SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જૈન સાહિત્ય પક્ષના સાધુઓએ જુદી જુદી વિસ્તારપૂર્વક વૃત્તિઓ (ટીકાઓ) જુદે જુદે વખતે લખી છે, જેના હસ્તલેખે એ બન્ને સંપ્રદાયના ભંડારમાં વિદ્યમાન છે. બુદ્ધિસાગર” વ્યાકરણ બુદ્ધિસાગરસૂરિએ વિ. સં. અગ્યારમા સિકામાં, માઘના શિશુપાલવધ લખાયાની પૂર્વે, ૭૦૦૦ કપૂર લખ્યું છે. સિદ્ધહેમ વ્યાકરણુ–ગુર્જરભૂપાળ સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી શ્રી હેમચંદ્રાચાર્યો આ વ્યાકરણ લખ્યું છે. તેનાં મૂળ ૧૧૦૦ કપૂર સૂત્ર છે, તે મુંબઈની R. A. Society ની લાયબ્રેરીમાં છે, આ મૂળ સૂપર એક લાખ કપૂર વૃત્તિ પિતે જ રચી હતી, તેમાંની ૮૪૦૦૦ કપૂર બૃહદ્ વૃત્તિ ખંડ ખંડ જુદે જુદે સ્થળેથી મળી શકે છે. આ સમગ્ર ગ્રન્થ કેઈ ભંડારમાં નથી. પૂર્વ મહાપુરુષો અખંડ પુરુષાર્થ દાખવી ગયા; પણ તેઓની કૃતિઓ પણ કાળચકના સપાટામાં, દેશ પરના જુદા જુદા વિપ્લવેમાં તણાઈ ગઈ! વિચ્છેદ ગઈ ! આ સિદ્ધહેમ વ્યાકરણ સાંભળી કેઈએ ઉદ્ગાર કાઢે છે કે – "भ्रातः संवृणु पाणिनिप्रलपितं कातंत्रकथा वृथा, “माकार्षीः कटुशाकटायनवचः क्षुद्रेण चांद्रेण किम् । "क्व कंठाभरणादिभिर्बठरत्यात्मानमन्यरपि, “તે ચરિ તાર્થમપુરા શ્રીમોયદ ”, અર્થાત્–હે ભાઈ! આ મધુર અર્થવાળી શ્રી હેમચંદ્રની ઊક્તિ સાંભળી છે, તે હવે તે મને પાણિનિની ઉક્તિ પ્રલાપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy