SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ જૈન સાહિત્ય વિક્રમેાશીય. શાકુંતલ. મહાવીર ચરિત. ઉત્તરરામ ચરિત, વેણીસંહાર–ઋત્યાદિ. આમાં હલકાં પાત્રોનાં મુખમાં પ્રાકૃત ભાષા મુકાઈ છે; એટલે જૈન-બૌદ્ધ અને ઇતર એવા ભેદ પ્રાકૃત પરત્વે દાખવવાનું અહિં કારણ નથી. અન્યનાં રચેલાં બૌદ્–જૈનેતર નાટકા છે. સસ્કૃત નાટકામાં પ્રાકૃત શા માટે વપરાઇ છે ? (આ) ત્યારે –જૈન-ઔદ્વેતર નાટકામાં હલકાં પાત્રોના મુખમાં પ્રાકૃત મુકવામાં આવી છે, તે પ્રાકૃતનું મહત્વ એ નાટકકારોને નહાતુ એ કારણે નહિ; પણ નટ, વિટ, દાસી, બાળ, સામાન્ય સ્ત્રી આદિની આ પ્રચલિત પ્રાકૃત ભાષા છે એ દેખાડવા. નાટકકારે પોતાનાં નાટકમાં યથાશક્તિ સહજ ભાવ લાવવા ચુકતા નથી. વ્યાકરણબાધથી અનભિજ્ઞ એક ગામડિયા ગમારના મુખમાં વ્યાકરણવિશિષ્ટ સંસ્કારી ભાષા મુખ્વી સહજ સ્વાભાવિક ગણાય ? નહિ જ; અને તેથી નાટકકારો હલકાં પાત્રોનાં મુખમાં દેશની પ્રચલિત, સામાન્ય સમૂહના વપરાશની સામાજિક પ્રાકૃત ભાષા મુક્તા. તે તે નાટકાની ટીકા લખનારા (Commentators પશુ આ આશયનું કથન છે; અને તેથી એમ પુરવાર થાય છે, કે સ ંસ્કૃત www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy