વીરભદ્રગણિનાં “આતુરપ્રત્યા
ખ્યાન (આઉર પચ્ચકખાણ)” “ચતુ શરણ (ચઉસરણ)” આદિ (વિ. સં. પૂર્વે પાંચમે સકે)
પ્રસિદ્ધ થયાં છે. (૨) શ્રી વીર પછી શ્રી સુધર્માસ્વામીની ચેથી પાટે
થયેલા શ્રી શ્રિયંભવસૂરિનું “દશવૈકાલિક (વિ. સં. પૂર્વે ચેાથો સકે) પ્રસિદ્ધ થયું છે. શ્રી વીર પછી ત્રીજા સકામાં થયેલા શ્રી ભદ્રબાહુ ચૌદપૂર્વધરે રચેલ અંગે પાંગની નિર્યુક્તિઓ, તથા બીજી કૃતિઓ (વિ. સં. પૂર્વે ત્રીજે સકે) કેઈ કે પ્રસિદ્ધ થયેલી છે; કઈ કઈ હસ્તલેખરૂપે છે; અને કેટલીક નાશ પામી છે. શ્રી ભદ્રબાહસ્વામી પછી તરતમાં થયેલ શ્રી સ્મૃતિભદ્રની બહેન યક્ષાસાધ્વીને શ્રી સીમંધરસ્વામીએ આપેલી ચૂલિકાઓ “દશવૈકાલિક” આદિમાં પાછળથી નાંખેલી વિદ્યમાન છે; પ્રસિદ્ધ થયેલી છે. શ્રી વીર પછી ચેથા સૈકામાં થયેલા શ્રી શ્યામસૂરિનું “પન્નવણું (પ્રજ્ઞાપના)” (વિ. સં. પૂર્વે બીજે
સૈકે) પ્રસિદ્ધ થયું છે...ઇત્યાદિ. (b) સિદ્ધસૂરિ પછીની પ્રાકૃત કૃતિઓ
સિદ્ધસૂરિના વખતનું તથા ત્યાર પછીનું જૈન પ્રાકૃત સાહિત્ય ડુિંક જોઈએ, અને તેથી જણાશે, કે ચચગભૂત
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૨
જૈન સાહિત્ય દલીલ મુજબ પ્રાકૃત ઘસાતું ચાલ્યું નથી, પણ પિષાતું વૃદ્ધિ પામતું ચાલ્યું છે – (૧) શ્રી સિદ્ધસૂરિનું “સમતિ સૂત્ર” પ્રસિદ્ધ થયું છે. (૨) શ્રી સિદ્ધસૂરિ પછી વિ. સં. ૬૦ માં શ્રી વિમલ
સૂરિએ રચેલું પ્રાકૃત ૧૦૦૦૦ ગાથાબદ્ધ શ્રી પદ્મ
ચરિત્ર અથવા રામચરિત્ર. (૩) ત્યાર પછી વિસં. બીજા સિકાના અરસામાં થયેલા
શ્રી સિદ્ધ નાગાર્જુનના ગુરુ પાદલિપ્તસૂરિ, (પાયલિપ્તસૂરિ જેનાં નામથી નાગાર્જુને કાઠિયાવાડના શત્રુજય પર્વતની તળેટીમાં પાયલિરૂઠાણુ, સંસ્કૃત પાદલિપ્ત
સ્થાન, અને હાલનું પાયલિત્તાન, પાલીતાણું વસાવ્યાને ઐતિહાસિક ઉલ્લેખ છે) એઓએ રચેલ (હાલ મળી આવતી તેમાં પહેલી) પ્રાકૃત દેશી નામવાળા, (જે પાલિત્ત નામમાળારૂપે
ઓળખાય છે.) (૪) ત્યાર પછી થયેલા શ્રી ધર્મદાસગણુએ રચેલી “ઉપ
દેશમાળા' પ્રસિદ્ધ થઈ છેકહેવાય છે કે આ ધર્મદા સગણ શ્રી વીરપ્રભુના હસ્તદીક્ષિત શિષ્ય હતા; પણ આ ગ્રન્થમાં વિસં. પહેલા સૈકામાં થયેલા શ્રી વજ79017/lal 9121 yulai ( historical allusions ) ઐતિહાસિક સૂચવને દેખાતાં હોવાથી, અને એ પાછળથી પ્રક્ષિપ્ત થયાં છે એવું નહિ દેખાતું હોવાથી, બીજે સબળ આધાર ન મળે તે અનુમાન થાય છે,
કે એ ધર્મદાસજી આ અરસામાં કે પછી થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
પહેલા સૈકાથી છઠ્ઠા સુધીનું જૈન સંસ્કૃત સાહિત્ય (૫) ત્યાર પછી વિ. સં. ત્રીજા-ચોથા સૈકાના અરસામાં
થયેલા શ્રી શિવશમના કર્મવિચાગ (કર્મવિપાક), કમપયડી (કર્મપ્રકૃતિ) આદિ પંચસંગ્રહ પ્રમુખ
છે. આ પ્રસિદ્ધ નથી થયા; પણ જૈન સાધુ આદિ આને અભ્યાસ કરે છે; આને સૌથી પ્રાચીન કર્મગ્રંથ પણ કહે છે. દિગંબરના “ગેમસાર” અને તાં
બરના “કર્મગ્રંથ” આ ઉપરથી થયા છે. પહેલા સેકથી છઠ્ઠા સુધીનું જૈન સંસ્કૃત સાહિત્ય
વિ. સં. પહેલા સૈકાથી છઠ્ઠા સકાના પ્રારંભ સુધીમાં જૈનેના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથે અનેક થયા હોવા જોઈયે, પણ કાળાદિ દોષને લઈને એ નાશ પામ્યા હોય અથવા ગમે તેમ હોય પણ આપણને બહુ જુજ મળે છે. પ્રાકૃત ગ્રંથ જેમ જુજ મળે છે, તેમ સંસકૃત ગ્રંથ પણ જુજ મળે છે. વિ. સં. પાંચમા સૈકામાં થયેલા શ્રી ધનેશ્વરસૂરિને સંસ્કૃત શત્રુંજય માહાત્મય પ્રસિદ્ધ થયો છે. તેમ જ એ અરસામાં થયેલા શ્રી મલવાદી –(શિલાદિત્યના ભાણેજ) એમણે “દ્વાદશાર નય ચકવાલ” જૈન ન્યાયને મહાનું ગ્રંથ, તેમ જ બૌદ્ધાચાર્ય ધર્મોત્તરના “ન્યાયબિંદુ” ઉપર વૃત્તિ, અને શ્રી સિદ્ધસેન દિવાકરના “સમ્મતિસૂત્ર ઉપર ટીકા તથા “પાચરિત્ર” (આ સંસ્કૃતમાં કે પ્રાકૃતમાં એ ખબર નથી પણ બીજા) સંસ્કૃતમાં લખ્યા છે. આમાંથી માત્ર “કાદશા૨ નયચક
( Wheel of Naya, having twelve radii ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૪
જૈન સાહિત્ય મળે છે, બાકી તે માત્ર યાદીરૂપે પ્રાચીન ટિપ્પણિકામાં (catalogues) નામરૂપે રહ્યા છે! કાળદોષે તે ગ્રંથ અલભ્ય થઈ પડયા છે ! વિસં. સેળમા સૈકાની (catalogue) ફેરીત કરનારને પણ એ ગ્રંથે હાથ લાગ્યા નથી; માત્ર નામરૂપે એણે જણાવ્યા છે! આમ વિ. સં. પહેલા સૈકા પછી પાંચમા સૈકા સુધીમાં પ્રાકૃત ઘસાતું ચાલ્યું અને સંસ્કૃત પોષાતું ચાલ્યું એ એકાંતે અથવા અનુમાને કહી શકાય એમ નથી. બંને ભાષામાં ગ્રંથ રચાયા હોવા જોઈયે; પણ બંનેના ઉપર જણાવ્યા એટલા કે બીજા કોઈ ગ્રંથે જ મળી શકે છે. આ ગ્રંથે બધા શ્વેતાંબર સંપ્રદાયના છે, અને આ ઠેકાણે નેંધ લેવી જરૂરની છે, કે આ અરસામાં દિગંબરઆસ્રાયના ઘણા ગ્રંથકાર થયા છે; તેઓએ પણ સંસ્કૃત-પ્રાકૃતમાં ઘણા ગ્રંથ રચ્યા છે; અને એમાંના ઘણા મળી આવે છે; પ્રાકૃતની સંખ્યા વિશેષ છે. દિગંબર પ્રાકૃત અને શ્વેતાંબર પ્રાકૃતમાં શૈલી કે ધાવા પરત્વે સહજ વિલક્ષણતા દેખાય છે. પણ તે બંને પ્રાકૃતનું નિયામક શબ્દાનુશાસન (વ્યાકરણ) એકજ જાતનું છે; આસ્રાયભેદ, દેશભેદ, કાળભેદ એ આદિ કારણે શૈલીલક્ષણ્ય સ્વાભાવિક છે; પણ તે બધાંનાં નિયામક વ્યાકરણ સૂત્રો એકજ છે; આ દિગંબર પ્રાકૃત ગ્રંથમાં ધ્યાન ખેંચી રહેલા Jથે શ્રી સિદ્ધસૂરિ પછી વિ. સં. બીજા સૈકામાં થયેલા શ્રી પવનદિ અથવા કુંદકુંદ સ્વામીના (૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
દિગંબર લેખકો જેનસૂત્રો લખાયાં છઠ્ઠા સૈકામાં ૮૫
સમયસાર (મુદ્રિત) (૨) ક્ષપસાર (૩) ત્રિલોકસાર (૪) લબ્ધિસાર (૫) પંચાસ્તિકાય (મુદ્રિત) (૬) અપાહુડા (અષ્ટ પ્રાભૂત) (૭) પ્રવચનસાર (મુદ્રિત) Bombay University તરફથી M. A. માટે Jain Literature માં નિયત થયેલ એ આદિ છે. આ સિવાય ત્યાર પછી ત્રીજા ચેથા રૌકાના અરસામાં થયેલા શ્રી શિવાચાર્ય શિવાય અથવા શિવકેટ),-એમને હમણાજ હિંદી અનુવાદ સાથે પ્રસિદ્ધ થયેલ “ભગવતી આરાધના” ગ્રંથ છે; આનું પ્રાકૃત શ્વેતાંબર આસ્નાયના પ્રાકૃત સાથે મળતું છે. આ સિવાય સંસ્કૃતમાં શ્રી સંમતભદ્રસૂરિ શ્વેતાંબર, જે દિગંબરેને પણ માન્ય છે, તેઓનાં આપ્તમીમાંસા “રત્નકડશ્રાવકાચાર આદિ છે; અને પ્રસિદ્ધ થયા છે. આ ઉપરાંત વિસં. બીજા સૈકાના અરસામાં આ સૂરિ થયા છે. આ ઉપરાંત વિ. સં. પાંચમા સૈકાને છેડે થયેલા શ્રી માનદેવસૂરિનું (શ્વેતાંબર) “ઉપધાન પ્રકરણ પ્રાકૃતમાં છે, તથા માનતુંગસૂરિ (બાણમયૂરના સમકાલીન) નું સંસ્કૃત ભક્તામરકાવ્ય (સ્તોત્ર) પ્રસિદ્ધ થયું છે. આમ શ્રી સિદ્ધસૂરિથી માંડી છઠ્ઠા સૈકાના પ્રારંભ સુધીમાં પણ જેનોએ સંસ્કૃત-પ્રાકૃતિને સારી રીતે એક સરખી રીતે પડ્યું છે, એ એનાં મળી આવતાં કેટલાંક પુસ્તકની ઉપલી નોંધણી સમજાય એમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય વિ. સં. છઠ્ઠો સકે-જેને સૂત્રો લખાયાં. તે પહેલાં કેમ ન લખાયાં? : માથુરી વાચના, આરંભદેષને ભય (૬) હવે આપણે વિસં. છઠ્ઠા સૈકામાં આવિયે. આ
સૈકાએ પ્રાકૃત ગ્રંથને ઘણું પિષણ આપ્યું છે. આ એક બાબત ખસુસ ધ્યાનમાં રાખવા જેવી છે, કે જૈન આગમ સૂત્રે અત્યાર સુધી કંઠા રાખવામાં આવ્યાં હતાં; ધવલપત્ર ઉપર આલેખાયાં ન હતાં. ગુરુપર્વપરંપરાએ એ સૂત્રાદિ કંઠે ચાલ્યાં આવતાં. દિગંબર આમ્નાયમાં લખવાને પ્રચાર હતે; તાંબરનાં અન્ય પ્રકરણે પ્રાયઃ લખાતાં પણ તેઓનાં અંગેપાંગાદિ હજુ સુધી લખાયાં ન હતાં; આથી શ્વેતાંબર-દિગંબરે બંનેને બહુ શેષવું પડયું છે. શ્રી ભદ્રબાહુ સ્વામીના વારામાં ભયંકર દુકાળ પડેલ, તેથી તેમજ ત્યાર પછી બીજા સિકામાં પણ દુકાળ પડેલ તેથી સૂત્રે નાશ પામે એવી સ્થિતિમાં હતાં. એથી શ્રી સ્કંદિલાચાર્ય આદિએ મથુરામાં મળી રહેલાં સૂત્રને યથાયોગ્ય બાંધે કરી તેને જાળવ્યાં; આ માથરી વાચના કહેવાય છે. ત્યાર પછી શ્રી વજીસ્વામીના વખતમાં (વિ. સં. પ્રારંભ પછી) પણ દુભિક્ષ ભય નડેલ; કાળ ઉગ્ર સ્વરૂપે પ્રકાશિતે હતે સ્મૃતિભ્રંશ થતે જાતે હતે; છતાં આરંભ દેષથી ડરીને (જૈન સાધુઓને આરંભ પિતા કે પારકા માટે સર્વથા નિષિદ્ધ છે) લખવાનું કે લખાવવાનું કરી ન શક્યા. લખવા-લખા
વવા માટે સામગ્રીઓ મેળવતાં–મેળવાવતાં નિઃસંશય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
–
સ્મૃતિ સતેજ હોવાનાં કારણે નંદિસૂત્રમાં નેંધ ૮૭
આરંભ કરા-કરાવવું પડે, જે તેઓ પિતાના કલ્પ (આચાર) પ્રમાણે ન કરી શકયા. આ અરસા સુધીના જૈન પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથે થોડા મળતા હોય તેમાં આ
પણ એક કારણ છે ગ્રંથ રચાયા છતાં લખાયા ન હોય. સ્મૃતિ સતેજ હેવાના કારણે
બધું સ્મૃતિગોચર રાખી ગુરુ શિષ્યને આપે એમ પરંપરાપૂર્વક ચાલતું. આવી સતેજ સ્મૃતિને હાલ ખ્યાલ પણ કદાચ ન આવે; પણ Science of Psychology (માનસશાસ્ત્ર)ના અભ્યાસીઓને આ સહજ પ્રતીત થાય એમ છે. મન-વચન-કાયાના
વ્યભિચાર દેષથી પ્રાયઃ દૂષિત, શુદ્ધ બ્રહ્મચર્ય (મનવચન-કાયા ત્રણેનું)થી પ્રાયઃ વિમુખ, અને એવાં વિશુદ્ધ બ્રહ્મચર્યના અભાવે કુંઠિત મન-મગજ-શરીરવાળા આ કાળના પામર જી,-એને આ વાત કદાચ કલ્પનાગોચર પણ ન થાય, અથવા એઓ આ વાતને વહેમ કે અતિશક્તિ અથવા “જુનું એટલું સેનું” એવી ગણત્રી ગણનારારૂપે, અથવા આર્ય દેશના મોહરૂપે કદાચ ગણી કાઢે? પણ નહિ, આર્ય દેશે બુદ્ધિપ્રભા, સ્મૃતિપ્રાબલ્ય, શુદ્ધબ્રહ્મચર્ય, વિદ્યા જ્ઞાનશક્તિ એ અંગે પ્રભાવશાલી, પ્રતિભાશાળી પુરુષને જન્મ આપે છે; ઈતિહાસ એની ખાત્રી આપે છે, વિ. સં. છઠ્ઠાથી બારમા તેરમા સૈકામાં થયેલા સાધુઓની લાખ શ્લોકેએ અંકાતી કૃતિઓ આપણને વિશ્વાસ અણાવે એમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
-
જૈન સાહિત્ય
નંદિસૂત્રમાં ગંધઃ છઠ્ઠા સૈકાનું સાહિત્ય
જૈન આગમ સૂત્રે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ તથા બીજા સાધુઓએ વિ. સં. ૫૧૦ ના અરસામાં પુસ્તકારૂઢ કર્યા; તે પહેલાં શું સ્થિતિ હતી એને વિગતે અહેવાલ શ્રી દેવદ્ધિસૂરિ શ્રી નંદીસૂત્રમાં આપે છે, ત્યાર પછી તે સૈકાના પ્રાંતે થયેલા શ્રી હરિભદ્રસૂરિ જેમણે “મહાનિશીથ” વિચ્છેદ જતું ઉદ્ધર્યું, તેઓ પણ તે સૂત્રમાં તથા દશવકાલિકાદિ સૂત્રની ટીકામાં આ વાત જણાવે છે. તેમની પહેલાં થયેલા શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ બહભાષ્ય અથવા વિશેષાવશ્યકમાં પણ આ વાત આપે છે ત્યારપછી વિ. સં. આઠમા સૈકામાં થયેલા શ્રી શીલસૂરિ પણ શ્રી આચારાંગની વૃત્તિમાં આ ' વાત આણે છે, તેમજ વિસં. બારમી સદીમાં થયેલા શ્રી અભયદેવસૂરિ, ત્યાર પછી તરતમાં થયેલા શ્રી વાદિવેતાલ શાંતિસૂરિ, શ્રી મલયગિરિ સૂરિ, શ્રીકેટ્યાચાર્ય (કેટિસૂરિ), શ્રી દ્રોણાચાર્ય, શ્રી મલધારી હેમચંદ્રસૂરિ આદિ જેઓએ જુદાં જુદાં સૂત્રોની, અંગે પાંગની વૃત્તિઓ લખી છે, તેઓએ યથાયોગ્ય આ ઐતિહાસિક બીના આપી છે. ઘરબારત્યાગી, આરંભ-પરિગ્રહથી રહિત સ્વદેહની એક સંયમને અર્થે જ રક્ષા કરવાવાળા, સ્વપર હિત માટે ઉઘુક્ત થયેલા આ પુરુષને ખોટું, અસમંજસ
અથવા અતિશક્તિરૂપ લખવાનું શું કારણ હોય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
૮૯
એ સમજાતું નથી. આ સૈકાના પ્રારંભમાં શ્રી સૌરાબ્રૂનાં હાલ ખંડિયેરભૂત વલ્લભીપુરમાં ( વળામાં ) શ્રી દેવદ્ધિગણિક્ષમાશ્રમણ આદિ સાધુઓએ મળી, અત્યારસુધી ધવળપત્ર પર નહિ આલેખાયલાં, ફક્ત કઠાગ્રે રહેલાં, પણ કાળદોષ, સ્મૃતિભ્રંશ આદિ દોષને લઈ વિચ્છેદ જતાં સૂત્રાને પુસ્તકારૂઢ કર્યો; યથાયાગ્ય લખાવી લીધાં. આ પ્રાકૃત શ્લેાકેા લાખા થવા જાય છે. ત્યાર પછી તેઓએ પ્રાકૃતમાં ન‘દિસૂત્ર' લખ્યું; આમાં પૂર્વાચાર્યાને, તેએની કૃતિઓના એ વગેરેના ઇત્તિહાસ પણ છે. ત્યાર પછી તે જ સૈકામાં શ્રી જિનભદ્રગણીએ શ્રી બૃહદ્ભાષ્ય અથવા વિશેષાવશ્યક સૂત્ર (પ્રાકૃત ૪૦૦૦ શ્લેાકપૂર) રચ્યું; તેમજ બીજા ‘ જ બુદ્ધીપસંગ્રહણી' આદિ ગ્રંથા રમ્યા. ત્યાર પછી આ સૈકાના ઉત્તરામાં શ્રી હારભદ્રસૂરિએ સમરાદિત્ય ચરિત્ર પ્રાકૃતમાં ૧૦૦૦૦ ક્ષેાકપૂર તથા નાણાતિ ( જ્ઞાનાદિત્ય ) પ્રાકૃતમાં લખ્યાં; તથા શ્રી મહાનિશીથ સૂત્રને સમુદ્ધર્યું; આ સિવાય ખીજા અનેક પ્રાકૃત ગ્રંથા એએએ લખ્યા છે. વિક્રમ સંવત્ છઠ્ઠા સકામાં આમ અનેક પ્રાકૃત ગ્રંથા લખાયા છે. સંસ્કૃતમાં પણ ઘણા લખાયા છે; પણ અમારે અત્રે તે પ્રાકૃત સંબધી જ ખાસ કહેવાનું છે.
ઠ્ઠા સૈકાનુ’ પ્રાકૃત સાહિત્યઃ ૭ થી માંડી ૧૦ શતક
સાતમાથી માંડી દેશમું શતક (૭) વિ॰ સં॰ સાતમા–આઠમા
સૈકામાં થયેલા પ્રાકૃત ગ્રંથેાની માહિતી અમને નથી. જૈનગ્રંથાવલી
"
"
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #107
--------------------------------------------------------------------------
________________
જન સાહિત્ય આદિ કેટલો તથા ભંડારે જોવામાં આવે તે ખબર પડે. આ સૈકામાં શ્રી દિગંબરી નેમિચંદ્ર સિદ્ધાંતીનાં પ્રાકૃતમાં રચાયેલાં શ્રી મદ્રસાર તથા બહદુ દ્રવ્ય
સંગ્રહ આદિ બહુ પ્રસિદ્ધ છે. (૮) નવમા સૈકામાં પંચસંગ્રહ આદિ જુના કર્મગ્રંથને
અનુસરી કર્મવિપાક આદિ જુના કર્મગ્રંથ શ્રી ગMર્ષિએ રચેલા મળી આવે છે. અત્રે મોરબીના ભંડારમાં અમારા જેવામાં આ ગ્રંથ આવેલ છે; અને આ પરિષહ્ના પ્રદર્શનમાં એ મુકેલ છે. દશમા સિકામાં સુપ્રસિદ્ધ ધનપાળ પંડિતે બીજી દેશીનામમાળો ( હાલ મળી આવતી પ્રાકૃતનામમાળામાં બીજી) જે તરંગલોલા નામે પ્રસિદ્ધ છે, તે રચી છે. તે જ અરસામાં કે કાંઈક પહેલાં શ્રી ચંદ્રપ્રભ મહત્તરે સત્તરી (સપ્તતિકા) નામને છઠ્ઠા કર્મગ્રંથના નામે ઓળખાતે ગ્રંથ રચેલે મુદ્રિત
થયે છે. અગ્યારમું–બારમું-તેરમું શતક(૧૦) ત્યાર પછી કમે ક્રમે શ્રી અભયદેવસૂરિ, શ્રી હેમ
ચંદ્રસૂરિ, શ્રી મલધારી હેમચંદ્રસૂરિ, શ્રી ચંદ્રસૂરિ, આદિ થયા તેમણે પ્રત્યેકે પ્રાકૃત કૃતિઓ કરી છે. શ્રી ચંદ્રસૂરિની “સંગ્રહણ” જે મધ્યમ સંગ્રહણીના નામે ઓળખાય છે, તે તથા શ્રી હેમચંદ્રાચાર્યની
ત્રીજી દેશીનામમાળા પ્રસિદ્ધ થયેલી વિખ્યાત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૧. ૧૨. ૧૩ શતકઃ ૧૪થી માંડી ૧૮ મે સૈઠે ૯૧
શ્રી હેમચંદ્રાચાર્યના વારામાં બીજા અનેક સાધુઓએ. જુદા જુદા તીર્થકરોનાં પ્રાકૃતગાથાબદ્ધ હજારો શ્લોકપૂર ચરિત્રો લખેલાં વિદ્યમાન છે. સંસ્કૃતમાં પણ એવાં ઘણાં ચરિત્રે લખાયાં છે. આ પ્રાકૃત ચરિત્રનું સમગ્ર પૂર લાખ શ્લોક થવા જાય છે. આ પ્રત્યેક ગ્રંથનાં નામ, શ્લોક સંખ્યા, કર્તાનાં નામ, રચ્યાને સંવત્ તથા એ ક્યાં મળી શકશે?—એ બધી વિગતવાર તપસીલ “જન ગ્રંથાવલી” ઉપરથી જોઈ શકાશે. ત્યાર પછી તે અરસામાં શ્રી શાંતિસૂરિએ જીવવિચાર તથા બીજા કેઈ આચાર્યો નવતત્વ પ્રકરણ પ્રાકૃતમાં જ્યાં છે, તે પ્રસિદ્ધ થયાં છે. ત્યાર પછી શ્રી નેમિચંદ્રસૂરિએ પ્રવચન સાધાર
નામને મહાન્ પ્રાકૃત ગ્રંથ રચેલો પ્રસિદ્ધ થયે છે. ચૌદમાથી માંડી અઢા સેકે–
વળા ઉપર જણાવેલ જીવવિચારના કર્તા શ્રી શાંતિસૂરિએ ધર્મરત્ન પ્રકરણ પ્રાકૃતમાં લખે છે, જે પણ ટીકા સાથે પ્રસિદ્ધ થયો છે; આ ટીકા પણ ચૌદમી સદીમાં થયેલા શ્રી દેવેંદ્રસૂરિએ થેડી પ્રાકૃતમાં અને થડી અપભ્રંશીય પ્રાકૃતમ લખી દેખાય છે, બાકી ઉપર જે જે ગ્રંથે જણાવ્યા તે બધાની પ્રાકૃત પ્રાયઃ જેનસૂત્ર-પ્રકરણની પ્રાકૃત છે. ઉપર જણાવેલા શ્રી દેવેંદ્રસૂરિએ ચોદમાં સકાના પ્રારંભમાં પ્રાકૃતમાં ભાષ્યત્રય” તથા “નવ્યકર્મગ્રંથે” તથા “શ્રાદ્ધવિધિ
મૂળ લખ્યાં છે, જે બધાં પ્રસિદ્ધ થયાં છે. આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય ચાલતાં શ્રી કુલમંડનસૂરિ તથા પ્રદ્યુમ્રસૂરિએ વિચાર સાર તથા વિચારામૃત એ આદિ અનુક્રમે પ્રાકૃત ગ્રંથ રચ્યા છે. તેમજ ત્યાર પછી પંદરમા સૌકામાં શ્રી મુનિસુંદરસૂરિએ શ્રી સંતિકર સ્તવનાદિ પ્રાકૃતમાં લખ્યાં છે, જે પ્રસિદ્ધ થયેલ છે. આમ શ્રી સિદ્ધસેન સૂરિના વખતથી માંડી છેવટ અઢારમા સૈકા સુધી, (શ્રી યશોવિજયજીના યતિલક્ષણસમુચ્ચયાદિ આ અઢારમા સૈકાનાં) જૈન લેખકેએ, પુરુષાર્થ કલક્ષ્ય જૈન લેખકોએ, પ્રાકૃતને પોષવી ચાલુ રાખી છે; દિગંબર-શ્વેતાંબર બંનેએ એ પિષવી ચાલુ રાખી છે; પ્રાકૃત ઘસાઈ જવા નથી પામી; એ તે ઉછરતી ચાલી છે. તેમ વળી એ લેખકે સાથે સાથે સંસ્કૃતને પણ વિસરી નથી ગયા. આમ સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક કૃતિઓ થઈ છે, જે બધાની વિગતે માહિતી જૈન ગ્રંથાવલી, દાળ ભાંડારકર, પીટર્સન, બુહૂલર આદિના રીપેર્યો, તથા દિગંબર–વેતાંબરના જુદા જુદા પુસ્તક ભંડારની ટીમ જેયાથી મળે એમ છે. આ બધી પ્રાકૃત કૃતિઓ એક જ પ્રાકૃતની છે. કાળાદિ ભેદને લઈ આ કૃતિઓની શૈલીમાં સરળતા-કઠિનતા રસિકતા-કિલષ્ટતા આદિ વિલક્ષણ ભેદે દેખાશે; પણ એ બધી કૃતિઓનાં નિયામક લિંગ-શબ્દાદિ અનુશાસન
(વ્યાકરણ)નાં સૂત્રો તે એક જ, જેમ સંસ્કૃતમાં– જુદા જુદા વખતની સંસ્કૃત કૃતિઓમાં વિલક્ષણતા. (૧) શ્રી ઉમાસ્વાતિ વાચકનાં તરવાથધિગમ, પ્રશમરતિ, આદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
જૂદા જૂદા વખતની સંસ્કૃતિ કૃતિઓની વિલક્ષણતા લ્ય (૨) શ્રી સિદ્ધસેન દિવાકરન બત્રીશબત્રીશી, ન્યાયાવતાર,
કલ્યાણુમંદિર આદિ શ્રી ધનેશ્વરસૂરિના શત્રુંજય માહાભ્યાદિ શ્રી સંમતભદ્રસૂરિના આપ્તમીમાંસાદિ
શ્રી મદ્વવાદીના નયચકવાલ આદિ (૬) શ્રી હરિભદ્રસૂરિના ધર્મબિંદુ અષ્ટક, ગબિંદુ આદિ
| શ્રી સિદ્ધર્ષિના ઉપમિતિ ભવપ્રપંચ આદિ (૮) શ્રી જયશેખરસૂરિના કુમારસંભવ, પ્રબંધ ચિંતામણિ
આદિ (૯) શ્રી મુનિસુંદરસૂરિના અધ્યાત્મ કલ્પદ્રુમ આદિ (૧૦) શ્રી હેમચંદ્રાચાર્યના શલાકાપુરુષચરિત્ર, પરિશિષ્ટપર્વ,
દ્વયાશ્રય આદિ (૧૧) શ્રી વિનયવિજયના લોકપ્રકાશ, શાંતસુધારસ આદિ (૧૨) શ્રી યશોવિજયનાં જ્ઞાનસાર, જ્ઞાનબિંદુ, અધ્યાત્મ
નિષદ્ આદિ.
ભાષા એક જ શૈલી ફેર; તેમ થવું જોઈએ
એ આદિ જુદા જુદા લેખકેની જુદે જુદે વખતે લખાયલી સંસ્કૃત કૃતિઓમાં ભાષા શૈલીમાં કઠિનતા કે સરળતા પર વિલક્ષણભેદ હોવા છતાં એ બધા ગ્રંથ સંસ્કૃત વ્યાકરણને અનુસરીને શુદ્ધ સંસ્કૃતમાં લખાયા છે, અથવા જેમ જનેતર ગ્રંથે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
'
S
૯૪
જૈન સાહિત્ય (૧) કાલિદાસના રઘુવંશ, મેઘદૂત, કુમારસંભવ, શાકુંતલ,
વિકમેવશીય આદિ ભવભૂતિના માલતીમાધવ, મહાવીરચરિત, ઉત્તર
રામચરિતાદિ (૩) બાણની કાદંબરી (૪) માઘકાવ્ય તથા શિશુપાલવધાદિ
શ્રી શંકરાચાર્યના પંચીકરણાદિ
શ્રી વ્યાસના મહાભારત, ગીતા આદિ (૭) શ્રી વાલ્મિકીનું રામાયણ
જગન્નાથ પંડિતના ભામિનીવિલાસ આદિ (૯) ભર્તૃહરિના શતકચતુષ્ટયાદિ તાત્પર્ય કે જેનેનું પ્રાકૃત ક્ષીણ નથી થયું–
એ જુદા જુદા લેખકોએ જુદે જુદે વખતે જુદે જુદે કાળે એક જ શુદ્ધ સંસ્કૃતમાં ગ્રંથ લખ્યા છતાં દેશ-કાળલેખકની પ્રકૃતિ આદિ કારણે તે તે કૃતિઓમાં સરળતાકઠિનતા–રસિતા-લિષ્ટતા આદિ શૈલી પરત્વે ભેદ દેખાય છે, તેમ ઉપર જણાવેલા તથા બીજા પ્રાકૃત ગ્રંથે બધા પ્રાકૃતના નિયમને અનુસરી લખાયા છતાં તેમાં શિલી પરત્વે વિલક્ષણતા ભાસે તે તે બનવા ગ્ય છે. બાકી એ બધા પ્રાકૃત ગ્રંથ જૈનસૂત્રપ્રકરણની પ્રાકૃતના છે. આ લાંબી ચર્ચાનું તાત્પર્ય એ કે કહેવામાં અથવા અનુમાનવામાં આવ્યું છે, તેમ શ્રી સિદ્ધસૂરિના વાર પછી જેનેની આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
જેના પર વિદ્યાજ્ઞાનની ઉપેક્ષાને બે
આરોપ
પ્રાકૃત ઘસાતી નથી ચાલી; પણ જુદા જુદા લેખકેએ એને સમ્યક પ્રકારે પિષીને અદ્યાપિ પર્યત તે અવિચ્છિન્ન આણી છે. ભાવિકાળે જે બને તે ખરું ! વનરાજને સમય; જેને પર વિદ્યાજ્ઞાનની ઉપેક્ષાને આપ
(૩) ચર્ચાસંપન્ન પ્રશ્ન માટે આગળ કરવામાં આવેલી બે દલીલે આપણે જોઈ હવે ત્રીજી જોઈએ. આ ત્રીજી દલીલ એવા આશયની છે, કે શ્રી સિદ્ધસૂરિના વખતથી જૈનોમાં પ્રાકૃત સાથે સંસ્કૃત પણ સામેલ થવાથી પ્રાકૃતને સ્વાભાવિક રીતે હાનિ આવી અને એ હાનિ વધતાં વધતાં વનરાજ ચાવડાના વખતમાં જેને રાજકારભાર-વ્યાપારાદિમાં ગુંથાતાં તેઓએ વિદ્યા-જ્ઞાનની ઉપેક્ષા કરી; જેથી જનની પ્રાકૃત અપભ્રષ્ટ થતી ચાલી, તે ઠેઠ એટલે સુધી કે તેમાંથી ગુજરાતી થઈ. ચર્ચાના ઉત્પાદકનાં આ બધાં અનુમાને છે, એમ ચર્ચાકાર સ્પષ્ટ જણાવે છે, અને એ અનુમાનેને નિર્ણયાત્મક ગણી તે પર ભાર ન મુકવાનું પણ સૂચવે છે. તથાપિ કહેવાનું કે જેને ઉંડા ઉતરી વિચાર કરવાનાં શક્તિઅવકાશ નથી એઓને આડે રસ્તે, એક તરફ દોરવનારાં આવાં આધાર વિનાનાં કૃત્રિમ અનુમાને કરવાનું પ્રજન શું? એ અનુમાને આધાર વિનાનાં કૃત્રિમ છે કે નહિ એ તપાસિયે – () વનરાજ ચાવડાના વખતમાં જનેને રાજકારભાર
મળે, એના સંગીન પુરાવા ક્યાં છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય (2) રાજકારભાર તથા વ્યાપારમાં ગુંથાતાં જૈનાએ વિદ્યા
જ્ઞાનની ઉપેક્ષા કરી, તે પ્રશ્ન થાય છે, કે જેને (ગૃહ) તે પહેલાં શી રીતે ઉદર પિષણ કરતા? રાજકારભાર કે વ્યાપાર સિવાય બીજો કઈ ધંધો તેઓના હાથમાં હતે? અથવા તેઓ શું નિરુદ્યમી હતા, કે જ્ઞાન-વિદ્યાને આપી પ્રાકૃતને પષતા રહ્યા; અને પછી વનરાજના વખતમાં કારભારું મળતાં ઉદ્યમી થયા અને તેથી વિદ્યા-જ્ઞાનની ઉપેક્ષા કરી? ઉદરપોષણા હેતુએ ઉદ્યમ કરનારાઓને વિદ્યા-જ્ઞાનની ઉપેક્ષા કરવી પડે એ કઈ એકાંતિક નિયમ છે? આગળ કરવામાં આવેલી દલીલની કૃત્રિમતાને લઈ
આ પ્રશ્નો ઉઠયાં છે. જૈન મંત્રીઓ, વ્યાપારીઓએ પોતાના સમયમાં જ્ઞાનાદિ ક્ષેત્રને આપેલે આધાર. સાધુઓએ પણ એમ કર્યું છે(3) વારુ, જેનેને રાજકારભારમાં ભાગ મ હેય તે
તેઓ જ્ઞાનાદિને પોષવા કરે કે તેને વિસારી મુકે? ઈતિહાસ આપણને સારી રીતે જણાવે છે કે જ્યાં
જ્યાં જેનેને રાજકાજમાં પગ પેઠે છે, ત્યાં ત્યાં તેઓએ બીજી બાબતો ઉપરાંત બે બાબતોમાં લાગવગ ચલાવી ખાસ લક્ષ આપ્યું છે તે બે બાબતે આઃ(૧) નવાં જિનમંદિરે કરાવવાં, બિબ ભરાવવાં, પ્રતિષ્ઠા કરાવવી, જુનાં મંદિરે સમરાવવાં, ધ્વજા
બંધાવવી; તીર્થયાત્ર અર્થે સંઘ કાઢવા; એ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
જૈન મંત્રીએ આદિએ જ્ઞાનાદિ ક્ષેત્રને આપેલો આધાર ૯૭
(૨) પુસ્તક લખાવી તેના ભંડારે કરાવવા. ગૃહસ્થ વર્ગ આ રીતિને અનુસર્યો છે, એટલું જ નહિ પણ સાધુવેગે પણ યથાયેગ્ય હિત જોઈ આ માર્ગ ગ્રહણ કર્યો છે. વિમલ મંત્રી, વાગભટ મંત્રી, વસ્તુપાળતેજપાળ, ઉદયનમંત્રી, આમ્રભટ, સંગ્રામસિંહ શેની, માનસિંહ ભેજરાજ અને જગડુશાહ શેઠ આદિ ગૃહસ્થા અને શ્રી હેમચંદ્રસૂરિ, દેવચંદ્રસૂરિ, હારવિજયસૂરિ, વિજયતિલકસૂરિ, પદ્મસુંદરસૂરિ આદિ આચાર્યોનાં ચરિત્રોથી આ પ્રતીત થાય છે. વિક્રમના વખતમાં શ્રી સિદ્ધસૂરિ, શિલાદિત્યના વખતમાં શ્રી મલ્યવાદી તથા ધનેશ્વરસૂરિ, વનરાજના વખતમાં શ્રી શિલગુણસૂરિ, તે જ અરસામાં શ્રી વાલીયર (ગોપગિરિ) ના રાજા આમના વખતમાં શ્રી બપ્પભટ્ટી સૂરિ, શ્રી સિદ્ધરાજકુમારપાળના વખતમાં શ્રી હેમચંદ્રસૂરિ-દેવચંદ્રસૂરિ, તે જ અરસામાં મેદપાટના રાજા આલ્હણદેવના વખતમાં શ્રી રામચંદ્રગણી, ફિરોઝશાહ તઘલખના વખતમાં શ્રી પદ્મસુંદરસૂરિ, અકબરના વખતમાં શ્રી હીરવિજયસૂરિ, જહાંગીરના વખતમાં શ્રી વિજયતિલકસૂરિ એ આદિ આચાર્યો તથા શ્રી કુમારપાળના વખતમાં ઉદયન, વાગભટ, આમભટ આદિ મંત્રીઓ, તથા વીરધવળના વખતમાં વસ્તુપાળ-તેજપાળ તથા જગડુશેઠ, મંડપદુર્ગના હાકેમ મુજફરખાંના વખતમાં (પંદરમે સિકો વિ. સં.) સમરસિંહ સોની, તેમજ તે જ સૈકામાં ખંભાતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૮
જૈન સાહિત્ય
નવાખના વખતમાં શ્રી મુનિસુંદરસૂરિ એ આદિ તથા વિમલમંત્રી, ઝાંઝણ, સાજણ શેઠ એ આદિએ જૈનમદિરા, જ્ઞાનભંડારા એ આદિ ધર્મક્ષેત્રને લાગવગ ચલાવી સારી રીતે પાખેલ છે; તે તેઓનાં ઐતિહાસિક ચરિત્રોથી સમજાય છે.
સપ્રદાયમાત્ર લાગવગના ઉપયાગ યથાવસર કરે: પૂર્વ ધનાઢય જૈમાનાં કીત્તિસ્થંભા
અને એએએ આમ કર્યું" છે, તે સ્વાભાવિક છે. અધા સપ્રદાયવાળા પાતપેાતાના સમય આવ્યે પાતપેાતાના સંપ્રદાયને પાતપાતાની રીતિએ પેાત્રે એમાં નવાઇ નથી. બૌદ્ધો, શાંકરાનુયાયીઓ, એ આદિએ એમ કર્યુ છે, તે જો વનરાજના વખતમાં જૈનાને રાજકાજમાં પગપેસારો લાગવગ મળ્યાં હત તા તેઓ જ્ઞાનાદિની ઉપેક્ષા ન કરત, પણુ તેને પાષણ આપત. વળી વ્યાપારાદિમાં ગુંથાવાથી જ્ઞાનાદિની ઉપેક્ષા થઈ હોય તે તે પણ એકાંતિક વાત નથી. વ્યાપારમાં ધન રળી તેઓ મંદિર-જ્ઞાનાદિ ક્ષેત્રોને પાષત. પૂર્વે થયેલા ધનાઢય જના, ચાહે તા તેઓ વેપારી હા અથવા રાજમત્રી આદિ આદ્ધાવાળા હા,-પણુ તેમણે પોતાના ધર્મનાં અંગભૂત મ ંદિર, જ્ઞાન, સાધુ-સાધ્વી આદિ ચાર ક્ષેત્ર એ આદિ સાતે ક્ષેત્રને રૂડી રીતે પોષ્યાં જ છે; નવાં મંદિરો કરાવ્યાં છે, જીનાં સમરાવ્યાં છે; ઘણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ધનાઢ્ય જેના કીર્તિસ્થભેદ પેટા દલીલોને રદીઓ ૯
દુઃખી ભાઈઓનું વાત્સલ્ય કર્યું છે, તીર્થયાત્રાર્થ સંઘ કાઢ્યા છે. છે; જ્ઞાનભંડારે કરાવ્યા છે,–જે બધાંનાં સ્મરણરૂપ કીર્તિસ્થંભે હાલ કેઈ ન કરાવી શકે એવાં શત્રુ જય, આબુ, ગિરનાર આદિનાં જિનમંદિરે જેસલમેર-પાટણ-અમદાવાદ–મેડતા-જોધપુર–ખંભાત લીંબડી આદિના જ્ઞાનભંડારે, જિનાલયના શિલાલેખે તથા તે તે પુરુષોનાં ચરિત્રરૂપે વિદ્યમાન છે. આમ જોતાં વનરાજના વખતમાં જેનો રાજકાજ વ્યાપારાદિમાં પડતાં તેઓએ જ્ઞાનાદિની ઉપેક્ષા કરી અને તેથી અગાઉથી ઘસાતી આવતી પ્રાકૃત વિશેષ ઘસાવા પામી એ વગેરે આશયની આનુમાનિક પણ કૃત્રિમ દલીલે નિરર્થક છે. આમ આ ત્રણ મુખ્ય કૃત્રિમ દલીલનો ઊહાપોહ થયે. હવે એ દલીલેની ઉપદલીલ પર થોડા દષ્ટિપાત કરી ગુજરાતીમાં કઈ ભાષામાંથી અવતરી હેવા ચોગ્ય છે? તેમજ ગુજરાતી કોને કહેવી? એના ડાક વિચાર બતાવી આ વિષયને ઉપસંહરશે.
પેટા દલીલો–
ચર્ચાસંપન્ન વિષયમાં રામનસુખભાઈની અથવા રા, “મન”ની અથવા યથાયોગ્ય બંનેની નોંધ લેવા ગ્ય ત્રણ પેટા દલીલ છે –
(૧) જુદા જુદા વિદ્વાનેના આધારે બતાવ્યું છે, કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
જૈન સાહિત્ય અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી શૌરસેની થઈ, અને શૌરસેનીમાંથી ગુજરાતી થઈ.
(૨) પ્રાકૃતનું મહત્વ જૈનોમાં જ હતું, જનેતર અન્ય પ્રાકૃતને હલકી ગણી હલકાં પાત્રોને જ સેપતા-જેમ જૈન-દ્ધ સિવાયનાં નાટકોમાં દેખાય છે, તેમ.
(૩) રારા. કેશવલાલ હર્ષદરાય પ્રવને આધાર લઈ શ્રી. હેમચંદ્રાચાર્યને પ્રાકૃતના પાણિનિ કરાવ્યા છે.
આ પેટા દલીલનું નિરીક્ષણ કરિયે?
(૧) “ સુતારનું મન બાવળિયે ”—તેમ આ દલીલનું ગુપ્ત રહસ્ય એ છે કે કોઈ વિદ્વાનના આધારે કહી શકાય એમ છે, કે
(જેનેના) પ્રાકૃતમાંથી કે અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી કે તે અપભ્રષ્ટ પ્રાકૃત પછીની એક પેઢીમાંથી ગુજરાતીને જન્મ થયો અને એની કીર્તિજેનોને મળે? અમે આગળ બતાવવાના છિયે, કે ગુજરાતીનો જન્મ અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી થયો છે; પણ તે જૈનેની સૂત્ર-પ્રકરણની પ્રાકૃતભાષા અપભ્રષ્ટ થઈને તેમાંથી નહિ; પણ દેશની પ્રચલિત સામાજિક પ્રાકત અપષ્ટ થઈતેમાંથી, કેમકે સામાજિક પ્રાકૃત એકલા જૈનેની સ્વાંગ માલિકીની ન હતી. કેઈ કઈ વિદ્વાનોના મતે ચર્ચાકાર કહે છે કે અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી શૌરસેની થઈ અને આ શૌરસેનીમાંથી ગુજરાતી થઈ કેઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શૌરસેનીમાંથી ઉતરી કે અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી? ૧૦૧
વિદ્વાને ભલે એમ કહેતા હોય પણ ગુજરાતી અને
અપભ્રષ્ટ પ્રાકૃત વચ્ચે શૌરસેનીને રાખવાની જરૂર નથી. ગુજરાતી શૌરસેનીમાંથી ઉતરી કે અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી ?
શૌરસેની અને અપભ્રષ્ટ પ્રાકૃતના દાખલા તપાસિયે તે આપણને સ્પષ્ટ જણાશે કે બંને ભાષા સ્પષ્ટ વિભિન્ન છે; અને અપભ્રષ્ટમાંથી ગુજરાતી ઉતરી શકે છે, તેવી સરળતાથી શૌરસેનમાંથી ઉતરી શકતું નથી. બંનેના એકકેક ઉદાહરણ લઈએ – (વિ. સં. ચૌદમા સૈકામાં થયેલા શ્રી જિનપ્રભસૂરિએ જૈનેના આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભુની સંસકૃત પ્રાકૃત-શૌરસેની માગધી શાચિકી-ચૂલાર્પશાચિકી-અપભ્રંશ અને સમસંસ્કૃત એમ જુકી જુદી ભાષાઓમાં સ્તુતિ કરી છે, જે મૂળરુપે છપાઈ ગઈ છે, તેમાંથી આ બે ઉદાહરણ લીધાં છે. તેને અર્થ પણ અમને બેસે છે તે નીચે આપીએ છીએફ)
(૧) શૌરનીનું ઉદાહરણ “विगददुहहेदु मोहारिकेदूदयं दलिदगुरुदुरिद मध विहिदकुमदखयं । "नाधत नदि जो सदटनदवत्सल लहदि निच्चं दिगतिं सौदद निम्मला' • (આને અન્વયે Paraphrase order અમને સમજાયે
છે તે આવે છે. એ ક્રમમાં અર્થ ટાંકીએ છીએ–).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૨
જૈન સાહિત્ય (૧) ૩થ અથ. મંગળવાચિ. (સં. થ); (૨) વિવિધુદુ વિગતદુઃખહેતુ; દુઃખનાં કારણ (રાગદ્વેષાદિ) જેનાં નાશ થયાં છે એવા હે નાથ ! (નં. વિવાર્તદુવિહેતો) ના=હે નાથ! (સ. નાથ); (૪) કો=જે; (ચ ); (૫) મોહારિકૂર્ચ = મેહરૂપી શત્રુને કેતુના ઉદય સમાન, એ જે તું, તેને; (સં. મોદાદિવેતૂર) (૬) ૪rદુનિક મહતું પાપ જેણે દળી નાંખ્યું છે, એ તું, તેને (સં. ચિતદુરિત); (૭) રવિમાર્ચ=કુમતને જેણે ક્ષય કર્યો છે, એ તું, તેને (ાં વિહિતવુમતક્ષાં); (૮) સરનવતરું =તને હમેશાં નમે છે, તારી આજ્ઞા આરાધે છે, તેનું વાત્સલ્ય કરનાર એ તું, તેને (સં. સતતનતવત્સ) (૯) સંeતેને, (સં. વા), (૧૦) રમતિ નમે છે; પ્રણમે છે; આજ્ઞામાં રહે છે; (નં. નર)(૧૧) હિતે, (૪ સઃ); (૧૨) નિર=નિત્ય, શાશ્વત; (સં. નિત્યાનું); (૧૩) સોવ () સો (૧) સોહ૬ () = (૧) સોટું = ભાવાળી (સં. રમત); (૨) રોવરું = સુખ આપનારી (સં. સૌહચ); (૧૪) નિમેરું – નિર્મલ, (સં. નિર્મ); (૧૫)
ત્તિ = ગતિ, (સં. ઉત્ત); (૧૬) રુરિ = લહે છે; પામે છે; (સં. મતે).
(૨) અપભ્રંશ પ્રાકૃતનું ઉદાહરણ " सासयसुर्खानहाणु नाह न दिठो जेहिं त।
पुन्नबिहूणउ जाणु Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૩
શૌરસેનીને અપભ્રષ્ટ પ્રાકૃતના ઉદાહરણ
આને અન્વય પણ અમને સમજાય છે, તે આપીએ છીએ –
(૧) સાસચયુનિહાપુ = શાશ્વત સુખનાં નિધાન એવા હે નાહ! (નાથ!) (સં. શાશ્વત સુનિધાન); (૨) ના = નાથ; (સ. નાથ); (૩) હું = જેણે (ઉં. ચેન); (૪) તાં = તને (સં. હિં); (૫) =નહિં, નથી (સં. ૨); (૬) દિ = જે (નં. 8); (૭) તિહું તેને (સં. તે); (૮) પુનવિદૂ૩= પુણ્યવિહીન; પુણ્યરહિત (સં. પુષ્યવિહીન); (૯) નિહામ્સ =નિષ્ફળ જન્મવાળો; (૪ નિદાન્માનY) (૧૦) નાપસુન્દુ = નરપશુ જે, (સં. નરપશુમ), (૧૧) ના=જાણે અથવા જાણું છું, (સં. જ્ઞાની અથવા નહિ અથવા નાનામ).
આ બે ઉદાહરણ જોતાં કઈ ભાષા ગુજરાતીને વિશેષ મળતી છે, અને કઈમાંથી ગુજરાતીનું અવતરણ થયું હેવા
ગ્ય છે, સીધું કે એકાદ પેઢી મુકીને, એ સમજી શકાય એમ છે. નાટકમાં હલકાં પાના મુખમાં પ્રાકૃત શા માટે મૂકી છે?—
(૨) . સ્વાંગ હવાલો જેનેને આપવા બીજી એવી દલીલ કરવામાં આવી છે, કે પ્રાકૃતનું મહત્વ જેમાં જ હતું, જેનેતર અન્ય પ્રાકૃતને હલકી ગણી હલકાં પાત્રોને જ સોંપતા, જેમ જેન-બૌદ્ધ નાટક સિવાયનાં બીજાં નાટકમાં હલકાં પાત્રોમાં દેખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જૈન સાહિત્ય આ દલીલમાં પણ જબરી સમજફેર છે, તે જોઈએ – પાણિનિ. (૧) પ્રા ત જે એકાંત જૈનેની માલિકીની હતી તે ચર્ચા
ચલાવનાર રા. “મનુ પતંજલિએ ઈ. સ. પૂર્વે ૧૫૦ વરસે પ્રાકૃત વ્યાકરણ લખ્યું એમ કહેત નહિં, પાણિનિ અપર નામ પંતજલિએ વિ. સં. દોઢ સૈકા પૂર્વે નવનદના રાજ્યમાં પ્રાકૃત વ્યાકરણ લખ્યું છે પાણિનિ જૈન ન હતા, અને જે પ્રાકૃતને એ હલકી ભાષા સમજતા હતા, તે નિઃસંશય પ્રાકૃત વ્યાકરણ રચતાં વિરમત.
વરચિ .
(૨) તેમજ જન ઇતિહાસ અને કથાસરિતસાગર અનુસાર
પાણિનિના સમયમાં થયેલા વરરુચિ પંડિતે પ્રાકૃતપ્રકાશ લખે છે, તે પણ તે ન લખત; કેમકે તે જૈન ન હતા. કાલિદાસ પંડિતના જાતિવિંદાભરણ અનુસાર જે જોઈએ તે આ વરરુચિ વિકમ નૃપના ધનવંતરી, ક્ષપણક આદિ પંડિતેમાંના એક હતા; એટલે એમ થવા જશે કે શ્રી સિદ્ધસેનસૂરિના વખતમાં આ પ્રાત પ્રકાશ લખાયું; અથવા હાલના વિદ્વાને માને છે, તેમ જે વિ. સં. છઠ્ઠા સાતમા સિકામાં વિકમ થયા હોય અને આ વરરુચિ
* રા.રા. ધ્રુવના મત પ્રમાણે આ વાત અસમંજસ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
નાટકોમાં હલકાં પાત્રોના મુખમાં પ્રાકૃત શા માટે મૂકી છે? ૧૦૫
તે વખતના હોય તે છઠ્ઠા-સાતમા સૈકામાં પ્રાકૃત જે ક્ષય પામ સંભાવવામાં આવ્યું છે, અને જેને જૈનેતર અન્ય હલકું ગણ્ય સંભાળ્યું છે, તેનું વ્યાકરણ જૈનેતર વરસાચએ રચી ઉલટું પડ્યું દેખાશે.
તેમજ જેન–બૌદ્ધ નાટકોમાં હલકાં પાત્રોમાં પ્રાકૃત શા માટે મુકવામાં આવી છે, તેને હેતુ જ સમજ્યા વિના જૈનેતર પર દેષ મુકાય છે –કેમકે,
(
અ)
જૈનેતર નાટકથી બૌદ્ધ-જૈન નાટકોને આ વિલક્ષણ ભેદમાંથી અલગ રાખવાની જરૂર જ નથી. જેનબૌદ્ધનાં નાટકમાં પણ હલકાં પાત્રોનાં મુખમાં પ્રાકૃત મુકાયેલી છેઃ
2 છકટિક. મુબારાક્ષસ.' પ્રબોધ ચંદ્રોદય માલતી માધવ-ઇત્યાદિ
અન્યનાં કરેલાં પણ બૌદ્ધોને લગતાં નાટકે છે.
નલવિલાસ. રઘુવિલાપ, અનધ્ય રાઘવ.
જેનેનાં કરેલાં નાટકે છે. રત્નાવલી. કરુણુવજ. નિર્ભય ભીમ-ઇત્યાદિ. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૬
જૈન સાહિત્ય
વિક્રમેાશીય. શાકુંતલ. મહાવીર ચરિત.
ઉત્તરરામ ચરિત, વેણીસંહાર–ઋત્યાદિ.
આમાં હલકાં પાત્રોનાં મુખમાં પ્રાકૃત ભાષા મુકાઈ છે; એટલે જૈન-બૌદ્ધ અને ઇતર એવા ભેદ પ્રાકૃત પરત્વે દાખવવાનું અહિં કારણ નથી.
અન્યનાં રચેલાં બૌદ્–જૈનેતર નાટકા છે.
સસ્કૃત નાટકામાં પ્રાકૃત શા માટે વપરાઇ છે ?
(આ) ત્યારે –જૈન-ઔદ્વેતર નાટકામાં હલકાં પાત્રોના મુખમાં પ્રાકૃત મુકવામાં આવી છે, તે પ્રાકૃતનું મહત્વ એ નાટકકારોને નહાતુ એ કારણે નહિ; પણ નટ, વિટ, દાસી, બાળ, સામાન્ય સ્ત્રી આદિની આ પ્રચલિત પ્રાકૃત ભાષા છે એ દેખાડવા. નાટકકારે પોતાનાં નાટકમાં યથાશક્તિ સહજ ભાવ લાવવા ચુકતા નથી. વ્યાકરણબાધથી અનભિજ્ઞ એક ગામડિયા ગમારના મુખમાં વ્યાકરણવિશિષ્ટ સંસ્કારી ભાષા મુખ્વી સહજ સ્વાભાવિક ગણાય ? નહિ જ; અને તેથી નાટકકારો હલકાં પાત્રોનાં મુખમાં દેશની પ્રચલિત, સામાન્ય સમૂહના વપરાશની સામાજિક પ્રાકૃત ભાષા મુક્તા. તે તે નાટકાની ટીકા લખનારા (Commentators પશુ આ આશયનું કથન
છે; અને તેથી એમ પુરવાર થાય છે, કે સ ંસ્કૃત
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #124
--------------------------------------------------------------------------
________________
હેમાચાર્ય પહેલાંનાં સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણે ૧૦૭
ભાષા વ્યાકરણાદિ જાણનાર વિદ્વાનની વિશેષ (Special) હતી, અને પ્રાકૃત જનસમૂહની સામા
ન્ય (general) હતી; વિદ્વાનોને બંને ભાષા ગ્રાહા
હતી; સામાન્ય જનસમૂહને પ્રાકૃત જ ગ્રાહ્ય હતી. હેમાચાર્ય પહેલાંનાં સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણે. () અને એમ હોવું જ જોઈએ. અમે અગાઉ જણાવી
ગયા છીયે કે દરેક ભાષા તેનાં ચાર સ્વરૂપની અનુસંધિપૂર્વક રહે છે. (૧) ભાષાનું પ્રાકૃત સ્વરૂપ (૨) તેનું સંસ્કૃત સ્વરૂ૫ (૩) તેનું સમસંસ્કૃત સ્વરૂપ () તેનું અપભ્રંશીય (Latent or manifest) સ્વરૂપ. આપણે હાલ વ્યાકરણવિશિષ્ટ (grammatical) અંગ્રેજી ભણ્યા હોવાથી આપણે એ સંસ્કારી ભાષામાં બેલિયે-લખિયે; પણ ધારે કે આપણે વિલાયત જઈએ, તે ત્યાંના સામાન્ય જનસમૂહ પાસેથી એ (grammatical) વ્યાકરણવિશિષ્ટ ભાષા સાંભળવાની આશા રાખશું? નહિ. કેટલાંક ઈંગ્રેજ સ્ત્રી પુરુષે બાળકે ઈંગ્રેજીનાં પ્રાકૃત સ્વરૂપમાં એવી ગુણ ગુણ વાત કરતાં હોય છે, આપણે અંગ્રેજીના (Grammar ) વ્યાકરણના ગમે તેવાં “ખાંઈયે, પણ આપણને થડે વખત એ પ્રાકૃત સ્વરૂપને પરિચય થતાં સુધી તે મુંઝાઈ રહેવું પડે જ. આ કહેવાનું કે નાટકમાં પ્રાકૃત ભાષા આણી છે તે નટ,
વિટ, આદિ સામાન્ય જનની સહજ ભાષા હેઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જૈન સાહિત્ય તેઓને વાણવ્યાપાર એ ભાષામાં હે જઇયે એ અકૃત્રિમ ભાવ આણવા માટે નહિ કે એ નાટકકારે એ ભાષાને હલકી ગણતા માટે. ખુદ નાટક્કારેને પિતાને પણ, ભલે લખવામાં વ્યાકરણવિશિષ્ટ સંસ્કૃત તેણે વાપરી હોય, પણ બેલવા આદિના વ્યવહારમાં (Colloquial Language) તે ભાષાનાં ઓછાં
વધતાં પ્રાકૃત સ્વરૂપને જ અવલંબવું પડેલ. હેમાચાર્ય પ્રાકૃતના પિતા?
