SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ નાટકોમાં હલકાં પાત્રોના મુખમાં પ્રાકૃત શા માટે મૂકી છે? ૧૦૫ તે વખતના હોય તે છઠ્ઠા-સાતમા સૈકામાં પ્રાકૃત જે ક્ષય પામ સંભાવવામાં આવ્યું છે, અને જેને જૈનેતર અન્ય હલકું ગણ્ય સંભાળ્યું છે, તેનું વ્યાકરણ જૈનેતર વરસાચએ રચી ઉલટું પડ્યું દેખાશે. તેમજ જેન–બૌદ્ધ નાટકોમાં હલકાં પાત્રોમાં પ્રાકૃત શા માટે મુકવામાં આવી છે, તેને હેતુ જ સમજ્યા વિના જૈનેતર પર દેષ મુકાય છે –કેમકે, ( અ) જૈનેતર નાટકથી બૌદ્ધ-જૈન નાટકોને આ વિલક્ષણ ભેદમાંથી અલગ રાખવાની જરૂર જ નથી. જેનબૌદ્ધનાં નાટકમાં પણ હલકાં પાત્રોનાં મુખમાં પ્રાકૃત મુકાયેલી છેઃ 2 છકટિક. મુબારાક્ષસ.' પ્રબોધ ચંદ્રોદય માલતી માધવ-ઇત્યાદિ અન્યનાં કરેલાં પણ બૌદ્ધોને લગતાં નાટકે છે. નલવિલાસ. રઘુવિલાપ, અનધ્ય રાઘવ. જેનેનાં કરેલાં નાટકે છે. રત્નાવલી. કરુણુવજ. નિર્ભય ભીમ-ઇત્યાદિ. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy