________________
૧૩
શૌરસેનીને અપભ્રષ્ટ પ્રાકૃતના ઉદાહરણ
આને અન્વય પણ અમને સમજાય છે, તે આપીએ છીએ –
(૧) સાસચયુનિહાપુ = શાશ્વત સુખનાં નિધાન એવા હે નાહ! (નાથ!) (સં. શાશ્વત સુનિધાન); (૨) ના = નાથ; (સ. નાથ); (૩) હું = જેણે (ઉં. ચેન); (૪) તાં = તને (સં. હિં); (૫) =નહિં, નથી (સં. ૨); (૬) દિ = જે (નં. 8); (૭) તિહું તેને (સં. તે); (૮) પુનવિદૂ૩= પુણ્યવિહીન; પુણ્યરહિત (સં. પુષ્યવિહીન); (૯) નિહામ્સ =નિષ્ફળ જન્મવાળો; (૪ નિદાન્માનY) (૧૦) નાપસુન્દુ = નરપશુ જે, (સં. નરપશુમ), (૧૧) ના=જાણે અથવા જાણું છું, (સં. જ્ઞાની અથવા નહિ અથવા નાનામ).
આ બે ઉદાહરણ જોતાં કઈ ભાષા ગુજરાતીને વિશેષ મળતી છે, અને કઈમાંથી ગુજરાતીનું અવતરણ થયું હેવા
ગ્ય છે, સીધું કે એકાદ પેઢી મુકીને, એ સમજી શકાય એમ છે. નાટકમાં હલકાં પાના મુખમાં પ્રાકૃત શા માટે મૂકી છે?—
(૨) . સ્વાંગ હવાલો જેનેને આપવા બીજી એવી દલીલ કરવામાં આવી છે, કે પ્રાકૃતનું મહત્વ જેમાં જ હતું, જેનેતર અન્ય પ્રાકૃતને હલકી ગણી હલકાં પાત્રોને જ સોંપતા, જેમ જેન-બૌદ્ધ નાટક સિવાયનાં બીજાં નાટકમાં હલકાં પાત્રોમાં દેખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com