(૩) ત્રીજી પેટા દલીલ એવા આશયની લાવવામાં આવી છે કે રા. ૨. કેશવલાલ હર્ષદરાય ધ્રુવના કહેવા મુજબ શ્રી હેમચંદ્રાચાર્ય પ્રાકૃતના “પાણનિ” છે, અને એ વાતને લગભગ બધા વિદ્વાને કબુલ કરે છે. રા. “મન” તરફથી એકાદ વિદ્વાનની સંમતિ ટાંકવામાં આવી હત તે સારું હતું. રા. ધ્રુવે કઈ અભિપ્રાયવિશેષે એમ કહ્યું હશે, કે જે સમજ્યા વિના રા. “મન” પોતે અગાઉ પતંજલિને ઈ. સ. પૂર્વે ૧૫૦ વરસે પ્રાકૃત વ્યાકરણના રચનાર જણાવ્યા છતાં પુનઃ પ્રાકૃતના પિતા તરીકે શ્રી હેમચંદ્રાચાર્યને ઓળખાવે છે! શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વે પણ પ્રાકૃતમાં, જેનેની પ્રાકૃતમાં, વ્યાકરણ-નામમાળા લખાયાં છે. વિ. સં. બીજા સૈકામાં થયેલા શ્રી પાદલિપ્ત સૂરિની પ્રાકૃત (દેશી) નામમાળા, ત્યાર પછી વિ. સં. દશમી સદીમાં થયેલા શ્રી ધનપાળ પંડિતની “તરંગલોલા” નામની દેશીનામમાળા, આ બંને શ્રી હેમચંદ્રાચાર્યને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
હેમાચાર્ય પ્રાકૃતના પિતા
૧૦૯ પૂર્વે થયેલ છે. તેમ જ તે પહેલાંના જનેતર પાણિનીય તથા વરરુચિનાં પ્રાકૃત વ્યાકરણ છે. જેમ શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વે પાણિનિ, શાકટાયન, કાતંત્ર, સિદ્ધાંતચંદ્રિકા, કંઠાભરણાદિ સંસ્કૃત વ્યાકરણે રચાયાં છે છતાં, શ્રી હેમચંદ્રસૂરિએ સિદ્ધહૈમ સંસ્કૃત વ્યાકરણ રચ્યું, તેમ પાણિનિ, ધનપાળ આદિનાં પ્રાકૃત વ્યાકરણ છતાં, શ્રી હેમચંદ્રાચાર્યે પ્રાકૃત વ્યાકરણ રચ્યું છે. સ્વાભિપ્રેત સરળ-સુગમ-૨સિક શૈલીએ દરેક જુદા જુદા વિદ્વાને એક જ આશયની જુદી જુદી કૃતિઓ જુદી જુદી રીતે, જુદાં જુદાં ક્ષેત્રે, જુદા જુદા સમયે કરે! વાત આમ છે, ત્યાં શ્રી હેમચંદ્રસૂરિને પ્રાકૃતના પાણિનિ ગણવા, આદ્ય પ્રગટí ઠરાવવા અને એમ કરાવી જેની પ્રાકૃતમાંથી ગુજરાતીને અવતાર સંભાવી ગુજરાતીના જન્મનું માન જૈનોને અપાવવાની યુક્તિ વિદ્વાને તે કળી જશે. શ્રી હેમચંદ્રાચાર્યને અપભ્રષ્ટ પ્રાકૃતના પિતા તરીકે ઓળખાવવામાં આવે તે તે ઠીક છે. ચર્ચાસંપન્ન પ્રશ્નની પૂર્વાપર વિધયુક્ત ત્રુટતી દલીલને વિવેક અત્રે સમાપ્ત થાય છે.
ગુજરાતી ભાષા શામાંથી અવતરી હશે? ગુજરાતીમાં જન્મરાશિ અપભ્રષ્ટ પ્રાકૃત
ગુજરાતી ભાષા અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી ઉતરી છે. અપભ્રષ્ટ પ્રાકૃતને વિ. સં. ચૌદમી સદીની સ્તુતિમાને દાખલો આપણે ઉપર ટાંક્યા છે. શ્રી હેમચંદ્રસૂરિની પહેલાં જ
તરતમાં થયેલા શ્રી અભયદેવસૂરિને “આગમ અષ્ટોત્તરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૦
જૈન સાહિત્ય અપભ્રષ્ટ પ્રાકૃતમાં છે, તે પ્રથમનું પણ અપભ્રષ્ટ પ્રાકૃત હેવું જોઈએ. શ્રી હેમચંદ્રસૂરિના વારાનું તથા ત્યાર પછી એક સૈકા પછી થયેલા શ્રી મેરૂતુંગસૂરિનું તથા ત્યાર પછી થયેલા શ્રી પદ્મનાભ આદિનું એમ અપભ્રષ્ટ પ્રાકતનાં ઉદાહરણે રા. ધ્રુવે આપણને આ પરિષદની બીજી બેઠકના પ્રમુખસ્થાનેથી સંભળાવ્યાં હતાં. આ અપભ્રષ્ટ પ્રાકૃત તે જેનોની સ્વાંગ માલિકીની, તેઓના સૂત્ર-પ્રકરણની પ્રાકૃતમાંથી અપભ્રષ્ટ થયેલી પ્રાકૃત નહિં, જેનેની એ પ્રાકૃત તે અવિચ્છિન્ન ધારાએ ચાલતી આવી છે, એમ આપણે સવિસ્તર ઉપર જણાવ્યું છે. આ અપભષ્ટ પ્રાકૃત તે સામાન્ય જનસમૂહની સામાજિક વપરાશની પ્રાકૃતમાંથી અપભ્રંશ પામેલ છે. ગુજરાતી ભાષાનું જેમાંથી અવતરણ થયું, તે સામાજિક અપભ્રષ્ટ પ્રાકૃત. બ્રાહ્મણે પ્રાકૃતિને ઉપયોગ ન કરતા? કેઈ કહેશે, કે પ્રાકૃત ભાષાને વ્યવહાર જેનામાં જ હતે; બ્રાહ્મણાદિ અન્યમાં તે શુદ્ધ સંસ્કૃતથી વ્યવહાર ચાલતે. આ માનીનતા એકપક્ષી છે. ભલે બ્રાહ્મણદિ લખવાને વ્યવહાર સંસ્કૃતમાં કરતા હોય ભલે તેઓએ લખવામાં કદાચ પ્રાકૃતને ઉપયોગ ન કર્યો હોય, ભલે જેનેએ બોલવા-લખવામાં પ્રાકૃતથી જ વ્યવહાર કર્યો હોય, પણ એટલું તે નિ સંશય માનવું પડશે, કે સામાન્ય જનસમૂહની સામાજિક પ્રાકૃત ભાષામાં તે બંનેને હાથ હતો; બંનેને વ્યવહાર ઓછા-વધારે પણ હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
ભાષામાં બધાનો હિસ્સો ગુજરાતી કોને અને જ્યારથી ગ.૧૧૧ સામાન્ય જનસમૂહ જે વ્યાકરણવિશિષ્ટ સંસ્કૃતથી અજ્ઞાત અપરિચિત હશે, તેની સાથે વ્યાકરણાદિ સંસ્કૃતના જાણનાર બ્રાહ્મણને અવશ્ય પ્રાકૃતમાં વ્યવહાર કરે પડયો હશે; અને બ્રાહ્મણોએ પ્રાકૃત પ્રતિ મુખ મચકેડી સામાન્ય જનસમૂહ પાસે પણ સંસ્કૃત વાણવ્યાપાર કરવાને એકાંત આગ્રહ કર્યો હોય તે, ભદ્રભ૮માંના સુબાપુરી ગ્રાંટડ અનિરથાલય મૂલ્યપત્રિકા આપે છે, એમ કહેનાર પાત્રની સંસ્કૃત નહિ જાણનાર પારસી ટીકીટમાસ્તરે જેવી ખબર લીધી, તેવી ખબર લેવાઈ જ હોય. કહેવાને આશય એ કે, સામાજિક અપભ્રષ્ટ પ્રાકૃત ભાષામાં અને બ્રાહ્મણે બધાને હિસ્સે હતા, અને એમાંથી ગુજરાતી અવતરવા પામી છે.
ગુજરાતી કોને અને કયારથી ગણવી ? ગુજરાતીની ઓળખાણઃ પ્રાચીન ગુજરાતીમાં જાતિ-વચન આદિમાં ફેર: પ્રાચીન ગુજરાતીને હાલની સંસ્કારી ગુજરાતીમાં અવતારવી
આ પ્રકરણને આ છેલ્લો પ્રશ્ન છે. ગુજરાતી કેને અને ક્યારથી ગણવી? હાલ આપણે જેને ગુજરાતીરૂપે ઓળખિયે છિયે, તે ગુજરાતીને મળતી પ્રાચીનમાં પ્રાચીન જે ગુજરાતી જણાય અને જે મધ્યમ વર્ગના વિદ્વાનને તરત સમજવામાં આવી શકે, એને ગણવી. અને તેવી ગુજ. સતીના પ્રાચીનમાં પ્રાચીન જે ગ્રંથ મળી આવે, ત્યારથી આ ગુજરાતીની શરૂઆત ગણવી; આવી ગુજરાતીમાં ગુજરાતી
ભાષાનાં નિયામક વ્યાકરણ. સૂત્રોનાં જાતિ–વચન આદિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૨
જૈન સાહિત્ય
થાડી છુટ મુકવી પડશે; પ્રાચીન ગુજરાતીમાં કવચિત્ ક્વચિત વચન જાતિ હાલનાં વ્યાકરણને અનુસરતાં નહિં દેખાય, તથાપિ ગુજરાતી હાવાથી તેમાંના ભાવ તે ખરાખર અંધ બેસશે; આવી ગુજરાતીને વિદ્વાના એકમત થાય તા એના મૂળ ભાવ સ્ખલિત ન થાય તેવી રીતે સંસ્કારી ગુજરાતીમાં પ્રાચીન ગુજરાતીને હાલની સંસ્કારી ગુજરાતીમાં અવતારવી, અવતારવાની છુટ લેવી. શ્રી નરસિંહ મહેતાની પૂર્વે થયેલા જૈન આચાર્યાંના ગુજરાતી ભાષાના લેખેા મળ્યા છે; એની કેટલાકની નાંધ અમે આ વિષયના પ્રથમ પ્રકરણમાં લીધી છે. એ પ્રથમ પ્રકરણ લખ્યા અછી અમને વિ. સ. ૧૪૦૫માં દિલ્લીમાં લખાયલા ‘“રાજશેખર”ના વસ્તુપાળના રાસ”ની માહિતી મળી છે. તે ઉપરાંત ખીજા પણ “ભરત માહુખની રામ”ની ક્ષેમ પ્રકાશ રાસ''ની નોંધ લેવી ભુલી ગયા છિએ. આ સિવાય બીજું પણ સાહિત્ય જુદા જુદા ભંડારામાં હાવું સંભવે છે.
રા. રા. ધ્રુવ કાંટાવાળા અને ઠાકોર.
રા. રા. કેશવલાલ હર્ષોંદરાય ધ્રુવ તા. ૮-૯-૦૯ના પત્રમાં અમને લખે છે છે કે–રાસાની યાદીની પ્રત માટે મહુ આભારી છુ. એ યાદીમાં નોંધાયલા સાહિત્ય ઉપરાંત મહ બીજી જત રાસાત્મક સાહિત્ય છે, એ પણ નોંધાય
* રા. રા. ધ્રુવ જણાવે છે કે હમણાં જ તેના જોવામાં એ રાસ આવ્યા છે; અને જૈન છે; એક વિ. સં. ૧૨૨૫ કે ૧૨૪૫ના અને બીજો વિ. સ. ૧૩૨૭ના “સક્ષેત્રી' નામે છે. ભાષા પભ્રષ્ટ પ્રાકૃત લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
રાજપાટનાં ઉદાહરણઃ ગૌતમરાસ તે ઠીક ઇત્યાદિ. અષ્ટાધ્યાયી અદિનાં કવિતા ગુજરાતી કહેવાય ?
આ ઉપરથી સમજાય છે, કે આ વિદ્વાન્ પુરુષે બીજા રાસે જોયા છે. રા. રા. હરગોવિંદદાસ દ્વારકાદાસ પાસે પણ વિશેષ સમૂહ સાંભળે છે. વળી રે. રા. બળવંતરાશ કલ્યાણરાય ઠાકર પણ આ ઓની યાદી જોઈ બીજા પણ રસે ફેંકન+કોલેજ લાયબ્રેરીમાં જોયા હોવાનું અમને જણાવે છે. આમ જોતાં અનુમાન થાય છે, કે પંદરસા સિકા પહેલાંનું પણ ગુજરાતી જૈન સાહિત્ય શોધખોળની મળી આવે. એ ગમે તેમ થાય, પણ ગુજરાતી કર્યું અને ક્યારથી ગણવું એ અંગે અમને જે લાગે છે તે જણાવ્યું છે. રા. ધ્રુ શ્રી હેમચંદ્રાચાર્યની અધ્યાયીના ફકરા, શ્રી મેરતુંગસૂરિના સેરઠાનાં સ્વાં પદે, વિવેકવિલાસના ફકરા, પદ્મનાભના કહાનડદે પ્રબંધના નમુના ટાંક્યા છે, એને ગુWાતી કે અપભ્રષ્ટ ભાષાનું નામ આપવું એ વાત વિચારવા જેવી છે અને તે એ ફકરા બેસે છે, પણ તે ગુજરાતીના બેધને લઈને એમ તે નહિ જ. આપણે જા. બુલરનાં પુસ્તક ઉપરથી એકાદ બે ઉદાહરણ ટાંકિયે. –
* રા. બા. કાંટાવાળાના પત્રથી જણાય છે, કે તેઓના જોવામાં સુરપાળને રાસ” આવ્યો છે, અને રાણી રૂપસુંદરી”ને રાસ લખાય છે, એવું તેમનું ધારવું છે.
+ હેકમ કેલેજની લાયબ્રેરીમાં અમે યાદીમાં આપેલા સસે સિવાય બીજા પણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૪
જેન સાહિત્ય
-
--
-
--
-
-
-
-
-
--
અપભ્રષ્ટનાં ઉદાહરણ
" अट्रय मूढ सहस्सा वीसलरायस्स बार हमीरा । इगबीस सुरत्ताण तई दिणा जगडु दुभिक्खे ॥ " " दानसाल जगडु तणी केती हूई संसारि ।
नउकरवाली मणिअ जे तेहिं अग्गल विआरि ॥" ગૌતમદાસ
જગડુશા પર કેઈએ લખેલાં આ બંને અપભ્રષ્ટ પ્રાકૃતનાં પદ છે; પહેલું જરા અઘરું લાગે છે બીજું સરળ છે. જગડુશા ચૌદમા સિકા (વિ. સં.)માં થઈ ગયા; એટલે આ પ્રાચીનમાં પ્રાચીન ગણીએ તે પંદરમા સિકાનું કવિત છે. એને આપણાથી ગુજરાતી તે કહી શકાય એમ નથી. પંદરમા સિકામાં અપભ્રષ્ટ પ્રાકૃત લખાયું હોય તેથી તે સૈકામાં ગુજરાતી ન લખાયું હોય એમ પણ આપણાથી કહી શકાય એમ નથી; કેમકે આજે ગુજરાતી પ્રચલિત છતાં રસિક સંસ્કૃત-પ્રાકૃત આદિ કૃતિઓ કરે છે. એટલે ચૌદમા સૈકામાં પણ ગુજરાતી લખાયું હોય એની શેધખિળ કરવા જેવી છે. વિ. સં. ૧૪૧રમાં લખાયેલે જૈન
ગૌતમસ્વામીને રાસ”—આમાં બે ભાષા છે; એક વષ્ણુ (વસ્તુ summary substances) અર્થાત્ અવતરણરૂપે આગળ શું વિસ્તાર આવે છે, તેની સારસમુચ્ચયરૂપ કૃતબદ્ધ ગાથા અને બીજે છંદવિભાગ. આ પ્રગટ ગુજરાતીમાં છે; જૈન પરિભાષાના અજાણપણાને લઈ કદાચ કંઈ ન સમજાય છે તે જુદી વાત છે તે પરિચય વિશેષે સમજી
શકાય; બાકી ભાષા સરળ-રસિક ગુજરાતી છે; અલંકારિક છે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
નેક સારે ચર્ચા દૂ, "जेम कुसुमवने परिमल बहेके;
जेम चंदन सुगंध निधि "जेम गंगाजळ ल्हेरे लहके,
" जेम अंबर तारागण विकसे," ઇત્યાદિ ભાગ લેતાં પ્રતીત થાય છે, કે ભાષા મીઠાશવાળી અલંકારિક છે. આ રાસના કર્તાને બીજે “હંસ-વચ્છ” રાસ પણ મીઠાશવાળી અલંકારિક ભાષામાં છે. તેમાં પણ વિષ્ણુ અને છંદ એવા બે વિભાગ છે. આ રાસ અમે આ પરિષહ્ના પ્રદર્શનમાં મુક્યું છે. પ્રાચીનતમ ગુજરાતી જન સાહિત્ય મુદ્રિત થઈ હવે પ્રસિદ્ધિમાં આવશે, અને મતભેદરૂપ દષ્ટિ દૂર થશે. તથાસ્તુ ! ઈતિ શમ.
મોરબી તા. ૩૦–૮–૦૯ સોમવાર.| મનસુખલાલ કીરચંદ મહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________ alchbllo habeara pe Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com