________________
૧૨
જૈન સાહિત્ય લેખના કે પ્રાંતે ટાંકી છે તે ગુજરાતી કાવ્ય સાહિત્યના અભિલાષીને ઉપયોગી થશે. આ યાદીમાંના રાસેની કેઈ કેઈની રચાયાની મિતિ મળી શકી નથી; કઈ કેઈન કર્તાનાં નામ પણ નથી મળ્યાં. એ રાસમાંથી લગભગ ૪૫ રાસે ચાર-પાંચ વરસના એટલે વિ. સં. ૧૪૦૦ થી ૧૫૭૦ સુધીમાં રચાયેલા છે. લગભગ ૮૦ મુદ્રિત થયા છે. એ રાસની પ્રથમ દર્શને પ્રતીત થતી ઉપયોગિતા આદિ અત્રે ટાંકવું ઉપયોગી થશે – (૧) આ રામને કેટલોક ભાગ, (અ) ગુજરાતને ઈતિહાસનક્કી કરવામાં –દાખલા
તરીકે કુમારપાળ વસ્તુપાળ, જગડુ આદિના, (બ) ગુજરાતી ભાષાના અવતાર-વિકાસ-વૃદ્ધિના
શાધનમાં, (ક) પ્રાચીન ગુજરાતીના નમુના માટે, (ડ) હાલની સંસ્કારી ગુજરાતી ભાષામાં અપ
રિચિત નવા પણ ઉપયોગી શબ્દનું ભંડોળા
(Enriching) વધારવામાં, અને (ફ) ગુજરાતી ગદ્ય-પદ્ય લખવાની શરૂઆત જૈન
* અત્ર જે આ લેખમાંતે પરિશિષ્ટરૂપ યાદી ઉલ્લેખેલ છે, તે જ “જૈન રાસમાળા' એ શીર્ષક લેખરૂપે જૈન કોન્ફરન્સ તરફથી અગાઉ છપાવવામાં આવેલ છે.
–ભગવાનદાસ મનસુખભાઈ મહેતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com