SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી શૌરસેનીમાંથી ઉતરી કે અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી? ૧૦૧ વિદ્વાને ભલે એમ કહેતા હોય પણ ગુજરાતી અને અપભ્રષ્ટ પ્રાકૃત વચ્ચે શૌરસેનીને રાખવાની જરૂર નથી. ગુજરાતી શૌરસેનીમાંથી ઉતરી કે અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી ? શૌરસેની અને અપભ્રષ્ટ પ્રાકૃતના દાખલા તપાસિયે તે આપણને સ્પષ્ટ જણાશે કે બંને ભાષા સ્પષ્ટ વિભિન્ન છે; અને અપભ્રષ્ટમાંથી ગુજરાતી ઉતરી શકે છે, તેવી સરળતાથી શૌરસેનમાંથી ઉતરી શકતું નથી. બંનેના એકકેક ઉદાહરણ લઈએ – (વિ. સં. ચૌદમા સૈકામાં થયેલા શ્રી જિનપ્રભસૂરિએ જૈનેના આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભુની સંસકૃત પ્રાકૃત-શૌરસેની માગધી શાચિકી-ચૂલાર્પશાચિકી-અપભ્રંશ અને સમસંસ્કૃત એમ જુકી જુદી ભાષાઓમાં સ્તુતિ કરી છે, જે મૂળરુપે છપાઈ ગઈ છે, તેમાંથી આ બે ઉદાહરણ લીધાં છે. તેને અર્થ પણ અમને બેસે છે તે નીચે આપીએ છીએફ) (૧) શૌરનીનું ઉદાહરણ “विगददुहहेदु मोहारिकेदूदयं दलिदगुरुदुरिद मध विहिदकुमदखयं । "नाधत नदि जो सदटनदवत्सल लहदि निच्चं दिगतिं सौदद निम्मला' • (આને અન્વયે Paraphrase order અમને સમજાયે છે તે આવે છે. એ ક્રમમાં અર્થ ટાંકીએ છીએ–). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy