________________
*
પ્રસ્તાવ
માન્યવર પ્રમુખ સાહેબ, નામદાર મહારાણી નંદકુંવરમા, તથા અન્ય સન્નારીઓ અને સજ્જા,
• જૈન સાહિત્ય —એ અંગે કાંઈ નિવેદન કરવા આપ સમક્ષ ઉભેા થયા છું. આ વિષયને બે ભાગમાં વેચી નાંખેલ છે; એક પ્રકરણમાં ગુજરાતી અને સંસ્કૃત-પ્રાકૃત જૈન સાહિત્યનું દિગ્દર્શન છે; ત્યારે ખીજા પ્રકરણમાં ‘ભાષાવિવેક’મુખ્યતઃ છે.
જૈન સાહિત્ય સ ંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, તેલુગુ વગેરેને જખરા આધાર આપ્યા છે, અને તે તે ભાષામાં એ સાહિત્ય ઘણું ખેડાયું છે, એ વિદ્વાનેાને હવે સુપ્રતીત થયું છે. ગુજરાતી સાહિત્યને જૈન સાહિત્યે કેવું સારૂં પોષણ આપ્યું છે, તે અમે અમારા ખીજી પરિષદ્ના ‘નિમંધમાં જણાવ્યું હતું. સદ્ગત શ્રી ગેાવનરામ ત્રિપાઠી તથા રા. રા. કેશવલાલ
* ત્રીજી ગૂજરાતી સાહિત્ય પરિષદ્ પ્રસંગે આ નિબંધ વાંચન વેળાયે સદ્. સાક્ષરશ્રીએ કરેલું પ્રારંભિક વક્તવ્ય.
+ ખીચ્છ ગૂજરાતી સાહિત્ય પરિષદ્ પ્રસંગે પશુ સદ્શીએ આ જ વિષયને સ્પર્શતા “ ગૂજરાતીમાં જૈન સાહિત્યના કાળા '' એ શીક સમ† (Masterly ) નિબંધ રજૂ કર્યાં હતા-વાંચ્યા હતા, તેને ઉદ્દેશીને આ ઉલ્લેખ છે.
-ભગવાનદાસ મ. મહેતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com