________________
ચરિત્રાત્મક ઐતિહાસિક વિભાગ (m) જૈનકુમાર સંભવ:- .
૧૨૨૬ લેકપૂર આ સંસ્કૃત કાવ્ય શ્રી જયશેખરસૂરિએ વિ. સં. ૧૮૬૨ માં લખ્યું છે; આમાં શ્રી ઋષભદેવ, ભરત, બાહુબલી આદિના અધિકાર છે. એનું ગુજરાતી ભાષાંતર ૫૦ હીરાલાલ હંસરાજે
કરેલું પ્રસિદ્ધ થયું છે. (1) ગુર્નાવલી
૭૬૦ શ્લોકપૂર આ પટ્ટાવલી સંસ્કૃતમાં કાવ્યરૂપે શ્રી શ્રી મુનિસુંદરસૂરિ, જેણે શાંતરસ રાસ રચ્યાનું આપણે અગાઉ જણાવ્યું છે, તેણે [ શ્રી સુધર્માસ્વામીથી (વિ સં. ૪૭૦ પૂર્વે) પિતાના વખત સુધીના આચાર્યોની ] રચી છે. આ ગુજરાતી ભાષાંતરરૂપે
પ્રસિદ્ધ થયેલ છે. (૦) હરિવિમ ચરિત્ર –
પ૩૫૦ શ્લોકપૂર આ સંસ્કૃત કાવ્ય આગમિક શ્રી જયતિલકસૂરિએ વિ. સં. ૧૪૩૬ માં રચ્યું છે. તેનું મરાઠીમાં ભાષાંતર શ્રી ગાયકવાડ સરકાર તરફથી
અને ગુજરાતીમાં “જૈન” પત્ર તરફથી પ્રસિદ્ધ થયું છે. (2) સુકૃત સંકીર્તન –
આ એક હજાર લોકબદ્ધ સંસ્કૃત કાવ્ય ગુર્જર જૈન મંત્રી વસ્તુપાળ-તેજપાલના ચરિત્રરૂપે વિ સં. ૧૫૦૦ના અરસામાં શ્રી અરિસિંહ અને અમરસિંહે લખ્યું છે. તેનું ગુજરાતી ભાષાંતર શ્રી ગાયકવાડ સરકાર તરફથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com