________________
૫૪
જૈન સાહિત્ય ઈત્યાદિ નાટકે મુદ્રિત છે; પ્રચલિત છે; શાળા, મહાશાળામાં ચાલે છે એ જૈન કવિઓની કૃતિઓ છે. ઇતર સાહિત્યકાદંબરી ટીકા.
સિદ્ધિચંદ્ર. છે, પણ,
મંડનમંત્રી, કિરાતાજુન ટીકા. વિનયવિજય વિ. સં. ૧૭૧૦)
| ૭૫૦૦ લેક. કુમારસંભવ ટીકા. વિજયગણી. ૩૦૦૦ છે માઘકાવ્ય ટીકા. વલ્લભદેવ. શિશુપાલવધ ટીકા. ચારિત્રવદ્ધન, રઘુવંશ ટીકા.
ગુણવિજય. ઈત્યાદિ. વિશેષ માટે જિજ્ઞાસુ શ્રોતા-વાંચકને “જૈન ગ્રંથાવલી” (ફેરી સ્ત) જેવા વિનતિ છે. પદ્મચરિત્ર –
વિ. સં. પછી જુનામાં જુને મળી આવેલો ચરિત્રાત્મક ગ્રંથ શ્રી પદ્મચરિત્ર (રામચરિત્ર) છે તે શ્રી વિમલસૂરિએ વિ. સં. ૬૦ માં લખે છે; દળ પ્રાકૃત ગાથા ૧૦૦૦૦ નું છે. તે પાટણના ભંડારમાં છે.
છેવટે મુંબઈમાં મળેલી બીજી ગુ. સા. પરિષદમાં અમે જણાવેલી એક વાતનું પુનઃસ્મરણ કરાવી આ વિષયને ઉપસંહરીએ છીએ – જેનસાહિત્ય અંગે ઇપિરિયલ ગેઝેટીયર–
“It is only in recent years that the vast and intricate literaturc of Jainism has been par Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com