Book Title: Hemsamiksha
Author(s): Madhusudan Modi
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
Catalog link: https://jainqq.org/explore/001986/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 21ST નો દોર તારા Page #2 -------------------------------------------------------------------------- ________________ , ના પ આચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજીની પ્રેરણાથી સ્થપાયેલ શ્રી આત્માનંદ જૈન શતાબ્દિ ગ્રંથમાલાના _ અનુપમ, અનેક અને સિદ્ધહસ્ત લેખકની કમાથી હમાચલ ચ થા જરૂર વાંચો. Page #3 -------------------------------------------------------------------------- ________________ હે મે સમી ક્ષા મધુસૂદન મે દી Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક:શ્રી મોહનલાલ દીપચંદ શેકસી. મંત્રી : જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી મારક ટ્રસ્ટ બોર્ડ ત્રાંબાકાંટા : વહારને નો માળો ચોથે માળે * મુંબઈ છે! કિંમત રૂ. ૨-૮-૦. 1 વિ. સં. ૧૯૯૮. ] પ્રથમ આવૃત્તિ [ ઈ. સ. ૧૯૪૨. શા. મણિલાલ છગનલાલ ધી નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ, ધીકાંટા રોડ, અમદાવાદ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્માન ંદ જન્મશતાબ્દી સ્મારક ગ્ર ંથમાલા ઃ ૫૫મું. હેમસમીક્ષા [ કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચા'ની સમગ્ર ઉપલબ્ધ કૃતિઓની પરિચાયક વિવેચના ] શ્રી. જિનવિજયજીના પુરાવચન સાથે મધુસૂદન ચિમનલાલ માઢી એમ. એ., એલએલ. બી. અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતીના યુનિવર્સિટી પેસ્ટ-ગ્રેજ્યુએટ અધ્યાપક, ગુ. વ. સે. રિસર્ચ એન્ડ પેાસ્ટગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ, અમદાવાદ. અમદાવાદ. ૧૯૪૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ % સત્ય કપુ ! ___इदं सत्यं सर्वेषां भूतानां मधु। अस्य सत्यस्य सर्वाणि भूतानि मधु । यश्चायमस्मिन् सत्ये तेजोमयोऽमृतमयः पुरुषो यश्चायमध्यात्मं सत्यस्तेजोमयोऽमृतमयः पुरुषोऽयमेव स योऽयमात्मा । | इदममृतमिदं ब्रह्मेदं सर्वम् ।। बृहदारण्यकोपनिषद् २-५-१२ સત્ય એજ મધુ છે ? એ સત્ય સર્વ પદાર્થોનું મધુ છે. એ સત્યના સર્વ પદાર્થો મધુ છે. એ સત્યમાં જે તેજોમય, અમૃતમય પુરુષ છે અને તેજોમય અમૃતમય પુરુષ જે અંતરમાં સત્યરૂપ છે તે એ જ છે જે આત્મા છેઃ એ અમૃત છે એ યહ્મ છે એ આ સર્વ છે.” –બહદારણ્યક ઉપનિષદ્ ૨-૫-૧૨. Page #7 -------------------------------------------------------------------------- ________________ ॥ समर्पणम् ॥ लोकोपकारकरणैकविनिश्चयों विद्वद्वरैः प्रतिभया श्रुतपूतचित्तैः। निष्ठापितो विविधसुन्दरतालपात्रा. बद्धेषु बोधनिकरः खलु पुस्तकेषु ॥१॥ जातः स मानवकदाग्रहलुप्तकल्पः पाषण्डदम्भकलुषेऽर्थपरे युगेऽस्मिन् । तस्योद्धृति जनहिताय करिष्यमाणो ग्रन्थाभिरक्षणपरीक्षणयोजनाभिः ॥२॥ यः प्राकृतादिरचनासु पुरातनीषु ग्रन्थप्रदानविषमस्थलशोधनैर्माम् । प्रावेशयद्गुरुरिवाथ कृतिं ममैतां पुण्यात्मपुण्यविजयाय समर्पयामि ॥३॥ मधुसूदन मोदी Page #8 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ ૧. લેકે ઉપર ઉપકાર કરવો એજ જેમને વિશિષ્ટ નિશ્ચય છે, વિદ્યાથી જેમનાં ચિત્ત પવિત્ર બનેલાં છે –એવા ઉત્તમ વિદ્વાનોએ પોતાની પ્રતિભાવડે વિવિધ પ્રકારના સુંદર તાડપત્રથી નિબદ્ધ થયેલા ગ્રંથમાં જ્ઞાનસમુચ્ચય સ્થાપિત કર્યો હતો. ૨. પાખંડ અને દંભથી ભરપૂર અને અર્થપરાયણ આ યુગમાં મનુષ્યોના ખોટા આગ્રહથી એ લગભગ નષ્ટ થયે; ની સાચવણી તથા તપાસણીની યોજનાઓ વડે તે જ્ઞાનસમુચ્ચયને ઉદ્ધાર જનના હિતને માટે કરવા ઈચ્છતા – ૩. એવા જેમણે પ્રાકૃતાદિભાષાઓમાં રચાયેલી પુરાતન રચાનાઓમાં, ગુરની માફક, ગ્રંથે આપીને તથા વિષમ ગૂંચ ઊકેલી આપીને મને પ્રવેશ કરાવ્યા તે, પવિત્ર આત્માવાળા મુનિશ્રી પુણ્યવિજયને હું મારી આ કૃતિ સમર્પ છું. મધુસૂદન મેદી. Page #9 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थकर्तुः प्रारम्भोक्तयः । धृतग्रन्थौघशस्त्रास्त्रैः साहित्यस्याक्षवाटके | वाग्युद्धे युध्यते वीरैर्यैस्तेभ्यः शतधा नमः ॥ १ ॥ अमर्षोत्प्लुष्टचित्तांस्तानन्वेवाहं च शारदाम् । शुक्लाम्बरधरां सौम्यां नत्वेमं ग्रन्थमारमे ॥ २ ॥ ग्रन्थशस्त्रभृतां मन्योः शमोऽत्यर्थे हि दुष्करः । सरस्वत्याः सुधावर्षी प्रसादोऽस्ति सनातनः ॥ ३ ॥ गुणमेरुश्च तैः सद्भिः सर्षपीक्रियतेऽचिरात् भक्ताहृतगुणाणुस्तु हेमाद्रिर्मन्यते ऽनया ॥ ४ ॥ विवेकं वस्तुनो ज्ञात्वा मनोवैक्लव्यभीरुणा शारदायाः स्तुतिः पश्चात्स्तुतेस्तेषां निधीयते ॥ ५ ॥ यः सुक्षैः सर्ववित्प्रोक्तः कलिकालेऽपि सूरिराट् तस्य श्रीहेमचन्द्रस्य प्रमाणं मेऽत्र वर्तताम् ॥ ६ ॥ " श्रेयोऽर्थमयमारम्भः किं तत्रात्मविकत्थनैः परात्मनिन्दास्तोत्रे हि नाद्रियन्ते मनीषिणः " ॥ ७ ॥ वैदुष्यं दूषयन्त्येके मार्जन्त्येके च दूषणम् स्वभावो यादृशः पुंसामाविष्कारोऽपि तादृशः ॥ ८ ॥ यः सिषाधयिषुः श्रेयो लोकानां गुर्जरावनौ निर्मायानन्तशास्त्राणि ब्रह्मकीर्ति तिरोदधे ॥ ९ ॥ Page #10 -------------------------------------------------------------------------- ________________ सारस्वतजलैः पूते रत्नसमृद्धिमण्डिते विहाराराम दिये विद्वज्जनविराजिते ॥ १० ॥ अणहिलपाटके रेजे यस्य सिद्धकुमारयोः चन्द्रलेखेव विदुषां संसत्सु शेमुषीप्रभा ॥ ११ ॥ तस्य श्रीहेमचन्द्रस्य पादाब्जद्वयसंनिधौ मधुलाभाभिलाषं मे भृङ्गीभवतु मानसम् ॥ १२ ॥ सुहृदः सर्वदा सन्तु सज्जनाः सदसद्विदः आश्रया दुष्करे कार्ये त पव न तु दुर्जनाः ॥ १३ ॥ निर्मिमाणस्य ग्रन्थं मे स्खलनानि स्युरनेकशः सज्जनाः परिमार्जन्तु तानि सर्वाणि शर्मदाः ॥ १४ ॥ कोsहं हेमसमीक्षायै भक्त्याहं प्रेरितो यते आम्रकीर्ति लघुश्चापिगायति किं न कोकिलः ॥ १५ ॥ हैमसारस्वतस्याहमुत्तितीषुमहोदधिम् भक्त्युत्को लघुपोतस्थः कर्णधार इवाबलः ॥ १६ ॥ " तथापि श्रद्धामुग्धोऽहं नोपालभ्यः स्खलन्नपि विगृङ्खलापि वाग्वृत्तिः श्रद्दधानस्य शोभते " ॥ १७ ॥ विधाय हृदि सद्वर्ण सत्यं मधु मितं वचः मया हेमसमीक्षैषा विद्वत्प्रीत्यै प्रतन्यते ॥ १८ ॥ मधुसूदन मोदी Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાભાનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ શ્રીમદ આત્મારામ જી મહારાજ www.jainelibrary rg Page #13 -------------------------------------------------------------------------- ________________ બે બોલ શ્રી. આત્માનંદ જૈનશતાબ્દીના પાંચમા પુરુષ તરીકે કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના સમગ્ર ઉપલબ્ધ પ્રથાની પરિચાયક વિવેચન કરતો હમસમીક્ષા નામે ગ્રંથ વાચકે સમક્ષ રજૂ કરતાં અમને અત્યંત આનંદ થાય છે. - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ગૂજરાતના મહાન જ્યોતિર્ધર અને સંસ્કારસ્વામી હતા. દુર્ભાગ્યની વાત તો એ છે કે તેમની કીર્તિની દુંદુભી સમા તેમના ગ્રંથને પરિચય જનતાને તથા કેટલાક વિદ્વાનને પણ પૂરતા પ્રમાણમાં કરાવવામાં આવ્યા નથી. આ ઊણપ ઘણાએક વખતથી સૌને સાલતી હતી. આ જ ગ્રંથમાલાના ચોથા પુષ્પ તરીકે આપણું પ્રસિદ્ધ લેખક શ્રી. ધૂમકેતુ વિરચિત “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય' પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તે સારો આદર પામ્યું હતું. પ્રસ્તુત ગ્રંથની યોજના પણ શ્રી હેમસારસ્વતસત્ર પ્રસંગે વિચારાઈ હતી. આ ગ્રંથનું કાર્ય પ્રસિદ્ધ વિદ્વાન પ્રેફે. મધુસૂદન મેદી એમ. એ. એલએલ. બી., ને સોંપવામાં આવ્યું હતું. ગ્રંથ ૨૦૦ પુત્રો થશે તેમ ધારણા હતી. સ્વાભાવિક રીતે શ્રી હેમચંદ્રાચાર્યનાં અનેક ગ્રંથરને ન્યાય આપવા આટલાં પૃષ્ઠો પૂરતાં ન હતાં. ગ્રંથનું કદ વધ્યું અને શ્રી હેમચંદ્રાચાર્ય જેવા અદ્વિતીય આચાર્યની કૃતિઓને સારી રીતે ન્યાય અપાવો Page #14 -------------------------------------------------------------------------- ________________ જોઈએ એ દૃષ્ટિએ કદ વધારવાને મંજૂરી પણ મળી. આ રીતે ૨૦૦ પૃષ્ઠના ગ્રંથને બદલે લગભગ ૩૪૫ પૃષ્ઠના દળદાર ગ્રંથને સમાજચરણે ધરતાં અમને આનંદ થાય એ સ્વાભાવિક છે. હરિભદ્રસૂરિ, સિદ્ધસેન દિવાકર સમા યુગપ્રધાન પ્રકાંડ જૈનાચાર્યોનાં જીવન અને કવન આ રીતે પ્રસિદ્ધ થવાની અત્યંત આવશ્યકતા છે. આ શતાબ્દીસ્મારકની યોજનાના પ્રયોજક જૈનધર્મ અને સમાજના કલ્યાણસાધક પંજાબ-કેસરી આચાર્યશ્રી વિજયવલભસૂરીશ્વરજી છે. તેમની પ્રેરણું અમારી સમિતિને વખતોવખત ઘણી ઉપયોગી થઈ પડી છે. આ વખતે પણ ભાઈશ્રી કાન્તિલાલ મગનલાલ ભાવનગરી તથા શ્રી. કુલચંદ હરિચંદ દેશીએ ગ્રંથપ્રકાશન માટે સારે એવો શ્રમ લીધે છે તેને માટે સમિતિ તે બંને ભાઈઓને આભાર માને છે. આ ગ્રંથનું પુરોવચન વિદ્વદર્ય શ્રી. જિનવિજયજીએ પિતાનાં અનેક રેકાણેમાંથી સમય કાઢી લખી આપ્યું છે તે માટે અમે તેમના અત્યંત ઋણી છીએ. આશા છે કે આ ગ્રંથરત્નને જૈન તેમજ જૈનેતર પ્રજ વધાવી લેશે. મોહનલાલ દીપચંદ ચોકસી. મંત્રી. Page #15 -------------------------------------------------------------------------- ________________ वल्लभ विजय જૈન સમાજના કલ્યાણસાધક પાબ કેસરી આચાર્ય શ્રી વિજયવઠ્ઠલભસૂરીશ્વરજી [ શતાબ્દી સ્માફકના પ્રેરક અને એ સ્થાપક ] J Ediation International Page #16 -------------------------------------------------------------------------- ________________ Page #17 -------------------------------------------------------------------------- ________________ પુ ર વ ચ ન ગુજરાતી સાહિત્ય પરિષદના કરાચી મુકામે ભરાયેલા સમેલનમાં, ગુજરાતના પુરાતન ઉત્કર્ષ કાલના સર્વશ્રેષ્ઠ શાસ્ત્રકાર, સર્વવિદ્યાપારંગત, અસામાન્ય જ્ઞાનજ્યોતિ સ્વરૂપ અને કલિકાલસર્વજ્ઞ બિરુદધારક આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ એક સાર્વજનિક સ્મૃતિઉત્સવ ઊજવવાને પ્રેરક પ્રસ્તાવ ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. તદનુસાર વિ. સં. ૧૯૯૪– ૯૫ દરમ્યાન મુંબઈઅમદાવાદ અને પાટણ જેવી ગુજરાતની નવી – જૂની રાજધાનીઓમાં જુદા જુદા પ્રસંગે એ ઉત્સવની ઉજવણું કરવામાં આવી હતી. મુંબઈમાં ઉજવાયેલા ઉત્સવપ્રસંગે, એ સ્મૃતિ–ઉત્સવના મૂળ પ્રેરક અને વિધાયક શ્રી. કલૈયાલાલ માણેકલાલ મુનશીના સમર્થ સદુદ્યોગથી ભારતીય વિદ્યાભવનની એક ભવ્ય અને ચિરસ્થાયી સ્થાપના પણ કરવામાં આવી, જેમાં પ્રાચીન ભારતીય વિદ્યાના વ્યાકરણ, સાહિત્ય, છન્દ, કાવ્ય, કેષ આદિ જે વિવિધ અંગેના પરિશીલનાત્મક અને વિવેચનાત્મક એવાં અનેકાનેક શાસ્ત્રોની હેમચંદ્રાચાર્યે રચના કરી છે, તેવાં સર્વ શાસ્ત્રોનું વિશિષ્ટ અધ્યયન થાય અને તે સાથે હેમચંદ્રાચાર્યના પુણ્યશ્લોક પુનિત નામનું પણ સજન થાય. એ મહર્ષિને સિદ્ધિદાયક શુભ નામને સંકલ્પાત્મક સંયોજનથી, મુંબઈ સમીપવતી Page #18 -------------------------------------------------------------------------- ________________ આદ્મગિરિ (અંધેરી) સ્થળમાં આજે એ વિદ્યાભવનનું સ્વકીય સુંદર સ્થાન બની ચુક્યું છે. એમાં મુંબઈનિવાસી કેટલાક શ્રીમંત અને ઉદારતા જૈન બંધુઓએ આપેલી સારી સરખી આર્થિક સહાયતાના પરિણામે હેમચંદ્રાચાર્યનું મનોહર સ્મારક મન્દિર પણ પ્રતિષ્ઠિત થઈ ગયું છે. એ ભવ્ય અને પુનિત મન્દિરના એક શ્રદ્ધાળુ પુજારી તરીકે મેં મારી જાતને પણ સ્વેચ્છાએ નિયોજિત કરી છે. પાટણ મુકામે તે એ સ્મૃતિ–ઉત્સવ બહુ જ વિશિષ્ટરૂપે ઊજવવામાં આવ્યા હતા. સાહિત્ય પરિષદે એ નિમિત્તે પિતાનું એક અસાધારણ સંમેલન ત્યાં ગોઠવ્યું હતું અને તેમાં ગુજરાતના ઘણાખરા પ્રમુખ વિદ્વાને, સાક્ષરે અને સંસ્કારપ્રિય સજ્જનેએ સમ્મિલિત થઈ એ ઉત્સવને શોભાવ્યા હતા. એ અવસરે પાટણમાં બંધાયેલા અભિનવ હેમચન્દ્રજ્ઞાનમન્દિરની ઉદ્દઘાટનક્રિયા પણ શ્રીયુત મુનશીજીના શુભ હસ્તે કરવામાં આવી. એ પ્રસંગનિમિત્તે ભરાયેલા સમેલનમાં અનેક વિદ્વાનો અને લેખકેએ શ્રીહેમચન્દ્રાચાર્યના જીવન અને સાહિત્ય વિષે પ્રસંગચિત કેટલાક નિબંધ, લેખે અને કાવ્ય દ્વારા પિતાની પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદે એ વિશિષ્ટ અધિવેશનના અહેવાલ અને નિબંધસંગ્રહને શ્રીહૈમસારસ્વતસત્રના નામે, સુન્દર રીતે, ગ્રન્યરૂપે પ્રકાશિત કરી, એ સ્મૃતિ–ઉત્સવને ચિરસ્મરણીય બનાવ્યો છે. અમદાવાદ ખાતે ઉજવાયેલા એ ઉત્સવના મુખ્ય સંચાલકે સ્થાનીય જૈનયુવસંધના સદ હતા. પ્રેમાભાઈ હૈલિમાં Page #19 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદના સંસ્કારપ્રિય સર્વ જાતીય નાગરિકના સુન્દર સમારેહ સામે એ સ્મૃતિ–ઉત્સવને સમારંભ યોજવામાં આવ્યા હતા. તેમાં જુદા જુદા અનેક વિદ્વાનોએ ગુજરાતના એ મહાન તિર્ધરની જ્ઞાનજ્યોતિના ભાવપૂર્ણ સ્તુતિપાઠ ઉચ્ચાર્યા હતા. પ્રાસંગિક સમારંભ ઉપરાંત, એ સંધના કેટલાક સદસ્યોએ એ ઉત્સવની સ્મૃતિ ચિરકાલીન બને તે અર્થે કાંઈક ચિરસ્થાયી સાહિત્યિક કાર્ય પણ કરવાનો પ્રયત્ન કર્યો અને શ્રી આત્માનંદ જેનશતાબ્દી સ્મારકના પ્રેરક આચાર્ય શ્રીવલ્લભસૂરીશ્વરજીએ આ પ્રયત્નને પ્રોત્સાહન આપ્યું. તેના પરિણામે શ્રી હેમચંદ્રાચાર્યના સાધક જીવન અને વાત્મય -ઉપાસનાનાં પરિચાયક એવાં બે સુન્દર પુસ્તકે ગુજરાતી જનતાને પ્રાપ્ત થાય છે. એમાંનું પહેલું પુસ્તક જેનું નામ “કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય ” છે તે આ પૂર્વે પ્રકટ થઈ ગયું છે. તેના પ્રણેતા ગુજરાતના સુવિકૃત પ્રતિભાવાન વિચારક, અને સમર્થ લેખક શ્રીધૂમકેતુ છે. એ પુસ્તકમાં શ્રીધૂમકેતુએ પિતાની અનેખી શૈલીમાં કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યના અસામાન્ય સાધક જીવનને જે સુંદર અને સર્વગ્રાહી પરિચય કરાવ્યો છે, તે ગુજરાતી વાહ્મયમાં ચિરસ્થાયી સ્થાન પ્રાપ્ત કરશે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે આજીવન કરેલી અદ્વિતીય વાલ્મય ઉપાસનાનો સુન્દર અને સર્વગ્રાહી પરિચય કરાવનાર બીજું પુસ્તક તે પ્રસ્તુત હમસમીક્ષા. આ સમીક્ષાના લેખક શ્રીયુત મધુસૂદન મોદી પિતાના વિષયના ઉત્તમ પંડિત, પ્રામાણિક વિવેચક, પ્રૌઢ લેખક, મર્મજ્ઞ અધ્યાપક અને ચિન્તનશીલ Page #20 -------------------------------------------------------------------------- ________________ * અભ્યાસક છે. સંસ્કૃતસાહિત્યવિષયક એમનું અધ્યયન તે ખૂબ વિસ્તૃત અને તલસ્પર્શી છે જ પણ તે સાથે પ્રાકૃત, અપભ્રંશ અને પ્રાચીન ગુર્જર ભાષાનું એમનું અધ્યયન પણ એટલું જ મૌલિક અને અન્તઃપ્રવિષ્ટ છે. હેમચંદ્રાચાર્ય રચિત વાડ્મયની સમીક્ષા કરવા માટે એ સમુચિત અધિકારી છે. યશેષ્ટ શ્રમ અને વિશિષ્ટ અધ્યયન કરી એમણે પ્રસ્તુત પુસ્તકનું આલેખન કર્યુ છે. એ દ્વારા ગૂર્જર જ્ઞાનપિપાસુઓને કલિકાલસર્વજ્ઞની જ્ઞાનેાપાસનાના સર્વાંગીણુ અને સુમેષ પરિચય કરાવવાને અભિનદનીય પ્રયત્ન તેમણે કર્યો છે. હેમચન્દ્રાચાય પ્રાચીનભારતના એક બહુ જ ભાગ્યશાલી ગ્રન્થકાર છે. સિદ્ધરાજ અને કુમારપાલ જેવા ગુજરાતના સુવ યુગના સર્વશ્રેષ્ઠ એ નૃપતિઓએ એમને ગ્રન્થપ્રણયનમાં કેવળ ઉદાર એવા રાજ્યાશ્રય જ નહિ આપ્યા હતા પરંતુ અતિભક્તિપૂર્વક પ્રાર્થના કરીને એમને સાહિત્યસર્જનમાં ભવ્ય પ્રેરણાએ પણુ આપી હતી તથા એમની કૃતિઓને અદ્ભુત રીતે સમ્માનિત કરી લેાકપ્રતિષ્ઠિત પણ કરાવી હતી. સિદ્ધરાજ અને કુમારપાલ અનેએ એમના ગ્રન્થાની લાખા–કરાડા રૂપિયા ખર્ચી અસંખ્ય પ્રતિલિપિ`ા કરાવી અને આખાય ભારતના સુવિશ્રુત ભારતીભડારામાં એ પ્રતિલિપિ સ્થાપિત કરાવી. ગુજરાતના એવા ગૌરવસૂચક જ્ઞાનભંડારામાં સાક્ષાત્ હેમચન્દ્રાચાર્યાંના જ જીવનકાલમાં લખાયેલી એમની કેટલીક ગ્રન્થકૃતિએ આજે પણ ઉપલબ્ધ થાય છે જે ગુજરાતી પ્રજાની એક મેટામાં માટી અને અસાધારણુ મૂલ્યવાન સંપત્તિ ગણી શકાય. રાજયાશ્રય ઉપરાંત લોકપ્રિયતા પણ Page #21 -------------------------------------------------------------------------- ________________ એમની કૃતિઓને અસામાન્ય રીતે મળી હતી. તેને લીધે, એમના સર્જનસમયથી લઈ આજ સુધીમાં લગભગ ૭૦૦ વર્ષ જેટલા દૌર્ધકાળમાં, એ ગ્રંથની હજારો-લાખો પ્રતિલિપિઓ થઈ છે અને તેને માટે અગણિત એવો દ્રવ્યવ્યય કરવામાં આવ્યો છે. આખાય હિંદુસ્તાનમાં નાના મેટા એવા જે હજાર જેન ગ્રન્થભંડારે આજે વિદ્યમાન છે તેમાંથી ભાગ્યે જ કોઈ એ ભંડાર હશે જેમાં હેમચંદ્રાચાર્યની કેબી ને કઈ કૃતિની પ્રતિલિપિ ઉપલબ્ધ નહિ થતી હોય. જેના ગ્રન્યકારમાં બીજો કોઈ એવો મહાભાગ્ય શાસ્ત્રકાર નથી થયો જેના ગ્રન્થોનો આટલે વિશિષ્ટ પ્રચાર અને પ્રસાર થયો હેય. હેમાચાર્યની કૃતિઓની આવી લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેમાં રહેલી શૈલીની સુપાઠથતા, ભાષાની સરલતા, રચનાની પૂર્ણતા, વિષયની વ્યાપકતા, વિવેચનની તટસ્થતા, પ્રમાણની પરિમિતતા અને સંકલનાની સુગમતા આદિ છે. હેમચન્દ્રાચાર્યની શાસ્ત્રરચનાને મૂળ ઉદ્દેશ અગાધ એવા પાંડિત્યનું પ્રદર્શન કરાવવાને ન હતો તેમ જ કેઈ નવીન સિદ્ધાન્ત કે તત્વને પ્રતિપાદન કરવાનો ન હતો. તેમને ઉદ્દેશ તે માત્ર વિદ્યાભિલાષિઓને વત્સલભાવે સુગમ અને સુબેધ રીતે તે તે વિષયોનું સર્વાગીણ અને સારભૂત આકલન કરાવવાને હતો. હેમાચાર્યને એ લોકહિતકર અને વિદ્યાપ્રિય વિશુદ્ધ - ઉદ્દેશ સર્વ રીતે સફળ થયે છે; એ આપણે આજ સાત સાત સૈકાઓથી એમના ગ્રન્થના થતા આવતા અવિરત પઠન Page #22 -------------------------------------------------------------------------- ________________ પાઠન અને ટીકા-ટિપ્પણ ઉપરથી તેમ જ પ્રસ્તુત સમીક્ષામાં કરવામાં આવેલા તે તે ગ્રન્થના વિસ્તૃત નિરૂપણ અને વિવેચન ઉપરથી સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ. પ્રાચીન હસ્તલેખનયુગના સમયને વટાવી આપણે અર્વચીન મુદ્રણયુગમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે પણ સૌથી પ્રારંભમાં જ આપણને હેમાચાર્યના ગ્રન્થમાંના કેટલાક અતિ ઉપયોગી ગ્રંથનું પ્રકાશન થએલું જોવા મળે છે. ભારતની પ્રાચીન વિદ્યાના જિજ્ઞાસુ એવા પશ્ચિમીય દેશોના વિદ્વાનેને જે હેમાચાર્યના ગ્રંથને પરિચય થાય છે કે તે જ તે ગ્રન્થનો અભ્યાસ અને ઉદ્ધારકાર્ય શરૂ થાય છે. હેમાચાર્યની કૃતિઓમાંથી સૌથી વધારે અને વહેલી પ્રસિદ્ધિ બે કૃતિઓને મળી છે. તેમાંની પહેલી કૃતિ તે અભિધાનચિન્તામણિ નામે સંસ્કૃત શબ્દકોષ, અને બીજી કૃતિ તે પ્રાકૃત વ્યાકરણના નામે સિદ્ધહેમશબ્દાનુશાસનને અષ્ટમોધ્યાય. સંસ્કૃત ભાષાના જેટલા જૂના શબ્દો છે તેમાં સૌથી પ્રથમ સ્થાન પ્રાચીનતાની દૃષ્ટિએ અમરકેષને મળે છે અને તે પછીનું બીજું સ્થાન વધુ ઉપયોગિતાની દૃષ્ટિએ હેમાચાર્યના અભિધાનચિન્તામણિને મળે છે. અભિધાનચિન્તામણિષને, જેને તેમ જ જૈનેતર બંને પક્ષના વિદ્વાને, સરખે ઉપયોગ અને અભ્યાસ પ્રાચીન સમયથી જ કરતા રહ્યા છે. એ કોષની આવી પ્રસિદ્ધિ જોઈને, સૌથી પ્રથમ કલકત્તામાં, કલાક સાહેબની આજ્ઞાથી વિદ્યાકરમિશ્ર નામના વિદ્વાને વિકમ સંવત ૧૮૬૪ (ઈ. સ. ૧૮૦૮) માં એને છપાવીને પ્રકા Page #23 -------------------------------------------------------------------------- ________________ શિત કર્યો હતો. એની સાથે અનેકાર્થનામમાળાનું પણ મુદ્રણ કરવામાં આવ્યું હતું. આ રીતે લગભગ આજથી ૧૩૫ વર્ષ પહેલાં હેમાચાર્યની કૃતિનું પ્રથમ મુદ્રણ થયું હતું. એ પછી એમની બીજી મહત્વની કૃતિ જે પ્રાકૃત વ્યાકરણ તેનું પ્રથમ પ્રકાશન વિ. સં. ૧૯૨૯ માં મુંબઈના એક મહાબલ કૃષ્ણ નામના મહારાષ્ટ્રીય વિદ્વાને કરેલું. એ દરમિયાન, કેલક, લાસેન, વેબર વગેરે યુરોપીય વિદ્વાનોએ હેમાચાર્યને બીજા પણુ ગ્રન્થને કેટલાક પરિચય મેળવ્યો હતો અને તેમના વિષે નાની-મેટી કેટલીક વગેરે લખી પ્રસિદ્ધ કરી હતી. એ પછી ધીમે ધીમે એમના ગ્રન્થનો વધારે વિસ્તૃત અભ્યાસ થતે ગયા. અંતે આપણું દેશના તેમ જ યુરેપના કેટલાય વિદ્વાનોએ એમના અન્યાન્ય ગ્રન્થને પણ સંશોધિત-સંપાદિત કરી પ્રકાશમાં મૂકવાનો પ્રયત્ન કર્યો. એ પ્રયત્નના પરિણામે વર્તમાનમાં હેમાચાર્યની પ્રાયઃ બધી ઉપલબ્ધ કૃતિઓ છે–વત્તે અંશે સંશોધિત-સંપાદિત થઈ મુદ્રિત રૂપમાં પ્રકાશ પામી શકી છે અને તેથી શ્રીયુત મધુસૂદન મેદી જેવા સાક્ષરને પ્રસ્તુત સમીક્ષા જેવા પુસ્તકની રચના કરવામાં ઉચિત સરળતા પ્રાપ્ત થઈ શકી છે. આ સમીક્ષાના વાચકોને જણાશે કે હેમાચાર્યે કેટલા બધા ભિન્ન વિષયને અને કેવા વિશિષ્ટ અને મહત્ત્વના ગ્રંથની રચના કરી છે. આટલા વિષયેના, આવા સર્વાગ પરિપૂર્ણ ગ્રંથ રચનાર તરીકે આપણને ભાગ્યે જ કોઈ અન્ય શાસ્ત્રકારનું નામ, આપણું પ્રાચીન ઇતિહાસમાં, મળી આવશે. એમના એ Page #24 -------------------------------------------------------------------------- ________________ દરેક ગ્રંથની વિગત, વિશિષ્ટતા અને વિવેચના કરતુત સમીક્ષામાં શ્રીયુત મોદીએ સંક્ષેપમાં પણ બહુ જ સુંદર રીતે રજૂ કરી છે. એ સમીક્ષાના વાચનથી વાચકને હેમાચાર્યના સમગ્ર વાડમયને સારગ્રાહી સ્વરૂપાવબોધ ઘણું સરસ રીતે થઈ શકશે. આજ સુધીમાં એતશીય તેમ જ વિદેશીય વિદ્વાનોએ હેમાચાર્યના જુદા જુદા ગ્રંથ વિષે, જુદી જુદી ભાષામાં નાનામેટા અનેક નિબંધ, લેખે વગેરે લખ્યા છે; પણ પ્રસ્તુત સમીક્ષાના લેખકની જેમ સમગ્ર ગ્રંથને, એકધારી શૈલીમાં, એકત્ર પરિચય કરાવવાને કાઈ વિદ્વાને પ્રયત્ન કર્યો ન હતે. અલબત્ત, જર્મન વિદ્વાન ડે. ખુલ્હરે હેમાચાર્યના જીવનને પરિચાયક એક વિશિષ્ટ નિબંધ જર્મન ભાષામાં લખેલે છે, જેનું અંગ્રેજી ભાષાન્તર, મેં સિંધી જૈન ગ્રંથમાળામાં પ્રકટ કરાવ્યું છે. તેમાં એમના ઘણાખરા ગ્રથનું સિંહાલેકન જેવું વિવેચન આપવામાં આવ્યું છે. પણ તેમાં પ્રસ્તુત સમીક્ષાની જેમ દરેક ગ્રંથને પ્રારંભિક પરિચય, વિષયવિભાગ, વસ્તુસંકલન, ગ્રન્થપરિમાણ, ટીકા-ટિપ્પણ અને વિશેષત્વનિરૂપણ આદિ જ્ઞાપક કશેય વિશિષ્ટ વિવરણાત્મક પરિચય આલેખવામાં આવ્યો નથી. એ દૃષ્ટિએ શ્રીયુત મોદીની પ્રસ્તુત હમસમીક્ષા સર્વપ્રથમ કૃતિ છે અને તે ગુજરાતી ભાષા બોલનારા તેમજ સમજનારા જિજ્ઞાસુવર્ગને ઘણી ઉપયોગી થઈ પડશે એ નિઃસંશય છે. હેમાચાર્યના ગ્રથની આ પુસ્તકમાં કરવામાં આવેલી સમીક્ષા, વિષયપરિચાયક અને તાત્પર્યદર્શક પૂરતી જ છે એ આપણે એના સંદર્ભથી સમજી શકીએ છીએ. આવા સાધારણ કદના Page #25 -------------------------------------------------------------------------- ________________ १९ પુસ્તકમાં દરેક ગ્રંથની વિસ્તૃત સમીક્ષાને અવકાશ ન હાઈ શકે. તેના માટે તે દરેક ગ્રંથ દીઠ આવું એક-એક સ્વતંત્ર પુસ્તક લખાય તે પણ તે પૂરતું ન થાય તેટલી વિવિધ વિચારણા અને વિસ્તૃત મીમાંસાની અપેક્ષાવાળા હેમાચા'ના ગ્રંથા છે. વ્યાકરણ, કાષ, કાવ્ય, સાહિત્ય, છંદ, પ્રમાણુ, યેગ, પુરાણુ અને સ્તુતિ આદિ વિષય પ્રતિપાદક દરેક કૃતિને અનેક દૃષ્ટિબિંદુએથી અભ્યાસ કરી શકાય તેમ છે અને તે દરેક ઉપર, જો અભ્યાસીઓ લખવા ઇચ્છે તે, યુનિવર્સિટીની ‘ પીએચ. ડી. ' ( Ph. D. )ની ડીગ્રી મેળવવા માટે, કેટ-લાય મૌલિક ગ્ર ંથસંદર્ભો ( Thesis) લખી શકાય તેમ છે. હેમાચાની એ દરેક કૃતિ તે તે વિષયના વ્યાપક નિરૂપણુની દૃષ્ટિએ તે પરિપૂર્ણ છે જ પણ તે ઉપરાંત એમાં ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજાની જે જૂની ભૌગેાલિક પરિસીમા છે તેના પ્રાચીન સ્વરૂપ અને સંસ્કાર આદિના જ્ઞાનની દૃષ્ટિએ અનન્ય સાધનરૂપ છે. ઉદાહરણ તરીકે એક ‘ગૂજર' શબ્દ જ લઈયે. ગૂર્જર શબ્દનું ખરું મૂળ શું છે એ હજી સુધી નિર્ણીત થયું નથી. ૫ મા ૬ ઠ્ઠા સૈકા પછી એ શબ્દ આપણા સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં પ્રવેશ પામ્યા હોય તેમ દેખાય છે. પણ એ શબ્દને કાઈ જૂના વ્યાકરણ કે કાષમાં સ્થાન મળ્યું જણાતું નથી. જ્યાંસુધી હું જાણું છું, ત્યાંસુધી હેમાચાર્યે જ સૌથી પ્રથમ એ શબ્દને પેાતાના સિદ્ધહેમશબ્દાનુશાસનમાં દાખલ કર્યાં અને એ રીતે ‘ગૂર' શબ્દને વ્યાકરણસિદ્ધ શબ્દની માન્યતા આપી. પ્રસ્તુત સમીક્ષાના પૃષ્ઠ પપ ઉપર શ્રીયુત મેાદીએ એ શબ્દની નોંધ લીધી છે, તે ઉપરથી જણાશે કે હેમાચાયે પેાતાના ઉદિત્રપાઠમાં ગુર્જર શબ્દને તદ્દન નવા જ દાખલ કર્યાં છે. એ શબ્દની જે Page #26 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્પત્તિ ત્યાં આપવામાં આવી છે તેની કશી ટીકા કરવાની જરૂર નથી. કારણ કે સંસ્કૃત વૈયાકરણા હજારે। શબ્દોની આવી જ કલ્પિત વ્યુત્પત્તિએ આપતા રહે છે. જે શબ્દની કાઈ યથાર્થ વ્યુત્પત્તિ ન જડી આવે તે માટે એ શબ્દમાં પ્રાધાન્ય ભાગવતા શબ્દાવયવને, કાઈ એક એને જ મળતા એવા સંસ્કૃત ‘ ધાતુ ’ને તદ્નરૂપસાધક પ્રત્યય લગાડી, તે શબ્દની સિદ્ધિ કરી બતાવવામાં આવે છે. એટલે વ્યુત્પત્તિની દૃષ્ટિએ નહીં; પણ શબ્દસંગ્રહના ઇતિહાસની દૃષ્ટિએ આ ઉલ્લેખા અવશ્ય મહત્ત્વના સમજવા જોઇ એ. માકો ગૂજર્’શબ્દ અસલ કઈ ભાષાના છે અને એના વાસ્તવિક અર્થ શા છે એ હજી સુધી ભારતીય ભાષાશાસ્ત્રીઓ અને પુરાવિા માટે એક વિશિષ્ટ શેાધને વિષય જ થઈ રહ્યો છે, તેથી હેમાચાની વ્યુત્પત્તિને એ દિષ્ટએ જોવી-અવલાકવી અપ્રસ્તુત ગણાય. હેમાચાર્યાંના આ ઉલ્લેખ ઉપરથી આપણને એ પણ એક વસ્તુ વિચારવા જેવી લાગે કે એમના સમયમાં અને એમના મનમાં ‘ગુજર’દેશની વ્યાખ્યા અને પરિસીમા નિશ્ચિત ન હતી, ‘ગૂર' શબ્દના અર્થ સમજાવવાની ષ્ટિએ એની સાથે એ લખે છે કે ‘ચૂર્નર: સૌરાષ્ટ્રાતિઃ ' એટલે કે સૌરાષ્ટ્ર આદિ દેશ ‘ ગૂર્જર ' કહેવાય. ખરી રીતે તા ‘ ગૂર્જર ' દેશ આબુની પશ્ચિમે અને ઉત્તરે આવેલા મારવાડના ભિન્નમાલ, જોધપુર, ડીવાણા આદિના જે પ્રદેશ છે તે અસલ ગૂર્જર દેશ હતા. પણ હેમાચાના સમયમાં તે પ્રદેશનું એ પ્રાચીન નામ લગભગ વિસ્તૃત થઈ ગયું હતું. તેને બદલે એ સામાન્ય મદ્ભૂમિ અથવા મદેશના નામે એળખાવા લાગ્યા હતા. અણહિલપુર કે જે હેમાચા'ના સમયમાં વાસ્તવિક રીતે ગૂર્જર દેશનું પાટનગર હાઈ જેના સ્વામિએને એમણે . ? Page #27 -------------------------------------------------------------------------- ________________ २१ ગૂર્જરેન્દ્ર મહારાજાધિરાજ તરીકે આલેખ્યા છે તે જ ગૂર્જર દેશનું કેન્દ્રસ્થળ હતું, પરંતુ લેકમાં એ પ્રદેશનું તે નામ રૂઢ, બન્યું નહોતું અને તેથી એમને “ગૂર્જર” એટલે “સૌરાષ્ટ્રદિ” એ અસ્પષ્ટ અર્થ આપવો પડવો હતો. આ તો અહિં ઉદાહરણ સ્વરૂપે એક શબ્દ સૂચવવામાં આવ્યું છે. હેમચન્દ્રસૂરિએ પિતાના વ્યાકરણ, કાવ્ય, કાષ અને અલંકાર વિષયક ગ્રંથોમાં એવા અસંખ્ય નવા શબ્દ ઊમેર્યા છે જે એમની પૂર્વેના. ગ્રન્થમાં દૃષ્ટિગોચર થતા નથી, છતાં લેકમાં અને સાહિત્યમાં પ્રચલિત હતા. જો કેઈ અભ્યાસી હેમાચાર્યો સંગ્રહેલા એવા નૂતન શબ્દોનો પૃથફ સંગ્રહ કરવા ઈચ્છે તો તેમને એક નાને સરખે કષ જ જૂદ થાય એટલી એમની વિપુલતા છે. હેમાચાર્ય એકલા સંસ્કૃત સાહિત્યના જ મહાન ગ્રંથકાર ન હતા પણ તેઓ પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્ય ભાષાના વા મયના પણ તેટલા જ સમર્થ અને પારંગત ગ્રંથપ્રણેતા હતા. તેમનું રચેલું પ્રાકૃત ભાષાનું વ્યાકરણ તો સમગ્ર ભારતીય વાહમયમાં એક અપૂર્વ અને અનન્ય ગ્રંથ તરીકે સર્વસમ્મત થયેલું છે અને તે સાથે તેમને રચેલે દેશનામમાલા તરીકે પ્રસિદ્ધ દેશી શબ્દકોષ પણ તેટલે જ અદ્વિતીય મનાયો છે. એમનું રચેલું છોડનુશાસન પણ છન્દ શાસ્ત્રોમાં સર્વોપરિ ગણાય તેટલી ઉચ્ચ કોટિન અને સગપરિપૂર્ણ ગ્રંથ છે. શ્રીયુત મોદીએ, આધુનિક કવિઓને પણ એ ગ્રંથના અધ્યયનથી છન્દવિષયક કેટલીય નવી વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે તેમ છે, એવું જે સૂચન, એ ગ્રંથના નિરૂપણપ્રસંગે. કરેલું છે તે સર્વથા સત્ય અને તથ્યપૂર્ણ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ હેમાચાર્યની કૃતિઓનું આપણે જે આવી દષ્ટિએ, વિસ્તૃત રૂપમાં નિરીક્ષણ અને સમીક્ષણ કરીએ તે આપણને એમાંથી આપણા સમાજ, ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, ભાષા અને સંસ્કારની દૃષ્ટિએ અનેકાનેક ઉલ્લેખગ્ય વિચારે અને વિધાને મળી આવે તેમ છે. - શ્રીયુત મેદીની પ્રસ્તુત સમીક્ષામાં આવી કેટલીક ઉલ્લેખનીય વસ્તુઓ તરફ ગર્ભિત દિશાસૂચક અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે જે અભ્યાસીઓને અવશ્ય હેમાચાર્યના વાત્મયનું અધ્યયન કરવામાં પ્રેરણાદાયક થઈ પડશે; અને આશા રાખીએ કે ભવિષ્યમાં વિશિષ્ટ અભ્યાસીઓના હાથે એમની દરેક કૃતિ વિષે વિસ્તૃત સમીક્ષા કરતું આવું અકેકું મૂલ્યવાન અને સદૈવ અભ્યસનીય પુસ્તક તૈયાર થઈ ગુજરાતી ભાષાના ભંડારને સમૃદ્ધ બનાવશે. વૈશાખી પૂર્ણિમા સંવત ૧૯૯૮ જિ ન વિ જ ય. Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્ર સ્તા વે ના શ્રી હેમચંદ્રાચાર્યની કૃતિઓની સમીક્ષા કરવી એ મહાસાગર એળંગવા જેવો વિકટ પ્રયાસ છે. એમની કૃતિઓ અનેકાનેક, વળી વિષયવૈવિધ્ય પણ બહુ જ અને પાંડિત્ય તથા પ્રતિભાના ગંભીર, દ્યોતક અને સામાન્ય અભ્યાસકની બુદ્ધિને ટપી જાય તેવા ઉન્મેષો પણ ઘણું. આ બધાયને જીવનની અનેકવિધ પ્રવૃત્તિઓમાં રોકાયેલે એક અભ્યાસક કદાચ પૂરો ન્યાય ન આપી શકે એ દેખીતું છે. પરંતુ આચાર્યશ્રી તરફની ભક્તિ અને શ્રદ્ધા, એ જ મારા જેવાને આ વિકટ કાર્ય હાથ લેવા પ્રેરે છે. કોકિલ લઘુ હોવા છતાં શું આંબાનાં યશગાન ગાતે નથી? કાલ અને સ્થળથી દૂર દૂર રહેલે એક વિનીત શિષ્ય પ્રતિભેજવલ સંસ્કારસ્વામીના તેજના અંબારમાંથી એકાદ કિરણ શું ન ઝીલે ? આવું જ કાંઈક શ્રી હેમચંદ્રાચાર્યની ઉપલબ્ધ કૃતિઓમાંથી ઝીલી વાચક સમક્ષ રજુ કરવાનું મને પ્રાપ્ત થાય છે એ હું મારો ધન્ય ઘડી સમજું છું. આચાર્યશ્રીની કૃતિઓનું મારી બુદ્ધિ અનુસાર મનન કરતાં મારા હૃદયમાં અનેકાનેક ભાવ ઉત્પન્ન થયા છે, આચાર્યશ્રી પ્રત્યેની મારી શક્તિમાં વધારો થયો છે, અને તે ભક્તિને લીધે એક પ્રકારની Page #30 -------------------------------------------------------------------------- ________________ २४ શ્રદ્ધા અને સમભાવ મારામાં જમ્યાં છે. ભક્તિ, શ્રદ્ધા અને સમભાવથી રચાયેલા મારા અમુક પ્રકારના દૃષ્ટિકોણથી આયાશ્રીના પ્રથાની સમીક્ષા કરવા માટે આ પ્રયત્ન મેં આદર્યો છે. સમભાવ વિના કોઈ પણ બાબતની સમઝ પણ શકય નથી તે સમીક્ષા તો શક્ય કયાંથી જ હેય? પૂર્વગ્રહોથી પીડિત થયેલું માનસ લેખકના હાર્દને સમઝી શકતું નથી. શ્રીહેમચંદ્રાચાર્યના ગ્રંથોના કેટલાક વિવેચકે આ પ્રકારના છે. શ્રી હેમચંદ્રાચાર્ય ઉપર પૂર્વગ્રથના જ ઉતારા' કરી 2થે રચ્યાના આક્ષેપો આવા કેટલાક વિવેચકોએ કર્યા છે. સમભાવ ન હોવાને લીધે જ શ્રીહેમચંદ્રાચાર્યના ગ્રંથરચનાના શુભાક્ષયને તેઓ સમઝયા નથી. એ બધાય માટે કાંઈક ને કાંઈક આ ગ્રંથમાં યથાસ્થાન કહેવા મેં પ્રયત્ન કર્યો છે. શ્રીહેમચંદ્રાચાર્યના ગ્રંથ વાંચવા માટે પ્રેરણું થાય તે માટે પણ પ્રત્યેક ગ્રંથનું વિવેચન કરતાં કેટલાક નૂતન મુદ્દાઓ મેં રજા કર્યા છે. પ્રત્યેક ગ્રંથના વસ્તુને સાર આપવા માટે મેં ખાસ ધ્યાન આપ્યું છે. અર્વાચીન યુગમાં હેમચંદ્રાચાર્યને પ્રથાનું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ પ્રકારના ગ્રંથની આવશ્યક્તા હતી. તે આવશ્યકતા સંતોષવી એ આ ગ્રંથરચનાને હેતુ છે. શ્રી હેમચંદ્રાચાર્યના ગ્રંથનું વિષયવૈવિધ્ય બુદ્ધિને હચમચાવી દે તેવું છે. વ્યાકરણશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, મહાકાવ્ય-રચના, છંદશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પુરાણુરચના અને એવા અનેક શાસ્ત્રીય પ્રકારના વૈવિધ્ય ભરેલા પાંડિત્યપૂર્ણ પ્રથે તેમણે લખ્યા છે. તે બધાયની અહીં તે એક જ લેખકે સમીક્ષા Page #31 -------------------------------------------------------------------------- ________________ કરવા પ્રયત્ન કર્યો છે. કેટલે દરજે તે સફળ થયો છે તે તે વિદ્વાન વાચકોને વિવેક જ નક્કી કરી શકે. આચાર્યશ્રીના પ્રત્યેક ગ્રંથને સમઝાવવા માટે આવું એક એક પુસ્તક સજવું ઘટે; પણ વિષયને મર્યાદિત કરી જેમ બને તેમ સંક્ષેપમાં પ્રત્યેક ગ્રંથનું મેં અહીં વિવેચન કર્યું છે. આ કારણે એ તો સ્પષ્ટ છે કે કેટલાક મુદાઓ આ ગ્રંથમાં લાવી ન શકાયા હેય, કેટલાકનું વિવેચન અધુરું હોય, કેટલાક ઉપર તે માત્ર મેં દૃષ્ટિશલાકા નાખી હોય, કેટલુંક ન પણ લખી શકાયું હોય. આ બધુંય મારા ખ્યાલમાં છે. છતાં પણ જે શ્રી હેમચંદ્રાચાર્યની કૃતિઓ પ્રત્યે મારે આ નમ્ર પ્રયત્ન વિદ્વાનેને વધારે ઉંડો અભ્યાસ કરવા પ્રેરશે તે માટે શ્રમ હું સફળ થયો માનીશ. આ ગ્રંથ ધાર્યા કરતાં ઘણું મોડે બહાર પડે છે. કારણે અનેક છે. પ્રથમ તે આ ગ્રંથના યાજકોએ ધારેલું કે આ ગ્રંથ લગભગ સો દેઢ પાનમાં પતી જશે. મેં પણ તે સમયે કલ્પના કરી કે બસે પાનમાં હું આ ગ્રંથને પૂર્ણ કરીશ. બીજી એક મારી કલ્પના હતી કે અન્ય વિદ્વાનોનાં વિવેચનનો લાભ ઉઠાવી લઈ આ ગ્રંથ હું ઝડપથી લખી નાખીશ. પણ જેમ જેમ હું કાર્યમાં ઉંડે જો ગમે તેમ તેમ મારો ભ્રમ ભાગી ગ. બસે તે શું પણ સાડાત્રણસેં પાન રક્તાં પણ મનમાં તે એમ થાય છે કે આચાર્યશ્રીન ગ્રંથની યોગ્ય સમીક્ષા થઈ શકી જ નથી. બીજાનાં વિવેચને ઉઠાવી લેવાને ઈરાદે રાખે. હતો તે પણ ઇન્દ્રજાળ જેવો ઠર્યો. બીજાનાં વિવેચન કેટલાક જ ગ્રંથ ઉપર નીકળ્યાં અને તે પણ અધૂરાં. તેથી મારે પિતે જ મૂળ ગ્રંથનું પરિશીલન કરી જવું પડયું અને તે ઉપરથી મને Page #32 -------------------------------------------------------------------------- ________________ २६ કાંઈ સૂઝયું તે અહીં મે' નાંખ્યું. કેટલીક વાર તે। આચાર્યશ્રીના પ્રથા પ્રાપ્ત કરવા એ પણ મુશ્કેલ બનતું. કેટલાક ગ્રંથા મુદ્રણાતીત ( out of print) હાઈ, વિદ્વાના પાસેથી તથા અજાણ્યા ગ્રંથસંગ્રહામાંથી મહામુશીબતે મેળવવા પડતા અને જાણે આ મુશ્કેલીઓને વધારે વિષમ બનાવવા દૈવે નિર્ધાર્યું હાય તેમ વારવાર આ ગ્રંથના મુદ્રણ માટે મુદ્રણાલયની ફેરઅદલીનાં સંકટ પણ અનેક આવ્યાં. શ્રીહેમચંદ્રાચાર્યના કેટલાક ગ્રંથા મારી નજર હેઠળ પહેલાંથી ત આવ્યા હાત, અનેક શાસ્ત્રાના મને આદેt-પાતળા પરિચય ન હેાત, સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશાદિ ભાષાનું જ્ઞાનનેા ન હાત, તે। કદાચ આ ગ્રંથ લખવા મારે માટે અશકય અનંત. મુનિમહારાજશ્રી પુણ્યવિજયજીએ આ ગ્રંથ છપાઈ રહ્યો ત્યાર પછી વાંચી લીધા હતા. તેમણે નીચેની સૂચનાઓ કરી હતી. તે અત્યંત ઉપયેાગી હાઈ, તેમના પત્રમાંથી તેમના જ શબ્દોમાં હું નીચે આપું છું: ૧. તમે પૃષ્ઠ ૪૫ ઉપર લખ્યું છે કે આઠમા અવ્યાય ઉપરની અહ ્વ્રુત્તિ અદ્યાવધિ પ્રાપ્ત થઈ નથી.” મારી સમજ પ્રમાણે આ વાત ખરાખર નથી. કારણ કે આજે જે વૃત્તિ મળે છે એ બૃહદ્વૃત્તિ જ છે. નથી મળતી તે લશ્રુત્તિ નથી મળતી એમ કહેવુ જોઈયે. સિદ્ધેમવ્યાકરણ ઉપર જે મહુવૃત્તિ અને લવૃત્તિ છે. તેનું ખાસ લક્ષણ એ છે કે બૃહવ્રુત્તિમાં સ્મૂધાતુના પ્રયાગ આચાયે કર્યો છે અને લવૃત્તિમાં અધાતુને. આ ઉપરાંત બૃહદ્વ્રુત્તિમાં અન્ય આ ચાચના મતાંતરો ઢાંકેલા છે જ્યારે લઘુવૃત્તિમાં તે નથી. આજે મળતી આઠમા અધ્યાયની વૃત્તિમાં મઁધાતુના પ્રયોગ અને અન્ય આચાયે ના - 66 Page #33 -------------------------------------------------------------------------- ________________ મતાંતરે નોંધેલ છે. આ સિવાય એક બીજી પણ વાત છે કે લધુવૃત્તિમાં આચાર્ય ગણેની નોંધ અર્થાત આકૃતિગણેને લગતા શબ્દોની નેધ નથી આપી; જ્યારે બહવૃત્તિમાં ગણેને લગતા શબ્દો આપેલા. છે જે આજે ઉપલક્ષ્યમાન વૃત્તિમાં છે. દાખલા તરીકે માંસાદિ વસ્ત્રાદિ વગેરે ગણે આચાર્યો વૃત્તિમાં આપેલા છે. આ કારણસર: આજે મળતી વૃત્તિ બ્રહવૃત્તિ છે. ૨. સિદ્ધહેમ શબ્દાનુશાસન ઉપર વ્યાસ નીચે પ્રમાણે મળે છે. અધ્યાય ૧ પાદ ૧ ને અધ્યાય ૨ પાદ ૧-૨-૩-૪ ને અથાગ ૩ પાદ ૪ ને અધ્યાય ૭ પાદ ૩ ને એકંદર સાત પાદિને ન્યાસ મળે છે. ૩. સિદ્ધહેમમાં ચાર વિભાગ ગણવામાં આવ્યા છે જેની નંધ: ન્યાસકારે કરેલી છે; તે વિભાગ આ પ્રમાણે છે: ૧ ચતુષ્કવૃત્તિ ૨ આખ્યાતવૃત્તિ ૩ કૃત્તિ અને ૪ તદ્ધિતત્તિ. અધ્યાય ૩ પાદ ર સુધી ચતુષ્કવૃત્તિ. અધ્યાય ૩ પાદ ૩ થી અધ્યાય ૪ સંપૂર્ણ પર્યત આખ્યાતવૃત્તિ અધ્યાય ૫ સંપૂર્ણ દ્વિત્તિ અધ્યાય ૬-૭ પર્યત તદ્ધિતવૃત્તિ આ રીતે સંસ્કૃત વ્યાકરણના વિભાગ છે. ૪. હેમચંદ્રના સ્વપજ્ઞ લિંગાનુશાસનની આલોચના નથી થઈ કે જે લિંગાનુશાસનની અપેક્ષાએ મહત્ત્વની છે. લિંગાનુશાસનની આ લોચના કરી છે. હવે જો એ પાછળના ભાગમાં શકય હોય એ પણ ટીકા સાથેનું પુસ્તક છપાઈ ચૂકેલું છે. ૫. બીજી વાત પૃષ્ઠ ૭૮ ઉપર શિલો-છને જે પાઠ આપ્યો છે. તે અશુદ્ધ છે. વાસ્તવિક રીતે એ પાઠ વૈકમેન્ટે ત્રિવિમરે Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૮ છે જે આ સાથે હું સટીક ઉતારે કરીને મોકલાવું છું તે વિદિત થા. . ___ कस्मिन् वर्षे ? इत्याह - विक्रमस्य-विक्रमादित्यनृपतेरयं वैक्रमः, तस्येदमित्यण् , तस्मिन्-विक्रमादित्यनृपतिसम्बन्धिनि अब्दे' संवत्सरे - વિમૂતે ? “ ત્રિવિમિતે” “અન્નાનાં વતો તિઃ” તિ वचनप्रामाण्यात् इन्द्रशब्देन चतुर्दशसंख्यायाः संज्ञा, यदुक्तम्-"शकैगुरुः सप्तकभिश्च मन्दः" इत्यत्र शरिति चतुर्दशभिरित्यर्थः, विश्वशब्देन भुवनम् , भुवनशब्देन त्रीणि, पुनरपि त्रीणि, ततश्च द्वन्द्वे त्रिविश्वेन्द्राः तैर्मितः-प्रमितः त्रिविश्वेन्द्रमितस्तस्मिन् त्रिविश्वेन्द्रमिते ૧૪૨૩ વર્ષ છે વમોપાધ્યાયતા ટીવ છે મૂલ પાઠ – જે રિવિન્દ્રના પાઠ છે. આપણું ગુજરાતના અદ્વિતીય અને પ્રસિદ્ધ પુરાવિદ્ શ્રી. જિનવિજયજીએ અનેક સૂચનાઓ આપી હતી તથા કેટલાંક અપ્રાપ્ય પુસ્તકો પણ તેમના સંગ્રહમાંથી મને ઉપયોગ માટે આપ્યાં હતાં. વળી આ ગ્રંથ માટે પુરવચન લખવા માટે તેમણે સમય કાઢી આ ગ્રંથને પુરસ્કાર કર્યો છે. આ બધા માટે હું તેમને અત્યંત આણું છું. પં. બેચરદાસ દેશીએ પણ આ ગ્રંથને કેટલોક ભાગ મુદ્રણ માટે જાય તે પહેલાં વાંચ્યા હતા. તેમણે કરેલાં કેટલાંક સૂચનને પણ આ ગ્રંથમાં મેં ઘટિત - સમાવેશ કરેલો છે. તેમણે પણ કેટલાંક અપ્રાપ્ય પુસ્તકે તેમના સંગ્રહમાંથી આપી મને મદદ કરી હતી. તેમને હું આ બધી મદદ માટે આભારી છું. મારા અનેક મિત્રોની મદદ પણ Page #35 -------------------------------------------------------------------------- ________________ २९ વિસરાય તેમ નથી. શ્રી ધૂમકેતુએ મને અનેક સુચનાઓ આપી છે. શ્રી. ધીરજલાલ ધનજીભાઈ શાહે આ ગ્રંથને સૂચિ (Index) થી અલંકૃત કર્યો છે અને તેની ઉપયોગિતા વધારી છે. શ્રી. ફુલચંદભાઈ દેશી તથા શ્રી. કાન્તિલાલ ભાવનગરીએ આ ગ્રંથની પ્રસિદ્ધિમાં મને અનેક પ્રકારની મદદ કરી છે. એ માટે એ સર્વ મિત્રોને હું સહદય આભાર માનું છું. શ્રી હેમચંદ્રાચાર્ય તે ગૂજરાતની પરમ વિભૂતિ હતા, અને તે વિભૂતિની સાહિત્યિક કૃતિઓને આ ગ્રંથ પરિચય આપવા માત્ર યત્ન કરે છે. તેમની સાહિત્મિક કૃતિઓનો પૂરે પરિચય આપે કેટલો દુર્ઘટ છે એ તો માટે અપરિચિત વાત નથી. જે કાંઈ આ ગ્રંથમાં આપી શકાયું છે, તે વિદ્વાનને અને સંસ્કારવાંછતી સામાન્ય જનતાને પ્રેરક થશે તો આ ગ્રંથની કૃતાર્થતા સિદ્ધ થશે. મધુસુદન ચિમનલાલ મેવો Page #36 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ વિષય અન્ય કામો: બે બેલા પુરવચન (શ્રી. જિનવિજયજી) પ્રસ્તાવના પૂર્વગ ૧ સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન ૨ સિદ્ધહેમશબ્દાનુશાસનનાં અંગે ૧ ઉણાદિગણુસૂત્ર ૨ લિંગાનુશાસન ૩ હૈમધાતુપારાયણ ૪ ગણપાઠ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩. સંસ્કૃત શબ્દકેશો ૧ અભિધાન ચિંતામણિ ૨ અનેકાર્થસંગ્રહ ૩ નિઘંટુશેષ ૪ સંસ્કૃત દ્વયાશ્રય મહાકાવ્ય ૫ પ્રાકૃત વ્યાકરણ ૬ દેશીનામમાલા ૧૧૭ ૧૩૫ ૭ પ્રાકૃત થાશ્રય મહાકાવ્ય ૧૫૦ -૮ કાવ્યાનુશાસન ૧૬૫ ૧૮૦ ૧૯ દેનુશાસન ૧૦ પ્રમાણમીમાંસા ૧૧ હેમચંદ્રાચાર્ય વિરચિત સ્તવને ૧૯૬ ૨૧૮ ૨૩૦ ૧ અન્ય-વચ્છેદ-%ાત્રિશિકા ૨ અયોગ-વ્યવચછેદાવિંશિકા ૩ વીતરાગસ્તોત્ર ૪ મહાદેવસ્તુત્ર પ સલાહંત સ્તોત્ર 3 ર ૪૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ૧૨ ગશાસ્ત્ર ૧૩ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ૧૪ પરિશિષ્ટપર્વ ૧૫ શેષ પ્રશ્નો ૨૭૩ ૨૯૧ ભરતવાક્ય સચિ 3: Page #39 -------------------------------------------------------------------------- ________________ Page #40 -------------------------------------------------------------------------- ________________ कुमार पाल • हेमचंद्र કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્ય - પરમાત શ્રી કુમારપાલ ભૂપાલ [ શ્રી આત્માનંદ જૈન સભા ભાવનગરના સૌજન્યથી Page #41 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા Page #42 -------------------------------------------------------------------------- ________________ Man is in the highest degree a historical being. He is situated in history and history is situated in him. Between man and history there exists such a deep, mysterious, primordial and coherent relationship, such a concrete interdependence, that a divorce between them is impossible. It is impossible to detach man from history and to consider him abstractly as it is to detach history from man and to examine it from without, that is from a non-human point of view. Nor is it possible to consider man isolated from the profoundest spiritual reality of history. --Prof. Nicolas Berdyaev: The Meaning of History: P. 15. Page #43 -------------------------------------------------------------------------- ________________ પર્વરંગ મહાપુરુષના ઘડતરનું કારણ કેવળ તેની નિસર્ગશક્તિ નથી. તેના જન્મપ્રદેશની સંસ્કૃતિ પરંપરાઓ તેની નિસર્ગશક્તિને રંગરેખાઓ પૂરી પાડે છે. તેની નિસર્ગશકિતને આવિકાર સમકાલીન સંજોગે વચ્ચે થાય છે. આ રીતે મહાપુરુષનું વ્યકિતત્વ ત્રણ કારણેએ કરીને સ્થૂલ સ્વરૂપમાં–તેના જીવનકાર્યમાં પરિણમે છે. તે ત્રણ કારણો: મહાપુરુષની નિસર્ગશક્તિ, તેની સંસ્કૃતિપરંપરાઓ, અને તેના સમકાલીન સંજોગે. શ્રીમચંદ્રાચાર્ય જેવા પ્રભાવક પુરુષના વ્યક્તિત્વની પ્રતિમા સમાં તેમનાં સારસ્વતસજનનાં મૂલ્યાંકન ઉપર દર્શાવેલી ત્રણ દૃષ્ટિઓની ભૂમિકા ઉપર થવાં જોઈએ. તેમની નિસર્ગશક્તિ અને તેમના સંજોગના ખ્યાનના પૂર્વ રંગરૂપે, તેમના જન્મપ્રદેશ તથા કાર્યપ્રદેશ, ગુજરાતની સાંસ્કારિક પરંપરાનું–ખાસ કરીને સાહિત્યવિષયક પરંપરાનું–આલેખન પ્રથમ થવું ઘટે છે. * ગૂજરાતી સારસ્વતપ્રદેશ છે. સરસ્વતીનાં નીર તેને પાવન કરી રહ્યાં છે તેથી માત્ર નહિ; પણ સરસ્વતીનાં અમૃત ગૂજરાતના પ્રતિભાશાળી પુત્રએ ઝીલ્યાં છે અને બહલાવ્યાં છે તેથી પણ મૌર્યકાળમાં—વિક્રમ સંવત પૂર્વે ત્રીજા સૈકામાં—ઊર્જય Page #44 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા તની તળેટીમાં વસેલું ગિરિનગર પ્રથમ દષ્ટિગોચર થાય છે. અશોકના શિલાલેખ ઊર્જયત–અર્વાચીનગિરનારની પથ્થરની છાટ ઉપર કેતરાયા હતા. ચંદ્રગુપ્ત મૌર્યને સુબા પુષ્પગુચ્છે અને અશોકના સુબા તુષાફે ગિરિનગરનું સુદર્શન તળાવ સમરાવ્યું હતું.' વિક્રમ સંવત ૧૩૪ થી ૪૫૪ સુધી ગૂજરાત અને સૌરાષ્ટ્ર ઉપર ચઝન વંશના ક્ષેત્રનું શાસન હતું. ક્ષત્રપ રુદ્રદામાને લેખ અશોકના લેખ પાસે જ કેતરાયેલે હાલ પણ મોજૂદ છે. રુદ્રદામાના લેખની ભાષાપ્રૌઢી સંસ્કૃત ભાષાના વિકાસ અને પ્રચારનું દિગ્દર્શન કરાવે છે. રુદ્રદામન, રુદ્રસિંહ જેવાં ૧. જુનાગઢને દામાને શિલાલેખઃ ત અને गिरिनगरादपि ७०; +++ पर्जन्येन एकार्णवभूतायामिव पृथिव्यां कृतायां गिरेहर्जयतः सुवर्णसिकता-पलाशिनीप्रभृतीनां नदीनां ५०; +++ मौर्यस्य राज्ञः चन्द्रगुप्तस्य राष्ट्रियेण वैश्येन पुष्यगुप्तेन कारितं अशोकस्य मौर्यस्य ते यवनराजेन तुषास्फेनाधिष्ठाय प्रनालीभिरलंकृतं + + + ઇત્યાદિ. . . . . જૈનાગમમાં “ઉજજયન્ત” ઉલ્લેખ વિપુલ 34719Hi 0. On Yuan Chwang's Travels in India Vol. II by T. Watters. P. 248. "Su-la-cha' dial પ્રદેશના વર્ણનમાં જણાવવામાં આવ્યું છે કે, “Near the capital was the YUH-SHAN-To hill on the top of which was a monastery with most of its various buildings quarried in cliff; it was densely planted and watered by running streams; it was visited by saints and sages and in it congregated supernatural rishis." Yah-Shan–To=ઊજજયન્ત” એમ કનિંગહામની માન્યતા છે. Ancient (pography of India : P. 372. Page #45 -------------------------------------------------------------------------- ________________ પૂવરંગ નામે, ક્ષત્રપ માહેશ્વર હેય એમ સૂચવે છે. આજ સમયમાં આભીર વગેરે મધ્ય એશિયાની રખડતી ટોળીઓએ આ પ્રદેશમાં પિતાનું થાણું જમાવ્યું હતું. બૌદ્ધ સ્થવિરેએ આ પ્રદેશમાં કયારનુંય ધર્મપ્રચારનું કાર્ય કરવા માંડયું હતું અને જૈન આચાર્યોએ ક્યારનોય પિતાના સિદ્ધાન્ત અને ધર્મતને ઉપદેશ પ્રજાના માનસમાં રેડ આરંભી દીધા હતા. તેમનાથનું સ્થાન અત્યંત પવિત્ર મનાતું. માહેશ્વરાની સંખ્યા તે કાળમાં વિપુલ પ્રમાણમાં હતી. - ધર્મ અને રાજસત્તા સામાન્ય જનતા ઉપર આંતરિક તેમજ બાહ્ય શાસન ચલાવે છે. એ પ્રકારે તે બન્નેય પ્રજાના જીવનને અને સંસ્કારને ઘડે છે. આર્યાવર્તમાં પ્રવર્તતા વિશાળ સંપ્રદાયને પ્રચાર તે કાળે સૌરાષ્ટ્ર અને ગૂજરાતમાં થઈ રહ્યો હતો. તેમાં ગુપ્તકાળે ભાગવત-સંપ્રદાયના બળને ગૂજરાતમાં આપ્યું. વિક્રમ સંવત ૪૫૫૪૫૬ માં ચંદ્રગુપ્ત બીજાએ આ પ્રદેશ જી હતા. વિ. સં. પ૧૩ માં સ્કંદગુપ્ત સુદર્શન સરોવિરને ફરીથી સમરાવ્યું હતું. ગુપ્તકાળમાં સાહિત્ય અને કલાએ ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તે સુવર્ણકાળમાં આર્યાવર્તની સંસ્કૃતિ શિરોબિંદુઓ હતી. ઉજ્જયિની પશ્ચિમ આર્યાવર્તની રાજધાની હતી. એ ઉજ્જયિનીની દેવાંગના સમી અંગનાઓ અને ગગનચુંબી મહેલાતો, સિપ્રાનદીને કાંઠે આવેલું મહાકાલેશ્વરનું મંદિર અને ત્યાં નૃત્ય કરતી દેવનતંકીઓ, પિતાની પ્રતિભાએ પૃથ્વીમાં પણ દેવભવને સર્જતા કવિઓ અને બેતેર કલાઓની નિપુણતાથી પૌરજનોને પ્રેરણું પાતી વારાંગનાઓ–તત્કાલીન સંસ્કૃતિનાં સમૃદ્ધિ, બુદ્ધિ અને કલ્પનાનાં પ્રતીક હતાં. મેઘદૂતમાં કાલિદાસે ઉજ્જયિનીને Page #46 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા અમર કરી છે...તે ઉજ્જયિની, ગૂજરાતને સીમાડે જ પિતાની કેરમ ફેલાવતી ઊભી હતી. તેની અસર સમકાલીન ગુજરાતના સંસ્કાર અને સાહિત્ય ઉપર ન થાય એ અસભવિત હતું. ગુજરાતની સંસ્કૃતિ ઉપર માલવાની અસર ઠેઠ ચૌલુક્યો સુધી રહી છે. માલવરાજ વિક્રમ અને ભેજ જેવા સંસ્કારસ્વામી બનવાની અભિલાષાએ સિદ્ધરાજની સાંસ્કારિક પ્રેરણાઓને બળ અને વેગ આપ્યાં. પરંતુ તે સંસ્કારને ગ્રહણ કરવાની શક્તિ તો ગૂજરાત મૌર્ય, ક્ષત્ર અને ગુણોના શાસનનીચે કેળવવા માંડી હતી. તે શક્તિ મૈત્રકોના સમયમાં તેજસ્વી બની. મૈત્રકના સમયમાં ગૂજરાત એક સામ્રાજ્યને પ્રાન્ત મટી સ્વતંત્ર રાજ્ય બન્યું. મૈત્રકે તેના શાસક હતા; અને વલભી તેમની રાજ્યધાની હતી. વલભીએ સાહિત્ય અને ધર્મને પિષવા અનેક યત્ન કર્યા હતા. વલભીમાં વિ. સં. ૫૬૫–૮૨૧–૨૨ સુધી મૈત્રકેનું શાસન રહ્યું. વિ. સં. ૬૯૭ના અરસામાં યુઆન-સ્વાંગ નામે ચીની મુસાફર આ પ્રદેશમાં આવ્યો હતો. તેણે વલભી અને ભિન્નમાલને પિતાની નજરે જોયાં હતાં. ગુજરાતના પ્રદેશમાં તેણે પર્યટન 2. Yuan-Chwang's Travels Vol. II: (Watters) P. 247 માં આનન્દપુર-જેને અર્વાચીન વડનગર કહેવામાં આવે છે તેનું વર્ણન કરતાં જણાવવામાં આવે છે: “It was rich and flourishing. It was a dependency of Malaya and like that country in products, climate, written. language and institutions. In it there were more than 10 monasteries with 1000 brethren belonging to the Hinayanist Sammatiya school.” 4461 24 આનંદપુરમાં માલવાની સંસ્કૃતિની અસર બહુ જ પાડી હતી. Page #47 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ રંગ કર્યું હતું. તેણે પિતાની મુસાફરીને અહેવાલમાં ગુજરાતનું ગૌરવભર્યું વર્ણન આપ્યું છે. તે ઉપરાંત મૈત્રના સમયમાં અનેક તામ્રપત્રો પણ મળ્યાં છે. તે તામ્રપત્રો પણ મૈત્રકના ગૌરવો સારે ખ્યાલ આપે છે. યુઆન-સ્વાંગ માલવાના પ્રદેશનું વર્ણન કરતાં કહે છે : આર્યાવર્તની બે સરહદ ઉપરના પ્રદેશે તેના પ્રજાજનોની વિદ્યા માટે પ્રખ્યાત છે. નૈઋત્યમાં મેં–લા–પિ અને અગ્નિકોણમાં મગધ પ્રદેશ. આ પ્રદેશમાં લેકે નીતિના પ્રશંસક છે અને માનવપ્રેમને ચાહે છે. તેમનું માનસ અત્યંત બુદ્ધિશાળી છે અને તેઓ અભ્યાસક વૃત્તિના છે; છતાં પણ આ પ્રદેશનાં, લે કેમાં કેટલાક પાષને અને કેટલાક સાચા ધર્મને માને છે. આ પ્રદેશમાં સેંકડે સંધારામે છે અને તેમાં ૨૦,૦૦૦ ભિક્ષુકે રહે છે. તેઓ હીનયાન સંપ્રદાયના સમ્મીયમતને અભ્યાસ કરે છે. જુદાં જુદાં ત્યાં સેંકડે દેવમંદિરે છે. પાખંડીઓ ઘણી મોટી સંખ્યામાં છે અને તેઓ મુખ્યત્વે પાશુપત સંપ્રદાયના છે.”૩ તે જ પ્રખ્યાત મુસાફર વલભીનું વર્ણન કરતાં જણાવે છે: “આ પ્રદેશ (ફ-લ–પિ) ૬૦૦૦ લિના ચકરાવામાં છે અને તેના મુખ્ય શહેરને ઘેરાવો ૩૦ લિ છે. પેદાશ, આહવા, લેકેની રીતભાત માલવાના રાજ્ય જેવી જ છે. પ્રદેશ બહુ ફળદ્રુપ અને સમૃદ્ધ છે. ૧૦૦ કરતાં વધારે સંધારામે છે; અને ૬૦૦૦ હીનયાન સમ્મતીય સંપ્રદાયના ભિક્ષુકે તેમાં રહે છે. 3. Yuan-Chwang's Travels : Vol. II. P. 242 Mo-la-po (Malava). પાશુપત સંપ્રદાયના વિસ્તૃત ખ્યાન માટે અને મૈત્રકોના ધર્મસબંધે જુઓ: Bom. Gas. I. i. P. 88. WWW.jainelibrary.org Page #48 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા અહીં સેંકડે દેવમંદિરે છે અને વિવિધ સંપ્રદાયના અનુયાયીઓ મોટી સંખ્યામાં છે. યુઆન–સ્વાંગ ત્યાર પછી વલભીરાજ ધ્રુવપદનો ઉલ્લેખ કરે છે અને ગુણમતિ તથા સ્થિરમતિએ આ શહેરમાં પિતાની પ્રખ્યાત કૃતિઓની રચના કરી હતી તેમ જણાવે છે. ધ્રુવસેનનું ઈ. સ. ૧૭૮નું તામ્રપત્ર પણું, યુઆન–સ્વાંગે રજૂ કરેલી છેલ્લી હકીક્તને ટેકે પૂરે છે. મૈત્રકવંશના રાજાઓ પણ વિદ્યાવ્યાસંગી હતા. તેમણે બ્રાહ્મ ને અને બૌદ્ધોને પણ દાન કર્યા હતાં. ધર્મની બાબતમાં ધરસેન બીજે પરમ ભાગવત હત; ધરપદ પરમાદિત્યભક્ત હત; ગુહસેન બીજે પરમપાસક હત; જ્યારે બીજાઓ પરમ માહેશ્વર હતા. ધરસેન થાના વખતમાં ભદિકાવ્યની રચના વલભીમાં 8. Yuan-Chwang's Travels. Vol. II. P. 246. Fa-la-hi (Valabhi). પ. પાદનોંધ ૪ ના અનુસંધાનમાં જ તે ગ્રંથ જણાવે છે: “The reigning sovereign was Kshtriya by birth, a nephew of S'iladitya the former king of Malaya and a son-in-law of S'iladitya reigning at Kanyakubja. His name was Tu-lo-po-po-ta..... Not far from the capital was a large monastery erected by Achara in which the P’us’as Gunamati and Sthiramati had lodged and composed treatises which had great vogue.” ૬. ગુજરાતના ઐતિહાસિક લેખઃ પુસ્તક ૧ : વલભીનો શિલાલેખ. નં. ૪૫. (પાન ૯૩ વલભીના લેખેનું) વૈખ્ય વાર્થभदन्तस्थिरमतिकारितश्रीवप्पपादीयविहारे भगवतां बुद्धानां पुष्पधूपगन्ध Page #49 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરાગ થઈ9 વિ. સં. ૫૧૦ માં દેવર્કિંગણુ ક્ષમાશ્રમણના પ્રમુખપદે સ્થવિરેની પરિષદ જેન સિદ્ધાંતને ઉદ્ધાર કરવા માટે વલભીમાં બેલાવવામાં આવી હતી. મલ્લવાદીએ જૈન સંપ્રદાયને પિતાના કાર્યથી વલભીમાં વેગ આપે. વલભીનું પતન વિ. સં. આઠમા સૈકામાં થયું, અને તેના સંસ્કારને પમરાટ અણહિલપુરને મળે. ગૂજરાતની સંસ્કૃતિને પોષણ આપનાર વલભી અને ભિન્નમાલ એ બે શહેરે. વલભી ભાગ્યું; ભિન્નમાલ ભાગ્યું–અને તે બન્નેય શહેરેના સંસ્કારે અણહિલવાડે અપનાવ્યા અને બહલાવ્યા. ભિન્નમાલનાં બીજાં નામ શ્રીમાલ અને ભિલ્લમાલ. ભિલ અને માલ નામની જંગલી પ્રજાઓના નામ ઉપરથી આવું તેનું નામ પડયું સીર્તિાવિત્સાર્થમ્ ઇ ; આ તામ્રપત્રમાં ઉલ્લેખેલ સ્થિરમતિ પ્રખ્યાત આચાર્ય વસુબંધુનો સુપ્રસિદ્ધ શિષ્ય હતે; અને યુવાન– સ્વાંગનો ઉલ્લેખ પણ આ જ સ્થિરમતિને અનુલક્ષીને છે. ૭. ભટ્ટિકાવ્યઃ સર્ગ ૨૨. . ૩૫ઃ ____ काव्यमिदं विहितं मया वलभ्यां श्रीधरसेननरेन्द्रपालितायाम् । : વર્તિતો મતાપિચ તારા પ્રેમ ક્ષિતિજો ચતઃ પ્રજ્ઞાનમ્ | Bombay Gazeteer : I. i. P. 92. ભદ્ધિએ ધરસેન ૪ થાના કાળમાં ઈ. સ. ૬૪૦-૬૪૯ માં આ કાવ્ય લખ્યું. - ૮, જુઓ: મુનિશ્રી ભાવિનય નિર્વાણ હિંવત્ ગૌર રૈનાના પાન ૧૧૨ ઈ. વિસ્તૃત ચર્ચા માટે. વીરનિર્વાણ સંવત ૯૮૦ વિ. સં. ૫૧૦. ૯. જુઓ પ્ર. ચ. પાન ૧૨૩-૧૨૭. હેમચંદ્રાચાર્યે મલ્લવાદીની વાદી તરીકે પ્રશસ્તિ કરી છે. જુઓ સિ. હે. ૨. ૨. ૩૯ ઉપર ટીકા: અનુમØવનિ તરંવાર Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૦ હેમસમીક્ષા હોય એ સંભવિત છે. એ ભિલ્લમાલના રાજાઓ એક મતેચાપ અને બીજે મતે ગૂર્જરે હવા સંભવ છે. ભિન્નમાલનાં ખંડેરે આબુની ગિરિમાલાની પશ્ચિમે પંદર માઈલને છે. આવેલાં છે. વલભીથી, કનિંગહામના મતે, ૩૦૦ માઈલ છેટે ભિન્નમાલ આવેલું છે. યુઆન–સ્વાંગ વિ. સં. ૬૯૬ માં આ નગરમાં આવ્યો હતો. એ ચીની મુસાફર ભિન્નમાલને ગુજરેની રાજધાની કહે છે. સરસ્વતીમાહાભ્ય, પ્રભાવકચરિત વગેરે આ પ્રસિદ્ધ નગરનાં તેજસ્વી વર્ણને આપે છે. યુઆન–સ્વાંગના વર્ણન પ્રમાણે છ માઈલને તે તેને ઘેરાવો હતો અને વસ્તી અત્યંત ઘાડી હતી. મહાકવિ માઘ તે નગરમાં થઈ ગયો. પ્રખ્યાત વણિક–જેમકે શ્રીમાલી, પરવાડ વગેરેનું તે નિવાસસ્થાન હતું. પ્રખ્યાત ખગોળશાસ્ત્રી બ્રહ્મગુપ્ત ભિલ્લમાલકાચાર્ય કહેવાતા હતા. વિ. સં. ૯૬૨માં જૈન મુનિ સિદ્ધર્ષિએ “ઉપમિતિભવપ્રપંચકથા' આ નગરમાં લખી હતી. ઉદ્યોતનસૂરિએ “કુવલયમાલા” નામે પ્રાકૃત ભાષામાં કથા અહીં જ નિવાસ કરી પૂરી કરી હતી. પ્રસિદ્ધ જૈનાચાર્ય યાકિનીસૂનુ હરિભદ્રસૂરિને વિહાર આ નગરમાં ઘણું વાર. તે; અને તેમણે પોરવાડને પિતાના ઉપદેશથી જેનધર્મમાં આપ્યા. શ્રીમાલમાં–સરસ્વતીમાતાઓને આધારે– જૈનધર્મનો પ્રચાર સારે હતે. યુઆન–સ્વાંગના કથન પ્રમાણે બૌદ્ધધર્મનો પણ કાંઈક પ્રચાર આ નગરમાં ખરે. અન્ય ધર્મોને પ્રચાર આ નગરમાં હતો જ, અને તે તેનાં 20. Watters : Yuan-Chwang : Vol. II, P, 249: Ku-che-lo=ગૂર્જરપ્રદેશ. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પૂર્વ રંગ ખંડેરે ઉપરથી માલૂમ પડી આવે છે. શ્રીમાલ વિદ્યાનું ધામ હતું. અનેક વિદ્યાશાળાઓમાં વિવિધ શાસ્ત્રોને અભ્યાસ ત્યાં થતે. સાહિત્ય, ધર્મશાસ્ત્ર, અને ખગોળશાસ્ત્ર જેવાં વિજ્ઞાનશાસ્ત્રોને પણ આ નગર પિષણ આપતું. ભિન્નમાલની જાહોજલાલી વિક્રમના ૧૧ મા સૈકાના આરંભ સુધી હતી. ત્યારપછી ભીમસેન નામે રાજાના સમયે ૧૮૦૦૦ ગુજરેએ ભિન્નમાલા છોડ્યું. શ્રીમાલપુરાણના અભિપ્રાય, વિ. સં. ૧૨૦૩ માં શ્રીએ શ્રીમાલને ત્યાગ કર્યો. વલભી અને શ્રીમાલ ભાગ્યાં—અને તેમની ભવ્યતાના, કીર્તિને અને વિદ્યાના અંશે ધીમે ધીમે અણહિલવાડમાં આવ્યા. વિન્સેટ સ્મિથના અભિપ્રાયે : “After the overthrow of Valabhi, its place as the chief city of Western India was taken by Anhilwad, which retained that honour until the fifteenth century, when it was superseded by Ahnmedabad.”૧૧ભિન્નમાલના વિનાશ પછીની સ્થિતિ માટે એ ગેઝેટિયરમાં જણાવ્યા પ્રમાણે : “An important result of this abandonnient of Bhinnamala was. the transfer of overlordship from Bhinnamala to Anhilavada."92 ૧૧. Vincent Smith : Early History of India : P. 314–315. 23. Bombay Gazeteer : Vol. I, Part i. 'History of Gujarata' P. 469. Page #52 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા ગૂજરાતની સંસ્કૃતિના ઇતિહાસમાં એક વાત ખાસ ધ્યાન ખેંચે તેવી છે. ધર્મ અને સાહિત્યના પિષકો અને રક્ષકે મધ્ય એશિયામાંથી આવેલા ક્ષત્ર અને મૈત્રકે હતા. ગૂર્જર, માલ વગેરે પરદેશમાંથી આવેલા હતાં, તેમણે સત્તા અને શક્તિ કેળવ્યાં હતા. ધાર્મિક, સામાજિક અને રાજકારણીય ક્ષેત્રમાં તેમણે અદ્દભુત વીર્ય અને તેજસ્વિતા વ્યક્ત કર્યા હતાં. વિ. સં. ૮૦૨માં અણહિલવાડ પાટણની સ્થાપના થઈ; અને પરંપરા પ્રમાણે વનરાજે આ નગરની સ્થાપના કરી. વિ. સં. ૬૮૪માં ભિન્નમાલમાં વ્યાધ્રમુખ “ચાપ” રાજ્ય કરતો હતો. અવનિજનાશ્રય પુલકેશી પિતાના તામ્રપટમાં જણાવે છે તે પ્રમાણે વિ. સં. ૭૯૫માં આબેએ “ચાવોટક' (ચાવડાએ) ઉપર હુમલો કર્યો. પ્રતિહારેએ ભિન્નમાલ જીતી લીધું; એટલે ચાવડાઓ પંચાસરમાં આવ્યા. પ્રતિહારોએ પિતાના રાજ્યને વિસ્તાર કર્યો અને કાન્યકુને પોતાની રાજધાની બનાવી. ચાવડાઓને રાજા પ્રતિહાર સાથેના યુદ્ધમાં હણાયે હશે, અને ચાવડાએાએ કનેજના પ્રતિહાર સામે બહારવટું લીધું હશે. ચાવડાઓને ગૂજરાતમાંથી કેટલાક સાધનસંપન્ન અને સમર્થ માણસેએ ટેકે આ હશે, અને તેમની મદદથી અને પિતાના પરાક્રમથી પ્રાપ્ત કરેલી સમૃદ્ધિથી અણહિલવાડની સ્થાપના કરી નાનકડું રાજ્ય ચાવડા વનરાજે સ્થાપ્યું હશે. ગુર્જરેનું આ રાજ્ય વનરાજથી માંડીને જૈનમંત્રીઓએ દઢ કર્યું છે –એ મેરૂતુંગનું કથન અવાસ્તવિક નથી.૧૩ ૧૩. પ્ર. ચિ. પાન ૧૩. __ गूजेराणामिदं राज्यं वनराजात्प्रभृत्यपि । जैनैस्तु स्थापितं मन्त्रैस्तद्वेषी नैव नन्दति ।। Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પૂર્વ રંગ ભિન્નમાલના પતન પછી ઓસવાલ, પિરવાડ અને શ્રીમાલીઓ અણહિલવાડ તરફ આવ્યા. તેમનાં સાહસિકતા અને શક્તિ, તેમનાં બુદ્ધિ અને ગૌરવ, તેમનાં પ્રતાપ અને તેજસ્વિતાએ ગૂજરાતના મંત્રીપદને શોભાવ્યું. વનરાજના મંત્રી જાંબ અને નિશ્વયથી માંડી વસ્તુપાલ સુધી–ઠેઠ શેઠ શાંતિદાસ સુધી ગૂજરાતને તેમણે શૌર્ય, વીર્ય તથા વિદ્વત્તાથી દીપાવ્યું છે, જૈનપ્રાસાદેના સુંદર સ્થાપત્યથી શણગાર્યું છે અને ચિત્રકલાને વિકસાવી ગૂજરાતને વિશિષ્ટતા આપી છે. ચાવડાઓના રાજ્યનો વિસ્તાર ઘણો ઘેડ હતે. ગૂજરાતની સંસ્કૃતિને વેગ આપનાર સેલંકીઓ હતા. સોલંકીવંશને આદિ પુરુષ રાજિ ભિન્નમાલની આસપાસના પ્રદેશનો, કન્યકુન્જના પ્રતિહારને સામંત હે જોઈએ; અને ચાવડાઓની સમૃદ્ધિ મેટા ઠાકરેની સમૃદ્ધિથી વધારે નહિ હોય. પ્રબંધકારેના કહેવા પ્રમાણે છેલ્લા ચાવડા રાજા સામંતસિંહે પોતાની બેન લીલાને રાજિ સાથે પરણાવી. તેનાથી તેને મૂલરાજ નામે પુત્ર થયો. મૂલરાજ પ્રતાપી, મહત્વાકાંક્ષી અને પરાક્રમી હતો. ચાવડાઓ પાસેથી તો નાને પ્રદેશ જ તેના હાથમાં આવ્યો હતો. કાન્યકુજ, માળવા, મા ખેટ વગેરે રાજવંશનું વર્ચસ્વ જોઈ મૂળરાજના મનમાં ચક્રવર્તી પદની મહત્ત્વાકાંક્ષા જાગી. અને ચક્રવર્તી પદ કેવળ મુલક જીતવાથી કે મુલકનો વિસ્તાર વધારવાથી જ આવતું નથી. મહત્ત્વાકાંક્ષી રાજાએ સાહિત્ય, સ્થાપત્ય અને એવાં અનેક સાંસ્કારિક અંગો ઉપર પિતાનું લક્ષ દેડાવે છે. દાનથી પિતાના રાજ્યના યોગ્ય જનોને ટેકે આપે છે, પ્રત્યેક સંપ્રદાયને સંતોષે છે, તેમનું આંતરિક ઘર્ષણ શમાવે છે, Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૪ હેમસમીક્ષા તેમનાં શુભ તને બહલાવે છે. આ પ્રકારે મહત્ત્વાકાંક્ષી રાજા પિતાના રાજ્યને રેનક અને વિશિષ્ટતા એ છે. મૂલરાજનું શાસન વિ. સં. ૯૯૮ થી ૧૦૫૩ સુધી ગૂજરાત ઉપર રહ્યું. મૂલરાજનાં કાર્યો ઉપરથી તેના માનસનો ખ્યાલ કરી શકાય છે. તેણે માળવાના પ્રતાપી, વિદ્યાપ્રિય અને પિતાની શકિતઓથી માનવહૃદયને મુગ્ધ કરનાર મુંજને સામનો કર્યો. તેમાં મૂળરાજને પાછા હઠવું પડયું, પણ ત્યારથી માલવા અને ગુજરાતની સ્પર્ધા તીવ્ર બની. મૂળરાજે રુદ્રમહાલય આરંભ્યો; ઔદિચ્ચાને ઉત્તરમાંથી ગૂજરાતમાં આણ્યા; દાનથી દારિદ્રથને હયું; શૌર્યથી દુર્જનને જીત્યા, માલવપતિ મુંજ, શાકંભરીનાથ વિગ્રહરાજ અને દક્ષિણના ચાલુક્ય રાજા તૈલપ જેવા બળવાન પ્રતિપક્ષીઓ વચ્ચે રહી ગૂજરાતના સામ્રાજ્યને પાયે નાખે; અને દેવભક્તિમાં મગ્ન બની શ્રીસ્થળમાં પોતાના દેહની આહુતિ અગ્નિને આપી. તેના પુત્ર ચામુંડના હાથીઓના મદની ગંધથી માળવાને સિધુરાજ પાછો ફર્યો. ચામુંડે. પણ શુકલતીર્થમાં વિ. સં. ૧૦૬૬ માં અનશન વ્રતથી દેહત્યાગ કર્યો. દુર્લભરાજ અને વલ્લભરાજ–ચામુંડના ઉત્તરાધિકારીઓ–રવીર હતા. માળવા-ગૂજરાતની ઝપાઝપીને આસ્વાદ તેમણે પણ કર્યો હતે. દુર્લભરાજના ભાઈ નાગરાજને પુત્ર ભીમદેવ વિ. સં. ૧૦૭૮ માં ગાદીએ આવ્યું. ગુજરાતની સંસ્કૃતિની ભવ્યતાના સવિતાને ઉદય મૂળરાજના સમયમાં થયે; તેનાં બધાં કિરણોને આવિષ્કાર ભીમદેવના સમયમાં થયો; સિદ્ધરાજના સમયમાં તે મધ્યાહે પોં; કુમારપાલના સમયમાં તેમાં મધ્યાહ્ન પછીની સુકુમારતા પ્રવેશી; અને કર્ણ વાઘેલાના સમયમાં તે અસ્ત પામે. Page #55 -------------------------------------------------------------------------- ________________ પૂવરંગ ભીમદેવના સમયમાં ગુજરાત-માળવાનું ઘર્ષણ ચાલુ હતુ. ધારાપતિ ભેજ સાથે ભીમને અનેક યુદ્ધો થયાં હોવાં જોઈએ. મેરતુંગ એક પ્રબંધમાં જણાવે છે કે સિંધુ દેશને જીતવામાં ભીમ રોકાયો હતો ત્યારે ભજે કુલચંદ્રને સેનાપતિ બનાવી અણહિલપુર ઉપર વિજય કરવા માટે મોકલ્યો. તેણે અણહિલપુર ભાંગી રાજપ્રાસાદના દ્વાર આગળ કેડીઓ દાટી જયપત્ર લીધું.૧૪ ભેજથી હાર્યા પછી ભીમે તેની સાથે સારા સંબંધ કેળવ્યો. તે સંબંધ કેળવવામાં ડામર-દાદર-નામે ભેજના દરબારમાં રહેતા ભીમને મંત્રી કારણભૂત હતો. ભેજને તેણે ભીમ ઉપર ચઢાઈ કરતાં પોતાની ચતુરાઈથી અટકાવ્યો હતો, એટલું જ નહિ પણ ભેજ તરફથી ભેટ મોકલાવી ગૂર્જરરાજ ભીમદેવને તેણે સમ્માનિત કરાવ્યો હતો. ડામર સારે કવિ પણ હતું. તેનાં સુભાષિતો વલ્લભદેવની સુભાષિતાવલી વગેરે ગ્રંથમાં મળી આવે છે. પ્ર. ચિં. ની એક પ્રતમાં તેને નાગર બ્રાહ્મણ કહ્યો છે. ધારાધીશ મુંજ અને ભેજ વિદ્યાપ્રેમી હતા. તેમની વિદ્વત્તાની અસર પણ ગુજરાત ઉપર થઈ સોલંકીઓના સમયમાં ગૂજરાતની સંસ્કૃતિ ઉપર જૈનધર્મની અસર વિપુલ પ્રમાણમાં થવા લાગી. વલભી અને ભિન્નમાલનું જૈનગૌરવ અણહિલવાડ રાજધાની બનતાં, અણહિલવાડમાં પણ આવ્યું. “મૂળરાજના સમય પહેલાંના બે ત્રણ સૈકાઓ દરમિયાન ભિલ્લમાલ મારવાડમાં જૈનધર્મને સારે પ્રચાર હતો એમ એ સૈકાઓને જેન-ઈતિહાસ જોતાં જણાય છે.”૧૫ ચામુંડ ૧૪. પ્ર. ચિ. પાન ૩૨. ૧૫. દુર્ગાશંકર શાસ્ત્રી: ગૂજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિ Page #56 -------------------------------------------------------------------------- ________________ સની દેશના મહાન શાંતિસાર પોતાની તિલ સરસ્વતી હેમસમીક્ષા ઉપર જૈનાચાર્ય વીરસુરિને પ્રભાવ હતા, અને તેમણે કૃપા કરીને આપેલા વાસક્ષેપથી તેની રાણીને વલ્લભરાજ વગેરે પુત્ર થયા.૬ ચામુંડ યુવરાજ હતા ત્યારે તેણે જેનમંદિરને ધૂપ, દીપ અને કુલહારના નિભાવ માટે ક્ષેત્રનું દાન કર્યું હતું, એવું ચામુંડરાજનું તામ્રશાસન શ્રી. જિનવિજયજીએ પ્રસિદ્ધ કર્યું છે.૧૭ શ્રી શાંતિસૂરિ અણહિલપુરમાં ભીમદેવના દરબારમાં કવી અને વાદિચક્રી તરીકે પ્રખ્યાત થયા હતા, અને અવન્તીદેશના મહાકવિ, અને મુંજરાજે જેને “સરસ્વતી”નું બિરુદ આપ્યું હતું, તે ધનપાલે પિતાની “તિલકમંજરી” નામે કથાનું સંશોધન શાંતિસૂરિ પાસે કરાવ્યું હતું. ભીમદેવના સમયમાં થયેલા કૌલમતના પ્રકાંડ પંડિત ધમને પણ તેમણે અણહિલપુરમાં છ હતો. ભીમદેવના મામા દ્રોણાચાર્ય મેટા જેનાચાર્ય હતા અને હાસ (વિભાગ ૧ લો) પાન ૨૨૨; તેમ જ મોહનલાલ દલીચંદ દેસાઈ જૈનસાહિત્યનો ઈતિહાસ વિ. ૨. પ્રકરણ ૭. ૧૬. પ્ર. ચ. વીરપ્રબન્ધઃ (પાન ૨૧૪) લો. ૧૩૯–૧૪૩. ૧૭. ભારતીય વિદ્યા : ઈ. સ. ૧૯૩૯, નવેમ્બર. પાન ૮૦. श्रीमान् सुन्दरशीलताप्रविदितः सच्चाहमानान्वयश्रीमद्भोजनराधिपोत्तमसुताश्रीमाधवीकुक्षिभूः । औद्धत्यास्पदयौवराज्यपदवीलामेऽप्यनुत्सेकवान् तस्यानेकगुणाकरः समभवच्चामुण्डराजः सुतः ।। भोगत्यागसुधर्मसाधनफला नैताः श्रियः शाश्वता मत्वैवं वरुणादिशर्मकपुरे तेनात्मनः श्रेयसे । श्रीमज्जैनगृहाय वेतनकृते धूपप्रदीपस्रजां क्षेत्रं दत्तमुदग्दिशिस्थितमदः सामान्यकेदारकम् ॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ પૂવરગ ૧૭ દ્રોણાચાર્યના ભાઈસંગ્રામસિંહના પુત્ર એટલે ભીમદેવના માતુલ પક્ષે ભાઈ પ્રસિદ્ધ જૈનાચાર્ય સ્રરાચાર્ય થઈ ગયા. તેમણે પણ પિતાની અભુત વિદ્વત્તાનો પરિચય ભોજરાજને કરાવ્યો હતો. તેમના વિજચની વાત સાંભળી, હષથી રોમાંચિત થયેલ ભોજરાજ કહેવા લાગેઃ મારા બંધુએ ભોજરાજને જીતી લેતાં હવે તેના જય માટે મને શી ચિંતા છે?” પછી ગજરાજ ઉપર પોતાની પાસે શ્રેષ્ઠ આસન ઉપર બેસાડીને રાજાએ સૂરાચાર્યને પ્રવેશ મહેત્સવ કરાવ્યું.૧૮ ભીમદેવને પૂર્વાધિકારી દુર્લભરાજ પણ જિનેશ્વરસૂરિને પ્રશંસક હતા. દુર્લભરાજના તથા ભીમદેવના સમયમાં જેન અને શિવ વિદ્વાનો કેટલા ઉચ્ચાશયી અને પરસ્પર સહિષણુ હતા તેનું એક સુંદર દષ્ટાંત પ્રભાવરિત નોંધે છે. સિદ્ધસેન, હરિભદ્ર અને હેમચંદ્ર–માનવ તરીકે વિશાળ હૃદયના, સૌમ્ય, સર્વધર્મને સત્યશોધકની દષ્ટિએ અવકનારા હતા. તે જ પ્રમાણે અન્ય સંપ્રદાયીઓમાં પણ જેનશ્રમણો પ્રત્યે દ્વેષરહિત દષ્ટિથી જોનારા ઘણું વિદ્વાન હતા. દુર્લભરાજના રાજ્યકાલમાં બે સુવિહિત સાધુઓ–જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણમાં આવ્યા. રાજપુરોહિત સમદેવને ત્યાં તેઓ આવ્યા અને કહેવા લાગ્યા: “વેદ અને જેનાગમનો અર્થ ૧૮. પ્ર. ચ. શ્રીસૂરાચાર્ય પ્રબન્ધ : પાન ૨૬૦, . ૨૫૧-૨૫૨. श्रीभीमः प्राह तच्छ्रुत्वा पुलकोद्भेदमेदुरः मद्वन्धुना जिते भोजे का मे चिंताऽस्ति तज्जये ॥ स्वसमीपे समारोप्य गजराजवरासने सूराचार्यस्य भूपालः प्रवेशोत्सवमातनोत् ॥ WWW.jainelibrary.org Page #58 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા સારી રીતે જાણીને અમે દયામાં અધિક એવા જૈનધર્મને સ્વીકાર કર્યો છે.” પુરોહિતે તેમને પૂછયું: “તમે ક્યાં ઊતર્યા છો ?” તેમણે ઉત્તર આપેઃ “અહીં ચૈત્યવાસીઓને લીધે અમને કોઈ જગાએ ઉતારે મળતો નથી.” આ સાંભળી નિર્મળ મનવાળા પુરોહિતે તેમના નિવાસ માટે પિતાના પ્રાસાદને ઉપરનો ભાગ કાઢી આપો; અને તેમને માટે શુદ્ધ આહારની યેજના કરી. બપોરે પુરોહિતે બધા વિદ્વાનને પિતાને ઘેર બોલાવ્યા. બ્રહ્માની સભામાં ચાલે તેમ વિદ્યાવિનોદ ચાલી રહ્યો હતો. એવામાં ચૈત્યવાસીઓ ત્યાં આવી ચડયા. તેમણે આવીને જણાવ્યું: “તમે જલ્દી નગર બહાર ચાલ્યા જાવ: ચૈત્યબાહ્ય તાબને અહીં સ્થાન નથી.” ચૈત્યવાસીઓએ આ વાત રાજા પાસે રજૂ કરી. પુરોહિતે જણાવ્યું: “એ બે મુનિઓને, તેમના પક્ષમાં સ્થાન ન મલવાથી, ગુણગ્રાહકતાને લીધે મેં નિવાસ આવ્યો છે. આ બાબતમાં મારી ગફલત થઈ હોય, તો આપ મને ઉચિત દંડ કરો.” ચિત્યવાસીઓએ પોતાનો હક રજૂ કર્યો. છેવટે એ બે મુનિઓને નગરમાં રહેવા દેવા એવો રાજાએ નિર્ણય આ. પુરોહિતે તેમને માટે નિવાસભૂમિની માગણી કરી. એટલામાં જ્ઞાનદેવ નામે શૈવાચાર્ય ત્યાં આવ્યા. રાજાએ તેમને સત્કાર કરી તેમને આસન આપ્યું. રાજાએ તેમને એ મુનિઓના ઉપાશ્રય માટે જમીન આપવા કહ્યું. શેવાચાર્યે જણુંવ્યું: “નિષ્પાપ ગુણીજનેની તમે અવશ્ય પૂજા કરે. અમારા ઉપદેશનું એ જ ફળ છે. બાલભાવને ત્યાગ કરી પરમપદમાં સ્થિર થનાર શિવ એ જ જિન છે. દર્શનમાં ભેદ રાખવો એ મિથ્થામતિનું લક્ષણ છે.” તેમણે પુરોહિતને તે મુનિઓના Page #59 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ રંગ ઉપાશ્રયં માટે જમીન કાઢી આપી; અને સ્વપક્ષ તથા પરપક્ષથી થતા સમસ્ત વિબંનું નિવારણ કરવા વચન આપ્યું.૯ આ બુદ્ધિસાગરસૂરિએ આઠ હજાર લેક પ્રમાણ વ્યાકરણ રચ્યું. તેમનું વ્યાકરણ તે વેતાંબર પરંપરામાં આદ્ય જેન વ્યાકરણ છે.૨૦ હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ પછીથી રચાયું.વિ.સં.૧૦૮માં એટલે ભીમદેવ ગૂજરાતમાં રાજ્ય કરતા હતા ત્યારે, જાબાલિપુરમાં તેમણે આ વ્યાકરણનું સર્જન કર્યું. તેમના સાથીદાર જિનેશ્વરે પ્રમાલક્ષણ–નામે ન્યાયશાસ્ત્ર ઉપર ગ્રંથની રચના કરી. ૧૯. પ્ર. ચ. પાન ૨૬૧-ર૭૨ અભયદેવપ્રબંધ: લે. ૪૨–૦૯. જ્ઞાનદેવ નામે શેવાચાર્યના શબ્દોઃ (શ્લો. ૮૫-૮૬); गुणिनामर्चनां यूयं कुरुध्वं विधुतैनसाम् • सोऽस्माकमुपदेशान्तं फलपाकश्रियां निधिः । शिव एव जिनो बालत्यागात्परपदस्थितः दर्शनेषु विभेदो हि चिह्न मिथ्यामतेरिदम् ॥ ૨૦. પ્ર. ચ. પાન ૨૬૭: શ્લોટ श्रीबुद्धिसागरः सूरिश्चक्रे व्याकरणं नवम् । सहस्राष्टकमानं तत् श्रीबुद्धिसागराभिधम् ।। શ્રી બુદ્ધિસાગર વ્યાકરણની અંત–પ્રશસ્તિઃ श्रीविक्रमादित्यनरेन्द्रकालात् साशीतिके याति समासहस्रे । सश्रीकजावालिपुरे तदाद्यं दृब्ध मया सप्तसहस्रकल्पम् ।। ઉપરને “આઘ” શબ્દ ધ્યાનમાં લેવા ગ્ય છે. વધારે પરિચય માટે જુઓ પુરાતત્ત્વ: પુ. ૪. અં. ૧-૨. પાન ૮૩–૮૪. પં. બેચરદાસને લેખ. “ગુજરાતનું પ્રધાન વ્યાકરણ.” Page #60 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા તેમના શિષ્ય અભયદેવસૂરિએ-ભીમદેવના સમયમાં સન્મતિતર્ક નામે મહાન ગ્રંથની વાદાર્ણવ નામે ટીકાની રચના કરી. ભીમદેવના સમયની આ સાહિત્યપ્રવૃત્તિ બતાવે છે કે ગૂજરાતની સંસ્કૃતિનાં તત્ત્વ ઘણું તેજસ્વી બન્યાં હતાં. વિચાર અને આચારનું ઔદાર્ય એ સંસ્કૃતિનું લક્ષણ છે. પુરોહિત સેમેશ્વર અને શૈવદર્શની જ્ઞાનાચાર્યનું કથાનક વિચારનું ઔદાર્ય બતાવે છે. આ સમયમાં માળવા અને ગૂજરાતનો સાંસ્કારિક વિનિમય ધુરંધર વિદ્વાન મારફતે થાય છે. દામોદર અને ધનપાલ આ સંસ્કારસંબંધને કેળવે છે. ભીમદેવના સમયમાં ગુજરાતની સીમા વિસ્તરે છે. વિમલ જે પ્રતાપી મંત્રી ભીમદેવના સમયમાં પ્રવર્તમાન થયે. વિમલવસતિની આબુ ઉપર રચના, ઉદયામતિએ બંધાવેલી રાણીની વાવ, ભીમદેવે બંધાવેલ સોમનાથનું પથ્થરનું મંદિર, વગેરે શિલ્પસર્જને ભીમદેવના સમયમાં થયેલા સ્થાપત્યને વિકાસ બતાવે છે. વિમલનાં દહેરાંઓની રચના વિ. સં. ૧૦૮૮ માં થઈ. ભીમદેવે સૂરાચાર્યના આગમન વખતે કહ્યું હતું: “મારા બંધુએ ભોજરાજાને જીતી લેતાં હવે તેના જય માટે મને શી ચિંતા છે?” અને સંજોગો પણ તેવા જ હતા. “મૂળરાજે જીતેલે ઉત્તરનો આબુ સુધીનો પ્રદેશ ભીમે પિતાને કબજે રાખ્યો એટલું જ નહિ પણ નવૂલના રાજાને સામંત બનાવ્યો, તથા પૂર્વમાં ભેજ જેવા એ વખતના ભારતપ્રખ્યાત પરાક્રમી રાજા સામે વારંવાર લડીને તથા છેવટ ચેદીના કર્ણને મદદ કરીને ગુજરાતની એ તરફની સરહદ વધારી સિદ્ધરાજના માલવવિજ્ય માટે રસ્તો કરી આપે એ ભારે કામ કર્યું.”૨૧ ૨૧. દુર્ગાશંકર શાસ્ત્રી : ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ: પાન ૨૮૦. Page #61 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાંગ ભોજ વૃદ્ધાવસ્થામાં નબળા પડતાં, ચેદીના રાજા, કર્ણાટકના રાજા અને ભીમદેવે મળી તેને દબા; ધારા લૂંટાયું; અને સંભવ છે કે તેમાંના કેટલોક ભાગ ભીમદેવને મળ્યો પણ હશે. સમગ્ર દૃષ્ટિએ જોતાં ભીમદેવને સમય સિદ્ધરાજ અને કુમારપાલના સુવર્ણયુગની તેજસ્વી પૂર્વ પીઠિકા છે. સિદ્ધરાજના પિતા કર્ણના સમયમાં માળવા અને ગૂજરાતનાં ઘર્ષણે પાછાં ચાલુ થયાં. લાટ ઉપર કણે વિજય મેળવ્યો. આશા ભીલને હરાવ્યો અને આશાપલ્લીને સ્થાને કર્ણાવતી વસાવ્યું. સ્થાપત્યને ઉત્તેજન આપ્યું. કર્ણાટકના રાજા જયકેશીની કુંવરી મયણલ્લા સાથે લગ્ન કર્યું. મયણલ્લા અને ત્રિભુવનમલ કર્ણદેવને પુત્ર તે સિદ્ધરાજ. કર્ણના સમયમાં ગૂજરાતનું સાંસ્કારિક જીવન ઊંચી કક્ષાનું હતું. વાદિદેવસૂરિ, નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ વગેરે કર્ણના સમયમાં પ્રવર્તમાન થયા હતા. સં. ૧૧૫૦ માં કર્ણદેવનું અવસાન થયું. રાજ્યારૂઢ થતી વખતે સિદ્ધરાજની ઉંમર આઠ વર્ષની હતી. વિ. સં. ૧૧૪૩માં તેને જન્મ થયો. તેના રાજસી સ્વભાવના પાયામાં સત્ત્વને ઢાળનાર શ્રી હેમચંદ્રસૂરિને જન્મ વિ. સં. ૧૧૫ કાર્તિકમાસની શુકલપક્ષ પૂર્ણિમાને દિવસે થયો હતો. કુમારપાલને જન્મ વિ. સં. ૧૧૪૯માં થયો હતો. શ્રી હેમચંદ્રાચાર્ય સિદ્ધ રાજ જયસિંહથી બે વર્ષ નાના અને કુમારપાલથી ચાર વર્ષ મોટા હતા. તેમની તિલેખાએ એક પક્ષે સિદ્ધરાજને મુગ્ધ કર્યો હતો અને બીજે પક્ષે કુમારપાલને પરમહંત બનાવ્યું હિતે. હેમચંદ્રનાં તેજકિરણે એ સમસ્ત યુગને વ્યાપી રહ્યાં હતાં. હેગલ નામના જર્મન તત્વવેત્તાએ સંસ્કૃતિની વ્યાખ્યા Page #62 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા , આપતાં કહ્યું છે: “Culture is the measure of things taken for granted.” સંસ્કૃતિનું માપ પ્રજાની સ્વભાવગત બની ગયેલી બાબતો ઉપરથી નીકળી શકે છે. જે પ્રજાના કારણદેહને સુંદર અને ભવ્ય વૃત્તિઓ ઘડે છે, તે પ્રજાની સંસ્કૃતિ ઉન્નત બને છે. પ્રજાના ઈતિહાસને તેના અપૂર્વ પુરુષો સજે છે. તે જ રીતે પ્રજાની સંસ્કૃતિનું ઓજસ પણ તેના મહાપુરુષે ઉપર જ નિર્ભર છે. આ દૃષ્ટિએ જોતાં હેમચંદ્રાચાર્ય યુગપ્રધાન સંસ્કારમૂર્તિ હતા. અશેકે કરેલી અહિંસા અને ધર્મપાલનની ઘષણે હેમચંદ્રાચાર્યે ગૂર્જરભૂમિમાં સ્વભાગવત બનાવી દીધી; અને સાહિત્ય મારફતે માનસસુલભ બનાવી. ઇન્દ્ર-પાણિનિકાત્યાયન-પતંજલિ, અને શાકટાયન તથા અમરસિંહ અને ધનપાલ જાણે આ એક મહાપુરુષ મારફતે વ્યક્ત થયા અને પંચાંગી વ્યાકરણ–સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાનું–ગૂજરાતને મળ્યું. પતંજલિના યોગસૂત્રના સિદ્ધાન્તો તેમણે યોગશાસ્ત્રમાં નિરૂપા– એમની પિતાની રીતે અને દૃષ્ટિએ. મૈત્રકવંશનો રાજા ગુહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશની રચનાઓમાં નિપુણ હતો, રર પણ હેમચંદ્રાચાર્યે એ ત્રણેય ભાષામાં કાવ્યરચના તથા વ્યાકરણ અને કેષિની રચનાથી ગૂજરાતના ગૌરવને બહલાવ્યું. ર૨. ગૂજરાતના ઐતિહાસિક લેખઃ ભાગ ૧. પાન ૧૦૭: પ. પ. संस्कृतप्राकृतापभ्रंशभाषात्रयप्रतिबद्धप्रबंधरचनानिपुणतरांतःकरणः + ++ શ્રી ગુનઃ 3. ભાઉ દાજી આ તામ્રપત્રને બનાવટી કહે છે. પ્રો. ચાકેબીએ “ભવિસત્તકહા'ની પ્રસ્તાવના પાન પપ ઉપર “અપભ્રંશ સાહિત્યભાષા ઈ. સ. છઠ્ઠા સૈકામાં હતી તે પૂરવાર કરવા આ ઉલ્લેખ પ્રમાણુ તરીકે ટાંક્યો છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ પૂવરંગ મૈત્રકકુલના રાજા ધરસેન ચોથાને આશ્રિત કવિ ભદિએ પાણિનિનાં વ્યાકરણના નિદર્શનરૂપ બનતું ભદિકાવ્ય સર્યું; હેમચંદ્ર પિતાના વ્યાકરણને અને ગુજરાતના ઈતિહાસને ગૂંથીને દ્વયાશ્રય કાવ્યની રચના કરી;–અને તેમ કરીને વલભીની વિદ્વત્તા સવાઈ બનીને અણહિલપુરમાં વસી છે એમ સિદ્ધ કરી બતાવ્યું. મહાકવિ કાલિદાસે રઘુકુલની કીતિ રઘુવંશમાં અમર કરી; આચાર્ય શ્રી હેમચંદ્ર સેલંકીઓની કોર્તિને સંસ્કૃત અને પ્રાકૃત થાશ્રયમાં સનાતન જ્યોતિ આપી. હરિભદ્રસૂરિની ઉપદેશશક્તિએ ભિન્નમાલને પાવન કર્યું હતું, અને તે જ ઉપદેશશક્તિ અણહિલપુરને પાવન કરવા માટે જાણે હેમચંદ્રાચાર્યમાં ઊતરી હતી. સેમપ્રભાચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રતિભાનું વર્ણન કરતાં કહે છે – क्लुप्तं व्याकरणं नवं विरचितं छंदो नवं व्याश्रयालंकारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्कः संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ॥२३ “નવું વ્યાકરણ કમ્યું નવું છંદશાસ્ત્ર રચ્યું ઠયાશ્રય મહાકાવ્ય અને અલંકારશાસ્ત્રને વિસ્તાર્યા અને નવાં જ પ્રકટ કર્યા. શ્રી યોગશાસ્ત્રને પણ નવું રચ્યું; નવા તર્કશાસ્ત્રને જન્મ આપો; જિનવરનાં ચરિત્રોનો નવો ગ્રંથ રોઃ કઈ કઈ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે અજ્ઞાનને દૂર કર્યું નથી ?” ૨૩. સેમપ્રભાવિરચિત સ્વપજ્ઞવૃત્તિયુક્ત શતાર્થ કાવ્યઃ (પ્રાચીન સાહિબ્દાર ગ્રંથાવલિઃ ગ્રંથ ૨. મુનિશ્રી ચતુરવિજય સંપાદિત : પ્રકાશક સારાભાઈ નવાબ) પાન ૧૨૪. Page #64 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા શ્રી હેમચંદ્રાચાર્યના સાક્ષરજીવનને પૂરે ઊકેલ સેમપ્રભનો શ્લેક આપી દે છે. ભૂતકાલીન સંસ્કૃતિ તેમના સમસ્ત વ્યક્તિત્વમાં ઓતપ્રોત હતાં. ગુજરાતનાં ઈતિહાસ અને સંસ્કૃતિ તેમના થકી વર્તમાનમાં ઉજજવલ બન્યાં હતાં. શ્રી હેમચંદ્રાચાર્યનું વ્યક્તિત્વ અદ્દભુત હતું. તેમને વર્ણ હેમ જેવો તેજસ્વી હતો. તેમની મુખમુદ્રામાં ચંદ્રની શીતળતા વસી હતી. તેમનાં નેત્રો કમલસમાં રમણીય હતાં. તેમની દેડકાંતિ લેકના લોચનમાં હર્ષના વિસ્તારને પલવિત કરે તેવી હતી. તેઓ બાલબ્રહ્મચારી હતા. તેમનું શુદ્ધ ચારિત્ર લોકોને ચમત્કાર ઉપજાવે તેવું હતું. બાવીસ પ્રકારના પરિષહાને સહન કરી શકે તેવું અને તીવ્ર તપથી કસાયેલું તેમનું ખમીર હતું. તેમની બુદ્ધિ જગપ્રસિદ્ધ હતી. પરવાદીઓનો તેમણે પરાજય કર્યો હતો. તેમની કીર્તિ દિગન્તમાં વ્યાપી હતી. ગંભીર અર્થનાં શાસ્ત્રોમાં તેમણે અવગાહન કર્યું હતું. હેમસૂરિનાં આ લકાત્તર લક્ષણે દેખી કઈ પણ બુદ્ધિશાળી માનવીને આસ્થા બેસતી કે આપણે તીર્થકર કે ગણધરને જોયા નથી, છતાં પણ ખરેખર પુરાતન કાળમાં તેમનું વ્યક્તિત્વ જગતમાં સૌરભ ફેલાવતું હશે. ૨૪ તેમની ઉપદેશશક્તિ તે અનન્ય હતી અને ૨૪. મારા પ્રતિવો : સં. શ્રી જિનવિજય. (G. O. S. XVI) પ્રસ્તાવ. 1. . ૨૦–૨૪. तुलियतवणिज्जकंती सयवत्तसवत्तनयणरमणिज्जा खाल्याण पल्लवियलोयणहरिसप्पसरा सरीरसिरी ॥२०॥ आबालत्तणओ वि हु चारित्तं जणियजणचमक्कारं बावीसपरीसहसहणदुद्धरं तिव्वतवपवरं ॥२१॥ કોઈ પણ વિશ કg: હેમચરિત મીર છે કે આપણે Page #65 -------------------------------------------------------------------------- ________________ પૂવરંગ ૨૫ તેમના ઉપદેશે કુમારપાલ પરમહંત બને.૨૫ તે યુગપ્રધાન મૂર્તિનું તેજ તે પ્રતાપી કાળને શોભાવી રહ્યું હતું અને હજુય તેને સનાતન પ્રવાહ વર્તમાન ભવ્યજનોનાં હૃદયમાં વહી રહ્યો છે. હેમચંદ્રાચાર્યની દીક્ષાના સમયથી સ્તંભતીર્થમાં વસતા ઉદયન મંત્રી તેમના જીવનમાં રસ લેતે થયો હતો. ઉદયન મંત્રીએ ચંગદેવને સોંપવા તેના પિતા ચાચિનને સમજાવ્યો હતો. દેવચઢે તે અપૂર્વ બાળકને દીક્ષા આપવા માટે નિર્ણય કર્યો ત્યારે તેમણે સ્તંભતીર્થ જઈ બધીય બાબત ઉદયન મંત્રીને સોંપવી યોગ્ય ધારી. ઉદયન મંત્રી ચુસ્ત જેન હત; સમૃદ્ધ હતો–અને સમૃદ્ધ બંદરને દંડનાયક હતિ. આ ઉદયન મંત્રીએ મૂળથી જ આ બાળદીક્ષિત-ચંગદેવમાં રસ લેવા માંડ્યો હતે. દીક્ષિત ચંગદેવનું નામ સેમચંદ્ર રાખવામાં આવ્યું હતું. मुणियविसमत्थसत्था निम्मियवायरणपमुहगंथगणा परवाइपराजयजायकित्ती मई जयपसिद्धा ॥ २२॥ धम्मपडिवत्तिजणणं अतुच्छमिच्छंतमुच्छिआणपि महुखीरपमुहमहुरत्तनिम्मियं धम्मवागरणं ॥ २३ ॥ इच्चाइगुणोहं हेमसूरिणो पेच्छिऊण छेयजणो सद्दहइ अदिढे वि हु तित्थंकरगणहरप्पमुहे ॥ २४ ॥ ૨૫. કુમારપાતિવોઃ પ્રસ્તાવ ૫. પાન ૪૭૬ : स्तुमस्त्रिसन्ध्यं प्रभुहेमसूरेरनन्यतुल्यामुपदेशशक्तिम् । अतीन्द्रियज्ञानविवर्जितोऽपि यः क्षोणिभर्तुळधित प्रबोधम् ।। सत्त्वानुकम्पा न महीभुजां स्यादित्येष क्लप्तो वितथः प्रवादः । जिनेन्द्रधर्म प्रतिपद्य येन श्लाघ्यो न केषां स कुमारपालः ॥ Page #66 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા - પ્રથમ તે સેમચંદ્ર પિતાના ગુરુ પાસે અભ્યાસ કર્યો હતો. મેટે ભાગે સ્તંભતીર્થ–ખંભાતમાં જ તેમનો અધ્યયનકાલ ગયેલ. હોવો જોઈએ. સેમચંદ્રમુનિએ પોતાના ચંદ્રસમાન ઉજજવળ પ્રજ્ઞાબળથી સવર તકશાસ્ત્ર, વ્યાકરણ અને સાહિત્યવિદાનો અભ્યાસ કરી દીધો હતો. તે સમયે કાશ્મીર સંસ્કૃત વિદ્યાનું કેન્દ્રસ્થાન ગણતું હતું. તેજસ્વી પ્રતિભાવાળા સેમચંકે કાશ્મીર જઈ સરસ્વતીની આરાધના કરવા અને અધ્યયનમાં સંપૂર્ણ સિદ્ધિ મેળવવા નિશ્ચય કર્યો. પરંતુ ઉદયનમંત્રીએ અને દેવચંદે તેમને માટે કાશ્મીરના ગ્રંથો અને કાશ્મીરી પંડિતેની ગોઠવણ કરી હોય એ સંભવિત છે. ૨ઉત્સાહ, કક્કલ, બિલ્હણ વગેરે ગૂજરાતના આશ્રિત બન્યા હતા. મમ્મટ, અભિનવગુપ્ત વગેરે આચાર્યોની અસર ગૂજરાતના કાવ્યશાસ્ત્રના અભ્યાસ ઉપર પડી હતી. એટલે જ, કાશ્મીરી પંડિતની યોજના ઉદયનની સમૃદ્ધિથી થઈ શકી હશે, અને જેમ બિલ્વણુ મહામાત્ય સંપન્કરને આશ્રિત થઈ રહ્યો હતો, તે પ્રમાણે ઉદયન મંત્રીએ કેટલાક કાશ્મીરી પંડિતને સેમચંદ્રના ૨૬. પ્ર. ચ. હેમચંદ્રસૂરિપ્રબન્ધ પાન ૨૯૮ . ૩૭: सोमचन्द्रस्ततश्चन्द्रोज्जवलप्रज्ञाबलादसौ तर्कलक्षणसाहित्यविद्याः पर्यच्छिनद्रुतम् ॥ ૨૭. પ્ર. ચ. હેમચંદ્રસૂરિપ્રબન્ધ પાન ૨૯૮, ૨૯. . ૩૮૪૫ માં શ્રી હેમચંદ્રાચાર્યું કાશમીરવાસિની દેવી-સરસ્વતીનું આરાધન કરવાની ઇચ્છા કરે છે. પરંતુ સરસ્વતી સાક્ષાત્ દયાનમાં આવી કહે છે કે, “તમે પરદેશ-કાશ્મીર જશે નહિ, અને હું તુષ્ટ થઈ છું.” આમાં મને તે કાશમીરની શાસ્ત્રવિદ્યા માટે સ્તંભતીર્થમાં જ પ્રબન્ધ થયે હેય અને હેમાચાર્યને આથી કાશમીર જવું ન પડયું હેય—એ જ ફલિતાર્થ લાગે છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ ૨૭ અભ્યાસ માટે પિતાના આશ્રિત બનાવ્યા હેય. ઉદયનને રસ આ બાલ વિદ્વાન સોમચંદ્રમાં વધ્યો હતે. ઉદયનપુત્ર વાભટની ભક્તિ હેમચંદ્રમાં અચલ હતી, તે કુમારપાલપ્રતિબોધ નોંધે છે. શાસ્ત્રાવગાહનમાં સોમચંદ્ર એકવીસ વર્ષ ગાળ્યાં. સરસ્વતીના પ્રસાદથી સોમચંદ્ર મુનિ સિદ્ધસારસ્વત, વિદ્વાનોના અગ્રેસર, અને ઉદ્દભવતા અંતરશત્રુઓ માટે અગોચર થયા.૨૮ વિ. સં. ૧૧૬૬ વૈશાખ સુદ તૃતીયાને દિવસે તેમના ગુરુ શ્રીદેવચંદ્ર તેમને આચાર્યપદે સ્થાપિત કર્યા. આ જ અરસામાં હેમચંદ્રાચાર્યને વારંવાર પાટણ તરફ વિહાર કરવાનું પ્રાપ્ત થયું હતું. ઉદયન પણ એક અગ્રગણ્ય મંત્રીશ્વર તરીકે વારંવાર પાટણ જતો હતો. પાટણની રાજસભા અને રાજમાતા મયણલ્લા સાથે ઉદયને હેમચંદ્રાચાર્યને પરિચય કરાવ્યો હશે. વાદિદેવસૂરિને સહવાસ તે આચાર્ય પદ પ્રાપ્ત કર્યા પહેલાં અને પછીથી પણ થયું હોય એમ પૂરાવાઓ ઉપરથી જણાઈ આવે છે. હેમચંદ્રાચાર્યની છત્રીસ વર્ષની ઉંમર થઈ ત્યારે દિગંબર કુમુદચંદ્ર અને વેતાંબરાચાર્ય સ્વાદિદેવસૂરિ વચ્ચે પાટણની રાજસભામાં વાદ થયો હતો. પ્રભાવક્યરિતના ઉલ્લેખ પ્રમાણે “સોમચંદ્ર દેવસૂરિના એક વિદ્વાન મિત્ર હતા.ર૯ કલ્પના થાય છે કે એ. ૨૮, પ્ર. ચ. પા. ર૯૯ . ૪૬: सिद्धसारस्वतोऽक्लेशात्सोमः सीमा विपश्चिताम् अभूदभूमिरुन्निद्रांतरवैरिकृत द्रुहः ॥ ૨૯. પ્ર. ચ. પાન ૨૮૦ લે. ૪૩-૪૪. विद्वान् विमलचन्द्रोऽथ हरिचन्द्रः प्रभानिधि : सोमचन्द्रः पार्श्वचन्द्रो विबुधः कुलभूषणः ॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ - २८ હેમસમીક્ષા સોમચંદ્ર–મુનિ સોમચંદ્ર–એટલે કે હેમાચાર્ય હેય એ સંભવિત છે. મુદ્રિતકુમુદચંદ્રમાં સિદ્ધરાજની અજોડ રાજસભાનું વર્ણન આપવામાં આવેલું છે;૩° અને એ રાજસભાના એક અદ્વિતીય પંડિત હેમાચાર્ય પણ હતા. ઉદયન, દેવસૂરિ વગેરે મિત્રોએ, તેમના અનુપ્રેક્ષ્ય વ્યક્તિત્વ અને તેમની પ્રકાંડ વિદ્વત્તાએ, સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં તેમના ગૌરવને પ્રસિદ્ધ કર્યું હતું, વિકસાવ્યું હતું અને સ્થિર કર્યું હતું. प्राज्ञः शांतिस्तथाऽशोकचन्द्रश्चन्द्रोल्लसद्यशाः अजायंत सखायोऽस्य [देवसूरेः] मेरोरिव कुलाचलाः ।। ३०. यशश्चन्द्रवियित : मुद्रितकुमुदचन्द्रप्रकरणम् (न यश।विजय माता. अन्यis ८.) पान ४०. ५४ ५. al. १८-१८ : कविः-भगवन् , इदृगेव गुर्जरेश्वरस्य सभा । तथा हि. तावद् व्याकरणप्रवीणभणितिः प्रागल्भ्यमुजम्भते तावत्काव्यविचारभारधरणे धीरायते धुर्यता । तावत्तर्ककथाऽनुबन्धविषये बद्धाभिलाषं मनो यावन्नो जयदेवसिंहसदसि प्रेक्षावतामागमः ।। देवसूरिः--सा किं कलाऽप्यस्ति या न प्रेमाकुला चौलुक्यचन्द्रमसि । कविः-भगवन् एवमेवैतत् । तथा हि, ऊढा प्रौढिर्न मन्त्रोद्धरणपरिणतैः कर्षितो न प्रकर्षस्तन्त्रोत्ताने रसेन्द्राभ्युदयविधिबुधैर्यारितं नोऽधुरत्वम् । स्मार्तेः स्फुतिवितेने न न पटिमगुणः स्फोटितो वेदविद्भिः चर्चा चाणक्यवाचां व्यरचि न सचिवयंत्र सिंहासनस्थे । देवसूरिः-कविकुञ्जर विदुषामखण्डपुण्यखेलितभिदं यदयमेवंविधः क्षिति पतिः सभापतिः। Page #69 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગ સિદ્ધરાજ સિંહ એક વાર નગરમાં ગજરૂઢ થઈ રાજમાર્ગે જતો હતો. શ્રી હેમચંદ્રસૂરિને તેણે સામે આવતા જોયા. તેમની મુખમુદ્રાની છૂર્તિ જોઈ તેનું અંતર પ્રમોદ પામ્યું. તેણે પિતાના હાથીને અટકાવ્યું અને પૂછ્યું: “કંઈક વચન અમને કહો.” સજાને હાથી રોકત જોઈ બિલકુલ ક્ષોભ પામ્યા વિના તે સમયને ઉચિત વચન બોલ્યા : सिद्धराज गजराजमुच्चकैः कारय प्रसरमेतमग्रतः । संत्रसन्तु हरितां मतंगजास्तैःकिमद्य भवतैव भूभृता ॥ ३१ “હે સિદ્ધરાજ, ગજરાજને ઝડપથી આગળ ચલાવ. દિગ્ગજો ભલે ત્રાસ પામે, પણ તેમનું કામ પણ શું છે? આજે તે તું જ પૃથ્વીને ધારણ કરી રહ્યો છે.” સિદ્ધરાજને હેમાચાર્ય સાથે પરિચય રાજસભાના એક પંડિત તરીકે હતા; પણ આ પ્રસંગ પછી પંડિત તરીકેનો આઘો સંબંધ નિકટના મિત્ર જેવો બન્યો. તે અદ્દભુત વચનથી વિસ્મિત બનેલા રાજાએ કહ્યું: “હે પ્રભો, મારી પાસે આપ હંમેશ આવજે.” પછી તે બપોરે સિદ્ધરાજ પાસે હેમાચાર્ય હંમેશાં જતા અને અમૃત જેવાં મીઠાં વચનોથી તેને રજિત કરતા. હેમચંદ્ર અને સિદ્ધરાજ–પ્રતિભા અને સમૃદ્ધિ બન્ને એ ધન્ય પળે સાથે મળ્યાં. ગૂજરાતનું ગૌરવ એ પુનિત ક્ષણે અનુપમ બન્યું. ૩૧. જ્યસિંહસૂરિ વિરચિત : કુમારપત્રમૂરિત્રે માર્ચ સર્ગ ૧ ટકેલો શ્લોક ર૭૭ છે. પ્ર. ચ. પા. ૩૦૦ . ૬૭. कारय प्रसरं सिद्धहस्तिराजनशङ्कितम् । त्रस्यंतु दिग्गजाः किं तैर्भूस्त्वयैवोधृता यतः ॥ Page #70 -------------------------------------------------------------------------- ________________ Page #71 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન भ्रातः ! संवृणु पाणिनिप्रलपितं कातन्त्रकन्था वृथा मा कार्षीः कटु शाकटायनवचः क्षुद्रेण चांद्रेण किम् । किं कण्ठाभरणादिभिर्बठरयस्यात्मानमन्यैरपि श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥ “હે ભાઈ જે અર્થમધુર સિદ્ધહેમનાં વચન સંભળાય–તો પાણિનિના પ્રલાપને બંધ થવા દે; કાત– વ્યાકરણ રૂપી કંથાને નકામી ગણ; શાકટાયનના વ્યાકરણનાં કટુ વચનો કાઢ નહિ; લુક ચાંદ્રવ્યાકરણને શું ઉપયોગ છે? અને કંઠાભરણુદિ અન્ય વ્યાકરણોથી શા માટે આત્માને જડ કરે છે ?” વિ. સં. ૧૧૯૩ નો સમય હતો. સિદ્ધરાજ જયસિંહે માલવરાજ યશોવર્માનો પરાજય કરી અણહિલ્લપુર પાટણમાં ૧. પ્ર. ચિ પાન ૬૧. ૨. હિમાંશુવિજયઃ “સિદ્ધહેમચંદ્રવ્યાકરણને રચના સંવત્ ” બુદ્ધિપ્રકાશઃ અમદાવાદ: માર્ચ ૧૯૩૫નો અંક. ગૌરીશંકર ઓઝાઃ સગપુતાને તિર મા. ૧-૧૧૬ ઉપર લખે છે કે સિધ્ધરાજ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૨ હેમસમીક્ષા પ્રવેશ કર્યો. તેને માલવરાજનો પ્રદેશ એટલે જ હાથ કરવો ન હતું. તેને તો માલવાના સંસ્કારનાં, સાહિત્યનાં અને કલાનાં બધાંય પ્રતી કેને અને સાધનોને ગુજરાતમાં વસાવવાં હતાં. ગૂર્જરરાજ્યને સામ્રાજ્યની ભવ્યતા અને બહસ્પતિનો વિવેક આપવાં હતાં; પિતાનું ચક્રવર્તિત્વ સિદ્ધ કરવું હતું અને પાટણને માનવસમુદ્ર બનાવવું હતું. સિદ્ધરાજના નગરપ્રવેશ પછી બધાય સંપ્રદાયના વિદ્વાને તેને આશીર્વચન દેવા માટે રાજસભામાં જવા લાગ્યા. અને કલાકાવિદ શ્રીહેમાચાર્ય પણુ રાજસભામાં ગયા અને તેમણે સરળ શૈલીમાં રાજાને આશીવૉદ આપ્યો: भूमि कामगवि ! स्वगोमयरसैरासिञ्च रत्नाकरा मुक्तास्वस्तिकमातनुध्वमुडुप त्वं पूर्णकुम्भीभव । धृत्वा कल्पतरोर्दलानि सरलैर्दिवारणास्तोरणान्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः ॥४ હે કામધેનુ, તું તારા ગેમરસથી ભૂમિને સીંચી દે, હે રત્નાકર, તું મેતીએથી સ્વસ્તિક પૂરી હે ચંદ્ર, તું પૂર્ણ જયસિંહે ચશોવર્માને વિ. સં. ૧૧૯૨ થી ૧૧૫ વચ્ચે હરાવ્યો હશે. ઉજજેનને શિલાલેખ જણાવે છે કે માલવા સ. ૧૧૫ જેણ વદિ ૧૪ને દિને સિદ્ધરાજના અમલ નીચે હતું. ૩ જિનવિજયઃ પુરતિકવંધáહું (સિંધી સીરીઝ. ગ્રંથાંક ૨.) : गुर्जरत्रायाः विवेकबृहस्पतित्वम् , नृपस्य सिद्धचक्रित्वम् , पत्तनस्य નમુવમસન વિદ્યતે ; મુદ્રિતમુદ્રચંદ્ર અંક ૩.શ્લોક ૧૭. પાન ૩૧ પછીથી ત્ર વિવેવૃતિરી અગા એમ વર્ણન આવે છે. ૪. પ્ર. ચ. પાન ૩૦૦ ક ૭૨; પ્ર. ચિ, પાન ૫૯. Page #73 -------------------------------------------------------------------------- ________________ રાબ્દાનુશાસન ૩૩ કુંભ બની જા; હે દિગ્ગજો, તમે સુંઢ સીધી કરી કલ્પવૃક્ષનાં પગે લઈ તેરણો રચે; ખરેખર, સિદ્ધરાજ પૃથ્વી જીતીને અહીં આવે છે !” આ સુંદર શ્લોકથી અન્યદર્શનીઓ ઝંખવાઈ ગયા; સિદ્ધરાજ ખુબ જ ખુશ થયો; અને હેમચંદ્ર ઉપર એની પ્રીતિ અત્યંત વધી. બીજા દર્શનીઓ ટોણે મારવા લાગ્યા કે હેમચંદ્રાચાર્યની વિદ્વત્તા અમારા વ્યાકરણને લીધે છે પણ એટલામાં જ એક સુંદર પ્રસંગ બન્યા. સિદ્ધરાજે ધારાનો ધ્વસ કરી ત્યાંનો અણમોલે પુસ્તક ભંડાર પાટણ આ હતું તેમાં ભોજરાજવિરચિત સરસ્વતીકંઠાભરણ નામે વ્યાકરણનો ગ્રંથ હાથ લાગ્યો. ગૂજરાતમાં તેવા વિદ્વાનના હાથે લખાયેલે વ્યાકરણગ્રન્થ ન હોય એ તેના દિલને હાડોહાડ લાગી ગયું. હેમચંદ્ર ઉપર પણ પરધર્મીઓનો ઘા તાજો હતો. સિદ્ધરાજની નજર વ્યાકરણની ૫. પ્ર. ચિ. પાન ૬૦. ૬. પ્ર. ચિં. પાન ૬૦; . ચ. પાન ૩૦૧. શ્લોક ૮૩-૮૪: पाणिनेर्लक्षणं वेदस्यांगमित्यत्र च द्विजाः अवलेपादसूयन्ति कोऽर्थस्तैरुन्मनायितैः ॥ यशो मम तव ख्यातिः पुण्यं च मुनिनायकः विश्वलोकोपकाराय कुरु व्याकरणं नवम् ॥ ૭. p. ૨. પાન ૩૦૧ શ્લોક ૭૯ ભેજનું વ્યાકરણ સિદ્ધરાજ આ શબ્દ બોલે છે: भूपालोऽथावदत् किं नास्मत्कोशे शास्त्रपद्धतिः । विद्वान् कोऽपि कथं नास्ति देशे विश्वेऽपि गुर्जरे ॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૪. હેમસમીક્ષા જના સિદ્ધ કરવા માટે હેમાચાર્ય ઉપર પડી. હેમાચાર્યને તે આ પ્રેરણાની જ જરૂર હતી. તેમણે કાર્ય માથે લીધું.૮ હેમચંદ્રાચાર્યે કાશ્મીરથી આઠ વ્યાકરણે મંગાવ્યાં, અને તે વ્યાકરણની મદદથી અને પોતાની પ્રતિભાથી નૂતન વ્યાકરણનું સર્જન કર્યું. પ્રબંધચિંતામણિકારના કહેવા પ્રમાણે એક વર્ષમાં સવાલાખ કપ્રમાણ વ્યાકરણ હેમાચાર્યો અલખ્યું. આ કથનમાં કેટલીક અતિશયોક્તિ છે. વિ. સં. ૧૧૯૩ માં હેમચંદ્રાચાર્યને સિદ્ધરાજે વ્યાકરણ રચવા પ્રેરણું કરી. વિ. સં. ૧૧૯માં સિદ્ધરાજ દેવલોક પામે. વ્યાકરણની રચના પૂરી થયા પછી સિદ્ધરાજ સાથે હેમાચાર્ય સોમનાથ ગયા.૧૧ કેટલાક પ્રતિસ્પધી વિદ્વાનોની ટીકાથી, અને પિતાના ઉમંગથી દરેક ૮. પ્ર. ચ. પાન ૩૦૧. લોક ૮૫: इत्याकाधिपात् सूरि : हेमचन्द्रः सुधीनिधिः । कार्येषु नः किलोक्तिवः स्मरणायैव केवलम् ॥ ૯. પ્ર. ચ. પાન ૩૦૧. શ્લોક ૮૬–૯૮. श्रीहेमसूरयोऽप्यात्रालोक्य व्याकरणवजम् शास्त्रं चक्रुर्नवं श्रीमत्सिद्धहेमाख्यमद्भुतम् ॥ ९६ ॥ ૧૦. પ્ર. ચિ. પાન ૬૦: મિંયાત્રાન્તરે આરિતે व्याकरणकरणवृत्तान्ते बहुभ्यो देशेभ्यस्तत्तद्वेदिभिः पण्डितः समं सर्वाणि ध्याकरणानि पत्तने समानीय श्रीहेमचन्द्राचार्य : श्रीसिद्धहेमाभिधानं अभिनवं पञ्चाङ्गमपि व्याकरणं सपादलक्षग्रन्थप्रमाणं संवत्सरेण रचयांचवे । 12. Dr. Buhler: Life of Hemachandra (Singhi Series. No. 11) P. 11. ડો. બુલ્હરની ચર્ચા પણ વિચારણીય છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુશાસન ૩૫ પાકને છેડે ચૌલુકયવંશના રાજાઓની પાંત્રીસ લેકમાં તેમણે પ્રશસ્તિ રચી અને દરેક પાને છેડે એક લેક અને છેલ્લા પાને છેડે ચાર લેક મૂક્યા. આમ આઠ અધ્યાય અને દરેક અધ્યાયના ચાર પાદ, એટલે કુલ બત્રીશ પાદમાંના પ્રત્યેકને છેડે એક અને તદ્ધ છેવટના પાદને છેડે ચાર લેક એમ પાંત્રીસ ક યોજાઈ ગયા. ત્યારપછી “ત્રણ વર્ષ ' વિદ્વાનો અને રાજપુરોહિતોએ તેનું અધ્યયન કર્યું. બિલકુલ પ્રમાદ વિનાનું માલુમ પડતાં, રાજાએ ત્રણસેં લહિઆઓ રેકી તે વ્યાકરણની નકલે કરાવી અને દરેક દર્શનના વિદ્વાનને તે વહેંચી અને આર્યાવર્તના દરેક દેશમાં તેની નકલ મેકલાવી.૧૩ એક વર્ષ સોમનાથયાત્રાનું, ત્રણ વર્ષ તેના અવલોકનનાં અને એક વર્ષ લખાવવા મોકલાવવાનું, એમ ગણતરી કરીએ તે હેમાચાર્યને એકાદ વર્ષ જ વ્યાકરણની રચના માટે મળે છે. એમ લાગે છે કે સૂત્રે અને લઘુવૃત્તિ-એટલે તેમણે એક વર્ષમાં રચ્યું હશે. આમ વિ. સં. ૧૧૮૪ને અંતે કે, વિ. સં. ૧૧૮૫ ના આરંભમાં આ ગ્રંથ શ્રીહેમાચાર્યો પૂરો કર્યો હોય એ જ શક્ય છે. મેરૂતુંગનું કથન,-એક વર્ષમાં વ્યાકરણનું સર્જન થયું–એટલે દરજે ખરું છે. પણ તેની બૃહદ્રવૃત્તિ અને બીજા અંગેનું સર્જન તેમણે ૧૨. પ્ર. ચ. પાન ૩૦૨. શ્લોક ૧૦૧–૧૦૨ : मूलराजप्रभृतिभी राजपूर्वजभूभृताम् वर्णवर्णनसंबद्धं पादांते श्लोकमेककम् ॥ तच्चतुष्कं च सांते श्लोकैस्त्रिंशद्भिरद्भुतम् पंचायकैः प्रशस्तिश्च विहिता विहितैस्तदा ॥ ૧૩. પ્ર. ચ. પાન ૩૦૨. શ્લોક ૧૦૩–૧૧૦. Page #76 -------------------------------------------------------------------------- ________________ - હેમસમીક્ષા પછીથી કર્યું હશે. આ અંગો વગેરેનું પ્રમાણ ગણીએ તે લાખેક શ્લેક જેટલું થવા જાય. આ દૃષ્ટિએ સમગ્ર વ્યાકરણના શ્લોક પ્રમાણની બાબતમાં મેરૂતુંગ બહુ અંશે ખેટે નથી. હેમચંદ્રના વ્યાકરણગ્રંથનું આખું નામ સિદ્ધહેમચંદ્રાનુશાસન છે. આખા ગ્રંથમાં આઠ અધ્યાય છે. છેલ્લે આઠમ અધ્યાય પ્રાકૃત અને અપભ્રંશની ચર્ચા કરે છે. કુલ સૂત્રોની સંખ્યા ૪૬૮૫ છે. પ્રાકૃત વ્યાકરણને લગતાં સૂત્રે બાદ કરીએ તો સંસ્કૃત વ્યાકરણનાં ૩૫૬ ૬ સૂત્રે ગણી શકાય. વ્યાકરણની સમસ્ત યોજના નીચે પ્રમાણે છે – 2x. S. K. Belvalkar : Systems of Sanskrit Grammar: P. 73–81. $56-962. The Hemachandra School, પાન ૭૫ ઉપર લખે છે. “Regarding Hemchandra's grammar (the full title of which is FACEH 277વોપરીનુરાસન)...આના ઉપર પાદ–નોંધ લખતાં તે જણાવે છેઃ A certain commentator explains the first part of the title thus– સિદ્ધરાજ witતત્યાત સિદ્ધ દેમ તત્વત हेमचन्द्रम् । જુઓ પ્ર. ચ. પાન ૨૯૩ . ૨૫૦. श्रीसिद्धहेमचन्द्राभिधानशब्दानुशासने सूत्रधारः प्रभुः श्रीमान् हेमचन्द्रप्रभुर्जगौ ॥ Page #77 -------------------------------------------------------------------------- ________________ રાબ્દાનુશાસન ૩૭ અધ્યાય ) પાદઅને સૂત્ર- પાદ, વિષય સંખ્યા | ૧. સૂત્ર : | ૧. સૂત્ર : ૪૨ સંજ્ઞાપ્રકરણ. ૨૪૧. ૨. સૂત્ર : ૪૧ સંધિપ્રકરણ (સ્વરસંધિ). ૩. સૂત્ર : ૬૫ સંધિપ્રકરણ (વ્યંજન સંધિ) ૪. સૂત્ર : ૯૩ સ્વાદિ પ્રકરણ (નામનાં વિભ ક્તિનાં રૂપોની નિષ્પત્તિ) ૨. સૂત્ર : ૧. સૂત્રઃ ૧૧૮ | સ્વાદિ પ્રકરણ (ચાલુ) ૪૬૦. (નામનાં વિભક્તિનાં રૂપની ચર્ચા) ૨. સૂત્ર : ૧૨૪ કારકપ્રકરણ [વિભક્તિનો ક્યાં અને કયા અર્થમાં પ્રયોગ થાય તેની ચર્ચા] ૪. સૂત્ર : ૧૦૫ | | મૃત્વણત્વ પ્રકરણ શબ્દની અંદ રના સ, ન, ૨, ૫ અને ડ ના ફેરફારોની ચર્ચા. દા. ત, પુર:થ્રીપુરસ્કૃત્ય, +િ સેન:= ળપરિઘ ઃિ ઈત્યાદિ. પ=નવી, = ૩. સૂત્ર : ૫૧. ૪. સૂત્ર : ૧૧૩ ત્રીપ્રત્યયપ્રકરણ (Feminine Bases) ૧ સૂત્ર : ૧૬૩ | સમાસ પ્રકરણ (સમાસના સામાન્ય નિયમો) સમાસ પ્રકરણ૨. સૂત્રઃ ૧૫૬ | (સમાસને અંગે થતા ખાસ ફેરફારના નિયમો ૩. સૂત્ર: ૧૦૮ આખ્યાતપ્રકરણ [વર્તમાન : હ્યસ્તનભૂત: Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વિષય ' હેમસમીક્ષા અધ્યાય પાદ અને સૂત્ર- પાદ.. સંખ્યા . આજ્ઞાર્થ : વગેરે દસ કાળના પ્રત્યયો : કર્મણિ પ્રયોગ અને ભાવે પ્રયોગ, : આત્મને પદ પરફ્યપદ અને ઉભયપદનો અધિકાર ઇત્યાદિ ] ૪. સૂત્ર: ૯૪ ! આખ્યાતપ્રકરણ : (ચાલુ) [ધાતુઓનાં રૂપાખ્યાનોની વિશિષ્ટતાએ. પ્રેરકરૂપ, સન્નન્ત ૫, યન્તરૂપ, નામધાતુ, વિકરણ પ્રત્યય વગેરે). ૪. સૂત્ર : | ૧. સૂત્ર : ૧૨૧ ! આખ્યાતપ્રકરણ : (ચાલુ) ૪૮૧. [ક્રિયાપદની સાધનિકો : દિર્ભા વ, લેપ વગેરેની ચર્ચા ] ૨. સૂત્ર : ૧૨૩ | આખ્યાતપ્રકરણ (ચાલુ) [ક્રિયાપદની સાધનિકાઃ ધાતુના આદેશે, ધાતુના ફેરફાર વગેરે] ૩. સૂત્ર: ૧૧૫ આખ્યાતપ્રકરણઃ (ચાલુ) [ગુણવૃદ્ધિનિષેધ વગેરેની ચર્ચા] ૪. સૂત્ર : ૧૨૨ છે આખ્યાતપ્રકરણ (ચાલુ) સેિ-અનિટુ-વે વગેરે ધા તુના ભેદની ચર્ચા] ૫. સૂત્ર : | ૧. સૂત્ર : ૧૭૪ | કૃદંત પ્રકરણ ૪૯૮. [...ત્યની ચર્ચા વિસ્તૃત અને જટિલ છે. કર્તરિ અને કર્મણિ ભૂતકૃદંત તથા ધાતુદ્વારા નિષ્પન્ન થતાં વુમ Page #79 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુશાસન અધ્યાય | | પાદ અને સૂત્ર-| પાદ, વિષય સૂત્રસંખ્યા સંખ્યા | R, વાવંયમ વગેરે નામની નિષ્પત્તિ વગેરેની ચર્ચા] ૨. સૂત્ર : ૩ | કૃદંત પ્રકરણ: ‘[કાળના પ્રત્યેની ચર્ચા કૃદંતના પ્રયાગે; ધાતુ ઉપરથી गत्वर, पवित्र, नेत्र, लवित्र વગેરે વિશેષણ અને નામે બનાવવાની પ્રક્રિયા, વગેરે : આ ચર્ચા આ પાદમાં પૂરી થાય એવી ન હોવાથી ઉપાહિય: :( ૫–૨–૧૩) सदर्थाद्धातोरुणादयो बहुलं स्युः આ ઉપરની વિસ્તૃત ચર્ચા ઉણાદિ સૂત્રોમાં: કાળના પ્રયોગોની ચર્ચા : રાતે દર છે ૫-૨-૮ ની લઘુવૃત્તિમાં અગત્ સિદ્ધરોગોJવતીન્ા એ દૃષ્ટાંત ઇંસ્તન ભૂતકાળને ઉપયોગ બતાવે છે; અને સમકાલીન ઈતિહાસનું દૃષ્ટાંત હેઈ આ વ્યાકરણ ધારાના વંસ પછી હેમાચાર્યો લખેલું એ સિદ્ધ ૩. સૂત્રઃ ૧૪૧ | ધાતુના કાળનાં રૂ૫ બલે કૃદંતનાં રૂપને પ્રગ: અને બીજાં કૃતિની ચર્ચા. ૪. સત્ર: ૯૦ | કૃદંત ચર્ચા. Page #80 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા અધ્યાય | પાદ | અને સૂત્ર ! પાદ સત્ર સંખ્યા વિષય સંખ્યા ૬. સૂત્ર: [ ૧. સૂત્ર : ૧૪૩ | તદ્ધિત પ્રકરણ ૬૯૨. त्वदीयम् भवदीयम् वगैरे રૂપની નિષ્પત્તિ ૨. સૂત્ર : ૧૪૫ ૩. સૂત્ર : ૨૧૯ ૪. સૂત્ર : ૧૮૫ ! ૭–સૂત્ર: [ ૧. સૂત્ર : ૧૯૭ ! તદ્ધિત પ્રકરણ ૬૭૩. ૨. સૂત્ર : ૧૭૨ ૩. સૂત્ર: ૧૮૨ | તદ્ધિતની ચર્ચા: સમાસાનો થતા ફેરફારની ચર્ચા. | ૪. સૂત્ર : ૧૨૨ તદ્ધિતમાં થતી વૃદ્ધિનું પ્રકરણ દા. ત. દ્વાર દ્વૌવાર; હુપની ચર્ચા તથા પરિભાષાનાં ચાર પાંચ સૂત્રે. ઉપર પ્રમાણે હેમચંદ્રના વ્યાકરણમાં વિષયગૂંથણું છે. એક રીતે જોવા જતાં અભ્યાસની સુગમતાની દૃષ્ટિએ પાણિનિનાં સૂત્રની જના કરતાં હેમચંદ્રાચાર્યનાં સૂત્રની યોજના વિશિષ્ટ અને સરળ છે. ૧૫ એક જ દૃષ્ટાંત બસ થશેઃ પાણિનિના નામપ્રકરણને લગતાં કેટલાંક સૂત્રે છઠ્ઠા અધ્યાયમાં છે; કેટલાંક બીજા અધ્યાયમાં ૧૫. પુરાતત્વઃ પુ. ૪. અં. -૨. પા. ૭૫. પં. બેચરદાસનો લેખ “ગુજરાતનું પ્રધાન વ્યાકરણ” એ લેખમાં ભટ્ટજી દીક્ષિતની સિદ્ધાંતકૌમુદી અને હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ -એ બન્નેચના વિષયક્રમની ચર્ચા સંક્ષેપમાં કરવામાં આવી છે. પાણિનિના વિષયકમની ચોજના સરળ નથી તે પણ ત્યાં બતાવવામાં આવ્યું છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુશાસન છે અને કેટલાંક સાતમા અધ્યાયમાં છે. આ ક્રમ અપ્રવિષ્ટ વાચકને ગૂંચવી નાખે તેવો છે. જ્યારે હેમચંદ્રાચાર્યના વ્યાકરણને ક્રમ એક રીતે વિશિષ્ટ પ્રકારનો છે. વળી વ્યાકરણનો અભ્યાસ કરવાની ઈચ્છાવાળા માટે એ ક્રમ સુગમ અને સુબોધ છે. વળી પાણિનિના વ્યાકરણની સંજ્ઞાઓ કિલષ્ટ છે. પાણિનિની આ ક્લિષ્ટ પરિભાષા સૂત્રના લાઘવને સિદ્ધ કરવા હોવી જોઈએ—પરંતુ તેથી ગ્રંથ વિદ્યાર્થીઓને ઘણે દુર્ગમ બની જાય એ સંભવિત છે. દા. ત. (પા.) મ = (હે.) સ્વરઃ; (પા.) ન્દ્ર = (હે) ચગ્નનમ્ ; (પા.) ૬ = (હે) પોષઃ ઈત્યાદિ. હેમચંદ્રની સરળ પરિભાષા વિદ્યાર્થીને માટે વ્યાકરણને સામાન્યતઃ શુષ્ક વિષય પણ સરળ બનાવી દે છે. હેમચંદ્રાચાર્યના ગ્રંથે વિશેષતઃ અભ્યાસક્રમના દષ્ટિબિંદુથી લખાયા છે. વિદ્યાવાંછુને વસ્તુ સરળ રીતે મૂકી આપવું એ તેમને મુખ્ય હેતુ છે. ૧૬ આ દૃષ્ટિએ એમણે પૂર્વાચાર્યોને શબ્દશઃ ઉપયોગ કર્યો છે તેમાંય શાક્ટાયનના વ્યાકરણને ઉપયોગ વિપુલ પ્રમાણમાં કર્યો છે. દા. ત. (શા.) વિચારો ધાતુ = (હે.) ચોથ ધાતુ (સિ. હે. ૩. ૩. ૩.); (શા.) ગર્નાિત્ર = (હે) ને પ્ર ત્યઃ (સિ. હે. ૩. ૩. ૪.); (શા.) રચર્થવો છે. = (હે) પાર્ચર્થવો : (સિ. હે. ૩. ૧. ૮.) વગેરે. શાકટાયન અને હેમચંદ્રનાં સૂત્રોનું વિપુલ સામ્ય પં. બેચરદાસે એક સ્થળે વિસ્તૃત રીતે બતાવ્યું છે.૧૭ ૧૬. ૫. બેચરદાસને ઉપરને લેખ પા. ૭૮. હિમાંશુવિજય સિદ્ધહેમવ્યાકરણની પ્રસ્તાવના. પાન ૧૧. ૧૭. ૫. બેચરદાસને ઉપરનો લેખ પા. ૮. Page #82 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા - જ્યાં સુધી પૂર્વાચાર્યોનાં સૂત્રોથી કામ સર્યું ત્યાં સુધી હેમચંદ્રાચાર્યે તે સૂત્રોને કાયમ રાખ્યાં છે, પરંતુ ત્રુટી જણાતાં તે સૂત્રને સર્વગ્રાહી બનાવવા તેમણે યત્ન કર્યો છે. ૧૮ દા. ત. (પાણિનીય સૂત્ર) ઘરે પછવા વા ; (જેનેન્દ્રસૂત્ર) પર મળે પઝા વા; (શાકટાયન) પરે મ ન્તઃ પwથા વા . ; (હેમચંદ્ર) વરે મચેડા :પયા વા;–(પા.) વિશ્વ પૃથિવ્યામ્ ; (જે. વિશ્વ; (હ.) વિવિઃ પૃથિવ્યાં વા ; (પા.) અત્ર.. (રે.) અર્જકુન્...; હે.) ત્રાગાર્જ... ઇત્યાદિ. છે. પાઠકના અભિપ્રાયે શાકટાયન એ વેતાંબર વૈયાકરણ હતે; કારણકે દિગંબરે આગમગ્રંથને માનતા નથી; જ્યારે શાકટાયન પિતાનાં દષ્ટાંતમાં આવશ્યક સૂત્ર” અને “નિર્યુક્તિ'નું અધ્યયન કરવું–એમ જણાવે છે. અને તેમના અભિપ્રાયે ગણરત્નમહેદધિના કર્તા શ્રી વર્ધમાનસૂરિના અભિપ્રાયે પણ શાWાયન વેતાંબર જૈન છે. ૧૯ તે અભિપ્રાય પણ બરાબર ૧૮. હિમાંશુવિજયઃ સિ. . વ્યા. ની પ્રસ્તાવના પા. ૧૧. 24. Indian Antiquary : October : 1914 : Vol. XLIII. P. 208. Prof. Pathak: “ Jain S'akatayana, contemporary with Amoghvars’a I.” “ Vardhamana also assures us that this S'akatayana was not a Digambara but a S'wetambera writer : शालातुरीयशकटाङ्गजचन्द्रगोसी. दिग्वनभर्तृहरिवामनभोजमुख्याः । . Vardhamana tells us that he restricts the term farqa to Devenandin the Author of the Jainendra Page #83 -------------------------------------------------------------------------- ________________ બ્દિાનુશાસન ૪૩ નથી. તે યાપનીયસંપ્રદાયી દિગબર હત–એ સિદ્ધ કરે એવા પુરાવાઓ મળી આવે છે. આ સંપ્રદાય આગમગ્રથને અને નિક્તિ વગેરેને માને છે.૨૦ શાકટાયનનાં સૂત્રો ઉપરની અમેઘવૃત્તિમાંથી હેમચંદ્ર શબ્દશઃ સ્વપજ્ઞ બહવૃત્તિમાં ઉતારાએ લીધા છે : ન રૂપૂનાર્થવ્રજ્ઞા (શાક્ટા, ૩. ૩. ૩૪.) (અમેઘવૃત્તિ) રિ મનુષ્ય પૂના બંને વચ્ચે ત્રિફળ चाभिधेये कः प्रत्ययो न भवति । तत्र सोऽयमित्येवाभिसंबंधः । सज्ञाप्रतिकृत्योरिति यथासंभव प्राप्तिः। नरि। चंचासदृशः चंचामनुष्यः । वर्घिका । खरकुटी दासी । पूजार्थे अर्हन् शिवः । स्कंदः । पूजार्थाः प्रतिकृतयः । ध्वजे गरुडः। सिंहः। तालो ध्वजः । चित्रकर्मणि । दुर्योधनः । भीमसेनः ॥२१ પૂનાર્થમ્બના (સિ. હે. ૭. ૧. ૧૦૯.) (બૃહદ્દવૃત્તિ) નર મનુષ્ય પૂજાથે ને ચિત્રે એ ચિત્ર अभिधेये कः प्रत्ययो न भवति । तत्र सोऽयमित्येवाभिसंबंधः । संज्ञा. Vyakarana. From this we are to infer that the other Jain Grammarian 750175-S'akatayana mentioned in the above verse was a S'wetembara. ભદ્રેશ્વરસૂરિ અને વર્ધમાનનાં વ્યાકરણ પરિચય પ. બેચરદાસે પોતાના ઉપરના લેખ. પા. ૮૧-૮૨. ઉપર આપ્યો છે. ૨૦. જુઓ: નન્દીસૂત્ર: પત્ર ૧૬૦ (૧) : (આગદ્ધાર સમિતિ આવૃત્તિ) : રાદચિનોકપિ ચા નીતિશામળઃ સ્વપજ્ઞशब्दानुशासनवृत्तावादी भगवतः स्तुतिमेवमाह । ૨૧. Ind. Ant. XLIII. P. 209. Prof. Pathak's. Art. referred to above. Page #84 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા प्रतिकृत्योरिति यथासंभवं प्राप्ते प्रतिषेधोऽयम् । नृ चञ्चा तृणमयः पुरुषः। यः क्षेत्ररक्षणाय क्रियते। चम्चातुल्यपुरुषः चचा। एवं वधिका । खरकुटी। पूजार्थे अर्हन् । शिवः स्कन्दः । पूजार्थाः प्रतिकृतय उच्यन्ते। ध्वजे गरूड: सिंहः तालो ध्वजः । चित्रे दुर्योधनः भीमसेनः॥ ઉપરના જેવા અન્ય ઉતારાઓ અનેક આપી શકાય એમ છે. પ્ર. પાઠક કેટલાક ઉતારાઓ ટાંકી કહે છે: “These passages show that Hemchandra copies the Amoghavritti to such an extent that no claims to originaiity can be put forward on his behalf.” ૨૨ પરંતુ, પ્ર. પાઠકના અભિપ્રાયના જવાબમાં, હેમચંદ્રનું કેળવણવિષયક દષ્ટિબિંદુ રજુ કરી શકીએ. મૌલિક્તા કરતાંય વિષયને સરળ કરે એ હેમચંદ્રને પ્રધાનહેતુ હતો. ૨૩ અને તે હેતુ તેમના વ્યાકરણથી સિદ્ધ થયો છે તે સહજ માલમ પડી આવશે. હેમચંદ્રાચાર્યની વ્યાકરણ લઘુવૃત્તિ પૂર્વે કહ્યા પ્રમાણે વ્યાકરણસૂત્રની રચના સમયે જ રચી હશે. ત્યારપછી બ્રહવૃત્તિની તેમણે રચના કરી હોય એ સંભવિત છે. બૃહદ્દવૃત્તિ સાત 22. Ind. Ant. XLIII. P. 209. Prof. Pathak’s Art. ૨૩. સરખા હેમચંદ્રના સિ. હે. ના આઠમા અધ્યાય ચોથા પાદના અંતને પ્રશસ્તિને લેક : तेनातिविस्तृतदुरागमविप्रकीर्णशब्दानुशासनसमूहकदर्थितेन । अभ्यर्थितो निरवमं विधिवद् व्यवत्त शब्दानुशासनमिदं मुनिहेमचन्द्रः ॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુશાસન ૪૫ અધ્યાય ઉપર પ્રાપ્ત થાય છે. આઠમા અધ્યાય ઉપરની બહઃવૃત્તિ અદ્યાવધિ પ્રાપ્ત થઈ નથી. હેમચંદ્રાચાર્યે વ્યાકરણ ઉપર પતંજલિના મહાભાષ્યની સ્પર્ધામાં બહયાસની રચના કરી હતી. બૃહત્યાના આરંભમાં પતંજલિનું અત્યંત માનપૂર્વક તે. સ્મરણ કરે છે.૨૪ આખે બહાસ ઉપલબ્ધ નથી. ભંડારમાં તેને શરૂઆતને કેટલેક ભાગ મળે છે. બૃહત્યાસના એ થેડ, ભાગમાંથી અને બૃહદ્રવૃત્તિમાંથી કેટલાક ઉલ્લેખ એકત્રિત કરી પં. બેચરદાસે આપેલા છે. ૨૫ બ્રહદ્રવૃત્તિઃ અધ્યાય ૨. પૃ. ૩૯ ઉપરથી “સરસ્વતીવીમર” માં ભેજ વ્યાકરણનોર૬ ઉલ્લેખ ૨૪. બ્રહભ્યાસ પૃ. ૧. श्रीमन्तमजितं देवं श्रीमत्पार्श्वजिनोत्तमम् शेषं निःशेषकर्तारं स्मृत्वा टीका प्रतन्यते ॥ શેષ' એજ “પતંજલિ” બ્રહભ્યાસ પા. ૮, પા. ૪૨ ઉપર પણું પતંજલિને માનપૂર્વક ઉલ્લેખ છે. ૨૫. ૫. બેચરદાસનો લેખ. પાન ૬૭-૬૯. સિદ્ધહેમચંદ્રની. બહવૃત્તિ અને ઉદયપ્રભના ઉપદેશથી કનકપ્રભે રચેલ “ન્યાસસાર સમુદ્ધાર” મનસુખભાઈ ભગુભાઈ તરફથી પત્રાકારે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. બ્રહવૃત્તિના આરંભને શ્લોક નીચે પ્રમાણે છે : प्रणम्य परमात्मानं श्रेयः शब्दानुशासनम् । आचार्यहेमचन्द्रेण स्मृत्वा किंचित् प्रकाश्यते ॥ હેમચન્દ્રના બૃહવ્યાસને કેટલાએક ભાગ પં. ભગવાનદાસે અમવાદથી પ્રસિદ્ધ કર્યો છે. આ ગ્રંથ પૂરે ભંડારમાંથી ઉપલબ્ધ થયે નથી. ર૬. સિદ્ધહેમની બ્રહવૃત્તિ. . ૨. પૃ. ૩૯ : સરસ્વતીવાभरणे कर्मादिकारकारकाणि इन्द्रचान्द्राभ्यां करणप्राधान्यं श्रुतपालेन: Page #86 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા ધ્યાન ખેચે તેવો છે. હેમચંદ્રના વ્યાકરણ ઉપર તેમના શિષ્ય રામચંદ્ર લઘુન્યાસનું સર્જન કર્યું હતું. ૨૭ આ પ્રમાણે સૂત્ર, સ્વપન લઘુત્તિ–બ્રહદ્રવૃત્તિ—અને બ્રહવાસ સહિત વ્યાકરણની રચના શ્રી હેમચંદ્રાચાર્યો કરી. મેરૂતુંગના અભિપ્રાયે ૧૨૫૦૦૦ શ્લેકપૂરનું આખુંય સિદ્ધહેમ બન્યું. આ વિષયમાં શ્રી. જિનવિજયજીને શબ્દો ટાંકવા ગ્ય થઈ પડશે. “ડૉ. બુલ્હરને હેમચંદ્રના વ્યાકરણના શ્લેકપ્રમાણને અડસટ્ટો બ્રાતિપૂર્ણ છે. તે જણાવે છે—“મેરૂતુંગ આપણને कलापके चापादानस्य प्राधान्यं शकटाभिप्रायेण स्वमते च कर्तुः બ્રાન્ચના દંડનાથ નારાયણ ભટ્ટની વૃત્તિ સહિત શ્રી. ભેજરાજની સરસ્વતી કંઠાભરણુ નામે કૃતિ Trivendrum Sanskrit Series No. CXVII. Part I; (XXVII Part II; CXL Part III માં પ્રસિદ્ધ થયો છે. આ ગ્રંથમાં સાત અચાય છે. પાણિનિતી અષ્ટાધ્યાયી માફક કે સિદ્ધહેમચન્દ્રના આઠ અધ્યાયની માફક આના પૂરા આઠ અધ્યાય નથી. સંભવ છે કે લુપ્ત થઈ ગયેલે આઠમ અધ્યાય પ્રાકૃતભાષાની ચર્ચા કરતો હોય. શ્રી જ પ્રાકૃત અને અપભ્રંશને પક્ષપાતી હતો તે તેના અલંકારગ્રંથ-સરસ્વતીકંઠાભરણું. ઉપરથી માલમ પડી આવે છે. આ ભેજવ્યાકરણના સંપાદક નોંધ કરે છે : “ With an aim to dictate the Grammatical principles for all words in seven chapters this work adopts Sutras to serve the purpose of Vartika and Ganapatha and thus avoids an eighth chapter unlike the work of Panini. ૨૭. પં. બેચરદાસને લેખ. પા. ૮૦. z. Buhler's Life of Hemachandra (Singhi Series XXI)ની શ્રી. જિનવિજયજીની અંગ્રેજી પ્રસ્તાવના. Page #87 -------------------------------------------------------------------------- ________________ રાખ્યાનુસાસન માનવા પ્રેરે છે તે પ્રમાણે વ્યાકરણનું પ્રમાણ, ખરેખર જ ૧૨૫૦૦૦ શ્લોકનું નથી. પરંતુ ટીકાઓ, પરિશિષ્ટ અને વળી પરિશિષ્ટની ટીકાઓ એ બધાંયનું સમગ્ર પ્રમાણ કાઢીએ તે ૨૦૦૦૦ થી ૩૦૦૦૦ લોકપ્રમાણુ થવા જાય છે.” [ Buhler's Life of Hemachandra P. 18] સિદ્ધહેમના ૧૨૫૦૦૦ શ્લોકપ્રમાણના મેરૂતુંગના અભિપ્રાયના ટેકામાં આપણી પાસે પૂરતો પૂરાવે છે પતંજલિના મહાભાષ્યના જે બહયાસ તેમણે રચ્યો છે. કેટલાક બીજા ઉલ્લેખ ઉપરથી આપણને માલમ પડે છે કે આ ન્યાસ એકલામાં જ ૮૦૦૦૦ થી ૮૪૦૦૦ કપૂર લખાણ હતું. દુર્ભાગ્યે, ન્યાસનો માટે ભાગ ખોવાઈ ગયો છે. એના કેટલાક ખંડે જુના જેનભંડારોમાં માલમ પડે છે. આ ખંડની જ કસંખ્યા ૨૦૦ ૦૦ થી ૨૫૦૦૦ થવા જાય છે. સૂત્રપાઠ, લઘુટીકા, બહટ્ટીકા, ધાતુપાઠ, ઊણદિપાઠ, લિંગાનુશાસન–વગેરે વ્યાકરણનાં અંગે મોટે ભાગે છપાઈ ગયાં છે. તે બધાંની લેક સંખ્યા કોઈ રીતે ય ૫૦૦૦૦ થી ઓછી નથી.” - લઘુવૃત્તિસહિત વ્યાકરણુસૂત્રે બરાબર તૈયાર થયાં ત્યાર પછી કક્કલ નામે કાયસ્થ વિદ્વાનને તેના અધ્યાપનનું કાય સેંપવામાં આવ્યું હતું. જ્ઞાનપંચમીને દિવસે આ કક્કલ પિતાની મુશ્કેલીઓ હેમચંદ્રાચાર્યને પૂછી લેત. આ રીતે હેમચંદ્રાચાર્યને વ્યાકરણનો પ્રચાર થયો. અધ્યાપક કલ પણ મેટે વિદ્વાન હતા. એક ગ્રંથપ્રશસ્તિમાં તેને “તર્કકક શમતિ', “વિચક્રવર્તી” “શબ્દાનુશાસનમહામ્યુધિપારદષ્ટ ૨૯ કહેવામાં pe. Buhler's Life of Hemachandra (Singhi Series. II.). P. II. Note 37: Page #88 -------------------------------------------------------------------------- ________________ ૪૮ હેમસમીક્ષા આવ્યું છે. હેમાચાર્યના વ્યાકરણ ઉપર પણ, કહેવાય છે કે, તેણે એક પ્રકરણ લખ્યું છે.૩૦ | હેમચંદ્રાચાર્યના તેજસ્વી વ્યાકરણગ્રંથે, વર્ધમાનસૂરિ અને બુદ્ધિસાગરસૂરિના ગ્રંથને પછાત કરી દીધા.૩૧ હૈમવ્યાકરણ ઉપર અનેક ટીકાઓ અને ગ્રંથ લખાયા છે. તે ગ્રંથની સૂચિ પં. બેચરદાસે તેમના લેખમાં આપી છે.૩ર षट्तर्ककर्कशमतिः कविचक्रवर्ती शब्दानुशासनमहाम्बुधिपारदृष्टा । शिष्याम्बुजप्रकरजम्भनचित्रभानुः कक्कल एव सुकृती जयति स्थिरायाम् ॥ इति पण्डितपुण्डरीकेन श्रीकक्कलोपदेशेन तत्त्वप्रकाशिका वृत्तिः श्रीदेवसूरिपादपद्मोपजीविना गुणचन्द्रेण स्वपरोपकारार्थ श्रीहेमचन्द्राभिप्रायेण प्राणायि । કક્કલને ઉલ્લેખ પ્ર. ચ. પાન ૩૦૩ . ૧૧ર-૧૧૩ काकलो नाम कायस्थः कुलकल्याणशेखरः अष्टव्याकरणाध्येता प्रज्ञाविजितभोगिराद । प्रभुस्तं दृष्टमात्रेण ज्ञाततत्त्वार्थमस्य च शास्त्रस्य ज्ञापकं चाशु विदधेऽध्यापकं तदा ॥ ૩૦. પં. બેચરદાસને લેખ : પા. ૮૩. હૈમ લઘુવૃત્તિ કાકલા (ક) કાયસ્થ (હેમચંદ્રને સમસમી) એમ નેધ છે. ૩૧. પં. બેચરદાસને લેખ : પા. ૮૩-૮૪. ૩૨. પં. બેચરદાસનો લેખ : પા. ૮૦-૮૧ : S. K. Belvalkar : Eight Systems of Sanskrit Grammars in Hemchandra School ઉપરના વિવેચનમાં પણ હેમચન્દ્રના વ્યાકરણ ઉપર લખાયેલા ગ્રન્થની સૂચિ આપી છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુશાસન સિદ્ધહેમચંદ્રની લોકપ્રિયતા, પાછળથી વિદ્વાનમાં તેને આદર, પછીના ઇતિહાસની ચર્ચા તથા હેમચંદ્રાચાર્યના વ્યાકરણસંપ્રદાયનાં વહેણો વગેરે ડો. બેલ્વલકરે તેમના ગ્રન્થમાં નિરૂપ્યાં છે. ૩૩ અહીં તેની પુનરુક્તિ અનાવશ્યક છે. અત્યારે પણ સિદ્ધહેમશબ્દાનુશાસન જૈન વિદ્વાનોમાં તો ઘણું જ લેકપ્રિય છે અને તેની સરળતા ભવિષ્યમાં પણ તેનું અનોખું સ્થાન સાચવી રાખશે. 33. S. K. Belvalkar : Systems of Sanskrit Grammar : P. 81–86. Page #90 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધહેમશબ્દાનુશાસનનાં અંગોઃ श्रीहेमसूरयोऽप्यत्रालोक्य व्याकरणव्रजम् । शास्त्रं चक्रुर्नवं श्रीमत्सिद्धहेमाख्यमद्भुतम् ॥ द्वात्रिंशत्पादसंपूर्णमष्टाध्यायमुणादिमत् । धातुपारायणोपेतं रङ्गल्लिङ्गानुशासनम् ॥ सूत्रसद्वृत्तिमन्नाममालानेकार्थसुन्दरम् ॥ मौलि लक्षणशास्त्रेषु विश्वविद्वद्भिरादृतम् ॥ - માવજરિત વ્યાકરણના સમૂહને શ્રીહેમસૂરિએ અવેલેકી શ્રીસિદ્ધહેમ નામે અદ્દભુત અને નવું શાસ્ત્ર રચ્યું. બત્રીસ પાદ અને આઠ અધ્યાયથી પૂર્ણ, ઉણાદિસૂત્ર સહિત, ધાતુપારાયણથી યુક્ત, લિંગાનુશાસનથી મંડિત, સૂત્ર અને ઉત્તમવૃત્તિઓથી શોભતું અને નામમાલા તથા અનેકાર્થ કેષથી સુંદર–તે વ્યાકરણ વ્યાકરણશાસ્ત્રોના મુકુટ સમું અને બધાય વિદ્વાનોના આદરને પાત્ર બન્યું.” ૧. પ્ર. ૨. શ્રી હેમચંદ્રસૂરિ પ્રબંધઃ પાન ૩૦૨: લેક ૯૬-૯૮. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૧ શબ્દાનુશાસનનાં અંગે શ્રી પ્રભાચન્દ્રસૂરિ પ્રભાવકચરિતમાં વ્યાકરણનાં અંગેના વિસ્તારને ઉપર નોંધેલા લેમાં ગણાવે છે. તે લેકમાં પાંચ અંગેની ગણતરી સ્પષ્ટતાથી કરવામાં આવી નથી. પરંતુ વ્યાકરણનાં પાંચ અંગોની તેમણે કરેલી રચનાનો ઉલ્લેખ આગળ એક લેકમાં તે જ લેખકે કરેલ છે. વ્યાકરણનાં પાંચ અંગે પરંપરામાન્ય છે. સિદ્ધહેમની વિશિષ્ટતા એ છે કે તેનાં પાંચેય અંગે હેમાચાર્યો પિતે જ લખ્યાં છે, જ્યારે અન્ય વૈયાકરણએ વ્યાકરણ અને બહુ તો તેના ઉપર વૃત્તિની રચના કરી છે અને તેના અંગેની રચના બીજા લેખકોએ કરી છે. વ્યાકરણનાં પાંચ અંગે તે : (૧) સૂત્રપાઠક (૨) ઉણાદિગણત્ર; (૩) લિંગાનુશાસન; (૪) ધાતુ પારાયણ; અને (૫) ગણપાઠ. ૧. ઉણાદિગણુસૂત્ર સૂત્રપાઠની ચચો તે પહેલી કડિકામાં થઈ ગઈ છે. એટલે ઉણાદિ વગેરે બીજા ચાર અંગેની ચર્ચા અહીં પ્રસ્તુત છે: સિ. હે. ૫.૨.૯૩. ૩દ્રિયઃ સૂત્ર ઉપર વૃત્તિમાં સ ધાતાદ્ર વિદુર્દ,: I આ “ઉણાદિ” પ્રત્યયેની બહુલતાને પહોંચી વળવા માટે ૧૦૦૬ સૂત્રોની રચના હેમચંદ્રાચાર્યે કરેલી છે. “ઉણુદિ એટલે ૩ વગેરે પ્રત્યયો. “ઉણાદિ સૂત્રોમાં પ્રથમ ૩' પ્રત્યયથી સૂત્રારંભ થાય છે? –-વા--નિ– –સાવ્ય-શૌદ–સ્નાન્સન ૨. પ્ર. ચ. શ્રી હેમચંદ્રસૂરિ પ્રબંધ પાન ૩૪૬ ૯ ક. ૮૩૨. Page #92 -------------------------------------------------------------------------- ________________ - હેમસમીક્ષા –ગાનિ-રહૃાા ૩ળુ ! દા. ત. ૩= 1 = ‘હજિઆંઃિ '; વા + = વાયુ = રમવાન” “પવન વગેરે. સામાન્યત: નિરુક્તકાર યાસ્કના સમય પહેલાંથી સંસ્કૃત વ્યાકરણના તત્વદર્શનમાં બધાં નામોને ધાતુ ઉપરથી જ સિદ્ધ કરવાં એવો સંપ્રદાય ચાલુ છે, જો કે યાસ્કના સમયમાં ગાગ્ય નામે આચાર્ય તથા વૈયાકરણને એક પક્ષ બધાં નામનો અવતાર ધાતુમાંથી જ સાધતે ન હતો. પાણિનીયદર્શનના વૈયાકરણ સામાન્ય રીતે નામેને આખ્યાતજન્ય જ ગણે છે. હેમચંદ્રાચાર્યે પણ વૈયાકરણના મન્તવ્યને અનુસરી શબ્દસ્વરૂપનિર્ણય માટે ધાતુને મૂલપ્રકૃતિ તરીકે ગણે છે; અને એ મૂલપ્રકૃતિને “ઉણાદિ વગેરે પ્રત્યે લગાડી તેમાંથી નામને સિદ્ધ કરવામાં આવ્યાં છે. ભાવદર્શક ધાતુ ઉપરથી સત્ત્વદર્શક નામની સાધના હંમેશાં શક્ય નથી, એટલે નામે સંપૂર્ણ રીતે ધાતુજન્ય કહેવાં એમાં એક પક્ષ ઉપર વધારે પડતે ભાર મૂકી દેવા જેવું છે. પરંતુ એ વૈયાકરણના વિવાદને આ સ્થળે ઘસડી લાવવો એ ઉપયોગી નથી. ધાતુ ઉપરથી બધાંય નામને સિદ્ધ કરવાનાં અશાસ્ત્રીય પરિણામે તો જરૂર આપણે “ઉણાદિગણપાઠ અને હેમચન્દ્રાચાર્યની પિતાની વિકૃતિ ઉપરથી જોઈ શકીશું. બીજુ ૩. યાસ્ક : નિરુક્ત : અધ્યાય ૧. ખંડ ૧૨ : તંત્ર નામાચતિजानीति शाकटायनो नरुक्तसमयश्च । न सर्वाणीति गाग्या वैयाकरणानां વૈ | ૪. યાસ્ક : નિરુક્ત અધ્યાય ૧. નં. ૧. તાન્યતાનિ વારિ पदजातानि नामाख्यातं चोपसर्गनिपाताश्च ॥ तानीमानि भवन्ति ॥ तत्रैतन्नामाख्यतयोर्लक्षणं प्रदिशन्ति भावप्रदानमाख्यातं सत्त्वप्रधानानि नामानि ॥ Page #93 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુશાસનનાં અને વિવૃતિમાં આપેલા શબ્દો ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત ઉપયોગી છે તે સિદ્ધ કરી આપવાનો પણ અહીં હેતુ છે. ૧. કેટલાક શબ્દ અર્વાચીન ગૂજરાતી શબ્દના ઈતિહાસ માટે ઉપયોગી છે. દા. ત. સુ. ૯ : રઃ સુર; ગૂ. કાંકરે. ,, : વીર વેશવરાવઃ ગૂ. બાબરી. ,, : નારી મીત્મ: ગૂ. ગાગર. સ. ૧૫૫ઃ વીરપુaઃ ગૂ. ઉકરડો-કચરાના સમૂહ. વિવાર–કચરો. સુ. ૧૭૧: વીર: ચોર: ગૂ. ચેર. સ. ૧૭૨૯ વર . વંડે. સૂ. ૨૯૬ પા ચમવારોપવરણમ્ ગૂ. રાંપડી. સૃ. ૩૯૮: વો ગુન: ગૂ. દેરે. સૂ. ૪૦૩: ગોવરઃ શીષ: ગૂ. ગેબર. - ૨. કેટલાક શબ્દો પ્રાકૃતમાંથી સંસ્કૃત કરી દેવામાં આવ્યા છે, અને તે શબ્દોને સંસ્કૃત ગણું તેમની વ્યુત્પત્તિ સિદ્ધ કરવામાં આવી છે. દા. ત. - સૂ. ૩૩. સુ–સુટેવ ટ્રષ્ટ ; શુદ્ર (સં.) = શુદ્ર = સુદ ને સં. ગણું સુખી સંવેષે–એમાંથી ગ્ય રીતે અર્થ કાઢી સુધં અંતિ” એવી બીજી વ્યુત્પત્તિ રજુ કરવામાં આવી છે. ખરી રીતે પ્રાકૃતપ્રક્રિયાથી સિદ્ધ થયેલ એ શબ્દને સંસ્કૃતમાં ટાવી દેવામાં આવ્યો છે. રુ. ૩૪. પરમ વૈષચન્તી-વનવાની સાથોસાથ પટl શબ્દનું Page #94 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા અસ્તિત્વ પ્રાકૃતપ્રક્રિયા બતાવે છે; એજ પ્રમાણે સૂ. ર૯ર માં દૃનની સાથોસાથ પત્તન પણ એજ બતાવે છે, અને પન તથા ત્તિન વચ્ચેનો ભેદ હેમચંદ્ર જુદી જ રીતે સમજાવે છે. વન शकटैगम्यं घोटकैनाभिरेव च । नौभिरेव तु यद्गम्यं पत्तनं तत्प्रचक्षते ॥ સૂ. નન્ના મુવવિરારમ્. ખરી રીતે સંસ્કૃત શબ્દ ન્મા હોવો જોઈએ. પરંતુ વૃત્મા ઉપર પ્રાકૃતઃ અ < સંસ્કૃત: 8. ગમ્મા ઉપરથી પ્રાકૃત માં બન્યું; અને તે પ્રાકૃતસ્વરૂપ સંસ્કૃતમાં લઈ લેવામાં આવ્યું. સૂ. ૩૭૯ઃ રમળ્યું શમન વૈદિક કાળમાં વિધ્યર્થ કૃદંતના પ્રત્યય નીચ ને સ્થાને અને પ્રયોગ થતો. એ દષ્ટિએ રમખ્ય શબ્દ ઘણું જૂના શબ્દ તરીકે લેખી શકાય. પરંતુ સંસ્કૃતના સામાન્ય પ્રયાગમાં રમાયને જ વપરાશ છે. પ્રાકૃતમાં રવા સુંદર શબ્દ છે. એ પ્રાકૃત શબ્દ નજર આગળ રાખી મને અહીં સંસ્કૃત શબ્દ તરીકે સ્થાન આપવામાં આવ્યું હોય તે નવાઈ નથી. સૂ. ૧૫૪: મુલુટસ્થ શિરીર: પ્રા. . < સં. ૩–મુન્ટ પ્રાકૃતમાં મારું થાય છે. આ મરર સામે હોઈ સંસ્કૃતમાં પણ મટ રૂપ- દાખલ થયું. એ જ પ્રમાણે સૂ. ૪૨૪માં : મુર आदर्शो मुकुलं वा मकुरः आदर्शः । ઉપરના શબ્દો કેવળ દષ્ટાન્તરૂપે આપ્યા છે, પરંતુ જે ઉણાદિગણુસૂત્રમાં આપેલા સમગ્ર શબ્દસમૂહની પરીક્ષા કરવામાં આવે તે આપણી અર્વાચીન ભાષાઓના શબ્દશાસ્ત્ર (Lexicography ) ઉપર ઘણા પ્રકાશ પડી શકે. ૩. જવલ્લે—પણ અસ્તિત્વ તો ખરું જ આર્યાવર્ત બહારના Page #95 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુશાસનનાં અંગે શબ્દો પણ આવા સંગ્રહમાં માલમ પડે છે. દા. ત. સૂત્રઃ ૨૬૮ : કિં મિનયનમૂળદ: ગૂ, છન : આ ફારસી શબ્દ છે; અને દે. ના. મા. માં દેશ્ય શબ્દ તરીકે લેવામાં આવ્યો છે. અહીં સંસ્કૃત શબ્દ તરીકે તેને ગણવામાં આવ્યું છે; અને વળી તેને સંસ્કૃતધાતુમાં અવતાર સાધવા માટે યત્ન કરવામાં આવ્યો છે. ૪. નીચેના શબ્દો ચોક્કસ સંસ્કૃત નથી; છતાંય તેમનો અવતાર સંસ્કૃત ધાતુમાંથી સિદ્ધ કરવામાં આવ્યું છે. દા. ત. સૂ. ૨૬ : તુ વૃક્ષો છ%ા ગૂ. તૂર્ક; આ શબ્દ પરદેશી છે; છતાં પણ હેમચઢે તુર વૈરાયામ્ માંથી સિદ્ધ કર્યો છે. સં. ૧૮૩ : હુ આંચો . ફૂપઃ સ્ટેચ્છનાતિઃ ‘દૂર્ણ શબ્દ પરદેશી છે; છતાં રચયિતાએ સંસ્કૃત ધાતુમાંથી તેને સિદ્ધ કર્યો છે. સ. ૧૯૦: ૩ વરાતોડગ્નહ્યા ઢળા: ગનપઃ ગૂ. કાંકણ. -કાંકણ પ્રદેશ—એને ધાતુમાંથી સિદ્ધ કરવો એ અયોગ્ય છે. સે. ૪૦૪. જૂ િનતૌ પૂર્વઃ સૌરાષ્ટ્રઃિ આ પૂરી સ્ત્રી ! આ પ્રમાણે ગૂર્જર” શબ્દની વ્યુત્પત્તિ ન થવી જોઈએ એ તે પુરાવિદ અને અભ્યાસકોને જણાવવાની જરૂર નથી. ૫. કેટલાક શબ્દો સંસ્કૃતમાં પ્રાકૃતસ્વરૂપમાંથી સંસ્કૃત બની કયારનાય ઘૂસી ગયા છે. દા. ત. સૂત્ર. ૨૦૧ઃ નર પર્વત કાષ્ઠ વ્યાયી સ્મતિઃ પ્રચો Page #96 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા મતિ નાપિત વિરોષ ગૂ. નાઈ “ઉણાદિગણુસૂત્ર” ઉપર હેમચંદ્ર સ્વપજ્ઞ વિવૃતિ લખી છે. વિવૃતિના આરંભને લેક તે બતાવે છે. શ્રી સિદ્ધહેમચન્દ્ર व्याकरणनिवेशिनामुणादिनाम् । आचार्यहेमचन्द्रः करोति विवृति પ્રાખ્યા આ રીતે “ઉણાદિગણુસૂત્ર” એક પ્રકારે સિદ્ધહેમવ્યાકરણના પરિશિષ્ટ તરીકે ગણી શકાય. પ્રો. જહોન કીર્સ્ટ આ ગ્રન્થનું સંપાદન કર્યું છે. એ ગ્રંથની પાછળ છે. ટોમસ Bચારીએ ઉણદિના શબ્દોની સૂચિ પરિશિષ્ટ રૂપે “ઉણદિગણુસૂત્ર'નાં સૂત્રની ક્રમસંખ્યા સહિત મૂકી છે. તે પરિશિષ્ટ અભ્યાસક માટે અત્યંત ઉપયોગી છે; અને જ્યારે ગુજરાતી ભાષાને શાસ્ત્રીય શબ્દકોશ તૈયાર કરવાના કેડ સેવાઈ રહ્યા છે, ત્યારે આ દુષ્પાપ ગ્રંથને અભ્યાસ કરવા વિદ્વાનોએ પિતાનું ધ્યાન દેરવું આવશ્યક છે. અહીંની કોઈપણ સંશોધન સંસ્થાએ આ ઉપયોગી ગ્રંથની પદ્ધતિસરની આવૃત્તિ કાઢી તેને સુપ્રાપ બનાવવાની જરૂર છે. ૨. લિંગાનુશાસન લિંગાનુશાસન" એ પણ “ઉણાદિગણુસૂત્ર” માફક સિદ્ધહેમવ્યાકરણનું પરિશિષ્ટ કહી શકાય. લિંગાનુશાસન'ની રચના હેમચંદ્ર પોતે કરેલી છે તે ગ્રંથના છેલ્લા શ્લોકમાં જણાવ્યું છે: निःशेषनामलिङ्गानुशासनान्यभिसमीक्ष्य संक्षेपात् । आचार्यहेमचन्द्रः समभदनुशासनानि लिङ्गानाम् ॥ બધાંય નામલિંગનાં અનુશાસનને સારી રીતે જોઈને સંક્ષેપથી આચાર્ય હેમચંદ્રલિંગોનાં અનુશાસનનો સંદર્ભ કર્યો છે.” Page #97 -------------------------------------------------------------------------- ________________ ભાષાના ગાનશાસન એ મલિંગાનુશાસન શબ્દાનુશાસનનાં અંગે પ૭ લિંગાનુશાસનને ઉપગ નામના લિંગ (Gender) નો નિર્ણય કરવા માટે છે. અંગ્રેજી ભાષા માફક પ્રાકૃતિક સ્ત્રી-પુરુષ ભેદ અથવા તે પ્રાકૃતિક ચેતન–અચેતનના ભેદને આધારે લિંગનિર્ણય થતો નથી. સંસ્કૃત ભાષાનાં નામોને લિંગભેદ લેટિન અને ગ્રીક ભાષાની માફક પારંપરિક છે, એટલે વૈયાકરણે અને સંસ્કૃત ભાષાના અભ્યાસકે તે લિગભેદ સ્મૃતિમાં રાખે જ ટકે. આ કારણે લિંગાનુશાસન એ વ્યાકરણને એક ઉપયુક્ત ભાગ છે. લિંગાનુશાસન વિભાગ બધાંય નામલિંગાનુશાસનને જેઈને રચ્યો છે–એ બતાવે છે કે આવા ગ્રંથ રચવાને હેમચંદ્રને ઉદ્દેશ, શિષ્યહિત ખાતર જ હોય. નામલિંગનો નિર્ણય કરવામાં એમ પણ બને કે બધાં નામનો સમાવેશ ન પણ કરી શકાય. ભાષાને બાંધવી એ તે વાચસ્પતિને પણ દુર્લભ બાબત છે. એટલે જ અવચૂરિ જણાવે છે કે : “વાણુના વિસ્તૃત પ્રદેશને લિંગવિધિ અહીં સંક્ષેપમાં જ જણાવ્યો છેજે અહીં કહેવામાં આવ્યું નથી, તે સુજને એલેકઝેગ મારફતેજ જાણવું. આખાય ગ્રંથને નીચે પ્રમાણે વિભાગ કરવામાં આવ્યા છે. ગ્રંથને લોકબદ્ધ રચવામાં આવ્યો છે, એટલે દરેક વિભાગની પ્લેકસંખ્યા નીચે આપી છે: પ્રકરણ : ૧ : પુલિંગ : સંખ્યા : ૧૭ : આરંભના થકમાં કયા અંતનાં નામ પુંલિગમાં ગણાય પ. લિંગાનુશાસનની અવચૂરિને અંતે આ લોક છે : वा िवषयस्य तु महतः संक्षेपत एष विधिरुक्तः । यन्नोक्तमत्र सद्भिः तल्लोकत एव विज्ञेयम् ॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૫૮ હેમસમીક્ષા તેને ઉલ્લેખ કર્યો છે : ઈસ્ટ થામચરણસન્વન્તનિમન किस्ति । ननङौ घघनौ दः कि वे खोऽकर्तरि च कः स्यात् ॥" લેકર-૧૭ : માં પુંલિંગનાં નામોની ગણતરી આપવામાં આવી છે. પ્રકરણ : ૨ :: સ્ત્રીલિંગ :- જોકસંખ્યા : ૩૩ પ્રકરણ : ૩ :: નપુંસકલિંગ : લેક સંખ્યા : ૨૪ : પહેલે લેક ક્યા અંતના શબ્દો નપુંસકલિંગમાં ગણવા જોઈએ તે જણાવે છે : નર્ચસ્તુતસંકુશરાન્ત નપુંસમૂ ડ વેધકાઢી વિના સન્ત દ્વિરે મરિ ! ૧ બાકીના કેમાં નપુંસક નામોનો સમૂહ આપે છે. - પ્રકરણ :: પુસ્ત્રીલિંગ : લેક: ૧૨: જે નામે પુલિંગ છે તેમ જ સ્ત્રીલિંગમાં છે તેને સમૂહ આપવામાં આવ્યો છે : દા. ત. વચ્ચે રહી , અને સ્ત્રીલિંગમાં ફર્ચ રઘુ: કેટલાક શબ્દને એક અર્થ થતાં તે પુલિંગમાં આવે છે; બીજો અર્થ થતાં તે સ્ત્રીલિંગમાં આવે છે. એ ઉપરાંત વર્ટર: વરી મંજરી'મસૂર, મજૂરી મસૂરની દાળ” વગેરેને નેંધ પણ લેવામાં આવ્યો છે. પ્રકરણ : ૫ : પુનપુંસકલિંગ : લોક સંખ્યા : ૩૬ : દા. ત. તપૂઃ તલ્પ “પલંગ’: એટલે કે અર્થ એક હેય છતાંય તે શબ્દને બે લિંગ હોય; સ્તવવાર, તવક્કે “ગુચ્છ” વગેરે. પ્રકરણ : ૬ : સ્ત્રીનપુંસકલિંગ : શ્લોક સંખ્યા : ૬ : મ્ સામાન્યસ્થલ : ચઢી “સુંદર સ્થાન '; સર, સરસી “સરેવર ચારી, ચાર્જ થાળી, થાળ. પ્રકરણ : ૭ : સ્વતસ્ત્રિલિંગ :: લોક સંખ્યા : ૬ : સરવા, સરવા, સરથામ્ ‘સરક, મદ્ય” જેવા શબ્દોનો સંગ્રહ Page #99 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુશાસનના અંગે આપવામાં આવ્યો છે. એ પ્રકારના શબ્દ ત્રણેય લિગનાં સ્વરૂપ લે છે. પ્રકરણ : ૮ : પરલિંગ : શ્લેક સંખ્યા :: છેવટના પદનું લિંગ સમાસમાં કેટલીકવાર બદલાઈ જાય છે. ગુણદર્શક શબ્દોનું લિંગ વિશેષ્ય પ્રમાણે બદલાઈ જાય છે–વગેરે નિયમનું વિવેચન આ વિભાગમાં કરેલું છે. આ રીતે હેમચંદ્રાચાર્યના લિંગાનુશાસનનું વસ્તુ છે. હૈમલિંગાનુશાસન ઉપરની અવચૂરિ કોઈ અન્ય લેખકની છે, અને તે અત્યંત ઉપયોગી છે. હૈમલિંગાનુશાસન : શ્રી જેન યશોવિજય ગ્રન્થમાલાના બીજા મણકા તરીકે સને : ૧૯૦૫ : માં બનારસથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અત્યારે પ્રાપ્ત થવું મુશ્કેલ છે. ૩. હૈમધાતુપારાયણ ધાતુપારાયણ એ વ્યાકરણનું એક અત્યંત ઉપયોગી અંગ છે; અને જ્યાં સુધી તે વ્યાકરણના પરિશિષ્ટ તરીકે ન જાય ત્યાં સુધી વ્યાકરણ અધુરું રહે. શ્રી હેમાચાર્યો વ્યાકરણની તેમની યોજનામાં ધાતુપારાયણને સાર્થ ધાતુસંગ્રહ અને પજ્ઞ વિકૃતિને સ્થાન આપ્યું છે. પ્રારંભને લેક : श्रीसिद्धहेमचन्द्रव्याकरणनिवेशितान् स्वकृतधातून् । आचार्यहेमचन्द्रो વિગત્ય નમસ્કૃત્ય / સાથે ધાતુઓનો સંગ્રહ પણ પોતે જ કર્યો છે. ધાતુપારાયણના હેતુ તરીકે આરંભમાં હેમાચાર્ય ૬. “ધાતુપાઠ” બ્રહવૃત્તિમાં સમાવી દેવામાં આવ્યું છે; પરંતુ વિસ્તૃત ચર્ચા વિવૃત્તિ સહિત ઘાતુપારાયણ નીચે સ્વતંત્ર પરિશિષ્ટ ગ્રંથમાં હેમચાયે કરી છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા જણાવે છે કે ભાષાથી વ્યક્ત થતા પદાર્થજ્ઞાનથી મેક્ષાપ્તિ થાય છે; કારણ કે જ્ઞાન વ્યાવહારિક રવરૂપમાં ભાષા મારફતે પ્રાપ્ત થાય છે. શબ્દસમૂહ નામ, ધાતુ, અને પદાર્થ અભિવ્યક્ત થાય છે. નામ અને સામાન્ય પદ પિતાનું મૂળ ધાતુમાંથી જ સાધે છે. એટલે ધાતુ એ જ ભાષાની મૂલ પ્રકૃતિ છે. ધાતુની પ્રકૃતિ શુદ્ધ હોય કે પ્રત્યયાન્ત હોય. દા. ત. મૂ શુદ્ધ પ્રકૃતિ છે: વોમય એ પ્રત્યાયાન્તા પ્રકૃતિ છે. પ્રત્યયાન્તા ધાતુપ્રકૃતિનું મૂલ પણ શુદ્ધધાતુપ્રકૃતિ છે. એટલે સૂત્રમાં શુદ્ધ ધાતુપ્રકૃતિની નોંધ લેવામાં આવી છે. પ્રત્યેક ધાતુના વિશિષ્ટ અનુબધુ, સંબંધ અને ક્રમ આપવામાં આવેલા છે. દા. ત. v મૂળિો એટલે પ્રથમગણુને ધાતુ છે. એને માટે ગણુસૂચક અનુબન્ધ નથી; પરંતુ 9 અનિટુ ધાતુ છે. અનિદ્ ધાતુને અનુબન્ધ અનુસ્વાર ૭. ધાતુપારાયણ : વિવૃત્તિના આરંભમાં કરેલી ચર્ચા નીચે પ્રમાણે છે : इह तावत्पदपदार्थज्ञानद्वारोत्पन्नं हेयोपादेयज्ञानं च नयनिक्षेपादिभिरधिगमोपायैः परमार्थतः । व्यवहारतस्तु प्रकृत्यादिभिरिति । पूर्वाचार्य प्रसिद्धा एव सुखग्रहणस्मरणकार्यसंसिद्धये विशिष्टानुबन्धसंबंधक्रमाः सहार्थेन प्रकृतयः प्रस्तूयन्ते । तत्र यद्यपि नाम धातुपदभेदात् राजा जयति पूर्वाह्णेतरां पचतितरामित्याशै प्रकृतिस्तथापि नामपदयोर्धातुमूलत्वात् धातुप्रकृतिरेवैका प्रधानम् । अव्युत्पत्तिपक्षषादिनामपि व्युत्पत्तिपक्षानुसारेणैव शब्दस्वरूपनिर्णय इति तत्रापि धातुमूलत्वमेव । धातुमूलत्वमेव धातुप्रकृतिः । धातुप्रकृतिस्तु द्वेधा शुद्धा प्रत्ययान्ता च । शुद्धा भू इत्यादिः । प्रत्ययान्ता गोपाय कामि ऋतीय जुगुप्स कण्डूय, बोभूय, बोभू, चोरि, भावि बुभूष इत्यादिः । एषापि शुद्धमूलैवेति शुद्धवोदाहियते ॥ WWW.jainelibrary.org Page #101 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુશાસનનાં અંગે છે; એટલે 9 ધાતુને માથે ધાતુસૂત્ર પt પાને માં અનુસ્વાર મૂકયું છે. બીજો દાખલ : હૂં એવીચાં વાજા (ધા. પા. ૨, ૬૭.) ઝૂ અનિદ્ ધાતુ છે એટલે તેને અનુબન્ધ અનુસ્વાર આવતાં હૂં થયું; ધાતુ ઉભયપદ છે–ઉભયપદને અનુબંધ ન્ છે– એટલે વૃં થયું અને ત્રુ ધાતુ બીજા ગણુને છે અને બીજા ગણને અનુબધુ છે એટલે સત્રમાં સૂં એમ નોંધ લેવામાં આવ્યો છે. અનુબંધ, સંબંધ, ક્રમ વગેરે યુક્ત ધાતુ અર્થસહિત સંક્ષેપમાં આપવામાં આવ્યો છે તેનું કારણ એ જ કે સહેલાઈથી તે ધાતુનું સર્વગ્રાહી સ્વરૂપ સમજી શકાય તેમ જ યાદ રાખી શકાય. હેમાચાર્યો પાણિનીય અનુબન્ધોમાં સહજ ફેરફાર કરેલું છે. તે ફેરફાર નીચે પ્રમાણે છે : હેમચન્દ્રના અનુબંધ પાણિનિના અનુબન્ધ » Kor અ 5 » tr S m « hoch E 5 is હેમચંદ્ર પોતે જ જણાવે છે કે ધાતુનો સંગ્રહ પૂર્વાચાર્યોને અનુસરીને જ તેમણે કર્યો છે. હેમચંદ્રાચાર્યે કેટલાક પ્રાચીન વૈયાકરણને અનુસરી ધાતુસંગ્રહના નવ વિભાગ કર્યા છે. ત્રીજા ગણુને બીજા ગણના પરિશિષ્ટ તરીકે મૂકી દેવામાં આવ્યું છે.. Page #102 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા નીચેના કાષ્ટકમાં પૃથક્કરણપૂર્વક હૈમધાતુપારાયણની વરતુ મૂકવામાં આવી છે: ગણ ગણનામ | અનુબંધ | ધાતુસંખ્યા ૧ | મૂવાઢિવાબ: ૪ ૧૦૫૮ ૭૧ + ૧૪ : ૧૪ સૂત્રે એ ત્રીજા ગણનાં છે. ત્રીજા ગણને બીજા ગણ સાથે હેમાચા ભેળવી દી છે. दिवादिगणः स्वादिगणः तुदादिगणः रुधादिगणः तनादिगणः क्रयादिगणः चुरादिगणः ૧૯૮૦ ધાતુની કુલ સંખ્યા. Page #103 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુશાસનનાં અંગે ધાતુપારાયણ શબ્દશાસ્ત્ર વિભાગ હેઈ તેની ચર્ચા પણ શબ્દના ઈતિહાસ અને પરંપરાની દષ્ટિથી જ થઈ શકે. પૂર્વાચાર્યની રૂઢિને અનુસરીને ધાતુપારાયણની રચના થયેલી છે— એ તે પૂર્વે જણાવવામાં આવેલું છે. કેટલાક આચાર્યોને એ નામ દઈને ટકે છે : દા. ત. ૧. ૨૮૩ માં શિવ અને મિત્ર એ બે આચાર્યોના પ્રમાણને ટાંક્યાં છે. આ આચાર્યોના પ્રમાને ઘણીવાર ટાંકેલાં છે; ઉપર તે કેવળ નિદર્શન જ આપ્યું છે. ૨૯૫ માં ક્વ નામના આચાર્યને ઉલ્લેખ કર્યો છે. એ ઉપરાંત કઈ કઈ સ્થળે ભગવદ્દગીતા, માઘ અને કાલિદાસને પણ ટાંકયા છે. ધાતુઓ અને શબ્દો તે ભાષાજિજ્ઞાસુને ખરેખર હેરત પમાડે તેવા છે. નીચેના દાખલાઓ તે બતાવવા બસ થશે. ૧. ૯૫ : દુવ વીરરસન્તાને જારી માવતિ | વપૂઃ પિતા : સરખા અપ. વM; ગૂ. બાપ. ૧. ૫૦ : શતં નિર્ણમ્ ગૂ. ફાકયું. ૧. ૧૮૨ : સારા સંતા પગ ફાટા ગૂ. ઝાડ. ૧. ૨૪ : તુ ૨૪૫. તૂ ૨૪૬. તોટ્ટ તૌને તો ટ્રાર ! ગૂ. તેડવું. આ જ સૂત્રો ઉપર વિવૃતિમાં તુતિ ને પ્રવેગ પણ નોંધે છે; અને દાખલ ટાકે છે : તુટ્યઃ સમાત્તો શિચં ચા ૧. ૨૫૧ : રોટ્ટ પ્રતિવા રોડ પm: ! – ખેડે. ૮. દા. ત. ધાતુપારાયણ : ૧. ૯૯૦ ની વિવૃત્તિને છેડે ? તત્ર પૂર્વાચાર્યાનુરોપેનાવી છે. પૂર્વાચાર્યોના પ્રમાણે અનેક સ્થળે હેમાચાર્યો આપ્યાં છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા - ૧. ૩૮૨ : કમ્ ૩૮૩. રામ ૩૮૪ કિમ . પ્રા. નિમ ગુ. જમવું. ૧. ૪૧૦ વર મળે ૨ા ચાર વજુમાન્ ગૂ. ચાર. ૧. ૪ર૬ : પૂરુ સંધાને એ પૂરી તૃણોથઃ ગૂ. પૂળે. ૧. ૪૯૮ : ગ્ર૬ પાને ગૂ. ચુસવું. ૧. ૬૯૬ : મુ વરણે િમુખ પૃષ્ઠ | ગૂ. ભંડે. ૧. ૭૦૩ : ૬ કનારો રોટા ગૂ. હેડ. ૧. ૯૭૪: ટેટ વૈજ્જવ્યું . અતિ ગૂ. ટળવું, ટટળવું. ૬. ૧૨૧ : ગુટતુ છે . યુતિ ગૂ. ચૂંટવું. ૬. ૧૨૧: છુટસ્ છુ . શ્રુતિ ગૂ. છૂટવું. ૬. ૧૨૮: મુદત માપમનો મુરતિ. મ. મોર ૧૦. ૨૭: તુટ; ૨૮. ગુર; ૨૯. ૩૮ ૩૦ ફુટન્ छेदने । तोटयति, चोटयति, चुण्टयति, छोटयति, आच्छोट्यति. ૧૦. ૩૯ : સુટ તે ૨. સુબ્બા ! ગૂ. લુંટવું; લુંટ. ઉપરનાં દષ્ટાંત ઉપલક દષ્ટિએ ગ્રંથનું નિરીક્ષણ કરીને નૈયાં છે. આ ઉપરથી શબ્દશાસ્ત્ર માટે તેની કેટલી ઉપયોગિતા છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. હેમાચાર્યું છેવટે નેંધ મુકીને જણાવ્યું છે કે ધાતુઓ બહુલ છે, માટે જે ધાતુઓ નોંધવામાં આવ્યા છે તે માત્ર નિદર્શન તરીકે જ ગણવા. હેમાચાર્યો આ શુષ્ક ગ્રંથમાં પણ કેટલાક મધુર દાખલા ટાંક્યા છે. નીચેને લેકે કેઈપણ વાચકને ગમી જાય તેવા છે: Page #105 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુશાસનનાં અંગે मुसलक्षेपहुंकारस्तोमैः कलमखण्डिनि । कुचविष्कम्भमुत्तनन्निष्कुम्नातीव ते स्मरः ॥ હે કલમી ડાંગર ખાંડનારી, સાંબેલાના પડવાની સાથે થતા હુંકારાની પરંપરા સાથે તારા સ્તનના વિસ્તારને ઉંચા કરતા કામદેવ જાણે (તેને) અટકાવી રહ્યો છે.” नीपान्नान्दोलयन्नेष प्रेखोलयति मे मनः । पवनो वीजयन्नाशा ममाशामुच्चुलुम्पति “નીપ વૃક્ષને લે ચઢાવત એ પવન મારા મનને ઝેલે ચઢાવી રહ્યો છે; અને આશાઓને ( =દિશાઓને) વીજ પવન મારી આશાઓ સાફ કરી રહ્યો છે.” ધાતુપારાયણને ગ્રંથ, જહોન કીસ્ટ નામના વિદ્વાને સંપાદિત કરી, વીએનાથી પ્રકાશિત કર્યો છે. ગ્રંથ અત્યારે દુષ્પાપ છે. આ ગ્રંથનું સંપાદન સંસ્કૃત શબ્દકેશન સંપાદનનાં ઉપયુક્ત સાધનેમાંના એક તરીકે કરવામાં આવ્યું છે. એ આવૃત્તિમાં ધાતુઓનો કેશ અને ગ્રંથમાં આવતા શબ્દોને કેશ એમ બે કોશ આપવામાં આવ્યા છે. આપણી ભાષાના શબ્દકેશની રચના માટે આ ગ્રંથની ઉપયુક્તતા ઘણી જ છે.. ૯. ધાતુપારાયણ ૧૦. વિવૃતિ પાન ૨૮૭ ઉપર આ ક ટાંકવામાં આવ્યા છે. ધાતુની બહુલતા વિષે આજ પાન ઉપર નીચેના ઉદ્ગારે વિવૃતિમાં આપવામાં આવેલા છે : વદુરન્નિનમ્ यदेतद्भवत्यादिधातुपरिगणनं तब्दाहुल्येन निदर्शनत्वेन ज्ञेयम् । तेनात्रापठिता आपि क्लविप्रभृतयो लौकिकाः स्तम्भ-प्रभृतयः सौत्रा चुलुम्पादयश्च वाक्य (वैया ?) करणीया धातव उदाहार्याः । वर्धते हि धातुगणः। Page #106 -------------------------------------------------------------------------- ________________ ભળી જત સિવાય જીવ્રવારે હેમસમીક્ષા ૪. ગણપાઠ કેટલાક શબ્દસમૂહને એક પ્રકારને વ્યાકરણ નિયમ લાગુ પડતો હોય તેને જયારે વ્યાકરણુસૂત્રમાં ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેના પ્રથમ શબ્દને ઉલ્લેખ કરી શબ્દલાઘવ સૂત્રમાં સાધવામાં આવે છે. દા. ત. સિ. હે. ૩. ૧. ૬૨. બિતિિમઃ | આ સૂત્રમાં જે શબ્દો દ્વિતીયા તપુરુષ સમાસ લે છે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૂત્રમાં તો આપણે બિત શબ્દ એકલાનો જ ઉલ્લેખ જોઈએ છીએ, પરંતુ “ગણપાઠ મારફતે આપણે જાણી શકીએ છીએ કેઃ શ્રિતવિમિઃ | સૂત્રમાં : બ્રિત, તીત, પતિત, તિ, ત્યd, પ્રતિ, માપ, જામન, સામિન રૂતિ શ્રિતાઃ એ સર્વ શબ્દ અભિપ્રેત છે. લઘુવૃત્તિમાં કેવળ બ્રિત અને પતનાં જ દૃષ્ટાંતો આપેલાં છે; એટલે “ગણપાઠના જ્ઞાન સિવાય લઘુવૃત્તિ પણ પાંગળી જ કહેવાય. એ જ પ્રમાણે સિ. હે. ૨. ૫. ૩. ના પ્રયા એ સૂત્રમાં પ્રિયાથી પ્રિયા, મનોસા, ત્યાગ, સુમ, ટુર્મા, વા, સાન્તા, ન્તા, વામના, સમા, સન્નિવા, ચપ, વાટી, તનયા, ટુરિંતુ, મસ્તિ શુતિ રિયાઃિ એટલા શબ્દોને ગણુ સમજવાનું છે. બૃહદ્દવૃત્તિમાં સમસ્ત ગણુપાશ્નિો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શબ્દગણે જાણ્યા વિના વ્યાકરણનો સંપૂર્ણ પરિચય અધુરે રહે. એટલે ગણપાઠ પણ વ્યાકરણનું ઉપયુક્ત અંગ છે. બૃહદવૃત્તિમાંથી ગણપાઠને છૂટા પાડી શ્રી સિદ્ધહેમબૃહસ્ત્રક્રિયા નામે વિ. સં. ૧૯૩૭માં શ્રી વિજ્યનીતિસૂરિની યોજનાથી મયાશંકર ગિરિજાશંકર શાસ્ત્રીએ તૈયાર કરેલા ગ્રંથમાં પાન ૯૫૭-૯૯૧ સુધીમાં આપવામાં શિષ્યહિનાથે આપવામાં આવ્યો છે. WWW.jainelibrary.org Page #107 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત શબ્દકાશે एकार्थानेकार्था देश्या निघट इति च चत्वारः । विहिताश्च नामकोशा भुवि कवितानट्यपाध्यायाः॥ –મ. . શ્રી હેમચંદ્રસૂરિ પ્રબંધ લેક ૮૩૩. વ્યાકરણથી શબ્દના પ્રયોગનું જ્ઞાન થાય, પરંતુ શબ્દસમૂહના જ્ઞાન વિના વ્યાકરણનું જ્ઞાન બીનઉપયોગી નિવડે છે. તે ઉપરાંત સંસ્કૃત જેવી સાહિત્યભાષાના શબ્દભંડોળનું જ્ઞાન વાતચીતમાંથી કે વ્યવહારમાંથી આવે એમ નથી. સાહિત્યના બહુ વાચનથી અને દેશના અભ્યાસથી સંસ્કૃત શબ્દોને સમૂહ પ્રાપ્ત કરી શકાય છે. એક સ્થળે કહ્યું છે કે : कोशस्येव महीपानां कोशस्य विदुषामपि उपयोगो महान् यस्मात् क्लेशस्तेन विना भवेत् ॥ “રાજાઓને (દ્રવ્ય) કેશને અને વિદ્વાનોને પણ (શબ્દ) કેશને ઘણે ઉપગ હોય છે. તેના વિના તે બન્નેને અત્યંત વિટંબણું પડે છે.” વ્યાકરણના જ્ઞાનને સક્રિય બનાવવા અને વિદ્યાર્થીઓ માટે Page #108 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા ભાષાજ્ઞાન સુલભ કરવા શ્રીહેમચંદ્રાચાર્યે સંસ્કૃત અને દેશ્ય ભાષાના કેશની રચના કરી છે. તે નીચે પ્રમાણે છે: (૧) (૧) ગમિયાનન્તિામણિ; (૨) વાર્થસંઘ, (૩) નિપજુદુ અને પ્રાકૃત દેશ્યશબ્દોના જ્ઞાન માટે; (૪) તેરીનામમારા અથવા રવી . આ કેશગ્રંથનું વિવેચન અને વસ્તુચર્ચા નીચે અનુક્રમે આપવામાં આવ્યાં છે. દેશનામમાલાની ચર્ચા સિદ્ધહેમવ્યાકરણના આઠમા અધ્યાયમાં અન્તર્ગત થયેલા પ્રાપ્ત અને અપભ્રંશવ્યાકરણની ચર્ચા પછી આપવામાં આવશે. ૧. અભિધાનચિંતામણિ અભિધાનચિન્તામણિ”ની રચના સામાન્ય રીતે અમરકેશની જના પ્રમાણે કરવામાં આવી છે. અમરકેશમાં ગ્રંથને કેડેમાં વિભક્ત કરી છે તે કાંડને લગતા જુદા જુદા પદાર્થોના સમાન શબ્દ (Synonyms) એકત્રિત કરીને તેમાં આપવામાં આવ્યા છે. હેમચંદ્રાચાર્યે અભિધાનચિન્તામણિમાં આજ યોજનાનો સ્વીકાર કર્યો છે. આરંભના માં – प्रणिपत्याहंतः सिद्धसाङ्गशब्दानुशासनः रूढयौगिकमिश्राणां नाम्नां मालां तनोम्यहम् ॥ “અહં તેને નમસ્કાર કરીને, પાંચેય અંગ સહિત શબ્દાનુશાસન પ્રતિષ્ઠા પામ્યા પછી, રૂઢ, વ્યુત્પત્તિસિદ્ધ અને મિશ્ર નામોની માલાને હું વિસ્તારું છું.” આ પ્રકારના કેશની ઉપયોગિતા વિષે હમાચાર્યો આ શ્લેક ઉપરની વિકૃતિમાં નોંધ લીધી છે. वक्तृत्वं च कवित्वं च विद्वत्तायाः फलं विदुः शब्दज्ञानाहते तन्न द्वयमप्युपपद्यते ॥ Page #109 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત શબ્દકેશે “બુધજને વકતૃત્વ અને કવિત્વને વિદ્વત્તાના ફળરૂપે જણાવે છે, પણ એ બે શબ્દજ્ઞાનવિના સિદ્ધ થઈ શકતાં નથી.” સિરાજકફનુરાસનઃ' એ શબ્દ ઉપર ટીકા કરતાં હેમાચાર્ય કહે છે: “સિદ્ધ પ્રતિષ્ઠાં ગ્રામ્’ આ બતાવે છે કે શબ્દાનુશાસન અને તેનાં પાંચેય અંગે-બ્રહદ્દવૃત્તિ સહિત–તૈયાર થયાં અને સારી રીતે આદર પામ્યાં ત્યારપછી તેમણે આ ગ્રંથની રચના કરી હોય એમ સંભવે છે. અભિધાનચિંતામણિ (અ. ચિં.) ૩. ૩૭૬: તે ગ્રંથની રચનાનો સંભવનું સૂચન કરે છે. कुमारपालश्चौलुक्यो राजर्षिः परमाहतः मृतस्वमोक्ता धर्मात्मा मारिव्यसनवारकः ॥ ૧. અ. ચિ. ની વિવૃતિમાં લે. ૨: प्रेयोऽर्थमयमारम्भः किं तत्रात्मविकथनैः परात्मनिन्दास्तोत्रे हि नाद्रियन्ते मनीषिणः ॥ આ લોક ઉપરથી શ્રી. રસિકલાલ પરીખ અનુમાન તારવે છે કે હેમાચાર્યને ગ્રન્થ ઉપર સખત ટીકાઓ થઈ હશે; અને તેથી જ આ પછીના વિવૃતિના શ્લોક ૩ માં હેમચંદ્રાચાર્ય પિતાની કૃતિમાં પિતાના પ્રમાણભૂત લેખકેની નોંધ લે છે: प्रामाण्यं वासुकेाडेव्युत्पत्तिर्धनपालतः । प्रपञ्चश्च वाचस्पतिप्रभृतेरिह लक्ष्यताम् ॥ આ અનુમાન “સિદ્ધ શબ્દની પજ્ઞ ટીકાથી ચિંતનીય ઠરે છે. (કા. શા. Vol. II Intro. P. Cexcv.-શ્રી, રસિકલાલ પરીખના અભિપ્રાય માટે). Page #110 -------------------------------------------------------------------------- ________________ ૭૦ હેમસમીક્ષા જેનસિદ્ધાંતનો સ્વીકાર કરી કુમારપાલે હેમાચાર્યને ઉપદેશ સ્વીકાર્યો ત્યારપછી કે તે અરસામાં આ ગ્રંથની રચના કરવામાં આવી હોય તેમ ઉપર ટકેલા લેકથી સહજ વિદિત થાય છે આ સૂચવે છે કે વિ. સં.૧૨ ૦૭-૮ ની આસપાસ આ ગ્રંથની ચોજના થઈ હોવી જોઈએ. એક બાજુએ ગશાસ્ત્ર, બીજી બાજુએ વીતરાગસ્તુતિઓ અને પ્રકાંડ પુરાણગ્રંથ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર એમ અનેકાનેક ગ્રંથની રચના થઈ રહી હશે તે અરસામાં આ ગ્રંથ રચાયો હોય. વિવૃતિની રચના પણ તે સમયમાં થઈ હોય તેમ સંભવે છે. વિવૃતિ સહિત ગ્રંથનું પુનરાલેચન પણ તે સમયમાં જ થયું હોવું જોઈએ; અને તેથી કેટલાંક વધારાનાં નામ ઉમેરે પણ અચિં.માં કરવામાં આવેલે દા. ત. અ. ચિ. ૨. ૧૨. સૂર્યના નામના ત્રણ લેક શેષાત્ર કરીને મૂકવામાં આવ્યા છે. એ જ રીતે અ.સિં. ૨. ૧૯. ચંદ્રનાં નામમાં પશ્ચાત્ર કરીને ત્રણ ટકાનો ઉમેરે છે. આવાં સ્થાનો અનેક ૨. “રોષારહ્યનામમાત્રા” એ અ. ચિ.ની પૂરવણી છે. અ. ચિ. ના પુનરીક્ષણ સમયે કેટલાક રહી ગયેલા શબ્દો ઉમેરાયા; અને એ કો. અ. ચિં. ની પૂરવણી રૂ૫ બન્યા. સરખા “Life of Hemachandra' (Singhi Series. Vol. 11.) P. 91. 2224 03: “ The Ses’akhya-Namamala is reprinted in Bohtlingk and Rieu's edition of Abhidhana Chintamani. As regards the Berlin Mss. see Weber Katalog Vol. II Sect. 1 pp. 25 88. The work agrees to a very remarkable extent with the older Vaijayanti of Yadava-Prakas'a from which a number of rare words have deen drawii. Page #111 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત શબ્દકે છે. વિકૃતિમાં અ. ચિં. ગ્રંથ હેમાચાર્યે પોતે લખેલે છે એની ખાસ નેંધ લેવામાં આવેલી છે. આ ગ્રંથની રચનામાં ઉપયોગમાં લીધેલાં સાધનોનો ઉલ્લેખ હેમાચાર્યે સ્વયં પોતાની વિકૃતિના આરંભના લેકમાં કર્યો છે. प्रामाण्यं वासुकेाडेव्युत्पत्तिधनपालतः प्रपञ्चश्च वाचस्पतिप्रभृतेरिह लक्ष्यताम् ॥ “વાસુકિ અને વ્યાડિનું પ્રમાણ, ધનપાલમાંથી વ્યુત્પત્તિ અને વાચસ્પતિ વગેરેને પ્રપંચ–આમાં ધ્યાનમાં લેવાયાં છે.” વ્યડિનો કોઈ શબ્દકોશ હેમાચાર્ય સમક્ષ છે. તેમાંથી કેટલાક કે તેમણે વિવૃતિમાં કોઈ વાર ટાંક્યા છે. દા. ત. અ. ચિં. ૨. ૧૨ ની ટીકામાં વ્યાપિના કેશમાંથી કે ટાંક્યા છે. અ. ચિં. ૨. ૧. ની ટીકામાં વાચસ્પતિના કેશમાંથી વિવૃતિમાં બ્લેક ટાંકવામાં આવ્યા છે. અ. ચિ. ૩. ૧૧. માં હલાયુધનું પ્રમાણ આપવામાં આવ્યું છે. અ. ચિં. ૩. ૬૪. ની વિકૃતિમાં અમરનું પ્રમાણ ટાંકવામાં આવેલું છે. અ. ચિં. ૩. ૪૬૪. યાદવપ્રકાશની વૈજયન્તી કોશને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. અ. ચિ. ક. ૧૩. “કાત્ય” નામને કેશકારનું પ્રમાણ ટાંકવામાં આવ્યું છે. અમરકેશના કેટલાક શ્લેકે શબ્દશ: અભિધાનચિંતામણિમાં અંતર્ગત છે અને સંભવ છે કે વ્યાડિ, વાચસ્પતિ અને વૈજયન્તીના કેટલાક શ્લેક શબ્દશ: અંતર્ગત કરી લેવાયા પણ હોય.૩ હેમચન્દ્રના ગ્રંથનું મૂલ્ય ૩. નીચેના લેખક તથા ગ્રંથોનો ઉલ્લેખ વિવૃતિમાં દષ્ટિગોચર થાય છે: Page #112 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા તેની સર્વગ્રાહિતામાં છે, તેની અભ્યાસકના ઉપયોગ માટેની વ્યાપકતામાં છે. અ. ચિં. ૧. ૧. માં શબ્દોના બે વિભાગ પાડી નાખવામાં આવ્યા છે. રૂઢ અને યૌગિક. રૂઢ શબ્દ-જેમ કે “મા ” =ઈન્દ્ર'––ને વ્યુત્પત્તિ હોતી નથી; જ્યારે યૌગિક શબ્દની વ્યુત્પત્તિ કરી શકાય છે. વ્યુત્પત્તિ—અથવા યોગ– ગુણ, ક્રિયા અને સંબંધથી સિદ્ધ કરી શકાય છે. લિંગ (gender) ૩મરસિંદુ, ઘ, ચ, અત્યાચન, ચૌદત્ય, ક્ષીરસ્વામિન, પૌત્ર, બેનપાત્ર, કુ, કૃમિ, દ્રઃિ (ટ્રનિટ માટે માનવાચક બહુવચન) ધન્વન્તરિ, માગુરિ, વુદ્ધિસર (માચાર્ય પૂર્વેને પ્રથમ વેતાંબર વૈયાકરણ), મારા, વાત, વૈજયન્તી, વૈનાતાર, ચાકે, हलायुध, हलायुधटीका, कालिदास, त्रिलोचन, दशरूपक. धनुर्वेद, પ્રાદ, મરત, માહ્યર, મનુ, દિન, વિષ્ણુપુરાણ, રાયન, સંહેિતા, મદેવ, વિશ્વાંકું, જુઓ અભિધાનચિંતામણિની આવૃત્તિ સં. Otto Boehtlingk and Charles Rieu : Introduction. યશોવિજય ગ્રંથમાળાની અ. ચિ. ની આવૃત્તિનું પરિશિષ્ટ. તેમાં આ લેખકો અને ગ્રંથોની નોંધ આપવામાં આવી છે. ૪. અ. ચિ. . ૨: व्युत्पत्तिरहिताः शब्दा रूढा आखण्डलादयः योगोऽन्वयः स तु गुणक्रियासंबंधसंभवः । લો. ૩માં ગુણ અને ક્રિયાને અર્થ અને તેને દાખલો આપે છે. . ૪-૧૮ માં વિવિધ પ્રકારના સંબંધથી શબ્દ કેવી રીતે બને છે તેનું વિવેચન કરવામાં આવ્યું છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત શબ્દકોશ ૭૩ લિંગાનુશાસન પ્રમાણે જાણવું–એમ અ. ચિં. ૧. ૩૯. માં જણાવવામાં આવ્યું છે. આ યોજનામાં હેમાચાર્ય અમરકેશથી જુદા પડે છે. અમરકેશમાં લિંગવિચાર કેશમાં જ અંતર્ગત કરી દેવામાં આવ્યો છે. - અ. ચિં. છ કાંડમાં વિભક્ત છે.* - - - - - કાંડ કાંડનામ | સંખ્યામાં સેંધ. १] देवाधिदेवकाण्ड વીસ જિન; તેમના અતિશય વગેરેનીોંધ આ કાંડમાં છે. પ. અ. ચિ. શ્લો. ૧૯, પાદ. ૨ઃ હિતુ કે હિંસાનુરાસની ! વિવૃતિમાંઃ ફિનિત...મHપજ્ઞાિનુરાસનાત ક્ષેત્રે નિતમ્ | अत एव अस्माभिरमरकोशाधमिधानमालास्विवात्र लिङ्गनिर्णयो नोक्तः। ૬. અ. ચિ. કલો. ૨૦-૨૩ માં વિષચનિર્દેશ કરવામાં આવ્યો છે: देवाधिदेवाः प्रथमे काण्डे देवा द्वितीयके नरास्तृतीये तिर्यञ्चस्तुर्य एकेन्द्रियादयः ॥ एकेन्द्रियाः पृथिव्यम्बुतेजोवायुमहीरुहः कृमिपलिकलताद्याः स्युर्द्वित्रिचतुरिन्द्रियाः ॥ पञ्चेन्द्रियाचेभकेकिमत्स्याद्याः स्थलगाम्बुगाः पञ्चेन्द्रिया एव देवा नरा नैरयिका अपि ॥ नारकाः पञ्चमे साङ्गाः षष्ठे साधारणाः स्फुटम् પ્રસ્તોજોડવ્યાશ્વાત્ર...... Page #114 -------------------------------------------------------------------------- ________________ ૭૪ હેમસમીક્ષા देवकाण्ड ૨૫૦ દેવો વગેરેનાં નામે; તેમની વસ્તુઓ, નગર વગેરે. ૩. મન્ચાઇ ૫૯૭ મનુષ્યો વગેરેના શબ્દો અને મનુષ્યના વ્યવહારમાં આવતા પદાર્થોના શબ્દો. तिर्यक्काण्ड ૪ર૩ પશુ, પંખી, જંતુઓ વનસ્પતિ, ખનીજ વગેરે. नारककाण्ड નરકવાસીઓ વગેરે. ૬. સાધારજs ૧૭૮ ધ્વનિ, સુગંધ, સામાન્ય ન્ય પદાર્થો વગેરે. - - - કુલ લેક: ૧૫૪૧ - ઉપરના કોઠા ઉપરથી જોઈ શકાશે કે અ. ચિં. ની સામાન્ય યોજના અમરકેશ જેવી જ છે; પરંતુ અ. ચિં. ની Page #115 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત શબ્દકોશ ૭૫ શબ્દસંખ્યા તેનાથી લગભગ દેઢી છે. તેના ઉપરની વિકૃતિ સહિત તેનું લેક પ્રમાણ દશહજાર છે. અ. ચિં. ને સંપૂર્ણ બનાવવા હેમાચાર્યે ઠેઠ સુધી તેમાં વધારો કર્યા છે. એ વધારાઓને “શેષા નામમાલા” તરીકે બેટલિંક અને રયુ નામના વિદ્વાનોએ પૂરવણી તરીકે પોતાની “અભિધાનચિંતામણિ”ની આવૃત્તિમાં આપ્યા છે. યશેવિજયગ્રંથમાળાની બનારસની આવૃત્તિમાં વિવૃતિમાં જ તે બધાને સમાવી દઈ તેને અકારાદિક્રમને કોશ પરિશિષ્ટ રૂપે જુદો આપ્યો છે. અ. ચિ. ને શબ્દશાસ્ત્રમાં ઘણે ઉપગ છે. નીચે કેટલાક શબદ નોંધવામાં આવ્યા છે તે ઉપરથી પ્રાકૃત અને દેશ્ય શબ્દ પણ સંસ્કૃતમાં કેવી રીતે જાણે અજાયે જતા, રહેતા તે માલમ પડી આવે છે. અર્વાચીન દેશ્ય ભાષાઓ માટે તેનો અભ્યાસ અત્યંત હિતાવહ છે. ૩. ૬૨. ગૂ. પિળી. ૩. ૬૪, (શેષ) મા % ! ગૂ. લાડુ. ૩, ૧૧૯. ડોર વકવે , ખોડો. ૩. ૧૭૫. મધ્યમ...શિગૂ, દીકરી. ૩. ૧૯૭. ગુન્તી ગણિકા. વિવૃતિમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાકને અભિપ્રાયો આ શબ્દ દેશ્ય છે. ૭. મે. દ. દેશાઈ: જૈન સાહિત્યનો ઈતિહાસ : વિ. ૩. પ્ર. ૭ ૬ ૪૪૨. પાન ૩૦૯. મુનિશ્રી પુણ્યવિજયજીને લેખઃ “સ્યાદવાદવિજ્ઞાનમૂર્તિ, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય. અ. ચિ. નું ક પ્રમાણ વિવૃતિ સહિત ૧૦૦૦૦ લેકનું ગણાવે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા ૩. ૨૦૪. જર્મ સાથે જ પરમ શબ્દને ઉલેખ કરવામાં આવ્યો છે. ૩. ર૨૦. ઘણા તું વન: વિવૃતિની નીચે આપેલા શેષ” ના લેકમાં વચ (=વ)=બાપ આપેલું છે. સરખાવો ધાતુ-પારાયણ ૧. ૯૯૫. ૩. ૨૦૯ વોટિ: શિરાઝને એ ગૂ. કરાડ (પીઠની) ૩. ૩૩૩. ફુજૂર ની બાજુમાં જ ૩૪=રેશમી વસ્ત્ર. ૩. ૩૩૮. ચો: ૩. ૩૩૧. ચોટી= મૂ ળી . ૩. ૩૫૩. સમૌ વન્યુ વન્યુ, હુક્ર=દડે, મેંદો ૩. ૩૯૭. હેરવો હપુરુષ : ગૂ, હેરુ ૩. ૪૪૬. તવારિ=સિ | ગૂ, તરવાર. ૩. ૪૪૮. સુરી છુરી કૃષિ વિવૃતિઃ સુરતિ છિત્તિા છરી. ૩. ૪૪૯. દુઘી ઘન: વિવૃતિ: તેડ નેતિ ગૂ, ઘણું. ૩. ૫૪૧. તરતરૌ વેરા ગૂ. બેડો–વહાણ. ૩. ૧૯૮. માહ્ય મિશ્રા વિનાતાશ્ચ –ભીલ વગેરે લોકોનાં નામ. સરખા ભિલ્લમાલ=ભિન્નમાલ. ૪. ૧૯. ન નિયા ગૂ. જંગલ. ૪. ૨૯. વાટતુ ત ાત | નિવૃતિઃ તય ગ્રામ પતિ ! ગૂ. પાડા = ફળીયું, ૪.૩૯ઃ જો પુનઃ સો ગૂ, કોટ. ૩. ૫૧. સુરંગા તુ સવા સ્યાદ્ ના મુવીડન્તરે ! ગૂ. સુરંગ Page #117 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત શબ્દકે ૪. ૦૮. નિષેoff સ્વરોદી | ગૂ. નીસરણી. ૪. ૮૧. વેદ ચાન્મજૂષા ગૂ. પેટી, પેટ, પેટા. ૪. ૮૪. ચાની તિત. ! ગૂ. ચાળણી. ૪. ૧૧૩. પિત્તા વિવૃત્તિમાં સેંધ લેવામાં આવી છે કે વાચસ્પતિના અભિપ્રાયે “પિત્ત નપુંસકલિગમાં છે. ગૂ. પિત્તળ. ૪. ૪૧. રીર રીરી ૪ રતિ વસ્ત્રોઈં મુકો પ્રાચીન. પૂ. રીરી–હલકી ધાતુ, કાંસું. ૪. ૧૫૪. પ્રણી ગઈમા ગૂ. પરનાળ. ૪. ૧૮૭: વે છઠ્ઠી ગૂ. છાલ. ૪. ૩૬૭. છઠ્ઠી શ્વમુખ્યમ્ . છછુન્દર. ૬. ૭૧. ને ઘર નમ્ ગૂ. કરે. હેમચંદ્ર હાસૂિત્ર (સૂ. ૧૫૫. ) માં વાર શબ્દ નોંધ્યો છે. અમર. ૨૧. ૫૫. ર ની નેંધ લે છે. ઉપરના શબ્દો ઉપરથી એ ફલિત થાય છે કે અ. ચિ. નો અભ્યાસ અર્વાચીન દેશ્ય ભાષાઓના અભ્યાસ માટે અત્યંત આવશ્યક છે. - અ. ચિં. નું પુનિરીક્ષણ હેમચંદ્રાચાર્યો અને તેમની વિદ્વભંડલીએ કરેલું, અને તેના પરિણામે શેષાખ્યનામમાલા” અ. ચિં. ની પુરવણી તરીકે તૈયાર કરવામાં આવી. આ પરિશિષ્ટમાં : દેવાધિદેવકાંડ: લેક: ૧ :દેવકાંડ: લેક:૮૯; મર્યકાંડ: લેક : ૬૩ : તિર્યકાંડ: લેક: ૪૧. [પૃથ્વીકાય: લે. ૮+જલકાયઃ શ્લેપઃ +અગ્નિકાયઃ ઃ ૨૪ + વાયુકાયઃ લેટર + વનસ્પતિકાય . બાકીના લે.. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૭૮ હેમસમીક્ષા ૨૩૪] નારકકાંડઃ લૅ. ૨; સામાન્ય કાંડ: લે. ૮: આ પ્રમાણે કુલ લેક: ૨૦૪: નું પરિશિષ્ટ રચવામાં આવ્યું. આગળ જણાવ્યા પ્રમાણે બેટલીંક અને રયુ નામના જર્મન વિદ્વાનોએ અ. ચિં. ની સાથે તેનું સંપાદન કર્યું હતું. અત્યારે તે એ સંપાદન દુર્લભ છે. કાવ્યમાલાના સંપાદક-પડિત શિવદત્ત અને કાશીનાથે અભિધાનસંગ્રહઃ નામે ગ્રંથમાં હેમચંદ્રના બધા ય પ્રાપ્ત સંસ્કૃત કેશોનું સંપાદન કર્યું છે. તેમાં સાતમા કેશ તરીકે પા. ૧-૮. માં ઉમિયાનચંતામળિ પરિશિષ્ટ તરીકે આ “શેષ” કેશ આપવામાં આવ્યો છે. એ અભિધાનસંગ્રહ” પણ અત્યારે અપ્રાપ્ય છે. સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં અ. ચિં. ને પ્રચાર સારા પ્રમાણમાં હતો. અ. ચિં. ના વધારાના બીજા પરિશિષ્ટ તરીકે જિનદેવ નામે મુનિએ અમિયાનચિંતામશિરો: નામે વધારે કર્યો હતો. આ ગ્રંથમાં કુલ. ૧૪૦ લેક છે. આર ભને લેક: મરું વીનં નમી ગુણામુરતઃ ચીનનામમાત્રશિષ્ઠ ચિત્તે મા . અંતનો શ્લોક : વૈમેડફે ત્રિવતિ? ચિક્ષિત . પ્રજોત્રે નિમણે શ્રીમગ્નિનેફેવમુનીશ્વરઃ છે આ અંત્ય લેકમાં કર્તાએ રચનાને સંવત્સર આવ્યો છે પરંતુ તે સ્પષ્ટ સમજી શકાતું નથી. “અભિધાનસંગ્રહ” અગીઆરમાં કેશ તરીકે કેશ-સંગ્રહમાં પા. ૧-૫. માં તે આપવામાં આવેલ છે. ૨. અનેકાર્થસંગ્રહ “અને કાર્યસંગ્રઃ' એ અ. ચિ. કેશથી જુદા પ્રકારને કેશ છે. તેની રચના અ. ચિં. પછી થયેલી છે-એ હકીક્ત Page #119 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત શબ્દકે તે ગ્રંથના આદિ લેક ઉપરથી દૃષ્ટિગોચર થાય છે. પ્રથમ ચાર માં નમસ્કાર અને ગ્રંથની યોજના વિશે કહેવામાં આવ્યું છે. અહં તેનું ધ્યાન ધરીને, એક અર્થ સહિત શબ્દોના સમૂહના સંગ્રહને ( =અ. ચિં. ને) જેણે ઓ છે એ હું એક સ્વરથી આરંભી છ સ્વરના શબ્દના કાંડ સુધી, અનેક અર્થવાળા શબ્દને સંગ્રહ હું રચું છું. (૧) “અહીં–આ ગ્રંથમાં આરંભમાં અકારાદિ ક્રમથી અને અતિ ક–વગેરેના કમથી પેજના કરવામાં આવી છે. પ્રથમ ઉદ્દેશ્ય વચન, (એટલે કે જે શબ્દના અનેક અર્થ આપવામાં આવ્યા છે તે શબ્દો અને પછીથી અનેક અર્થો આપવામાં આવ્યા છે. (૨) “જ્યાં એક રૂઢ અર્થ છે ત્યાં યૌગિક વ્યુત્પત્તિજન્ય) શબ્દ આપવામાં આવ્યું છે, પણ તેને અનેક અર્થ રૂઢ થયા હોય તે યૌગિક અર્થ આપવામાં આવે અથવા તે ન પણ આપવામાં આવે.” (૩) - “પદોને છૂટાં પાડીને જે જુદો અર્થ આમાં સિદ્ધ થાય છે તે અહીં બતાવવામાં નહિ આવે, કારણ કે તેમ કરીએ તે અર્થને કાંઈ આરે જ ન આવે.”૮ ૮. અનેકાર્થસંગ્રહઃ આદિ ક ૧-૪: ध्यात्वाहतः कृतैकाथश्लोकसंदोहसंग्रहः एकस्वरादिषट्काण्डया कुर्वेऽनेकार्थसंग्रहम् ॥१॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ - હેમસમીક્ષા સંખ્યા અનેકાર્થસંગ્રહમાં વસ્તુવિભાગ અને नाये प्रमाणे छः કાંડ | કાંડ–નામ ક–સંખ્યા ટિપ્પણ. १. । एकस्वरकाण्डः ११. २. | द्विस्वरकाण्डः ૫૯૧ त्रिस्वरकाण्डः ७९६ ४. चतुःस्वरकाण्ड: 3४३ अकारादिक्रमेणादावत्र कादिक्रमोन्ततः उद्देश्यवचनं पूर्व पश्चादर्थप्रकाशनम् ॥२॥ यत्रैक एव रूढोऽर्थो यौगिकस्तत्र दर्यते अनेकस्मिंस्तु रूढेऽर्थे यौगिकः प्रोच्यते न वा ॥३॥ पदानां भङ्गतो योऽस्मिन्ननेकोऽर्थः प्रकाश्यते प्रदर्शनीयो नैवासौ तस्यानन्त्यप्रसङ्गतः ॥४॥ અનેકાર્થને અંતે અવ્યયોને વિભાગ આપવામાં આવ્યો છે: अथाव्ययानि वक्ष्यन्ते प्राग्वदेव स्वरक्रमात् छ, अने २॥ २मध्ययविला. भने छेडे : इत्याचार्यश्रीहेमचन्द्रविरचितेऽनेकार्थसंग्रहेऽनेकार्थशेषः । मा अव्ययविभाग अनेकार्थशेष तरी म. वि. ना शेष नी मा३४०४ પછીથી મૂકવામાં આવ્યો હોય. Page #121 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત શબ્દશે ૫. પંખ્યme ૪૮. - - ૬. | પરવાઇe: અનેકાર્થના શ્લોક ૧માં કહ્યા પ્રમાણે અહીં ષટ્ટ કાંડી પૂરી થાય છે. ૧૭૬૯ આ કાંડ “અનેકાર્થશેષ” अव्ययकाण्डः। તરીકે ઉમેરવામાં આવ્યો છે. અભિધાનચિંતામણિમાં પણ શેષ” ઉમેરવામાં આવ્યો હતો તે આપણે પૂર્વે જેયું છે. કુલ સંખ્યા ૧૮૨૯ અભિધાનચિંતામણિમાં એક અર્થના અનેક શબ્દને કાશ આપવામાં આવ્યો છે, જ્યારે અનેકાર્થસંગ્રહમાં એક શબ્દના અનેક અર્થોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દા. ત. એ ત્રાગ્યાનિ રવિ મયૂરેડની મેડીના “ ના અર્થ: બ્રહ્મા, આત્મા, રવિ, મયૂર, અગ્નિ, યમ અને વાયુ થાય છે. આ દૃષ્ટિએ અનેકાર્થસંગ્રહ અને અભિધાનચિત્તામણિ એ બન્નેય. કાશ એક બીજાના પૂરક છે. - અ. ચિં. ઉપર નોંધ કરતાં એમ બતાવવામાં આવ્યું હતું કે તે કેશ ગૂજરાતી અને અન્ય અર્વાચીન ભાષાઓના શબ્દશાસ્ત્ર ઉપર પ્રકાશ નાખે છે. તે જ પ્રમાણે અનેકાર્થસંગ્રહ પણ ગૂજરાતી વગેરે ભાષાઓના શબ્દશાસ્ત્રના અભ્યાસમાં અત્યન્ત ઉપયોગી પ્રય છે. આ સંબધે નીચેનાં શેડાં ઉદાહરણે જ પૂરતાં થશે Page #122 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા અ.સં. ૨.૩૧. ટ – ૧ ગૂ. ટાંગે. અ.સં. ૨.૩૮૦. ઈંગ – વ ગૂ, હેજ – હેત. અ.સં. ૨.૪૭૨. લેરું – નિન મરાઠી સવારી – નીચે. અ.સં. ૩.૬ર પુજારા - મસિવથ ગૂ. પુલાવ. અ.સં. ૩.૯૭ સરવા – મી ગૂ. સિરકે. અ.સં. ૩.૨૦૨. નિઃ - ધરણી ગૂ. નીસરણી. ઉપરના અને બીજા કેટલાય શબ્દ અ.. માં દષ્ટિગોચર થાય છે. અ.સં. નો એ દષ્ટિએ વ્યવસ્થિત અભ્યાસ થવો ઘટે છે. અ.સં. ના ઉપર કાર્યવાહી નામે એક ટીકા ઉપલબ્ધ થાય છે. ટીકાને નામનો ઉલ્લેખ ટીકાની પ્રસ્તાવના કલેક :૧ માં પણ કરવામાં આવ્યો છે. પ્રથમ કાંડને છેડે નીચે પ્રમાણે પુષ્પિકા છે. - इत्याचार्यश्रीहेमचन्द्रविरचितायामनेकार्थकैरवाकरकौमुदीत्यभिधानायां स्वोपज्ञानेकार्थसंग्रहटीकायामेकस्वरसंग्रहकाण्डः प्रथमः समाप्तः। - આ ઉપરથી ટીકા હેમચન્દ્રાચાર્યે પિતે લખી હોય એમ પ્રતીત થાય છે. પરંતુ બીજા કાંડની ટીકાને અને કેટલાક પુષ્યિકાલેક છે–તે ઉપરથી માલમ પડે છે કે હેમચન્દ્રાચાર્યના શિષ્ય મહેન્દ્રસૂરિએ આ ટીકા લખી પોતાના ગુરના નામ ઉપર ચઢાવી હતી. ૧૦ ૯. અ. સં. આદિશ્લોક ૧: परमात्मानमानम्य निजानेकार्थसंग्रहे . वक्ष्ये टीकामनेकार्थकैरव करकौमुदीम् ॥१॥ ૧૦. અ. સં. દ્વિતીયકાંડની ટીકાને છેડે નીચેના લોકો દષ્ટિગોચર થાય છે: Page #123 -------------------------------------------------------------------------- ________________ - સંસ્કૃત શબ્દકે આ ટીકાની રચનામાં સહાયભૂત બનેલા કેશને ઉલેખ प्रस्तावना सो : २-3 : भां ४२वामा साथ्य। छ. विश्वप्रकाशशाश्वतरभसामरसिंहमलहुग्गानाम् व्याडिधनपालभागुरिवाचस्पतियादवादीनाम् ॥ शास्त्राणि वीक्ष्य शतशो धन्वन्तरिनिर्मितं निघण्टुं च लिङ्गानुशासनानि च क्रियतेऽनेकार्थटीकेयम् ॥ આજ કોશેનો ઉપગ હેમચન્દ્રાચાર્યો કરેલ હોવો જોઈએ. વ્યાડિ, ધનપાલ વગેરેને ઉલ્લેખ અ. ચિં. ની પજ્ઞ ટીકાના પ્રસ્તાવનામાં હેમચન્દ્રાચાર્યો કર્યો છે. પ્રસ્તાવનાના બીજા કેમાં ટીકાની યોજનાનો ઈશારે કર્યો છે. પોતાની ટીકાની યોજના સંબંધે આ પ્રસ્તાવનાક : ८ : नीये प्रमाणे : श्रीहेमसूरि शिष्येण श्रीमन्महेन्द्रसूरिणा भक्तिनिष्ठेन टीकैषा तन्नाम्नैव प्रतिष्ठिता ॥१॥ सम्यग्ज्ञाननिवेगुणैरनवधेः श्रीहेमचन्द्रप्रभोः ग्रन्थे व्याकृतिकौशलं विलसति क्वास्मादृशां तादृशं । व्याख्यामः स्म तथापि तं पुनरिदं नाश्चर्यमन्तर्मनस्तस्याजस्रमपि स्थितस्य हि वयं व्याख्यामनुब्रूमहे ॥२॥ यलक्ष्यं स्मृतिगोचरे समभवद् दृष्टं न शास्त्रान्तरे तत्सर्वं समदर्शि किंतु कतिचिन्नो दृष्टलक्ष्याः क्वचित् । अभ्यूह्यं स्वयमेव तेषु सुमुखैः शब्देषु लक्ष्यं बुधैः यस्मात्संप्रति तुच्छकश्मलधियां ज्ञानं कुतः सर्वतः ॥३॥ Page #124 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા व्युत्पत्तिलिङ्गनिर्णातिषिमार्थप्रकासनम् । प्रायेण दृष्टदृष्टान्तो लक्ष्यमत्रं चतुष्टयम् ॥११ અ. સં. ની એક આવૃત્તિ મને પ્રાપ્ત થયેલી છે. તેના ઉપર આધાર રાખી ઉપરનું ખ્યાન આપવા યત્ન કરવામાં આવ્યો છે. ૩. નિઘંટશેષ. શ્રી હેમચંદ્રાચાર્યો વનસ્પતિઓનો પણ કેશ બનાવ્યો છે. તેને નિઘંટુશેષ નામ આપવામાં આવ્યું છે. “અભિધાનસંગ્રહ” (સં. ૫. શિવદત્ત અને કાશીનાથ) માં કેશ ૬ તરીકે તે સંપાદિત કરવામાં આવ્યો છે. આ ગ્રન્થને પ્રથમ લેક : विहितैकार्थनानार्थदेश्यशब्दसमुच्चयः निघण्टुशेष वक्ष्येऽहं नत्वार्हत्पादपङ्कजम् ॥ “એકાકેશ (=અભિધાનચિંતામણિ), નાનાકેશ (=અનેકાર્યસંગ્રહ) અને દેશ્ય શબ્દને સમુચ્ચય (દેશીનામમાલા)ની રચના કર્યા પછી –અહંતના પાદપંકજને નમસ્કાર કરી હું નિઘંટુશેષ બોલીશ.” આ શ્લેક બતાવે છે કે નિઘંટુશેષની રચના કોશરચના પ્રવૃત્તિનું છેલ્લું ફળ છે. “નિષનું શબ્દ અત્યંત પ્રાચીન છે. યાકે વૈદિક શબ્દસંગ્રહ “નિ ઉપર ટીકા કરી તે નિરક્ત. નિરુક્તકર યાસ્ક આ પ્રમાણે કહે છે: ॥ हरिः ॐ ॥ समाम्नायः समानातः । स व्याख्यातव्यः । तमिमं समानायं निघण्टव इत्याचक्षते । निघण्टव : कस्मानिगमा इमे ૧૧. મહેન્દ્રસૂરિએ ટીકામાં શબ્દ પ્રયોગ બતાવવા માટે જ્યાં જ્યાં પ્રયુક્ત દષ્ટાન્ત મળ્યાં ત્યાં ત્યાં આપ્યાં છે; પ્રો. ચારીએ અવતરણેનાં ગ્રન્થસ્થાનેની સૂચિ આપી છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત રાખ્તકારો भवन्ति । छंदोभ्यः समाहृत्य समाहृत्य समाम्नाताः । ते निगन्तव एव सन्तो निगमनान्निघण्टव उच्यन्त इत्यौपमन्यवः । अपि वा आहननाજૈવ સુ: સમાતા મર્યાન્ત। યદા સમાદા મમ્તિ॥૧૨ વૈદિક શબ્દોના સમૂહને આ પ્રમાણે નિષ્ણુ નામ આપવામાં આવતું; તે જ પ્રમાણે વનસ્પતિનાં નામેાના સંગ્રહને પણ નિટુ નામ આપવાને ચાલ ઘણા પ્રાચીન હતા. ધનવન્તરિનિધ ુ-રાજકાનિધ’ટુ-સમ્વતીનિધ ટુ-હનુમાન્નિધટુ વગેરે 'શે। અત્યારે દુષ્પ્રાપ છે; પરંતુ પૂર્વે પ્રચલિત હતા. કદાચ ધન્વંતરિનિધ ટુ હેમચંદ્રની સામે આ ગ્રંથની રચના કરતી વખતે ડ્રાય. અનેકા સગ્રહની ટીકામાં કહેવાયું છે : शास्त्राणि वीक्ष्य शतशो धन्वन्तरिनिर्मितं निघण्टुं च लिङ्गानुशासनानि च क्रियतेऽनेकार्थटीयम् ॥ અનેકા સંગ્રહની ટીકા શ્રીહેમચદ્રાચાર્યના શિષ્ય શ્રી મહેન્દ્રસૂરિએ રચી હતી. તેમની સમક્ષ શ્રીહેમચંદ્રાચાર્યના પુસ્તકસંગ્રહ હતા; અને ધન્વંતરિના નિધ ટુત્ર થને ઉલ્લેખ તેનું મહત્ત્વ બતાવે છે, નિધ ટ્રુશેષના છ કાંડ છપાયેલા મળે છે. તેની સૂચિ નીચે પ્રમાણે છે : Àાકસ ખ્યા Z&ts: ક્ષેા. ૧૮૧ લેા. ૧૫ गुल्मकाण्ड : હતા ૩: શ્લા. ૪૪ ચાસ્ક : નિરૂક્ત : અ. ૧. ખંડ ૧, સૂત્ર ૧-૭. કાંડસ ખ્યા કાંડ : ૧ : માંડ : ૨ : કાંડ : ૩ ૧૨. : કાંડપ્રકાર Page #126 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા - કોડ : ૪ : કાંડ : ૫ : કાંડ : ૬ : | | शाककाण्डः તૃl: ધાન્યા : લે. ૩૪ લે. ૧૭ ભલે. ૧૫ કુલ લેક સંખ્યા ૩૯૬ આ ગ્રંથ એક પ્રકારને વનસ્પતિશ (Botanical Dictionary) છે અને વૈદ્યકશાસ્ત્ર માટે અત્યંત ઉપયોગી છે. - નિઘંટુ સંબંધી ડૉ. ખુલ્હર નીચે પ્રમાણે અભિપ્રાય વ્યક્ત કરે છે–“નિઘંટુ અથવા નિઘંટુશેષ સંબંધી પણ કાંઈ વક્તવ્ય કરવું જોઈએ. એ ગ્રંથ એટલે સુપરિચિત થયેલ નથી. જૈન પંડિતેના સાંપ્રદાયિક કથન પ્રમાણે હેમચંદ્ર નિઘંટુ નામના છ ગ્રંથ લખ્યા છે;૩ પરંતુ અત્યારસુધી તેમાંના ત્રણને પત્તો લાગ્યો છે. એમાંના બે વનસ્પતિઓના નામની ટૂંકી ને આપે છે. પુરાણું ધવંતરિ નિઘંટુ અને રત્નપરીક્ષામાંથી આ ગ્રંથનું અનુકરણ કરવામાં આવ્યું હોય તે એ ન બનવાજોગ નથી.”૧૪. ચિ. કાં. ૪ . ૨૬૭ની પવિવૃત્તિમાં નિઘંટુને નિર્દેશ કરવામાં આવ્યો છે : પિક્ષિકાતીનાં તુ નામરોષોડકુપજ્ઞનિઘોરવચઃ | પ્ર. ચ. શંગ ૧૨ લે. ૮૩૭માં આ કેશને ઉલ્લેખ છે : પ્રાર્થીને कार्था देश्या निघण्टव इति च चत्वारः। विहिताश्च नामकोशाः शुचि#વિતાનયુગાચાઃ છે આ પ્રમાણે પ્ર. ચ. ને મને પણ હેમા ૧૩. પ્રો. ખુલ્હરનો આ ઉલ્લેખનિઘંટુટશેષના કાંડેને ઉલ્લેખીને હેય એ યથાર્થ છે. ?x. Buhler's Life of Hemacandracarya : P.37. Page #127 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત શબ્દકે ૮૭ ચાર્યો ચાર કેશ રચ્યા : ૧. અભિધાનચિંતામણિ, ૨. અનેકસંગ્રહ; ૩. દેશનામમાલા; અને ૪. નિઘંટુએ. ગ્રંથને નિઘંટુશેષ નામ આપવાનું કારણ એ જ છે કે વનસ્પતિનાં શાસ્ત્રીય નામો સંસ્કૃતનામમાલા-અ. ચિં. માં સંકલિત કરી ન દેતાં તેને વાચકેની સગવડ અર્થે જુદાં રાખ્યાં. કેટલાક શબ્દ અ. ચિ.ની રચના કરતાં તેમાં રહી ગયેલા એ પરિશિષ્ટ રૂપે “શેષ” નામમાલા તરીકે મૂકવામાં આવ્યા. તેવી રીતે આ નિઘંટુશેષ અથવા-નિઘંટુ–પરિશિષ્ટ તરીકે વનસ્પતિકોશની રચના હાથ ધરવામાં આવી. નિઘંટુશષની હાથપ્રતા માટે પ્રો. ખુલ્હર નેંધ નીચે પ્રમાણે કરે છે : “As regards the Fragments found, see my Report of the Search of Sanskrit Mss. 1874/75 pp. 6. and the List of the Elphinstone College Collection 1866/68 under Kosha. There is a copy of the Nighantu-S'esha, Dhanya-Kanda, in the Deccan College Collection 1875/77.No.735૧૫ પં. શિવદત્ત અને કાશીનાથ, નિઘંટુંકેશની હાથપ્રતના સ્થાન માટે પુખ્યત્તનપુચતઃ' એ પ્રમાણે નોંધ લે છે. આ પ્રમાણે ત્રણ કેશની રચના કરી સંસ્કૃત શબ્દશાસ્ત્રને શ્રી હેમચંદ્રાચાર્યો મંડિત કર્યું. પાછળના અનેક ટીકાકારેએ હેમચંદ્રાચાર્યના કેશનાં પ્રમાણો ટાંક્યાં છે. હેમચંદ્રાચાર્યે સંક94. Buhler's Life of Hemacandracarya P. 91. Note : 74. Page #128 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * - - હેમસમીક્ષા લમની દષ્ટિએ પણ ઉત્તમ કાર્ય કર્યું છે. ધન્વતરિ, વ્યાડિકે ધનપાલના કેશો કાલક્રમે નષ્ટ થયા છે. પરંતુ હેમચન્દ્રાચાર્યે આ સર્વ ગ્રન્થોનું દહન કરી પિતાના કેશની રચના કરી અને એમના કેશ–પ્રત્યે અત્યારે આપણી સમક્ષ મેજૂદ છે. એક મહાન ગુજરાતી તરીકે હેમચન્દ્રાચાર્યનું જીવનકાર્ય ગૂજરાતને સારસ્વતમંડિત કરવાનું હતું. ગૂર્જરવિદ્ધાને ગુજરાતની વિદ્વત્તાથી રચાયેલા ગ્રન્થનું પરિશીલન કરે-એ હેમચંદ્રાચાર્યની અભિલાષા હતી. આથી વ્યાકરણની માફક જ કેશગ્રંથની રચના કરી હેમચંદ્રાચાર્યો ગૂજરાતની લેટેત્તર સેવા કરી છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ સ કૃતદ્વયાશ્રય મહાકાવ્ય ઠવાશ્રય-કાવ્યની રચના પત્ત શબ્દાનુશાસનને દષ્ટાંતપુર:સર સમજાવવા માટે શ્રી હેમચંદ્રાચાર્યો કરી હતી. પાણિનિના વ્યાકરણને નિદર્શિત કરવા માટે, ઈ. સ. સાતમા સૈકામાં વલભીમાં ધરસેન ચોથાના આશ્રય હેઠળ ભષ્ટિએ રામાયણની કથાને આલેખતું ભટિકાવ્ય રચ્યું હતું. એ જ પ્રમાણે હેમાચાર્યો દ્વયાશ્રયકાવ્યની કલ્પના કરી અને કાવ્યવસ્તુ તરીકે ચૌલુકયવંશની કથા લીધી. ઠવાશ્રયકાવ્યમાં વીસ સર્ગ છે. તેમાં મહાકાવ્યનાં સઘળાં લક્ષણે છે: જેવાં કે સગબંધ, ઋતુવર્ણન, સૃષ્ટિવર્ણન વગેરે. સાથે સાથે ચૌલુક્યવંશની જીવનગાથાને પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વળી સિદ્ધહેમવ્યાકરણનાં સૂનાં નિદર્શન પણ ક્રમશઃ આ કાવ્યમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરથી કેટલાકને મતે-વ્યાકરણનાં સૂત્રોના દાખલારૂપ અને ચૌલુક્યશના કીર્તનરૂપ-એમ બે બાબતેથી યુક્ત આ કાવ્ય હેઈ તેને વાશ્રયકાવ્ય એવું નામ આપવામાં આવ્યું છે. કેટલાકને મતે૧. મસમીક્ષા : પાન ૯. પાધિ છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા મહાકાવ્યલક્ષણ અને શબ્દલક્ષણ–એમ બે બાબતો આ કાવ્યમાં ગ્રથિત કરી દેવામાં આવી છે તેથી તે થાશ્રયકાવ્યના નામથી વિખ્યાત છે. શ્રી હેમચંદ્રાચાર્યે પિતાના શબ્દાનુશાસનના દરેક २. दयाश्रयाय : १ : २ : समयतिखी - 21st : शब्दानुशासनेन प्रधानोपाध्यायेनेव सर्वेऽपि शब्दाः शिष्या इव सम्यग् व्युत्पादिता अपि यावन् महाकाव्ये लोकव्यवहार इव न व्यापारितास्तावत्स्वमत्याऽन्यत्र व्यावहारिकेऽर्थे प्रयुज्यमानानामिष्टार्थसिद्धिभाजो भवन्ति-इति ते यस्मिन्नर्थे यथा प्रयुज्यन्ते तथा दिङ्मात्रेण दर्शनार्थ तथा संसिद्धशब्दसंदर्भपुष्पोत्करसंभृतादस्माद्वैयाकरणात्पुष्पकरण्डादिवोद्धत्यैतत्प्रयोगप्रसूनकरः काव्यदाम्नि गुम्फितः सुमतिभिरपि सुखेन ग्राह्यो भवति-इत्येतदर्थमेतच्छब्दानुशासनविशेषहेतुश्रीसिद्धचक्रवर्तिश्रीजयसिंहदेववंशावदातवर्णनाय च द्वयाश्रयं शब्दानुशासनप्रयोगसंग्रहस्वरूपतया सर्वकाव्यलक्षणलक्षितकथाप्रबन्धस्वरूपतया च यथार्थाभिधानं महाकाव्यं चिकीर्षन्तः ८०......... मे शते . य. श्री भयद्रसूरिप्रमय : श्यो. ८३९. लक्षणसाहित्यगुणं विदधे च द्वयाश्रयं महाकाव्यम् । ઉપરનાં પ્રમાણમાંથી એમ ફલિત થાય છે કે હેમાચાર્ય વ્યાકરણનાં લક્ષણ અને મહાકાવ્યનાં લક્ષણને યોગ સાધી દ્વયાશ્રયव्यनी श्यना ४२१. परंतु याश्रय : सर्ग. १ : श्वा. २ . लोकात्सालातुरीयादेः शब्दसिद्धिरिवानघा चौलुक्यवंशाजयति नयधर्मव्यवस्थितिः ॥ આ શ્લોકમાં વનિ વ્યાકરણશાસ્ત્ર અને ચૌલુક્યવંશકીતિને છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદીને અભિપ્રાય : દ્રયાશ્રયભાષાંતર. Page #131 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત દ્વયાશ્રય પાદને છેડે ચૌલુક્યવંશકીર્તનની પ્રશસ્તિ લખી છે. એ જ વિચારને કાવ્ય મારફતે જાણે આ વિસ્તાર હોય તેમ લાગે છે. છેવટને ભાગ કુમારપાલ રાજા થાય છે ત્યાં સુધી આવે છે. કુમારપાલના આલેખનમાં સર્ગ ૧૬-૨૦ જેટલે ભાગ લેવામાં આવ્યું છે. દ્વયાશ્રયકાવ્યને આરંભ શબ્દાનુશાસન પૂરું થયા પછી તરત જ કરવામાં આવ્યો હોય તે અસંભવિત નથી. પ્રસ્તાવના પા. ૩૦ “દ્વયાશ્રય શબ્દનો અર્થ બે આશ્રય એટલે આધાર એટલો જ થાય છે, ને વ્યાકરણ તથા ઇતિહાસ બે આધાર જેને રચવામાં લીધેલા તે ગ્રન્થ તે થાય.” આજ મુદ્દા ઉપર છે. વિંટરનીઝે તદન બ્રાન્તિમૂલક વિચાર નોંધ્યો છે. જીઓ Bahler's life of Hemacandracarya. Foreward by Prof. Winternitz. P. xiii. “As a poet, as a historian in some way, and as a grammarian, Hemacandra proved himself in the one epic poem Kumarapala-Carita, also known as Dvyasraya-kavya, because it is written in two lauguages, Sanskrit & Prakrit. The poem describes the history of Calukyas of Anhilawada and more especially of Kumarapala, the author's great patron, but at the same time it is intended to illustrate the rules of his own Sanskrit and Prakrit grammars,” વિચારશીલ વાચક ઉપરના વિધાનની ભ્રાન્તિસૂલતા જોઈ શકશે. ૩. સિદ્ધહેમના પ્રત્યેક પાદની પ્રશસ્તિરૂપ પાંત્રીસેય કો 2499 Hiiaf urea : Buhler's Life of Hemacandra-- carya (Singhi Series) P. 78–80. ઉપર આપવામાં આવેલા છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા કદાચ સિદ્ધરાજની પ્રેરણાથી પણ તેમણે આ કાવ્યને આરંભ કર્યો હોય અને સિદ્ધરાજની જીવનગાથા સુધીનો ભાગ, સર્ગ ૧૪ સુધીનો ભાગ, તેમણે સિદ્ધરાજના જીવનકાલ સુધીમાંવિ. -સં. ૧૧૯૯ સુધીમાં પૂરો કર્યો હોય. આ માનવા માટે એક વધારે તે કારણ એ મળે છે કે પ્રાકૃત દ્વયાશ્રયકાવ્ય કુમારપાલના ચરિતને જ કેવળ આલેખે છે; અને તે એક સ્વતંત્ર પ્રાકૃત મહાકાવ્ય તરીકે રચાયું છે. દ્વયાશ્રયમહાકાવ્ય ચૌલુક્ય કુલદીપક સિદ્ધરાજના પ્રિય સદસ્ય અને કુમારપાલના ધર્મગુરુ શ્રી હેમચંદ્રાચાર્યને હાથ લખાયેલું છે. એ કારણે એક સમકાલીન ઈતિહાસલેખન તરીક, ગૂજરાતના સુવર્ણયુગના ગૌરવવંતા કાવ્ય તરીકે, જ્યાશ્રયમહાકાવ્યનું મૂલ્ય બહુ જ છે. તત્કાલીન સમાજનાં અનેક તો તેમાં ઓતપ્રોત છે–તેથી સામાજિક ઈતિહાસ જાણવા માટે આ મહાકાવ્ય અત્યંત મહત્ત્વનું છે. પરંતુ આવાં કાવ્યમાં ઈતિહાસની દષ્ટિએ કેટલીક ક્ષતિ રહે તે સ્વાભાવિક છે. રાજાસભામાં ઉત્તમ સ્થાન ભગવત, રાજાના સમકાલીન કવિ પિતાના રાજાની કે તેના કુલની અપકર્ષક બાબતોને સામાન્ય રીતે ઉલ્લેખ કરતો નથી. દાખલા તરીકે, ગઝનીની સેમિનાથ ઉપર થયેલી ચઢાઈને અને સંહારનો હેમાચાર્યો બીલકુલ ઉલ્લેખ કર્યો નથી. કુમારપાલ ઉપર સિદ્ધરાજની અવકૃપા થયેલી, અને તેણે નહિ ઈચ્છેલું કે કુમારપાલ તેનો ઉત્તરાધિકારી થાયઃ આ કારણે કુમારપાલના ૪. મણિલાલ નભુભાઈ દ્વિવેદી : પ્રથાશ્રય કાવ્યનું ગુજરાતી ભાષાંતર ? પ્રસ્તાવના: પાન ૨૧-૩૧. સામાજિક સ્થિતિ વગેરેનું દ્વયાશ્રયમાંથી ફલિત થતું તારણ તેમણે આપ્યું છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ સંક્તિ યાશ્રય વિનાશ માટે સિદ્ધરાજે પ્રયત્નો આદરેલા; અને કુમારપાલને ગુજરાતની બહાર ભટકવું પડેલું; આ બાબતને હેમાચાર્યો બીલ-. કુલ ઉલ્લેખ પણ કર્યો નથી કે દૂર દૂરથી સૂચક એવા શબ્દોને પણ ઉપયોગ કર્યો નથી. અજયપાલના મંત્રી યશપાલના મેહરાજપરાજ્યનાટકમાં કુમારપાલના ભટકવાના ઉલ્લેખો મળે છે એટલે એ ઐતિહાસિક સત્ય તો છે જ.૫ આ પ્રમાણે વક્તવ્યત્યાગ–Suppressio veri–આ પ્રકારનાં વંશકીર્તન કાવ્યાનું ઈતિહાસ તરીકે મૂલ્ય પરિમિત કરે છે. મહાકાવ્ય તરીકે નાયકના ગૌરવને વધારનારા કેટલાક જીવનના બનાવોને કવિ પસંદ કરે છે; અને તે બનાવોને તેજસ્વી બનાવવા માટે કવિ પોતાની શક્તિનું તેજ તેને અપે છે. આલંકારિકાએ તેને માટે નિયમો પણ નક્કી કર્યા છે. દ્વટ જણાવે છે. तत्रोत्पाद्ये पूर्वं सन्नगरीवर्णनं महाकाव्ये कुर्वीत तदनु तस्यां नायकवंशप्रशंसां च ॥ ७ ॥ तत्र त्रिवर्गसक्तं समिद्धशक्तित्रयं च सर्वगुणम् । रक्तसमस्तप्रकृति विजिगीषू नायकं न्यस्येत् ॥ ८ ॥ 'ભ૧ ૫. અરા:કાઢતમીદાપરીન–અંક ૧. . ૨૮. (G.0.S.. ix) પા. ૧૬. કુમારપાલને અનુલક્ષીને બેલાયેલો લોકઃ एको यः सकलं कुतूहलितया बभ्राम भूमण्डलं प्रीत्या यत्र पतिवरा समभवत् साम्राज्यलक्ष्मीः स्वयम् । श्रीसिद्धाधिपविप्रयोगविधुरामप्रीणयद् यः प्रजाम् कस्यासौ विदितो न गूर्जरपतिश्चौलुक्यवंशध्वजः ॥: Page #134 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ९. હેમસમીક્ષા विधिवत्परिपालयतः सकलं राज्यं च राज्यवृत्तं च तस्य कदाचिदुपेतं शरदादिं वर्णयेत्समयम् ॥ ९॥ स्वार्थं मित्रार्थं वा धर्मादिं साधयिष्यतस्तस्य कुल्यादिष्वन्यतमं प्रतिपक्षं वर्णयेद्गुगिनम् ॥ १० ॥ स्वचरात्तद्भूताद्वा कुतोऽपि वा शृण्वतोऽरिकार्याणि कुर्वीत सदसि राज्ञां क्षोभं क्रोधेद्धचित्तगिराम् ॥ ११ ॥ संमन्त्र्य समं सचिवैर्निश्वित्य च दण्डसाध्यतां शत्रोः तं दापयेत्प्रयाणं दूतं वा प्रेषयेन्मुखरम् ॥ १२ ॥ अथ नायकप्रयाणे नागरिकाक्षोभजनपदाद्रिनदी: अटवीकाननसरसीम रुजलधिद्वीपभुवनानि ॥ १३ ॥ स्कन्धावारनिवेश क्रीडां यूनां यथायथं तेषु व्यस्तमयं तेषां संतमसमथोदयं शशिनः ॥ १४ ॥ रजनीं च तत्र यूनां समाजसंगीतपानशृङ्गारान् इति वर्णयेत्प्रसङ्गात्कथां च भूयो निबध्नीयात् ॥ १५ ॥ प्रतिनायकमपि तद्वत्तदभिमुखमृष्यमाणमायान्तम् अभिदध्यात्कार्यवशान्न गरीरोधस्थितं वापि ॥ १६ ॥ योद्धव्यं प्रातरिति प्रबन्धमधुपीतिर्निशि कलत्रेभ्यः स्ववधं विशङ्कमानान्संदेशान्दापयेत्सुभटान् ॥ १७ ॥ संनह्य कृतव्यूहं सविस्मयं युध्यमानयोरुभयोः कृच्छ्रेण साधु कुर्यादभ्युदयं नायकस्यान्ते ॥ १८ ॥ रुद्रट - काव्यालङ्कार ( अभ्यभाषा सीरीज ) अध्याय : १९. श्लो. ७-१८. Page #135 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત દ્વયાશ્રય - આ મહાકાવ્યના સમય (Convention)ના ચોકઠામાં કવિએ નાયકની કારકીદ ગોઠવવાની હોય છે; વળી નાયકને ઉપરની ગાથા : ૮ : માં બતાવ્યા પ્રમાણે ઉદાત્ત ચીતરવાને હેય છે–અને ગાથા : ૧૮ : માં કહ્યા પ્રમાણે પ્રયત્નપૂર્વક અને સારી રીતે નાયકનો અનતે અભ્યદય આલેખવાનો હોય છે. આ મહાકાવ્યના સમયની નિયંત્રણમાં ઈતિહાસ ચુંથાઈ જાય. મનુષ્ય ગુણ તેમજ દષવાળો હોય છે; અને બન્નેયનું અવિતથ આલેખન એ ઈતિહાસને હેતુ હોય છે. દાખલા તરીકે, ચામુંડનું જીવન, જયસિંહના પિતા કર્ણનું જીવન, વળી મૂલરાજને ગાદી મેળવવાનો પ્રસંગ, વગેરે નાયકની ઉદાત્તતાને હાનિ કરનારા પ્રસંગો હોઈ તેનું આલેખન કવિએ ત્યજી દીધું હેય. મહાકાવ્યના નિયંત્રણને અંગે રાજાઓના સમસ્ત જીવનનું આલેખન–અને સમકાલીન સંજોગેની રાજા ઉપર થતી અસર અને રાજાઓના વ્યક્તિત્વથી સમકાલીન સંજોગો ઉપર થતી અસરને રફેટ-મહાકાવ્યમાં બરાબર ન થઈ શકે એ સ્વાભાવિક છે. કવિનું ધ્યેય મહાકાવ્ય છે. બીજે દરજે ચૌલુક્યવંશનું ગુણકીર્તન છે–ઈતિહાસ ખચીત જ નથી. આ કારણથી કાવ્યમાં ઇતિહાસદર્શન આ મર્યાદાઓ ધ્યાનમાં લઈને જ કરવું ઘટે છે. ઉપર બતાવેલી દ્વટની મહાકાવ્ય સંબંધી ગાથાઓમાં વ્યક્ત થતા મહાકાવ્યના સમયને અનુરૂપ થાશ્રયકાવ્યની રચના છે. પ્રથમ સર્ગમાં અણહિલ્લપુરનું વર્ણન અને નાયકમૂલરાજનું ઉદાત્ત અને ગૌરવયુક્ત આલેખન કરવામાં આવ્યું છે. (સરખા રુટની ગાથા , ૮.) સર્ગ બીજામાં સેરઠને રાજા Page #136 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા ગ્રાહરિપુ યાત્રાળુઓને પીડા આપે છે–એ વાત સ્વનિ મારફતે શંકર તેને જણાવે છે. પ્રભાતનું વર્ણન જંબક અને જેહુલ સાથે મૂલરાજ મંત્રણ કરે છે અને દંડથી જ રિપુ સાધ્ય છે એમ નિશ્ચય કરી જાતે જ સેના સજ્જ કરી તે શત્રુ ઉપર ચઢવાની તૈયારી કરે છે: (સરખાવો રુદ્રની ગાથા. ૧૧. ૧૨.) પ્રતિનાયક તરીકે ગ્રાહરિપુનું વર્ણન કરવામાં આવ્યું છે. (સરખાવો રુદ્રટની ગાથા ૧૬ ) સર્ગ ત્રીજામાં શરદ્દવર્ણન છે, (કટની ગાથા ૯) રાજસભા અને સેનાપ્રયાણનું તથા જંબુમાલીને કાંઠે નાખેલા મુકામનું વર્ણન પણ તે જ સર્ગમાં કરવામાં આવ્યું છે. (કટની ગાથા ૧૩. ૧૪.) ચોથા સર્ચમાં ગ્રાહરિપુ દૂત દૃણસ આવે છે અને ગક્તિ રીતે સંધિની માગણી કરે છે–પરંતુ મૂલરાજ તેને સ્વીકાર કરતો નથી. કચ્છને રાજા લક્ષરાજ અને સિદ્ધરાજ તેના સહાયક થઈ આવે છે. ગ્રાહરિપુ ભાદર નદીને કાંઠે પડાવ નાખે છે (સરખાવો રુકટની ગા. ૧૧). પાંચમા સર્ગમાં યુદ્ધવર્ણન છે. મૂલરાજ લક્ષરાજને મારી નાખે છે; ગ્રહરિપુ પકડાય છે–પણ તેની પત્નીઓની વીનવણીથી તેની ટચલી આંગળી કાપી નાખી તે તેને છોડી મૂકે છે. મૂલરાજ પ્રભાસપાટણ જાય છે. શંકરનું પૂજન વગેરે કરી વિજયની ઘોષણાઓ સહિત અણહિલ્લપુરમાં તે પ્રવેશ કરે છે. (કુકટની ગા. ૧૭–૧૮) ઉપરના પાંચ સર્ગના સારમાં, આપણે જોયું કે, મહાકાવ્યના નિયમેને હેમચંદ્રાચાર્ય સંસ્કૃત દ્વયાશ્રયકાવ્યની રચનામાં સારી રીતે અપનાવ્યા છે. આ પ્રમાણે આખાય કાવ્યમાં આ નિયમનું પાલન બતાવી શકાય. છઠ્ઠ સર્ગમાં મૂલરાજને ચામુંડ નામે પુત્ર થાય છે. એક Page #137 -------------------------------------------------------------------------- ________________ وای સંસ્કૃત દ્વયાશ્રય દિવસ મૂલરાજ રાજસભામાં બેઠે છે. દેશદેશના રાજાઓની ભેટે આવે છે. લાટ દેશના રાજા દ્વારપે એક હાથી ભેટ મેકલ્યો છે. ગજશાસ્ત્રનિપુણ ચામુંડ ને હાથીને તપાસી તેને અપલક્ષણવાળો જાહેર કરે છે. ચામુંડ લાટરાજ ઉપર ચઢાઈ કરવાની પોતાની ઈચ્છા બતાવે છે. મૂલરાજ ચામુંડ સાથે સૈન્યમાં જાય છે. ખંડિઆ રાજાઓ ચામુંડ સાથે હલામાં મદદ કરવા માટે જાય છે. લાસ્ત્રીઓ ગભરાઈ જાય છે. ખંડિઆ રાજાઓને ભાગ લેવા દીધા વિના ચામુંડ લાટરાજને હરાવે છે. કુહિણતનયા-સરસ્વતીને કાંઠે મૂલરાજ પિતાના દેહની આહુતિ અગ્નિને આપી દે છે સર્ગ–સાતમામાં ચામુંડ રાજા થાય છે. તેને વલ્લભરાજ દુર્લભરાજ અને નાગરાજ એમ ત્રણ પરાક્રમી પુત્ર થાય છે. ચામુંડને ગાદીત્યાગ શાથી કરવો પડ્યો-એ કહેવાયું નથી; કારણ કે તેથી કાવ્યના નાયકના ગૌરવની ક્ષતિ થાય. નાયકને અપકર્ષક દેષ ન આવે તેથી કવિએ ચામુંડના ગાદીત્યાગ ઉપર મૌન સેવ્યું છે. એ કારણ ટીકાકારે પણ જણાવ્યું છે. ચામુંડના કહેવાથી ૭. દ્વયાશ્રયકાવ્યઃ સર્ગ. ૬. . ૧૦૭. अथ प्राची गत्वा द्रुहिणतनयां श्रीस्थलपुरे वपुः स्व हुत्वाग्नौ सुपिहितपिनद्धापरयशाः । ययौ राजेः सूनुर्दिवमनपिनद्धापिहितधी ग्रहीतुं स्वर्गादप्यवनविधिनावक्रयमिव ॥ ૮. દ્વયાશ્રયકાવ્ય સર્ગ. ૭. લો. ૩૧. ઉપર ટીકાકારનીધઃ __ चामुण्डराजः किलातिकामाद्विकलीभूतः सन्भगिन्या वाचिणिदेव्या Page #138 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા વલ્લભે માળવા ઉપર હુમલો કર્યો પણ કઈક અસાધ્ય વ્યાધિ થવાથી તે પાછો ફર્યો-અને મરણ પામ્યું. તેના પછી તેને ભાઈ દુર્લભરાજ ગાદી ઉપર આવ્યું. મારવાડના રાજા મહેદ્રની બહેન દુર્લભદેવીને તેણે સ્વયંવરમાં પ્રાપ્ત કરી. રાજા મહેદ્ર પિતાની નાની બહેન નાગરાજને પરણુવી. રસ્તામાં વિરોધ કરનારા રાજાઓને હરાવી તેઓ પાટણ પાછા આવ્યા. - આઠમા સર્ગમાં ભીમ –દુર્લભરાજ અને નાગરાજના કહેવાથી–ગાદીએ આવે છે. તે બહુ જ પરાક્રમી છે. તેણે સિધુરાજ ઉપર ચઢાઈ કરી, સમુદ્ર જેવા પંચનદ આગળ તે આવ્યો. અને તેના ઉપર પુલ બંધાવી તે પાર ગયે. સિંધુરાજ સાથે યુદ્ધ કરી તેને કેદ કરી તે પાછો ફર્યો. - નવમા સર્ગમાં ભીમદેવના સાંધિવિગ્રહિક દામોદરની કુનેહથી ચેદિરાજ અને ભીમદેવનું યુદ્ધ અટક્યું. તે બંને વચ્ચે મૈત્રી થઈ. ભીમદેવ પોતાના નગરમાં પાછા ફર્યો. તેને ક્ષેમરાજ અને કર્ણ એમ બે પુત્ર થયા. ભીમે આત્મસાધના માટે રાજ્યત્યાગ કર્યો અને ક્ષેમરાજને ગાદી આપવા માંડી. પણ ક્ષેમરાજે તેને સ્વીકાર કર્યો નહિ. એટલે કર્ણ ગાદીએ આવ્યા. જયકેશીની કુંવરી મયણલ્લાની પ્રતિકૃતિ જોઈ તેને પરણવાની કણે ઈચ્છા કરી. મયણલ્લા, તેને રસાલે અને કીંમતી પહેરામણું અણહિલ્લપુર આવી પહોંચ્યાં. તેમને ઉતા આપી, રાજા રાત્રે પાશ્ચાત્ ચિન્હા તપુત્રો મો જો પ્રતિષ્ઠિત . આગળ જતાં ટીકાકાર નેધ કરે છે. પ્રતિ વર્થનાધિકૃતચોનિવમનિમતિमिति पित्राज्ञामाददान इत्यनेन सूचितम् । Page #139 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત કથાશ્રય તેમની ચર્ચા જોવા ગયો. મયણલ્લાને જે તે પ્રસન્ન થયે. બીજે દિવસે તેની સાથે કર્ણનું લગ્ન થયું. દશમા સર્ગમાં કર્ણને પુત્ર થતો નથી–તેથી તે અનેક વ્રત, ઉપવાસ વગેરે કરે છે. છેવટે લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેને પુત્રનું વરદાન આપે છે. નવમા અને દશમા સર્ગમાં મયણલ્લા અને કર્ણના સંબંધની અનેક વાતો નાયકને ગૌરવને ક્ષતિ ન આવે તે માટે દબાવી દીધી હોય–એમ સંભવે છે. કારણ કે એ સંબંધી અનેક આખ્યાયિકાઓ પ્રબંધમાં પ્રચલિત થઈ છે. આ સર્ગમાં વર્ષાઋતુનું વર્ણન આપવામાં આવેલું છે. સર્ગ અગીઆરમામાં મયણલ્લા પુત્રને જન્મ આપે છે તેનું વર્ણન છે. તે પ્રતાપી પુત્ર થશે, એમ જેશીઓ ભવિષ્યવાણી કહે છે. કણે તેને રાજ્ય સોંપી વિરક્તની માફક રહેવા માંડયું. દેવપ્રસાદની સંભાળ રાખવાની કણે તેને આજ્ઞા કરી. પૂર્વજોની રીતિ અનુસરવાને તેને બોધ આપો. કર્ણ સ્વર્ગવાસ પામ્યો. દેવપ્રસાદે પણ પિતાના પુત્ર ત્રિભુવનપાલને સિંહને સોંપી, સરસ્વતીકાઠે અગ્નિપ્રવેશ કર્યો. જયસિંહ ત્રિભુવનપાલને પિતાના સરખો જ ગણું તેની સાથે વ્યવહાર રાખવા લાગ્યા. સર્ગ બારમામાં બબરના પરાજયની વાત આવે છે. સિદ્ધપુરના બ્રાહ્મણને બર્બરક રંજાડતે હતે. બ્રાહ્મણે એ સિદ્ધરાજને ફરીયાદ કરી. સિદ્ધરાજ ૫ડે સૈન્ય લઈ તેની સામે ચડ્યો. તેના સૈન્યને એક વાર તે બરકે છિન્નભિન્ન કરી નાખ્યું પરંતુ સિદ્ધરાજ આગળ પડ્યો એટલે સૈન્ય ભેગું થઈ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ હેમસમીક્ષા ગયું. જયસિંહ અને બર્બર સામસામા આવી ગયા. દ્વયુદ્ધ થયું. જયસિંહે બર્બરકને બાંધી બંદીવાન બનાવ્યો. બબરની સ્ત્રી પિંગલિકાની યાચનાથી તેને છૂટે કર્યો. ત્યારથી તે સિદ્ધરાજની નેકરીમાં રહ્યો અને બ્રાહ્મણોને ત્રાસ મો. સર્ગ તેરમામાં જયસિંહના બીજા પરાક્રમનું વર્ણન છે. રાત્રીએ નગરચર્ચા માટે ફરતા ફરતે તે સરસ્વતીની પેલી પાર ગમે ત્યાં તેણે કોઈને બેલતાં સાંભળ્યું : “તમે કુવામાં પડશે તો હું તમારી પાછળ પડીશ.” સિદ્ધરાજને શક ગયો. પાસે જતાં તેણે એક નાગપુત્રને તેની પત્ની સાથે જે. “શું દુઃખ છે?' એમ પુછતાં તેણે કહ્યું—પાતાલનિવાસી, વાસુકિનારાના ઈષ્ટ મિત્ર રત્નચૂડને કનફ્યૂડ નામે પુત્ર છું. મારા સહાધ્યાયી દમને કહ્યું “હું હેમંતમાં લવલીલતા લાવી આપું.' મેં કહ્યું-“એમ બને જ કેમ ?” એમ કહી મારી પત્નીને મેં હેડમાં મૂકી. હું હેડ હાર્યો. પણ એટલામાં મારે કાશ્મીરના નાગ હુલ્લડના પૂજન માટે કાશ્મીર જવાનું થયું. વરુણનું વરદાન પામેલા એ નાગે પાતાલને ડુબાડી દેવા માંડ્યું, એટલે નાગલેકેએ શરત કરી કે પ્રતિવર્ષ એક નાગ તેના પૂજન માટે કાશ્મીર આવશે. અહીંના કુવામાં–ઉસ છે–તે જે શરીરે લગાડાય તે કાશ્મીરમાં હિમની ઠંડી ન લાગે. પણ કુવામાં વજમુખી માંખે છે–એટલે મારી પત્ની મને જવા દેતી નથી.” સિહે તેને ઉસ આણું આપી ધીરજ આપી. એ નાના નાગકુમારને બબર સાથે તેણે પાતાલ સહિસલામત મેક્લી આપે. ચૌદમા સર્ગમાં યોગિનીઓને સિદ્ધરાજે વશ કરી– તેની કથા આવે છે. ગિનીઓ જનતાને રંજાડતી હતી. એક Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ સંસ્કૃત દ્વયાશ્રય રાત્રે સિદ્ધરાજે નગરચર્ચા માટે ફરતાં, તેમણે જોઈ. જેગણુઓએ કહ્યું કે “તું અમારી પૂઠે પડ્યો છું ને તારું ભલું નહિ થાય; તે અમને બલિ દેનાર યશવને હરાવી દેજે.' જયસિંહે કહ્યું, “હું તેને પરાજ્ય કરીશ.” મોટી સેના લઈ જયસિંહે યશોવર્મા ઉપર ચઢાઈ કરી. રસ્તામાં ભિલસેના પણ તેની કુમકે આવી. અવંતિને ઘેરે નાખી-કેટ તેડવાની તેણે તૈયારી કરી. રાત્રે તેણે ત્યાં જોગણીઓને પોતાનું પૂતળું બનાવી પિોતે હારે તેવો પ્રવેગ કરતી જોઈ. પિતે બહાર પડી સિદ્ધરાજે કાલિકાના નેતૃત્વ હેઠળ યુદ્ધ કરતી જોગણીઓને હરાવી. કાલિકાએ પ્રસન્ન થઈને કહ્યું “તું વિજય પામશે તે વિષ્ણુને અવતાર છે. આ કથા યશોવર્માને કાને ગઈ. યશોવર્મા અનંતિથી નાસી ધારા ગ. સિદ્ધરાજે અવંતિને વિનાશ કરી, ધારાનગરી લીધી અને યશોવર્માને કેદ કર્યો. પંદરમા સર્ગમાં જયસિંહના રાજ્યની સમાપ્તિ થાય છે. જયસિહે કેદારને માર્ગ દુરસ્ત કરાવ્યું, સિદ્ધપુરમાં રુદ્રમહાલય પૂર્ણ કરાવ્યું અને એક જૈનચૈત્ય બંધાવ્યું. પુત્ર ખાતર પગે ચાલી સોમનાથની તેણે યાત્રા કરી. ત્યાં સોમનાથે તેને “સિદ્ધ) કહી સુવર્ણસિદ્ધિ આપી; અને કુમારપાલ રાજા થશે એમ કહ્યું. પછી તે ગિરનાર ગયો. નેમિનાથની પૂજા કરી. માર્ગમાં વિભીષણ મળે. તેને રજા આપી તે શત્રુંજય ગયે. શત્રુજ્ય ઉપર ઋષભદેવની પૂજા કરી, બ્રાહ્મણને દાન આપ્યું. સિંહપુરસિહોરની સ્થાપના કરી. પાછા આવી તેણે સહસ્ત્રલિંગ સરોવર બંધાવ્યું અને તેને કાંઠે ૧૦૮ શિવનાં અને શક્તિનાં મંદિરો કરાવ્યાં. દશાવતારની પ્રતિમાઓ મઠ વગેરે બંધાવ્યાં. સિદ્ધ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ હેમસમીક્ષા રાજ જયસિંહને પછીથી સ્વર્ગવાસ થશે. સિદ્ધરાજનાં કાર્યોમાં ઐતિહાસિક કાર્યકારણુતા હેમચંદ્રના વૃત્તાંતમાં ઝાઝી દષ્ટિગોચર થતી નથી. ઉલટું સિદ્ધરાજમાં ચમત્કારશક્તિનું આરોપણ કરવામાં આવ્યું છે. - સોળમા સર્ગમાં કુમારપાલની જીવનગાથા આરંભાય છે. હેમચંદ્ર સિદ્ધરાજ અને કુમારપાળના કડવા સંબંધને ઉલ્લેખ સર પણ કર્યો નથી. સપાદલક્ષના રાજા આન્ને, અવંતિના રાજા બલાલને કહેણ મે કહ્યું કે “દક્ષિણના રાજાઓ સાથે મળી તમે ગૂજરાત ઉપર હુમલે કરે. હું અહીંથી તેના ઉપર હલ્લે કરું છું.” કુમારપાલે આ જાણું આન્ન અને તેની સાથે મળેલા ચાહડ સામે પ્રયાણ આદર્યું. પિતાના બ્રાહ્મણ સેનાપતિ કાકને તેણે બલ્લાલ સામે મોકલ્યા. કુમારપાલ આબુ આવી પહોંચ્યા. વિક્રમસિંહ પરમાર તેને મળે. બનાસ (વર્ણસા) કાંઠે કુમારપાલે મુકામ નાખ્યો. આ સર્ગમાં ઋતુવર્ણનની વિપુલતા મૂકવામાં આવી છે. સત્તરમા સર્ગમાં સેનાના વનવિહાર અને જલવિહારનું વર્ણન આવે છે. અઢારમા સર્ગમાં કુમારપાલ આને હરાવે છે. આને કુમારપાલ પિતાની લેહશક્તિ વડે હાથી ઉપરથી પાડી નાખે છે. આને મૂર્છા આવે છે. કુમારપાલ તેને મારી ન નાખતાં પિતાના હાથી ઉપર તેને ઉચકી લે છે. ઓગણીસમા સર્ગમાં કુમારપાલ મૃતજનની સારવાર કરવા રણભૂમિ ઉપર છે. એવામાં આન્નનો દૂત આવ્યો અને પૂર્વવત સંબંધ સ્થાપિત કરવા કુમારપાલને યાચના કરી–તેને Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સંસ્કૃત દ્વયાશ્રય વૃત્તાંત આવે છે. કુમારપાલે તે યાચનાને સ્વીકારી, વિશેષમાં આજે પિતાની પુત્રી જલ્પણુદેવીને કુમારપાલને આપી. બીજી બાજુએ સેનાપતિ કાકે પણ અવંતિના બલ્લાલને પરાજય કર્યો. - વીસમે સર્ગમાં દ્વયાશ્રયની સમાપ્તિ થાય છે. કસાઈને ઘેર બકરાં વેચવા જતા એક માણસને જોઈ, તે અમારિ-પ્રવર્તન કરે છે. જુઠી પ્રતિજ્ઞા, પરદારગમન અને જંતુહિંસા માટે શિક્ષા ફરમાવે છે. અમારિ-પ્રવર્તનને લીધે લેકને થયેલા નુકશાનના બદલામાં, ત્રણ ત્રણ વર્ષ ચાલે એટલું અન્ન પોતે આપ્યું; દારૂને રિવાજ તેણે બંધ પાળ્યો. બકરાને બદલે હેમમાં જવા વપરાવા લાગ્યા. બીનવારસનું ધન રાજયમાં જ થઈ જતું. પિતાનું ધન જપ્ત થઈ જવાને લીધે, એક સુંદર ધનાઢ્ય સ્ત્રીને તેણે રડતી જોઈ. આથી રાજાએ આવું ધન ન લેવું એવો તેણે કાયદે કર્યો. કેદારપ્રાસાદની મરામત કરાવી. અમાત્ય વાગભટ્ટ મારફતે દેવપત્તનમાં સોમનાથનો જીર્ણોદ્ધાર કરાવ્યું. દેવપત્તન અને અણહિલ્લપુરમાં પાર્શ્વનાથનાં ચિત્ર બંધાવ્યાં. વળી શિવે સ્વમમાં આવી અણહિલપુરમાં વસવાની ઈચ્છા બતાવી. આથી પાટણમાં કુમારપાલેશ્વર મહાદેવને પ્રાસાદ કરાવ્યું. અને કુમારપાલને સર્વ દે આશિર્વાદ આપે છે. અને કાવ્ય સમાપ્ત થાય છે. ઉપર આપણે કાવ્યને સાર જે. કાવ્યશાસ્ત્રના નિયમને અનુસરતું એ સંપૂર્ણ મહાકાવ્ય છે. મહાકાવ્યની મર્યાદામાં ચૌલુકયવંશની જીવનગાથા સમાવવા માટે, વંશનાયકેનું ગૌરવ અપ્રતિહત સાચવવા માટે, સિદ્ધરાજ અને કુમારપાલને કે પ્રકારની એબ ન લાગે તે જોવા માટે-હેમચંદ્ર કેટલીએ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ હેમસમીક્ષા આંખતા ત્યજી દીધી છે. નાયકનાં વર્ષોંનામાં, તેમનાં કાર્યોમાં અદ્ભુતતા આરોપી નાયકનું ગૌરવ વધારવામાં, ઈતિહાસને કવિ પૂરતા ન્યાય આપી શકયા નથી. એ બાબતમાં સિદ્ધરાજનાં પરાક્રમાનું કાવ્યમય વન ધ્યાન ખેંચે છે. બાકી કેટલાક અનાવા તેમણે તેાંધ્યા છે તેનેા ઇતિહાસમાં ઉપયોગ થઈ શકે. બાલચંદ્રસૂરિ વસન્તવિલાસ મહાકાવ્ય ૧. ૩ : માં નીચે પ્રમાણે જણાવે છે; न जायते लक्षणमन्तरेण तदेकताना तु विनाशमेति कृपाणधाराव्रतवत्कवीनां सुदुष्करा कापि कवित्वरीतिः ॥ વ્યાકરણશાસ્ત્ર વિના તે ઉત્પન્ન થતી નથી; અને તેમાં જ તરખેળ અને તે તે નાશ પામેઃ કવિઓની એ અપૂ કાવ્યરીતિ તરવારની ધાર ઉપર ચઢવાના વ્રત જેવી અત્યંત મુશ્કેલીએ સાધ્ય બને તેવી છે. * ܕܕ ક્ષેમેન્દ્રના અભિપ્રાય કવિકઠાભરણમાં નીચે પ્રમાણે છે: यस्तु प्रकृत्याश्मसमान एव कष्टेन वा व्याकरणेन नष्टः तर्केण दग्धोऽनलधूमिना वाऽप्यविद्धकर्णः सुकविप्रबन्धैः ॥ न तस्य वकृत्वसमुद्भवः स्याच्छिक्षाविशेषैरपि सुप्रयुक्तैः न गर्दभ गायति शिक्षितोऽपि संदर्शितं पश्यति नार्कमन्धः ॥ આ અભિપ્રાય કેટલેક અંશે સત્ય છે. કેવલ વ્યાકરણને ગુથી કાવ્યરચના તરફ પ્રવર્તમાન થવુ’-એ કાવ્યત્વને હાનિ ૯. ક્ષેમેન્દ્ર-વિટામર' ( હરિદાસ સંસ્કૃત ગ્રન્થમાલા : ચૌખમ્મા સીરીઝ આીસ : બનારસ ગ્રંથાંક. ૨૪. ) પ્રથમઃ સન્ધિઃ । ો. ૨૨-૨૩. Page #145 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત દ્વયાશ્રય ૧૦૫ કારક તો છે જ. પરંતુ આવા આક્ષેપ શ્રી હેમચંદ્રાચાર્યને સ્પર્શ એમ નથી. શ્રી હેમચંદ્રાચાર્ય પ્રતિભાસંપન્ન કવિ છે—એ તે અનેક રીતે તેમની કૃતિઓ મારફતે સ્પષ્ટ થાય છે પરંતુ વ્યાકરણ માટે નિદર્શને ગુથી મહાકાવ્ય રચવાને તેમને આ કૃતિમાં આશય છે. આથી કાવ્યમાં કિલષ્ટતા અને સંકુલતા સ્વાભાવિક રીતે જ આવે. આ બાબત કાંઈ તેમના જેવા પ્રતિભાશાળી વ્યુત્પન્ન કવિ-આચાર્યની દૃષ્ટિ બહાર પણ ન હોય. આ કારણે આ કાવ્યની કિલષ્ટતા કવિની પ્રતિભા-જાતિને કદી પણ કલંક લાવનારી ન લખી શકાય. આવી કિલષ્ટતાનાં દૃષ્ટાન્ત આપણને ઘણે સ્થળે આ કાવ્યમાં દૃષ્ટિગોચર થાય છે. વ્યાશ્રયમાંથી આપણે નીચેને જ દાખલો જોઈએ : न वेद विद्व विद्याथ न वेत्थ विदथुर्विद नास्याग्रे वेद विदतुर्विदुः केऽत्रेति नाब्रुवन् ॥८॥ इन्दुर्दस्रौ हुताशाः स्म वेत्ति वित्तो विदन्न्यमुम् वेत्सि वित्थो वित्थ वेद्मि विद्वो विद्म इतीरीणः ॥४२॥ न तथाने ब्रुवन्ति स्म ब्रूतः स्म स्म ब्रवीति वा नाहुराहतुराहापि यथासौ सत्यमुक्तवान् ॥८४॥ यथाहथुः शिवाविन्द्रौ बृथः कृष्ण ब्रवीषि च ब्रह्मन्नात्थ तथासावित्याख्यत्तं दिवि नारदः ॥८॥१० ઉપરના લેકમાં કેવળ વિ૬ ગ. ર. પરમૈ. વ. કા. તથા ટૂ ગ. ૨. પરઐ. વ. કા. નાં રૂપે સમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કવિપ્રતિભામાંથી કોઈ એક સામાન્ય ૧૦. દયાશ્રયઃ સર્ગ. ૯. . ૮૧-૮૪. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ હેમસમીક્ષા જ્યોતિર્ભાવના કે પછી અર્થની ઘનતા ઉપરના લેકેમાંથી પ્રતીત થતી નથી. આ ઉપરાંત કેટલેક સ્થળે વ્યાકરણ ઉપરના અભિનિવેશને લીધે કવિ અત્યન્ત અસ્પષ્ટ પણ બની જાય છેઃ जात्वजीयिषिषति न कश्चिद्यच्छ्रियः क्षितिभुजीह यथेष्टम् द्राक्स्वराद्यपरनामजधात्वेकस्वरावयववद्विरभूवन् ॥११ “સ્વરથી બીજા (=વ્યંજનથી) શરૂ તથા નામધાતુને એક સ્વરવાળે અવયવ જેમ યથેષ્ટ દ્વિત્વને પામે છે, તેમ એ રાજા હતો ત્યારે સર્વની લક્ષ્મી યથેષ્ટ રીતે બેવડી બની–તેથી કોઈ એક બકરી સરખીની ઇચ્છા કરતું નથી.” આ લેક તો એક દષ્ટાંત તરીકે છે પરંતુ આ પ્રકારના અનેક શ્લોક ઠંથાશ્રય કાવ્યમાં માલૂમ પડે છે. આવી રચના કાવ્યતત્ત્વને પિષક નથી તેમજ ઈતિહાસદર્શનને પણ ક્ષતિકારક છે. દાખલા તરીકે, પાટણના વર્ણનમાં નીચેને લેક વારંવાર ટાંકવામાં આવે છે? प्राङ् शौर्यवृत्तौ प्राङ्कुच्छास्त्र प्राङ्शमे प्राङ्क समाधिषु प्राङ् सत्ये प्राङ् षड्दर्शन्यां प्राङ्क्षडङ्गयामितो जनः ॥१२ “અહીંના માણસો શૌર્યવૃત્તિ, શાસ્ત્ર, શમ, સમાધિ, સત્ય, દર્શન અને ષડગ એ સર્વેમાં પ્રથમ છે.” આ શ્લેકમાં ૪, ૬, સ ની વૈકલ્પિક સંધિ જેટલી નજરે ચડે છે, તેટલું પાટણનું વર્ણન નજરે ચઢતું નથી. પ્રા ના અનેક વાર ઉલ્લેખમાં વ્યાકરણની અભિપ્રેતતા વધારે તારી ૧૧. ૧૨. ક્યાય : સ. ૮. લો, ૩૦. યાશ્રય ઃ સર્ગ. ૧. લે. ૬૪. Page #147 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત ઢંયાશ્રય ૧૦૭ આવે છે. ઇતિહાસ કે કાવ્ય તરફની દૃષ્ટિ અનુષંગી અને મેાળા બની જાય છે. આ પ્રકારના અનેક શ્લોકા ધ્રુવળ વ્યાકરણની વિશિષ્ટતા દર્શાવવા ખાતર લખવામાં આવેલા છે-તેને તિહાસના આધારભૂત પુરાવા તરીકે લેવા તે હેત્વાભાસ છે. વ્યાકરણના વિશિષ્ટ રીતે બનેલા શબ્દાના ઉપયેાગ બતાવવા મૂકેલા શબ્દોમાંથી તત્કાલીન સામાજિક સ્થિતિનું તારણુ બહુ સાવચેતીથી કાઢવું જરૂરી છે. અભયતિલકગણીની ટીકા સહિત દ્વાશ્રયકાવ્ય ઍમ્બે સંસ્કૃત સીરીઝ નં. ૬૦. અને ન’. ૭૦ તરીકે, સ્વ. પ્રા. એ. બી. કાચવટેએ સ ંપાદિત કર્યુ છે. તેના વીસ સર્ગાનું સામાન્ય વસ્તુ પૂર્વ કહેવાઈ ગયું છે. તેની યેાજના નીચે પ્રમાણે છે: સર્ગ ૧ ~ ૩ રાજા મૂલરાજ ૨૦૧ વિ.સં.૯૯૮ -૧૦૫૩ 22 "" ?? 35 શ્લોક સંખ્યા ૧૧૦ ૧૬૦ ૯૪ ૧૪૨ વ્યાકરણપ્રશસ્તિના બ્લૉકાની સંખ્યા અને તેાંધ. શ્લાક ૧-૮, પાદ. ૨ ને છેડે આપેલા શ્લાક આભીરાના સામાન્ય ઉલ્લેખ કરી ગ્રાહરિપુ સાથેના યુદ્ધનો ઉલ્લેખ કરે છે. બીજા શ્લોકા સામાન્ય રીતે મૂલરાજને. અનુલક્ષીને છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સર્ગ t ७ રાજા "" 老 ચામુંડ(૧૦૫૩ -૧૦૬૬) વલ્લભરાજ (૧૦૬૬) દુ` ભરાજ (૧૦૬૬ -૧૦૦૮) ૮ ભીમદેવ (૧૦૭૮ -૧૧૨૦) શ્લોક સંખ્યા ૧૦૭ ૧૪૭ ૧૨૫ ૧૭૨ હેમસમીક્ષા વ્યાકરણપ્રશસ્તિના શ્લોકાની સંખ્યા અને નોંધ. [સ છઠ્ઠાના છેલ્લા લાકમાં મૂલરાજ સરસ્વતી કાંઠે અગ્નિમાં દેહેાત્સર્ગ કરે છે. તેનું વર્ણન છે. ૮૧૪ શ્લાક મૂલરાજની યશે ગાથા વણુ વે છે. ] લેાક : ૯ : ચામુંડ; ક્લેાક : ૧૦: વલ્લભરાજ; ક્લેાક : ૧૧ : દુર્લભરાજ, સામાન્ય વર્ણનના આ શ્લોકા છે. ભીમદેવ (22113.9૭૫)ક (વિ. સ. ૧૧૨૦ ૧૧૫૦) ૧૦ ક ૯૦ ૧૧ ૧૧૮ શ્લોક ૧૮-૩૫ સુધી સિદ્ધ ૧૨ સિદ્ધરાજ (વિ ૮૧ રાજની પ્રશસ્તિ છે. સિદ્ધહેમના શ્લોક ૧૨-૧૬. ભામદેવે કુંતલદેશ, મધ્યદેશને કબજે કર્યો, સિંધુરાજ અને ચેદીરાજને વશ કર્યાં. બ્લેક : ૧૭ : અત્યંત કામી અને સ્ત્રીઓના ચિત્તને હરણ કરે તેવા કને વર્ણવામાં આવ્યેા છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત ઢાક્રય સર્ગ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ બ્લેક રાજા સંખ્યા સ. ૧૧૫૦ -૧૧૯૯) ,, 22 22 કુમારપાલ (વિ.સં. ૧૧૯૯-૧૨૨૯) "" 22 "" "" ૧૧૦ ૭૪ ૧૨૪ ૯૭ ૧૩૮ ૧૦૬ ૧૩૦ ૧૦૨ વ્યાકરણપ્રશસ્તિના શ્લીકાની સંખ્યા અને નોંધ ૧૦૯ આઠેય અધ્યાય સુધીમાં ૩૫ લાક ચૌલુકયવશકીનના છે. [સિદ્ધરાજ માટે કુલ ક્લાક ૫૮૦ શ્લોકા કુમારપાલ માટે.] ૩૮૯. [સંસ્કૃત શ્વાશ્રય કાવ્યમાં કુલ ૨૪૩૫ ક્લાક છે.] કવિએ વ્યાકરણનાં નિયંત્રણા પાતાની પ્રતિભાના ઉલ્લાસ ઉપર મૂકવાં છતાં પણ ત્યાશ્રયમાં કવિની કલ્પના અને મૃદુતા નથી એમ નથી. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં તે તેમનું કવિત્વ અને ઊગામિત્વ અનુપમ છે. શ્વાશ્રયની મુશ્કેલીએ વ્યાકરણને કવિત્વ સાથે મેળ લાવવામાં ઉપસ્થિત થયેલી છે. આ છતાં પણ હેમચંદ્રાચા'નું ગુજરાતી તરીકે ગૌરવ, ધાર્મિક સંકુચિતતાને અભાવ અને એક સાહિત્યાચાની ઉચ્ચાશયી ભાવના કાવ્યમાં અનેક સ્થળે ઉપસી આવે છે. દાખલા તરીકે, સ. ૧. ૨૨-૨૪. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ હેમસમીક્ષા “અહીં આકાશ અને પૃથિવીને પાવન કરનારી, પાપમાત્રને નાશ કરનારી, ઉર્વાગ્નિને સમુદ્ર તરફ કાઢી મૂકનારી, વિખ્યાત ઈતિહાસવાળી, ગાયને ઉપયુક્ત, તેમ નાવ ફરી શકે એવા અગાધ જળવાળી–બ્રહ્મપુત્રી સરસ્વતી વહે છે. (૨૨) બળદગાડીમાં બેઠેલા પિતાના બળદની, કે નાવમાં બેઠેલા પિતાના નાવની, પણ અહીં દરકાર કરતા નથી, તેમનાં ચિત્ત કાપણી કરનારી અંગનાના સુગીતમાં લીન છે. (૨૩) “અહીં શ્રાદ્ધપક્ષમાં ગૃહિણીઓ ઘરની જાળીમાં રહીને, ગાય બળદ આદિને આનંદ આપનારી લીલી ભૂમિને, તેમ ઈકિયેને શાંત કરનારી નદી (સરસ્વતીને) નિહાળે છે.” (૨૪) અથવા તે, સર્ગ. રઃ ૧૫-૧૬. ભલે, બા, તમે સૂતાં નહિ હૈ એટલે તમને આળસ આવે છે, ને અમે તો બેન સૂતેલાં તે ફરકડીની પેઠે ફરીએ છીએ. તમે તે ખરેખરાં વહાલાં એટલે તમારા પતિ તમારી પાસે આવેલા તમે ખરાં સુકોમળ તે તમને સૂર્યને તાપ પણ પીડા કરે, ને અમે તે બાપા કઠણ એટલે અમને એ ન નડે–એમ પ્રાતઃકાલે સખીઓ પરસ્પર કાકૂક્તિથી વદે છે.” આ ઉપરાંત સમકાલીન સામાજિક સ્થિતિ ઉપર પણ આ કાવ્ય ઘણો પ્રકાશ નાખે છે. દા. ત. સર્ગ ૩: . ૯. અતિયૌવનમદે જરા પણ ઊણા નહિ એવા ગામડીઆ, ગેડીદડા રમતાં ઊડીને વાગેલા દડા વડે કાણું થયેલા, ને ગેડીથી પગે ખેડંગતા–એવા પરસ્પર મુક્કામુક્કી કરીને કલહ Page #151 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત દ્વયાશ્રય ૧૧૧ અતિસુંદર વેષ ધારણ કરેલા ગેપ, પિતાનાથી એક માસે નાના અને નિપુણ વાણું વદતા મિત્રો સાથે ગાયને વસવાના સ્થાનમાં ગોળ મેળવેલું દૂધ પીએ છે. (૩–૯.) અથવા તે, સર્ગ. ૩. . ૫-૮. “પાકેલી ડાંગરનું આનંદપૂર્વક રક્ષણ કરતી ગોપીઓ બધા દિવસ બૂમ પાડીને ગીત વિસ્તારી રહી છે એટલે ગાય દોહવા જેટલે વખત પણ થાક પામતી નથી. (૫) નવરાત્રમાં નવદિવસ પારાયણ પૂર્ણ કરીને, તથા એક કાશ જતાં એટલે કાળ જાય તેટલા વખત સુધી આશિર્વાદ મત્ર ઉચ્ચારીને, બ્રાહ્મણ પોતાના યજમાનને ગાય કહેવાય એટલી વાર યથાવિધિ અભિષેક કરે છે. (૬) સમ તેમ વિષમ એમ ઉભય પ્રકારના છંદ, અથવા વેદ, તેમને આખો દિવસ ભણતાં છતાં પણ બ્રાહ્મણ બટુકેને તે પાઠ થયાં નહિ કેમકે તેમનાં હૃદય ગીત લલકારતી ગોપીના શબ્દથી ભમી ગયાં હતાં. (૭) “ધાન્યથી જ અર્થ ઉત્પન્ન થાય છે એમ સમજી વર્ષઋતુના માસ પૂર્વે, અર્થની ઈચ્છા રાખતા પુરક, કૌતુકસ્તંભ વડે કરીને ઈદ્ધને ઉત્સવ વિસ્તાર છે. (૮). લગ્નવિધિનું વર્ણન સર્ગ. ૯. ૧૬૯ “કુંકુમથી રંગેલી પાનીઓ વાળે, ઉભય પક્ષના બંધુરૂપ સમૂહ, પછી ત્યાં––તમારાં ગીત ગાઈએ, તમને શુદ્ધ સૂત્રથી પાંકીઓ, તમારા આગળ લૂણ ઉતારવા સારૂ ઊભાં રહીએ, તમારાં ઓવારણાં લઈએ—એમ ગાતો અને લીલાથી ચાલતો આવ્યો.” Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર હેમસમીક્ષા | હેમાચાર્યના દિલમાં સમસ્ત ગૂજરાતના ગૌરવને બહલાવવાના મનોરથ છે. કાવ્યમાં સ્થળે સ્થળે ગુજરાતના નામથી અને ગૂર્જર લક્ષ્મીની ભવ્યતાથી તેમનું હૃદય થનગને છે. તેમનું માનસ માંધ નથી; પરંતુ સહિષ્ણુતા, અપૂર્વ સમભાવ અને સમદષ્ટિથી તેજસ્વી બનેલું છે. મહારાજા કુમારપાલ બધાય દેવનો મહાકાવ્યને અંતે આશિર્વાદ પ્રાપ્ત કરે છે. કુમારપાલેશ્વર મહાદેવને પ્રાસાદ તે પાટણમાં બંધાવે છે, સોમનાથનો જીર્ણોદ્ધાર કરાવે છે, કેદારનાથની મરામત કરાવે છે અને પાર્શ્વનાથન પ્રાસાદ બંધાવે છે, તથા જૈનધર્મ પ્રત્યે પ્રીતિ ધરાવે છે. વલ્લભરાજ અને સિદ્ધરાજનું આલેખન પણ તેજ પ્રકારનું છે. ગુજરાતની અસ્મિતાનો પાયો નાખનાર મૂલરાજને શૈવ છે છતાં પણ–વધારેમાં વધારે લેકેથી આ મહાકાવ્યમાં શ્રી હેમચંદ્રાચાર્યે આલેખે છે. પ્રસિદ્ધ વક્રવતી તુલ્ય અહીંના રાજાઓએ અહીં, ભગવાન અહંત, વિષ્ણુ, શંભુ, સૂર્ય, ચંદ્ર, અને કાર્તિકેય એ છ દેવની સ્થાપના કરેલી છે. (૧-૪૪) અહીં શ્રાવકે, હે અહન તમેજ સંસારમાં પડેલાંના શિવરૂપ છો, તમે જ વિષ્ણુ છે, તમેજ બ્રહ્મ છે, એમસ્તુતિ કસ્તાં બહુ શ્રદ્ધાથી સુંદર વાણુ વદે છે.” (૨-૭૮) ગુજરાતના વિસ્તારને અને તેની ભૂગોળને તથા ચૌલુક્ય રાજાઓએ સ્થાપેલા પિતાના રાજ્યના સીમાડાઓને ઉલ્લેખ કમબદ્ધ આ કાવ્યમાં મળે છે. દાખલા તરીકે મૂળરાજ પિતાનું નાનકડું રાજ્ય સ્થિર કરી, સૌરાષ્ટ્ર, કચ્છ, અને સિંધુદેશ ઉપર પિતાને પ્રતાપ જમાવે છે. ચામુંડ બારપને દબાવી, લાદેશ Page #153 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત દ્વયાશ્રય ૧૩ ઉપર પ્રભુત્વ મેળવે છે. લાદેશ તરફ પ્રયાણ કરતી વખતે, મૂળરાજનાં સૈન્ય રાજ્યની હદ શ્વભ્રવતી–સાબરમતી–આગળ અટકે છે. સિદ્ધરાજ માળવાને પૂરેપૂરું દબાવે છે. કુમારપાલના વખતમાં ગૂજરાતને પ્રતાપ ઉત્તરે સિંધુદેશ અને પંચનદ સુધી દક્ષિણે કોંકણું અને કોલ્હાપુર સુધી, પૂર્વમાં માળવાના સિમાડાઓ સુધી અને પશ્ચિમમાં ઠેઠ સૌરાષ્ટ્રના છેડા સુધી વ્યાપે છે. દ્વયાશ્રય-મહાકાવ્ય આથીજ કેવળ સોલંકીઓનીજ કીર્તિગાથા નથી, પરંતુ તેટલી જ ગુજરાતના તેજસ્વી ભૂતકાળની કીર્તિગાથા છે. આ કાવ્યમાં આપણે હેમાચાર્યને એક જૈનાચાર્ય તરીકે નહિ પણ એક મહાન ગુજરાતી તરીકે જોઈ શકીએ છીએ. કાવ્યના વિભાગોને સમજાવતાં એક સ્થળે ક્ષેમેન્દ્ર જણાવે છેઃ પ્રવન્ય સુતરાં - ચાચાને નિશિતૈઃ निर्दोषैर्गुणसंयुक्तः सुवृत्तैर्मोक्तिकरिव ॥ १ ॥ शास्त्रं काव्यं शास्त्रकाव्यं काव्यशास्त्रं च भेदतः चतुष्प्रकारः प्रसरः सतां सारस्वतो मतः ॥ २ ॥ शास्त्रं काव्यविदः प्राहुः सर्वकाव्याङ्गलक्षणम् વચ્ચે વિશિષ્ટ ક્વાર્થસાત્કિંતિ ને રૂ છે , शास्त्रकाव्यं चतुर्वर्गप्राय सर्वोपदेशकृत् भट्टिभौमककाव्यादि काव्यशास्त्रं प्रचक्षते ॥ ४ ॥ काव्ये रसानुसारेण वर्णनानुगुणेन च कुर्वीत सर्ववृत्तानां विनियोग विभागवित् ॥ ७ ॥ शास्त्रकाव्येऽतिदीर्घाणां वृत्तानां न प्रयोजनम् काव्यशास्त्रेऽपि वृत्तानि रसायत्तानि काव्यवित् ॥ ८॥१३ ૧૩. ક્ષેમેન્દ્રઃ સુવૃત્તિ –તૃતીયો વિચR –. ૧-૮ (હરિદાસ સંસકૃત ગ્રંથમાલા ગ્રંથાક. ૨૬). Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ હેમસમીક્ષા - થાશ્રય કાવ્ય એ ભટ્ટિકાવ્ય જેવું જ કાવ્ય છે અને તેથી ક્ષેમેન્દ્રને હિસાબે તે કાવ્યશાસ્ત્ર કહેવાય. કાવ્યના શબ્દાર્થનું સાહિત્ય અને ઉત્તમ અલંકારથી પ્રધાન દૃષ્ટિએ તે મંડિત હોવું જોઈએ; અને બીજી દષ્ટિએ તે મારફતે શાસ્ત્રનું પ્રતિપાદન થવું જોઈએ. રસને પિષે તેવાં જાત જાતનાં વર્ણવૃત્તોથી તે સુશોભિત હેવું જોઈએ. આ ગુણે થાશ્રય કાવ્ય સારી રીતે પુષ્ટ કરે છે. એક ગુજરાતી તરીકે, ગુજરાતના સુવર્ણયુગના વિધાયક પુરુષ તરીકે અને નજરોનજર જેનાર તથા અનુભવનાર તરીકે શ્રી. હેમાચાર્યો આ કૃતિની રચના કરી છે. બંગાળના સેન અને પાલ વંશના રાજાઓની પૂરી વંશાવળીઓ મળતી નથી (પછી ખરા ઈતિહાસની વાત તો દૂર રહી), જ્યારે માળવાના વિદ્યાપ્રેમી પરમાર રાજાઓની વંશાવળી અને કથાનકે ઉપર વિસ્મૃતિનાં જાળાં વળગી ગયાં છે;–ત્યારે ગૂજરાતના રાજવંશની કડીએ કડી મળે છે, તેને ગૌરવની ગાથાઓ તેના પ્રતિભાવાન સુપુત્રોએ કર્ણપ્રિય કાવ્યોમાં ગાઈ છે, તે કાળના કીર્તિપ્રબ અને તે સમયના રીતરિવાજે હજુ પ્રજામાં જીવંત રહ્યા છે. ગુજરાતમાં નિરામિષાહારને સામાન્ય પ્રચાર અર્વાચીન કાળમાં પણ કુમારપાલની સ્મૃતિ જીવતી રાખી રહ્યું છે. દારુની વિનાશક ટેવને દૂર કરનાર કુમારપાલ અત્યારે પણ જાણે જાગ્રત થઈ આપણી સામે બેસી રહ્યો છે. યાશ્રયકાવ્ય આ કારણને લીધે ગૂજરાતની અસ્મિતાનું તેજસ્વી કાવ્ય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ રાજ સંસ્કૃત દ્વયાશ્રય ૧૧૫ પરિશિષ્ટ નીચેના કોઠામાં ક્યાયકાવ્યમાં સિદ્ધહેમવ્યાકરણના સંસ્કૃત વિભાગનાં દષ્ટાતોને મેળ બતાવવામાં આવ્યો છે. સિદ્ધહેમનાં સગી નોંધ. સૂત્ર મૂલરાજ સિ. હે.૧.૪.૭૮| હેમચંદ્રના વ્યાકરણ અને પાણિ સિ. હે. ૨.૨.૩૩ | નિના વ્યાકરણના ભેદ ઝીણવટથી સિ. હે. ૨.૩.૬૨ શ્રી. દત્તાત્રય કાશીનાથ આગાશેએ GANTYHET 727 Part. ii (B. સિ. હે. ૨.૪.૯૬) S. S LXXVI) ની સંસ્કૃત પ્રસ્તાવનામાં આપેલા છે તે જિજ્ઞાસિહે.૩.૧.૧૬૧. સુએ ત્યાં જેવા; અહીં તેની ચર્ચા સિ.હે.૩.૨.૧પપ વિસ્તારભથે કરી નથી. ૭ ચામુંડરાજસિહે. ૩.૪.૬૪ વલ્લભરાજ | દુર્લભરાજ) ૮ ભીમરાજસિ . હે. ૪.૨.૨૫ ૯ ભીમરાજસિહે ૪.૩.૯૨) T કણેરાજ || કર્ણરાજ સિ હે. ૫૧.૧૧ ૧૧કર્ણરાજ સિહ.પ.૧.૧ ! જયસિંહ Page #156 -------------------------------------------------------------------------- ________________ - ૧૧૬ હેમસમીક્ષા નોંધ. સગ રાજા [ સિદ્ધહેમનાં સૂત્રો જયસિંહ/સિ. હે.પ.૩.૫ ૧૩ , સિ. હે. ૫.૪.૪૫ ૧૪] , સિ. હે. ૧૮ સિહેક.૨.૧૨૬) ૧૬કમારપાલસિહે ૬.૩.૨૦૫ આ વિભાગ ઉપર Dr. Bah ler's Life of Hemachandra સિ. હે.૭.૧.૫૫| P. 36. “First 14 cantos of the Dvyashraya-Kavya સિ.હે.૦૨.૯૧ were completed before Jayasimha's death. After સિહે ૭.૩.૧૨ v S. 1199 he appears to સિહ૭.૪.૧૦૨). have pursued his plan... | as a private scholar.” દ્વયાશ્રય કાવ્ય ઉપર અભયતિલક ગણીની ટીકા છે; અને તે ટીકાકાર ચાન્દ્રગચ્છમાં જિનેશ્વર અને જિનદત્તના કુલમાં પ્રવર્તમાન હિતે. તે ટીકાનું પ્રમાણ ૧૭૫૭૪ોક છે; તે ટીકાકાર જાતે જ જાણે છે: सप्तदशसहस्राणि श्लोकाः पञ्च शतानि च । चतुःसप्ततिरप्यस्या कृते ને વિનિશ્વિતમૂ છે આ ટીકામાંથી પણ તે કાળની કેટલીક માહિતી મળે છે; અને તે દ્રષ્ટિએ આ ટીકાનું પરિશીલન પણું આવશ્યક છે. વિ. સ. ૧૩૧૨ માં આ ટીકાની રચના પાલણપુરમાં કરવામાં આવી . એમ ટીકાકાર જણાવે છે. For Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત વ્યાકરણ આર્યાવર્તની સંસ્કૃતિના ઉકેલ માટે પ્રાકૃતનો ઉપયોગ કાંઈ ઓછો નથી. સૈકાઓ પહેલાં લેકે માં–જનતામાં–પ્રાકૃતોને જ પ્રચાર હતો. વેદકાલીન સાહિત્યભાષામાં પણ ઉચ્ચારણ અને વ્યાકરણપ્રયાગોના અનેક વિકલ્પ દષ્ટિગોચર થાય છે. વેદમાં દૃષ્ટિપથે પડતી સાહિત્યભાષાને પડખે બીજી અનેક દેશભાષાઓ –પ્રાચીનતમ પ્રાકૃત હતી જ. સાહિત્યિક સંસ્કૃતનાં તત્ત્વોને તપા ૧. પ્રાકૃત વ્યાકરણ: સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનને અધ્યાયઃ૮: વાચકની સગવડ ખાતર સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનના પ્રકરણથી આ ભાગને જુદો પાડી આ પ્રકરણમાં ચર્ચવામાં આવ્યો છે. ૨. મધુસૂદન મોદી: “જૂની ગુજરાતી ભાષા” કૌમુદી એપ્રિલ. સને ૧૯૩૭: પાન ૪૧૭. દા. ત. મૂર્ધન્યકરણ : વિટ, વિટ ઈ.; ==>૩ : તુv> ડુપ; મૂરું પુસ્ત ; સોઢ સદ્ + ત ; રુ અને વચ્ચેનો સંભ્રમ વગેરે. રૃનો ઉચ્ચાર રૂ વગેરે વેદમાં માલમ પડે છે. Bloch : Langue de la Marathe : Introduction $ 2; Wackernagel : Altindịche Grammatik : Tail I: Pp. x-xii Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ હેમસમીક્ષા સીએ તે પણ માલમ પડશે કે તેની રચના-જનાની પશ્ચા ભૂમિમાં પ્રાકૃતોનો પણ સારે ફાળે હતો. સરસ્વતી અને દેશદ્વતીના દોઆબના પ્રદેશમાં સંસ્કૃત ભાષાની યોજના વૈદિકશાખાઓનાં શિક્ષાસ્થાનમાં થઈ એમ કહીએ તે આપણે કાંઈ સત્યથી દૂર જતા નથી. મહાવીરે અને બુદ્ધ બાલ, સ્ત્રી, મન્દ અને મૂર્ખને પણ ધર્મજ્ઞાન થાય તેટલા માટે પ્રાકૃતમાં ઉપદેશ કરવો હિતાવહ મા. આર્યાવર્તન સંસ્કારમાં જનતાને તેની પોતાની ઘરની બેલીમાં આ મહાપુરુષોએ ભાગ લેતી કરી. સંસ્કૃત નાટય–સાહિત્યમાં તે મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી વગેરે પ્રાકૃત અમુક પ્રકારનાં પાત્રો બેલે એ વિન્માન્ય શિરસ્તે નાટ્યાચાર્યો નેધે છે, અને આપણું ૩. મનુસ્મૃતિ : અધ્યાય ૨. લો. ૧૭ઃ सरस्वतीदृशदवत्योर्देवनद्योर्यदन्तरम् । तं देवनिर्मितं देशं ब्रह्मावत विदुर्बुधाः ॥ ૪. હેમચન્દ્રાચાર્ય : કાવ્યાનુશાસનઃ કારિકા. ૧. ઉપરની ટીકામાં ટાંકેલે ક : बालस्त्रीमन्दमूर्खाणां नृणां चारित्रकाङिणाम् । સાનુદ્દીર્થ તત્ત્વ સિદ્ધાન્તઃ પ્રાકૃતઃ કૃતઃn ૫. રામચંદ્ર અને ગુણચન્દ્ર નચાળ ( G.0.S. xlvii) પાન, ૧૯ & देवानीचनृणां पाठः संस्कृतेनाथ जातुचित् महिषीमन्त्रिजापण्यस्त्रीणामव्याजलिङ्गिनाम् ॥ १९२ ॥ बालषण्ढग्रहग्रस्तमत्तस्त्रीरूपयोषिताम् प्राकृतेनोत्तमस्यापि दारिद्र्यैश्वर्यमोहिनः ॥ १९३ ॥ Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત વ્યાકરણ ૧૧૯ પ્રાચીન નાટ્યકારેએ તે પાળ્યો છે પણ ખરે. ઉંચી કેટીનાં સંસ્કારી પાત્રો જ સંસ્કૃત ભાષામાં વાતચીત કરતાં સંસ્કૃતનાટકોમાં મૂકવામાં આવેલાં છે; જ્યારે સ્ત્રીઓ અને સામાન્ય પાત્ર પ્રાકૃતમાં જ વાત કરે છે. તે સમયમાં પ્રાકૃત એ સાહિત્યભાષાઓ પણ થઈ ચૂકી હતી. હાલની સત્તસઈ અનેક પ્રાચીન કવિઓની ગાથાઓને સંગ્રહ છે. ગુણાઢયે બહથાની રચના પિશાચી ભાષામાં કરી હતી અને તેના સંસ્કારે સમદેવે કથાસરિત્સાગરમાં અને ક્ષેમેન્દ્ર બહથામંજરીમાં નોંધ્યા છે. એમાંની કેટલીય વાર્તાઓએ આપણા નાટ્યસાહિત્યને અને આપણાં દેશ્યભાષાનાં આખ્યાનોને સર્જન માટે કથાનકે પણ આપ્યાં છે. પાદલિપ્તાચાર્યે તરંગવતી નામે અતિપ્રશસ્ત કથા પ્રાકૃત ભાષામાં લખી હતી. અનેક જૈન લેખકે એ પ્રાકૃતિને પોતાના ગ્રંથની ભાષા બનાવી છે. ઠેઠ ઈસ્વીસન પહેલાં અશેકે પિતાની ધર્મલિપિઓનું આલેખન પાલી જેવી પ્રાકૃતમાં જ કરાવવું યોગ્ય ધાર્યું હતું. પતંજલિને અને બીજા સંસ્કૃત વૈયાકરણને પણ પ્રાકૃતની આ અસર શિષ્ટ સંસ્કૃતિને ભ્રષ્ટ કરશે એમ લાગેલું. આ રીતે પ્રાકૃત ભાષા अत्यन्तनीचभूतादौ पैशाची मागधी च वाग् शौरसेनी तु नीचस्य देशोद्देशे स्वदेशगीः ॥ १९४ ॥ આ જ પ્રમાણે ભારતનાટ્યશાસ્ત્રમાં, વિશ્વનાથને સાહિત્યદર્પણ વિગેરેમાં વિધાન છે. ૬. પતંજલિ : વ્યાકરણમહાભાષ્ય : ખંડ. ૧. પાન. ૬૬ (નિર્ણયસાગર આવૃત્તિ) यथैव शब्दज्ञाने धर्मस्तथैवापशब्दज्ञानेऽप्यधर्मः । अथवा भूयानધર્મ પ્રાતિ એ મૂર્ચાતોષપરી ા ૩ીચાં: રદ્ધાઃ ...... Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ હેમસમીક્ષા એની ઉપયોગિતા તદન સિદ્ધ જ છે. પ્રાકૃત ભાષાઓના જ્ઞાન સિવાય અર્વાચીન ઈસ્યભાષાઓનું ઘડતર શાસ્ત્રીય રીતે સમજવું દુર્ધટ છે. આમ તેના સંસ્કારવિષયક મૂલ્ય માટે તથા અર્વાચીન ભાષાઓ સાથેના તેના સંબંધને યોગે પ્રાકૃતિને અભ્યાસ આપણે માટે તે અત્યંત આવશ્યક છે. વળી હેમચંદ્રાચાર્યના સમયમાં તે પ્રાકૃતોને અભ્યાસ આવશ્યક હોય જ એમાં આશ્ચર્ય નથી કારણ કે તે કાળે અને તે પહેલાંથી પણ જેનામાં તો તે સંસ્કાર-ભાષા હતી જ. પ્રાકૃત ઉપરાંત અપભ્રંશ પણ સાહિત્ય–ભાષાનું સ્થાન મેળવી ચૂકી હતી. તે ભાષામાં વિપુલ સાહિત્ય ખેડાયું હતું. કુવલયમાલામાં ઉદ્દદ્યોતનસૂરિએ તેની બરાબરી પ્રાકૃત, પૈશાચી અને સંસ્કૃત સાથે કરી છે. લગભગ છઠ્ઠા-સાતમા સૈકામાં પણ અપભ્રંશભાષાનું વ્યાકરણ સ્વરૂપ નિશ્ચિત થઈ ગયેલું હતું. અપભ્રંશ એ પ્રાકૃતભાષાનું અન્ય સ્વરૂપ અને પ્રાચીન દેશ્યભાષાઓ સાથે સીધે સંબંધ ધરાવતી ભાષા. આ અપભ્રંશભાષાની વિસ્તારપૂર્વક ચર્ચા હેમચંદ્રાચાર્યે પ્રાકૃત વ્યાકરણમાં કરી છે. આ ઉપરાંત અપભ્રંશ ભાષાનાં વ્યાકરણનાં દૃષ્ટાંતરૂપે કેટલાક રેચક દુહાઓ પણ ટાંકી એ ભાષાના વિભાગને પાન . ર૪ઃ ત્રાહ્મળની વચ્ચે શ રેવા પાન. ર૬ તેણુ હેક્યો हेलय इति कुर्वन्तः पराबभूवुः । तस्माद् ब्राह्मणेन न म्लेच्छितवै नापभाषितव, म्लेच्छो ह वा एव योऽपशब्दः । म्लेच्छा मा भूम ત્ય ધ્યેય વ્યાપામ્ | ઈ. ૭. મધુસૂદન મોદી અપભ્રંશપાઠાવલીઃ પાન.૮૬-૮૭. ટિપમાં ઉદ્યોતનસૂરિની કુવલયમાલા નામે પ્રાકૃતિકથામાંથી આ સંબંધે ઉતારો આપ્યા છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રાતવ્યાકરણ ૧૨૧ હેમચંદ્રાચાર્યે સમૃદ્ધ અને રસિક પણ બનાવ્યું છે. એની ચર્ચા આપણે પાછળથી હાથ ધરીશું. હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ એટલે શબ્દાનુશાસનને આઠમો અધ્યાય. હેમચંદ્રાચાર્યે પ્રાકૃતના મુખ્ય સ્વરૂપ હેઠળ પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી તથા ચૂલિકાપશાચીની ચર્ચા કરી છે અને છેવટના ભાગમાં અપભ્રંશની ચર્ચા કરી છે. સામાન્ય રીતે વિદ્વાનો આર્યાવર્તના પ્રાકૃતવૈયાકરણોની બે શાખાઓ સમજે છે. પાશ્ચાત્ય શાખાના પ્રાકૃતિવૈયાકરણોનાં વાલ્મીકિનાં સૂત્ર ઉપર ત્રિવિક્રમ, લક્ષધર, સિહરાજ વગેરેએ ટીકા લખી છે. શ્રી હેમચન્દ્રાચાર્ય પણ પાશ્ચાત્યશાખાને અનુસરે છે, અને પ્રાકૃત ભાષાઓની વિસ્તૃત ચર્ચા તેઓ સિદ્ધહેમચંદ્રના આઠમા અધ્યાયમાં આલેખે છે. પૌરસ્ય શાખાના પ્રાકૃતવૈયાકરણોમાં આ વરરુચિ છે. વરચિનાં સૂત્રો ઉપર ભામહે ટીકા કરી છે. આ શાખાને અન્ય પ્રતિનિધિઓ રામતર્કવાગીશ, માર્કડેય વગેરે છે. પૌરસ્યશાખાને વૈયાકરણના પ્રાકૃત અને અપભ્રંશ આદેશોની તુલનાત્મક ચર્ચા કરતા ગ્રંથે હમણાં જ એક ફેંચ વિદુષીએ પ્રસિદ્ધ કર્યા છે. શ્રીઅરસન, પીશલ, હર્નલ વગેરે ૮. આ વિષય માટે સરખાવો: Sir. A. George Grierson: “ It is I think certain that there are two distinct schools of Prakrit Philology in India. The first, or Eastern School, was derived from Vararuci, (himself an Easterner ), and descended from him through Lankes'vara and Kramdis'vara, to Ramas’arman and Markandeya. The second, or Western School, is based on the so-called Valmiki Sutras, now extant only in Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ હેમસમીક્ષા વિદ્વાને એ પ્રાકૃતભાષાના વ્યાકરણ માટે વ્યવસ્થિત સ ંશોધનાત્મક ગ્રંથા લખ્યા છે. સિદ્ધહેમચંદ્રના આઠમા અધ્યાયની વ્યવસ્થિત આવૃત્તિ બહાર લાવવાનું પ્રથમ માન પ્રા. પીશલને ફાળેજાય છે.૯ પ્રાકૃતભાષાઓના મૂળ સબંધે વિદ્વાનેામાં મતભેદ છે. ડૉ. ભાંડારકર, પ્રેા. લાસેન વગેરે તેને સ ંસ્કૃતના પાછળના સ્વરૂપ તરીકે માને છે; જ્યારે પ્રેા. પીશલ, પ્રા. વાકરનેગલ વગેરે પ્રાકૃતના મૂળને પ્રાચીનતમ પ્રાકૃતેમાંથી અવતીર્ણ થએલી માને છે. બીજા મતને અત્યારે વધારે અનુમેાદન મળતું જાય છે. પ્રાચીનેમાં પણ ઘણાને અભિપ્રાય બીજા મતને અનુકૂળ મળે a much expanded form. From this teaching are descended the grammar of Hemacandra who used a technical terminology of his own, and the works of Trivikrama, Laksmidhar, Simharaja and others, who followed the whole system of terminology found in the expanded Valmiki Sutras. ઉપરના ઉતારા અને તેના સમર્થન માટે બ્રુએ Jacobi : Sanatkumarcaritan : Einteitung: P. XXV ; અપભ્રંશ ખાખતમાં આ બે સંપ્રદાયાની ચર્ચાઅને પૃથક્કરણ ખાખત : M. Shahidulla : Les Chants Mystiques de Kanha et de Saraha: Introduction : P. 44–54. પોર્સ્ત્યશાખાની વિસ્તૃત ચર્ચા કરતા ફ્રેંચ વિદુષી Laigi Nitti-Dolci ના ગ્રંથૈ। (1) Les Grammairiens Prakrits 1938; (2) La Prakritanushasana de Purushottam, 1938; (3) Edition de la Premiere Sakha du Prakrit Kalpataru de Ramasarman 1938. ,, 9. Pisehel: Grammatik dor Prakrit Sprachen ( Siddhahemeandram : Adhyaya VIII ) Teil. I, II Halle a. s. 1877–1880. Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત વ્યાકરણ ૧૨૩ છે. પ્રાકૃતવૈયાકરણે સંસ્કૃતને સગવડ ખાતર પ્રકૃતિ લઈ પ્રાકૃત ભાષાના આદેશની સિદ્ધિ કરે છે, તેથી એમ પૂરવાર થતું નથી કે તેઓ સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષાનો અવતાર થયો એમ માને છે. આ ચર્ચા રસપ્રદ છે પરંતુ અત્રે તેને આટલે જ ઉલ્લેખ બસ છે. હેમચંદ્રાચાર્યું છે ભાષાની ચર્ચા આઠમા અધ્યાયના પ્રાકૃતવ્યાકરણમાં કરી છે; એ છ ભાષાઓ તે : ૧ મહારાષ્ટ્રીજેનો સામાન્ય પ્રાત તરીકે સમસ્ત આઠમા અધ્યાયમાં ઉલ્લેખ કરાયો છે. ૧ ૧ ૨. શૌસેની ૩. માગધી ભાષા; ૪. પૈશાચી; ૫. ચૂલિકો પૈશાચી અને ૬. અપભ્રંશ. આર્ષભાષા–એટલે જૈન આગમગ્રંથની-ભાષા એની ચર્ચાનાં નાનાં સૂત્રો આપ્યાં નથી; પરંતુ વૃત્તિમાં અહીંતહીં તેને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. પ્રાકૃત વ્યાકરણનું વસ્તુ નીચે પ્રમાણે છે: 10.241 24H XL HI2 Pischel: Grammatik : Einle itung § 6. સંસકતને પ્રકૃતિ લઈ પ્રાકતની અવતારસિદ્ધિ માટે સિ.હે. ૮. ૧. ૧. પ્રછતિ સંસ્કૃતમ ! તત્ર સર્વ તત સાત વા પ્રતિમ્ ; માર્કડેય: પ્રતિસવ૨ ૧. ૧. પ્રતિઃ સંત તત્ર સર્વ પ્રતિમુખ્ય | નાની ટીકા ધનંગ-રી ૨-૬૦. પ્રતિઃ સંતI Jતેર/ત પ્રતિમા વગેરે સરખાવો Pischel : Grammatik : Einleitung § 1 ૧૧. હેમચન્દ્રાચાર્ય “મહારાષ્ટ્રી” એવું નામ મુખ્ય પ્રાકૃતિને આખા વ્યાકરણમાં ક્યાંય આપ્યું નથી. “મહારાષ્ટ્રી” તરીકે જાણીતી પ્રાતને ઉલ્લેખ તેમણે માત્ર પ્રાકૃતથી જ કર્યો છે. “મહારાષ્ટ્ર નામ દંડીને પ્રસિદ્ધ વચન “મહારાષ્ટ્રથયાં ભાષાં પ્રણે પ્રકૃત્તિ વિદુઃા એ ઉપરથી પાછળથી મળ્યું હોય એ સંભવિત છે. બાકી એ તે મુખ્ય સાહિત્યિક પ્રાકૃત હતી. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પાદ ૧. ૨. કુલ સૂત્ર | વિષય સૂત્ર સંખ્યા ૨૭૧ પ્રાકૃત ૨૧૮ પ્રાકૃત ૧૪ ૫~૧૦ ૧૧–૨૫ ૨૬-૩૦ ૩૧-૩૬ ૩૭ ૩૮-૪૩ ૪૪-૧૭૫ ૧૭૬-૨૭૧ ૧–૭૬. ૭૭૮૮ વિષય. હુંઅસમીક્ષા પ્રાસ્તાવિક સૂત્રેા સંધિના નિયમે શબ્દના અન્ય વ્યંજનના વિકારને લગતાં સૂત્રા અનુસ્વાર સબંધી આદેશ નામની જાતિ સ ંબધી આદેશે। વિસ સબધી આદેશા પરચુરણ આદેશા સ્વરવિકારા વ્યંજનવિકારો વ ક્રમાનુસાર ખાસ શબ્દોમાં સંયુક્ત વ્યંજનમાં થતા ફેરફાર. સંયુક્ત વ્યંજનના વિકારમાં તેના પ્રથમ વ્યંજનતા કે પછીના વ્યંજનને લાપ કરવેા તે સબધી અપવાદો સહિત આદેશ. Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃતવ્યાકરણ પાદ 3. કુલ સૂત્ર વિષય સૂત્રા સંખ્યા ૧૨ પ્રાકૃત ૯૯૯ ૧૦૦-૧૧૫ ૧૧૬-૧૨૪ ૧૨૫–૧૪૪ ૧૪૫–૧૭૩ ૧૭૪ ૧૭૫૨૧૮ ૧૫૭ ૫૮-૧૨૪ વિષય. દ્વિર્ભાવપ્રકરણ : કેટલાક વ્યંજને દ્વિર્ભાવ પામી સંયુક્ત અને છે તે સબંધી આદેશા ઉદાહરણા સ્વરભક્તિ અથવા વિશ્લેષનાં ૧૨૫ વ્યત્યયનાં ઉદાહરણા સંસ્કૃત શબ્દને સ્થાને મૂકવાના અનિયમિત પ્રાકૃત શબ્દો: પ્રાકૃતના કેટલાક પ્રત્યયે અને તષિતાને લગતા આદેશ જે શબ્દો સંસ્કૃત પ્રકૃતિથી સિદ્ધ કરી શકાતા ન હોય તેવા શબ્દો : યોગાચ:। એ એક જ સૂત્રની વૃત્તિમાં ચવામાં આવ્યા છે. ખ્યાત પ્રાકૃત અવ્યયે નામ અને વિશેષણાનાં રૂપા સર્વનામનાં રૂપાખ્યાને Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પાદ કુલ સૂત્ર સંખ્યા ૪. ૪૪૮ વિષય સૂત્રા ૧૨૫–૧૩૦ ૧૩૧–૧૩૭ ૧૩૮-૧૮૨ ૧-૨૫૯ ૩૨૫-૩૨૮ धात्वादेशाः ૨૬૦-૨૮૬ शौरसेनी ૨૮૭–૩૦૨ मागधी ૩૦૩-૩૨૪ पैशाची ૩૨૯-૪૪૬ વિષય. ૪૪૭-૪૪૮ રૂપાખ્યાનના પરચુરણ નિયમે એક વિભક્તિને બદલે ખીજી વિભક્તિ વાપરવાના નિયમ : દા. ત. ચતુર્થીને બદલે ષછી ઇ. હેમસમીક્ષા ક્રિયાપદના આદેશ : તેમનાં રૂપાખ્યાને અને કૃતા चलिकापैशाची अपभ्रंश સમાપ્તિનાં સૂત્ર : व्यत्ययश्च ॥ ४४७॥ अने शेषं संस्कृतवत् સિમ્ ॥ ૪૪૮ ॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત વ્યાકરણ ૧૨૭ ઉપર વિષયક્રમ આઠમા અધ્યાયમાં શ્રી હેમચન્દ્રાચાર્યું ચર્યો છે. કઈ પણ સામાન્ય દૃષ્ટિ નાખનારને પણ માલમ પડશે કે ત્રણ વિષયોની ચર્ચા વિસ્તારથી હેમચંદ્ર મૂકી છે. (૧) પ્રાકૃતભાષાની–મહારાષ્ટ્રી પ્રાકૃતની ચર્ચા: ૧૨ (૨) ધાત્વાદેશેઃ અને (૩) અપભ્રંશ. અપભ્રંશનાં સૂત્રે મહારાષ્ટ્રી કરતાં ઓછાં છે પરંતુ તેની ઉપયુક્તતા હેમચંદ્રાચાર્યને મન વધારે છે. વૃત્તિમાં પણ હેમચંદ્રાચાર્યે તેને દષ્ટતાથી-દુહાઓથી–અલંકૃત કરવી એગ્ય ધારી છે. પ્રાકૃતનાં સૂત્રો વધારે છે પરંતુ વૃત્તિમાં તેનાં દષ્ટાંતે તેમણે આપ્યાં નથી; તે પ્રકૃષ્ટ પ્રાકૃત હોઈ સાહિત્યમાં તે તેનાં અઢળક દષ્ટાતો મળી શકે તેમ હતાં. અપભ્રંશનાં દૃષ્ટાંતો પણ અપભ્રંશ સાહિત્યમાં અઢળક મળે તેમ હતાં, પરંતુ અપભ્રંશની એક વિશિષ્ટતા હતી. તે એ કે તે લેકમાં જીવતી હતી. અપભ્રંશ લોકોની –ગૂજરાત, મારવાડ, રજપૂતાનાના પ્રદેશના નિવાસીઓનીબેલાતી ભાષાની વધારે સમીપ હતી. સરસ્વતીકઠાભરણકાર ભજે, બાલરામાયણ અને કાવ્યમીમાંસાના રચયિતા રાજશેખરે અને એક દૃષ્ટિએ દંડીએ પણ અપભ્રંશને પશ્ચિમ આર્યાવર્તમાં પ્રવર્તતી ઉલ્લેખેલી છે.૧૩ પ્રાચીન ગૂજરાતી અને અપભ્રંશની તુલના કરતાં દેખાઈ આવે છે કે તેમની સગાઈ અત્યંત ઘાડી ૧૨. જુઓ પાછળ આપેલું પૃથક્કરણ મહારાષ્ટ્ર પ્રાકૃત-હેમચંદ્રના ઉલ્લેખ પ્રમાણે કેવળ પ્રાકૃત” માટે વધારેમાં વધારે સૂત્રો મૂકવામાં આવ્યાં છે. ૧૩. દંડીઃ વ્યાં . રર-૩૬; મોઃ સરસ્વતીરામર ૨. ૧૩; ગરોલર : વ્યમીમાંસા : પાન. ૩૪; પાન. પ૪-૫. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ હુમસમીક્ષા અને નિકટની છે.૧૪ આ દૃષ્ટિએ જોતાં હેમચંદ્રાચા` પેાતાના પ્રાકૃત વ્યાકરણમાં અપભ્રંશને પ્રધાનતા આપે એ વાસ્તવિક છે. ભેાજના વ્યાકરણ–સરસ્વતીક’ઠાભરણનું પ્રકાશન ત્રિવેદ્રમ રાજકીય ગ્રંથમાલા તરફથી કરવામા આવ્યું છે. તેમાં સંસ્કૃત વ્યાકરણને સાત અધ્યાયમાં સમાવવામાં આવ્યુ છે. ભાજવ્યાકરણના આઠમે અધ્યાય પરપરા પ્રમાણે પ્રાપ્ત થતા નથી, સભવ છે કે આ આઠમા અધ્યાયમાં ભાજે પ્રાકૃત-અપભ્રંશાદિની ચર્ચા કરી હાય. મુંજરાજે દુહાઓ રચ્યાના ઉલ્લેખ એક સ્થળે હેમચંદ્રાચાયે કર્યા છે.૧૫ એટલે ગૂજરાત, મારવાડ, માળવા વગેરે અપભ્રંશપ્રિય પ્રદેશા હતા એ ચેાક્કસ જ છે.૧૬ ૧૪. Tessitori : Notes on the Grammar of Old Wes tern Rajasthani : Indian Antiquary 1914 fi. ૧૫. હેમચદ્રાચાર્યું : છોડનુશાસન : પત્ર, ૪૨ : અધ્યાય. ૬. સૂ. ૧૧૯ઃ ચક્કર વાહોદનજી, નયના પુવિ સમથળ । इअ मुंजिं रइया दूहडा पंचवि कामहु पंचसर || ૧૬, રાજશેખર : ાવ્યમીમાંસા અઘ્યાય. ૯-૧૦; પા. ૪૮-૫૧. गौडोद्याः प्रकृतस्थाः परिचितरुचयः प्राकृते लाटदेश्या: सापभ्रंशप्रयोगाः सकलमरुभुवष्टक्कभादनकाश्च आवन्त्याः पारियात्राः सहदशपुरजैर्भूतभाषां भजन्ते यो मध्ये मध्यदेशं निवसति स कविः सर्वभाषानिषण्णः ॥ ભેાદેવ : સરસ્વતીામ : ૨, ૧૨. पठन्ति लटभं लाटाः प्राकृतं संस्कृतद्विषः अपभ्रंशेन तुष्यन्ति स्वेन नान्येन गूर्जराः ॥ સન્નશેખર : વાવ્યમીમાંસાઃ પાન. ૩૪. Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત વ્યાકરણ ૧૨૯ અપભ્રંશવ્યાકરણમાં કેટલાક વિદ્વાન બે દેશ્ય-અપભ્રંશની છાંટ જુએ છે. ઍ. પીશલે આ બતાવવા એક સ્થળે પ્રયત્ન કર્યો છે. ૧૭ ઉપલબ્ધ સાહિત્યિક અપભ્રંશમાં શૌસેની અને મહારાષ્ટ્રી પ્રાકૃતિની અસર છે. મહારાષ્ટ્રી પ્રાકૃતની અસર તે વિપુલ પ્રમાણમાં છે-જે કે વૈયાકરણે પ્રાપ્ત થતા આ અપભ્રંશ વ્યાકરણના સ્વરૂપને શૌરસેનીમાંથી સિદ્ધ કરવાનું જણુવે છે. ૧૯ આ વિષય ઘણે જ જટિલ છે અને આપણું ચર્ચાની મર્યાદા લક્ષમાં રાખી તે વિષયને આટલે જ રહેવા દેવો ઈષ્ટ છે. ' મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી,પૈશાચી વગેરે પ્રાકૃતિનાં નામે દેશસૂચક નામ છે; વિદ્વાને આથી સંભાવના કરે છે કે આ પ્રાકૃત તેમના નામથી નિર્દિષ્ટ થતા દેશમાં બેલાતી હશે. આ સિદ્ધ કરવા માટે આપણે પાસે બહુ જ આછોપાતળા પૂરાવા છે એટલે આ મુદ્દાને નિર્ણય અત્યારની શેધખોળની દષ્ટિએ અપૂર્ણ છે. ધાત્વદેશની ચર્ચા અહીં કરી લઈએ એ ઉચિત છે. ધાવાદેશનાં સૂત્રો પાદ ૪. સૂત્ર ૧-૨૫૯ છે. ધાત્વાદેશને આચાર્યો सुराष्ट्रत्रवणाद्याश्च पठन्त्यर्पितसौष्ठवम् अपभ्रंशवदंशानि ते संस्कृतवचांस्यपि ॥ 10. Pischel : Grammatik : Einleitung § 29 : ; મધુસૂદન મેદી : અપભ્રંશપાઠાવલી : ઉપોદઘાત પાન. ૧૮-૧૯; Grune : HjarthET (G.O.S.XX) P. 64. ૧૮. સિ. હે ૮.૪.૨૨૬: પ્રયોગ દળદ્ ચર્ચાપગ્રરો વિરોષો वक्ष्यते तस्यापि क्वचित्प्राकृतवत्क्वचिच्छौरसेनीवश्च कार्य भवति ॥ ૧૯. સિ. હે. ૮. ૪. ૪૪૬ રોષ ની I શૌરસેની છાંટનાં અનેક અપભ્રંશ દષ્ટા ઉપલબ્ધ છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ હેરસમીક્ષા કઈ વિશિષ્ટ ક્રમમાં ગોઠવ્યા નથી. કેટલાક ધાતુઓ એકખા દેશ્ય ધાતુઓ છે; જ્યારે બીજા ધાતુઓ વર્ણવિકાસ્ના (Phonological) અને અર્થવિકારના (Semantical) સામાન્ય નિયમો લાગુ પાડી સંસ્કૃતમાંથી સિદ્ધ કરી શકાય છે. સર જ્યેજ ગ્રિયરસને પ્રાકૃત ધાત્વદેશો ઉપર એક લેખ લખ્યો છે. તેમાં પ્રાકૃત ધાતુઓના તેમણે ચાર વિભાગ પાક્યા છેઃ (૧) કેટલાક ધાતુઓ, સંસ્કૃતમાં છે તે પ્રમાણે જ કાંઈપણ ફેરફાર વિના, પ્રાકૃતમાં પણ છે; કેવળ તેમને વર્ણવિકારના નિયમોજ લગાડવા પડે; (૨) કેટલાક ધાતુઓને, સંસ્કૃત ધાતુઓમાંથી વર્ણવિકારના નિયમો લાગુ પાડીઅવતારી શકાય છે; (૩) કેટલાક ધાતુઓ ચેખા દેશ્ય છે; અને કેટલાક વર્ણવિકારના નિયમોથી ન સમજાવી શકાય તેવા છે; (૪) કેટલાક પ્રાકૃત ધાતુઓ અર્થ-વિકારની દૃષ્ટિએ સંસ્કૃત ધાતુઓ સાથે યોજી શકાય તેમ છે; પરંતુ વ્યાકરણના આદેશમાં તે ધાતુઓને સમાનાથી જુદા જ સંસ્કૃત ધાતુઓના પર્યાય તરીકે નોંધવામાં આવ્યા છે. આ ધાતુઓની ઉપયોગિતા અર્વાચીન દેશ્ય ભાષાઓના અભ્યાસ માટે ઘણું જ છે.” હેમચંદ્રાચાર્યે અપભ્રશ-વિભાગમાં ધેલા દુહાની ચર્ચા કરી લેવી અહીં ઈષ્ટ છે. અપભ્રંશ સૂત્રોની વૃત્તિમાં લગભગ ૧૭૭ દુહાઓ હેમચંદ્રાચાર્યોધ્યા છે. આ દુહાઓમાં અત્યંત વૈવિધ્ય છેઃ ૧૮ વીરરસપ્રધાન, ૬૦ ઉપદેશાત્મક, ૧૦ જેનધર્મને લગતા, ૫ પૌરાણિક (૧. રાધાકૃષ્ણન; ૧ વામનાવતા 20. Grierson : Memoirs of the Asiatic Society of Bengal Vol. VIII No. 2. 1924. Page #171 -------------------------------------------------------------------------- ________________ Fa પ્રાકૃતવ્યાકરણ ૧૧ રને લગતા; ૧ રામ તથા રાવણને અને ૨. મહાભારતને લગતા) બાકીના બધા દુહા શૃંગારરસને લગતા છે. એ દુહાઓ મુજને લગતા છે. ૨૧ આ દુહા લકામાં પ્રચલિત દુહાઓ હોવા જોઈએ કારણ કે હેમચંદ્રાચાયે` ાંધેલા કેટલાક દુહાએ જોઇદુના પ્રમાત્મપ્રકાશમાં, ભેાજના સરસ્વતીકાભરણુમાં,, સામપ્રભના કુમારપાલપ્રતિષેાધમાં અને બીજા હેમચંદ્રના સમય પછીના અન્ય ગ્રંથામાં સુભાષિત તરીકે નોંધાયેલા માલમ પડે છે.રર આ દુહાઓમાંના કેટલાક દુહાઓ લેાકેાક્તિમાં પણ ઊતરેલા દૃષ્ટિમાગે પડે છે. આ રીતે દુહાઓમાં વૈવિધ્ય, સુ'દરતા અને લોકપ્રિયતાના પણ ગુણા ટિંગાચર થાય છે. દુહાઓમાંથી કેટલીક વાનગી આપવી ચેાગ્ય લાગે છે. મેટા ભાગના દુહાએ મઝાના છે; પરતુ અહીં બધાય ટાંકી શકાય એવે અવકાશ નથી. કેટલાક ટાંકીને વાચકને એ બધાય દુહાએ એક વાર વાંચી જવા ભલામણ કરવી એજ યાગ્ય છે. ૨૧. Gune: Bhavisyattakaha (G.O.S.XX) P. 64. ૨૨. મધુસૂદન મેાદી : ‘જૂના ગૂજરાતી દુહા' બુદ્ધિપ્રકાશઃ એપ્રિલ-જીન : ૧૯૩૩ પુ. ૮૦. અ. ૨. ૫૫૦ પા. ૧૯૨–૧૯૫ : એ લેખના પુરાવચનમાં કુમારપાલપ્રતિષેધ, સરસ્વતીક ઠાભરણ, પરમાત્મપ્રકાશ, પ્રખ ચિંતામણિ, ચતુવિ શતિપ્રખધમાં મળી આવતા દુહાઆના–સિદ્ધહેમ. ના અપભ્રવિભાગમાં મળી આવતા દુહા સાથેસામ્યની ચર્ચા વિસ્તારપૂર્વક કરવામાં આવી છે. મા. દ. દેસાઈ · જૈનગ્રેજ કવિ ’ભાગ. ૧. પ્રસ્તાવના : પાન. ૧૭. માં સિ. હે.ના બે દુહાઓ હાલ અપભ્રષ્ટ સ્વરૂપમાં કેવી રીતે મળી આવે છે તે બતાવ્યુ છે. .86 Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૨ હેમસમીક્ષા .. जइ केइ पावीसु पिउ अकिआ कुडु करीसु ' पाणिउ नवइ सरावि जिवें सव्वङ्गे पइसीसु ॥ (સિ. હે. ૮. ક. ૩૯૬. ઉ. ૪.) 2 “જે કઈ રીતે મને મારા પ્રિયતમ મળે તો નહિ કરેલું અચરજ હું કરીશ; જેમ પાણી નવા માટીના શરાવમાં પેસી જાય તેમ તેના આખા અંગમાં હું પેસી જઈશ.” जइ ससणेही तो मुइअ अह जीवइ निन्नेह ___ बिहिं वि पयारेहि गइअ धण किं गजहि खल मेह ॥ (સિ. હે. ૮. ૪. ૩૬૭. ઉ. ૪.) જે નેહાળ હશે તે મરણ પામી હશે અને સ્નેહ વિનાની હશે તે જીવતી હશે એ સ્ત્રી બન્ને પ્રકારે (મારે માટે) ગયેલી જ છે: હે દુષ્ટ મેઘ, શા માટે તું ગજું છે?” चुडुलउ चुण्णीहोइ सइ मुद्धि कवोलि निहित्तउ सासानलजालझलक्कियउ वाहसलिलसंसित्तउ ॥ (સિ. હે. ૮. ૪. ૩લ્પ. ઉ. ૨) “હે મુગ્ધ, ગાલ ઉપર મૂકેલા (તારા હાથના) ચૂડલાને - નિસાસાના અગ્નિની ઝાળથી બળી જતાં અને આંસુના નીરથી સિચાતાં –પિતાની મેળે જ ચૂર થઈ જશે.” अम्मीए सत्थावत्थेहिं सुघि चिन्तिज्जइ माणु पिए दिढे हल्लोहलेण को चेयइ अप्पाणु ॥ | (સિ. હે. ૪. ૩૯૬. ઉ. ૨) “હે મા, સ્વસ્થ અવસ્થાવાળાં (મનુષ્ય) સુખથી પિતાના Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ પ્રાકૃત વ્યાકરણ અભિમાનની ચિતા કરે; પ્રિય નજરે પડતાં, વ્યાકુલતાને લીધે (મારા જેવી) કેને પિતાની જાતનું ભાન રહે?” पुत्तें जाएं कवणु गुणु अवगुणु कवणु मुएण जा बप्पीकी भुंहडी चम्पिज्जइ अवरेण ॥ સિ. હે. (૪. ૩૯૫ ઉ. ૬.) “જે શત્રુ બાપીકી ભયને દબાવે તે પુત્ર જન્મતાં ફાયદો –ને મરી જતાં ગેરકાયદે પણ શો ?” संदेस काई तुहारेण जं संगहो न मिलिज्जइ सुइणन्तरि पिएँ पाणिएण पिअ पिआस किं छिज्जइ ॥ સિ. હે. (૪. ૪૩૪. ઉ. ૧) “જે સમાગમ કરીને ન મળાય તે તારા સંદેશાને શો ઉપયોગ? હે પ્રિય, સ્વમામાં પીધેલા પાણીથી ઓછી કાંઈ અસ છીપે છે?” सरिहिं सरेहिं न सरवरेहि नवि उज्जाणवणेहि देस खण्णा होन्ति वढ निवसन्तेहिं सुअणेहि ॥ સિ. હે. (૪. ૪૨૨. ઉ. ૧૦.) નદીઓથી, તલાવોથી, સરેવરથી ને વળી ઉદ્યાને અને વનથી નહિ–પણ નિવાસ કરતા સજજનથી, હે મૂખ, દેશ સુંદર બને છે.” खेड्य कयमम्हेहिं निच्छयं किं पयम्पह अणुरत्ताउ भत्ताउ अम्हे मा चय सामिअ॥ સિ. હે. (૪. ૪૨૧. ઉ. ૯) “અમે ખરેખર ક્રીડા કરી છે, અને તમે શું કહે છે? ન્ને ક. ૪૧: આ છે Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ હૈર્મસમીક્ષા હે સ્વામી, પ્રેમવાળો અમે ભક્ત છીએ; અમને તું ત્યજી દે.” एक्कमेक्कउं जइ वि जोएदि हरि सुट्ठ सव्वायरेण तो वि देहि जहिं वि राही। को सक्कइ संवरिवि दडूनयणा नेहिं पलुट्टा ॥ (સિ. હે. ૪. ૪૨૨. ઉદા. ૫.) જો કે હરિ તે સારી રીતે સંપૂર્ણ આદરથી પ્રત્યેક જણ ઉપર નજર માંડે છે–તે પણ તેમની દષ્ટિ તે જ્યાં જ્યાં રાધા છે ત્યાં છે; સ્નેહથી ચંચલ બનેલાં દઢ નયનોને કેણ રેકી શકે?” एक्क कुंडल्ली पंचहिं रुद्धी तहं पंचहं वि जुअंजुअ बुद्धी । बहिणुए तं घरु कहि किंव नंदउ जेत्थु कुडुम्बउं अप्पणछन्दउ ॥ (સિ. હે. ૪.૪રર. ઉદા. ૧૨) “એક ઝુંપડી પાંચ જણોથી ફેલાયેલી છે અને તે પાંચની બુદ્ધિ વળી જુદી જુદી છે; હે હેન, કહે, જ્યાં કુટુંબ સ્વચ્છન્દી. છે તે ઘર કેવી રીતે સુખી થાય ?” આ દુહાઓ તે જ્યાંથી આવ્યા ત્યાંથી લીધા છે; છતાં ય ખરેખર એ સુંદર કવિતા છે. આનાથી ય વધારે સુંદર દુહાઓ એમાં છે. ગૂજરાતી અને અપભ્રંશને નિકટ સંબંધ છે. તે જ અપભ્રંશ અને પ્રાકૃતને નિકટ સંબંધ છે. આથી ગૂજરેતીના પ્રત્યેક ઉંડા અભ્યાસીએ હેમચંદ્રાચાર્યના પ્રાકૃત વ્યાકરણથી અને તેમની ગૂજરાતને ગૌરવ આપતી કૃતિઓના જ્ઞાનથી વંચિત રહેવું એ યોગ્ય નથી. Page #175 -------------------------------------------------------------------------- ________________ દેશીનામમાલા સંસ્કૃત વ્યાકરણને શબ્દકેષથી સમૃદ્ધ કરવા અભિધામચિંતામણિ, અનેકાર્થસંગ્રહ વગેરેની હેમચંદ્રાચાર્યે રચના કરી. તે જ પ્રમાણે પ્રાકૃત વ્યાકરણને-સિદ્ધહેમચંદ્રના આઠમા અધ્યાયને-પ્રાકૃત શબ્દકેષથી તેમણે પલ્લવિત કર્યું. તેમના ગ્રંથોની આનુપૂર્વમાં અલંકારચૂડામણિ પછી આ કેશની રચના થઈ હતી એટલે કે કુમારપાલને રાજ્યકાળ દરમિયાન આ ગ્રંથની યોજના કરવામાં આવી હતી. આ ગ્રંથની વૃત્તિમાં કુમારપાલની પ્રશસ્તિની ૧૦૫ ઉદાહરણગાથાઓ આપવામાં આવી છે. કેટલીક ૧. ખરી રીતે 7 માં હેમચંદ્રાચા “અલંકારચૂડામણિ'નો ઉલ્લેખ કર્યો છે; પરંતુ સંભવ છે કે આવા ગ્રંથની રચનામાં કારિકાઓ સાથે જ વૃત્તિની રચના થઈ હોય. દે. ના. ૧. ૩. ની વૃત્તિમાં સંસ્કૃતમાનધ્યપ્રસિદ્ધ કપિ જૌખ્યા અક્ષणया वाऽलंकारचूडामणिप्रतिपादितया शक्त्या संभवन्ति। ૨. છે. બેનરજી : કે. ના. મ. Introduction : P. xlixli; જો કે કુમારપાલની ગાથાઓ અને સિદ્ધસજેને માટે લખેલી ગાથાઓ આ ગણતરીમાં સંમિશ્રિત છે; સિદ્ધરાજ માટે લખેલી ગાથાઓ તે ગણીગાંઠી જ છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ હેમસમીક્ષા ગાથાઓમાં કુમારપાલનું નામ લેવામાં આવ્યું છે, કેટલીકમાં તેને અનિર્દિષ્ટ રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યા છે, અને કેટલીકમાં ચૌલુક્ય તરીકે તેને સંબોધવામાં આવ્યો છે. એક બાબત આ ગ્રંથમાં ખાસ ધ્યાન ખેંચે છે. સિદ્ધરાજ જયસિંહની ૩. દાખલા તરીકે: अणउवसग्गपयावयउज्जाणियरिउ कुमारवाल णिव उप्फुडिया तिहुअणे उज्जग्गुज्जा रमेउ तुह कित्ती॥ (દ. ના. મા. ૧. ૧૧૪. ઉદા.) “ત્વરિત પ્રતાપથી જેણે પિતાના શત્રુઓને નીચા પાડ્યા છે એવા હે નૃપ કુમારપાલ, ત્રિભુવનમાં વિસ્તાર પામતી તારી સ્વચ્છ કીતિ વિલસે. ૪. દાખલા તરીકે, उब्बिंबला गईओ तरुणो उच्छल्लिया य दंतीहि उज्जणियचावउद्धच्छियारिमंडल कहंति तुह सिविरं। (દે. ના. મા. ૧, ૧૧૧. ઉદા.) કલુષિત પાણીવાળી નદીઓ, હાથીઓથી જેની છાલ ઉખાડી નખાઈ છે તેવાં વૃક્ષ, વાંકાં બનેલાં ધનુષ્યથી અટકાવી રખાયેલો શગુસમૂહ-તારા સિન્યના પડાવને કહી રહ્યાં છે.” ૫. ચૌલુક્ય તરીકે નિર્દેશનું દષ્ટાંતઃ कासिज्जदेसढुंटणकाहाराणिज्जमाणकणयाई कासारं व बुहाणं अकारिमं देसि चालुक्क ॥ (દે. ના. મા. ૨.૨૮.) “ કાસિજ્જ (કાકસ્થલ નામે પ્રદેશ) દેશ લુંટી પખાલવાળાઓ મારફતે આણેલા સુવર્ણને જાણે સામાન્ય સીસાનાં પતરાં હોય, તેમ હે ચૌલુક્ય, તું વિદ્વજનોને આપે છે.” Page #177 -------------------------------------------------------------------------- ________________ દેશીનામમાલા ૧૩૭ પ્રશસ્તિગાથાઓ બહુ ઓછી માલમ પડે છે. આથી કલ્પના કરી શકાય કે કુમારપાલ રાજ્યમાં સુદૃઢ થયે। ત્યાર પછી આ ગ્રંથની રચના આચાયે` કરી હેાય. ટૂંકમાં, વિ. સ. ૧૧૯૯ પછી અને વિ. સ. તેરમા શતકના આદિ ભાગમાં આ ગ્રંથની ચેાજના થઈ—એ જ પ્રુષ્ટ કલ્પના તરી આવે છે. ઠંડી પેાતાના કાવ્યાદમાં પ્રાકૃત શબ્દ સમૂહના ત્રણ પ્રકાર બતાવે છેઃ તદ્દભવ, તત્સમ અને દેશી.૭ સંસ્કૃતને આદર્શ લઈ પ્રાકૃત શબ્દના સ્વરૂપના નિણૅય પ્રાકૃતભાષાના વૈયાકરણા કરે છે. આ આદર્શોને ધ્યાનમાં રાખતાં સંસ્કૃત સાથે અ અને વર્ષોંની દૃષ્ટિએ સપૂર્ણ સામ્ય ધરાવતા પ્રાકૃત શબ્દો તે તસમ-સ ંસ્કૃતસમ શબ્દો; વણુવિકારથી સંસ્કૃતમાંથી જેને અવતાર સિદ્ધ કરી શકાય તે તદ્ભવ–સસ્કૃતભવ શબ્દોઃ અને સંસ્કૃત શબ્દો સાથે, અ, વ અથવા તે। અર્થ, વ અનેએ કરીને કાઈ પણ રીતે સબંધ ન ધરાવતા દેશ્યભાષાએ માંથી સીધા લીધેલા શબ્દો—તે દેશ્ય શબ્દો. સંસ્કૃતસમ શબ્દો માટે કાંઈ સવાલ નથી; ૬. સિદ્ધરાજને ઉલ્લેખી આપેલુ દૃષ્ટાંતઃ દે. ના. ૨. ૪, तुह सियकट्टारीफुट्टकंदलो बब्बरो कयलतुंदो कसरो व्व सिद्धणरवइ लुढेइ कंटालिसंकुलणईए ॥ હે સિદ્ધ નરપતિ, તારી શુભ્ર કટારથી જેનુ કપાળ ફૂટી ગયું છે એવા, કુન્ત જેવા પેટવાળા ખરક કાંટાળી રિંગણીથી સકુલ બનેલી નદીમાં બળદની માફક આળેાટે છે. ” ૭. ક્રૂડી : કાવ્યાદ: ૧. ૩૩. संस्कृतं नाम दैवी वागन्वाख्याता महर्षिभिः । तद्भवस्तत्समो देशीत्येष प्राकृतक्रमः ॥ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ હેમસમીક્ષા સરતભવ શબ્દો વ્યાકરણથી સિદ્ધ થાય છે; સવાલ રહો એકલે દેશ્ય શબ્દને. આ સવાલના એગ્ર ઉત્તરરૂપે જુદા જ કેશની હેમચંદ્રાચાર્યે રચના કરી. આ કે તે દેશનામમાલા. આ ગ્રંથના અભિધાને વિષે વિદ્વાનોમાં મતભેદ છે. હાથપ્રતમાં પણ મતભેદ છે. કેટલીક હાથપ્રતોમાં આ ગ્રંથને ઉલ્લેખ દેશશબ્દસંગ્રહ તરીકે કરવામાં આવ્યો છે. હેમચંદ્રાચાર્ય દે. ના. મા. ૧. ૨. માં “દેસીસદસંગહે” (“દેશી શબ્દસંગ્રહ”) એવું નામ આપ્યું છે. કેટલીક હાથખતેમાં તેનો ઉલ્લેખ દેશનામમાલા તરીકે કરવામાં આવ્યા છે. ગ્રંથને અંતે આપેલી ગાથામાં “રયણાવલિ” તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.° દેશી શબ્દસંગ્રહ એ નામ બરાબર સૂચક નથી. કારણે કે શબ્દમાં ધાતુ અને નામ એ બંનેને c. Prof. Banerjee : a. 71. Fl. Intro, P. xxxv ff.; also see Prof. Pischel & Prof. Ramanujswami : સે.ના. મ. Intro. P. vii f. ૯. દે. ના. મા. ૧. ૨. णीसेसदेसिपरिमलपल्लवियकुहलाउलत्तण विरइज्जई देसीसहसंगहो वण्णकमसुहओ ॥ ૧૦. દે, ના. મા. ૧૭ઃ इय रयणावलिणामो देसीसट्टाण संगहो एसो वायरणसैसलेसो रइओ सिरिहेमचंदमुणिवइणा ॥ આ લેક પ્રમાણે હેમચંદ્રાચાર્યને “રત્નાવલી” એ નામ જ અભિપ્રેત છે. પાછળના લેખકોએ-અને હાથપ્રતૈએ એ નામ સ્વીકાર્યું નથી. Page #179 -------------------------------------------------------------------------- ________________ . પs • = = . . નામમાલા સમાવેશ થાય છે. દેશ્ય ધાતુઓને સંગ્રહ સિદ્ધહેમના આઠમા અધ્યાયમાં આપી દેવામાં આવ્યો છે. અહીં સવાલ છે એકલાં દેશ્ય નામોને સંગ્રહવાને–એટલે, દેશનામમાલા એજ નામ અને ન્વર્ગ ભાસે છે. “રયણાવલિ' નામ આલંકારિક છે-નિર્દેશક નથી. વળી દશીનામમાલા” એવું ગ્રંથનું નામ પણ સંદિગ્ધ તો રહે છે જ. છે. ખુલ્હરે હેમચંદ્રાચાર્યના આ ગ્રંથ ઉપર આક્ષેપ મૂકો છે. તેમના કહેવા પ્રમાણે આ ગ્રંથમાં કેવળ દેશ્યશબ્દને સંગ્રહ નથી; પરંતુ સંસ્કૃતભવ શબ્દો પણ સાથે સાથે તેમણે મૂકી દીધા છે. આક્ષેપ બહુ તીવ્ર રીતે મૂકવામાં આવ્યું છે. એને એ જ આક્ષેપ પ્રો. ગુણેએ પણ જર્મન વિદ્વાનેને અનુસરી વિસ્તારંપૂર્વક મૂક્યો છે. એક બાબત આ વિદ્વાનોએ સ્મરણમાં રાખી ૧૧. ઈ. ના. મા. ૧. ૩૭. વૃતિઃ एते [ धातवः ] धात्वादेशेषु शब्दानुशासनेऽस्माभिरुक्ता इति नेहोपात्ताः। न च धात्वादेशानां देशीषु संग्रहो युक्तः। सिद्धार्थशब्दा. નવાપરા હિ રેશી, વાધ્યાર્થપાઠ્ય પાત્ર . પરંતુ કેટલીકવાર દે. ના મા. ૬. ૨૪. તે વિનિત્તથાપિ ત્યવિષ્ણુ યોરિનાદ્વત્વષ્યમામને ઘટિતા ત્યત્ર નિદ્વારા ; દે. ના. મા. ૧-૧૦ વૃત્તિઃ ચચર્તિ ત્રયો બિચાવાનિસ્તથાપિ ચઢિપુ પ્રયોજનાર્દુत्वादेशेष्वस्माभिर्न पठिता इत्यत्र निबद्धाः । ?: Buhler : TESTO ESTATHATEST (Gottingen : 1887) Intro. P. 12–18. 93. Gune : Introduction to Comparative Philology P. 22 : Gune : Bhavisyattakaha (G.O.S.) Intro. P. 65 etc. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ હેમસમીક્ષા હાત તે। આ આક્ષેપ હેમાચા ઉપર તેમણે આણ્યા ન હોત. હેમચંદ્રાચા'નું દૃષ્ટિબિંદુ ભાષાશાસ્ત્રીય શબ્દાષ રચવાનું ન હતું. પ્રાકૃતાના અભ્યાસ તે કાળે આવશ્યક ગણાતા હતા. વ્યાકરણ અને કાષને તે સમયે વિદ્યાર્થીઓ મુખપાઠ કરતા; એ શિક્ષણપ્રણાલી માટે શિક્ષાગ્રન્થની જરૂર હતી જ. પ્રાકૃત વ્યાકરણની રચના પછી આવા કાષ રચ્યા હોય તે। આવશ્યક પાઠયપુસ્તક ગૂજર વિદ્યાર્થીઓને મળી રહે. આ કારણે તેમણે અનેક દેશ્યકાષા ભેગા કરી વક્રમદષ્ટિએ અનેકાને પણ સમાવેશ કરી ગાથાબદ્ધ દેશીનામમાલાની તેમણે રચના કરી.૧૪ અનેક · સ્થળે તેમણે ઉલ્લેખ કર્યો છે કે શબ્દ સંસ્કૃતમાંથી અવતીર્ણ થઈ શકે એમ છે—છતાંય સંસ્કૃતભાષાના અભિધાનકાષામાં બહુ પરિચિત ન હોવાને કારણે જ તેને ઉલ્લેખ આ દેશ્યસ - ગ્રહમાં કરેલા છે; કેટલીક વાર પ્રાકૃત ભાષાના પિંડતા એમ કહે છે કે અમે સ ંસ્કૃત જાણતા નથી; અમારે તે પ્રાકૃત સમજવું છે. આવા પડિતાના સતાષ કાજે પણ જરા વિષમ હોય એવા સાંસ્કૃતભવ શબ્દને આ સંગ્રહમાં સ્થાન આપવામાં આવ્યું છે. પર પરાથી કેટલા સંસ્કૃતભવ શબ્દો દેશ્યસંગ્રહમાં મૂકવામાં આવતા હતા. તે પરંપરામાં ભંગ ન થાય તે ખાતર પણ તે શબ્દોની નોંધ દેશીનામમાલામાં લેવામાં આવી છે.૧૫ આ હેતુ લક્ષ્યમાં ૧૪. દે. ના. મા. ૧. ૨. વૃત્તિ અને ગાથા. ૧૫. દે. ના. મા. ૧. ૧૫. વૃત્તિ : ‘મળિયામ, રાાमृतान्निर्गमो यस्येति व्युत्पत्तौ सत्यामपि संस्कृतेष्वप्रसिद्धेर्देशीत्वम् । १. ૧૩. પૂર્વાચાર્યોનુરોધાદ્દિ નિવૃદ્ધ : ।૧. ૨૧. ‘હિદાળ વર્ગના ’। यद्यप्यभिधानशब्दः संस्कृतेऽपि दृश्यते, तथापि संस्कृतानभिज्ञम Page #181 -------------------------------------------------------------------------- ________________ દેશીનામમાલા ૧૪૧ રાખ્યા હાત, તે દેશીનામમાલામાં સંસ્કૃતભવ શબ્દો અશાસ્ત્રીય રીતે મૂકયા છે એવે આક્ષેપ ડૉ. ખુલ્લુર વગેરેએ હેમાચા ઉપર મૂકયો ન હેાત. હેમાચાયે આવા શબ્દો મૂકવા માટે પેાતાને હેતુ સ્પષ્ટ શબ્દોમાં દર્શાવ્યા જ છે. તેમ છતાંય અર્વાચીન ભાષાશાસ્ત્ર અને શબ્દાશાસ્ત્ર( Sementics )ની દૃષ્ટિએ એક વિદ્વાને આ શબ્દોની સમીક્ષા કરી છે. કુલ ૩૯૭૮ શબ્દો દેશીનામમાલામાં મૂકવામાં આવ્યા છે: તે શબ્દોના વિભાગા નીચે પ્રમાણે થઈ શકે: ૧૬ તત્સમ શબ્દો : ૧૦૦ ગર્ભિત તદ્ભવ શબ્દો : ૧૮૫૦ સ ંશયયુક્ત તદ્ભવ શબ્દો પ૨૮ દેશી શબ્દોઃ ૧૫૦૦ : ૩૯૦૮ પ્રેા. મુરલીધર મેનરજીએ તેમની આવૃત્તિમાં દે. ના. મા. માં નોંધેલી દૃષ્ટાન્તગાથાઓ વિષે પૃથક્કરણાત્મક કાષ્ટક આપ્યું છે. કેટલાક ઝીણા પ્રમાદો ન ગણતાં એ કાષ્ટક મેટે ભાગે ખરુ છે.૧૭ न्यदुर्विदग्धजनावर्जनार्थं संगृहीतः । एवमन्यत्रापि संस्कृतभवशब्दसंग्रहे न्यायोऽभ्यधः । १. ३. ये च सत्यामपि प्रकृतिप्रत्ययादिविभागेन સિદ્ધી સંસ્કૃતામિયાનોરોવુ ન સિદ્ધાન્તેઽયંત્ર નિવૃદ્ધા:। આ વિષય. માટે દે. ના. મા. ૧. ૩. જુએ. ૧૬. પ્રા. બેનરજી : દે. ના. મા. Intro. P. xxxiii. ૧૭. પ્રેા. બેનરજી : દે. ના. મા. Intro. P. xli-lii.. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ વર્ગ શૃંગારગા ૭૬ ૫ $ ७ ८ કુલ ૩૬ ૨૫ ૩૪ ૮૩ ૪૯ ૪૧ ૪૧૦ કુમારપાલને લગતી ગાથા ૩૮ ૧૧ Ꮜ ૧૧ ૭ ૧૪ ८ ૯ ૧૦૫ પરચુરણ ૧૯ ૧૩ ૯ ૨૬ ૧૯ ૧૫ ૧૧૯ હેમસમીક્ષા કુલ ગાથા ૧૩૩ ૯૦ ૫૧ ૪૬ ૫૦ ૧૨૩ દેશીનામમાલામાં નામસગ્રહના શબ્દો માટે જ દૃષ્ટાંત—ગાથાઓ આપવામાં આવી છે; અનેકા દેશ્યશબ્દોના સમાવેશ દેશીનામામાલામાં કરવામાં આવેલા છે. તેની દૃષ્ટાંતગાથાઓ નથી. હેમચંદ્રાચાર્યું તે ન આપવાનું કારણ જણાવતાં કહે છે કે અનેકા શબ્દો બહુ વિષમ હેાવાથી શિષ્ટોતી મતિના વ્યામેષ ન થાય તેથી ઉદાહરણે આપવામાં આવ્યાં નથી.૧૮ સંસ્કૃત શબ્દકાની માફ્ક દેશીનામમાલામાં અભિધાનસંગ્રહ અને અનેકાસંગ્રહ જુદા નથી. દે. ના. મા. ની વસ્તુસૂચિ નીચે પ્રમાણે છે: ૬૫ ૬૩૪ ૧૮. દે. ના. મા. ૧. ૪૯. વૃત્તિ : જ્ઞાનેવાર્થે રાજ્યેષુ વૈષમ્યાच्छिष्यमतिव्यामोहो मा भूदित्युदाहरणानि नोपादर्शिष्यन्ते । Page #183 -------------------------------------------------------------------------- ________________ દેશીનામમાલા 18 •ા , કકારાદિ ૦ , કે વર્ગ | આદિવર્ણક્રમ | શબ્દસમૂહની ગાથાઓને સંગ્રહ સ્વર; ૧૭૪ ૧૧૨ તાલવ્ય મૂર્ધન્ય દત્ય ૧૪૮ એક્ય અર્ધસ્વર ઊધમાક્ષર મહાપ્રાણ - ૭૮૩ કુલ ગાથાઓ છે + - ૯ – ૭૭ અત્યારે તે આપણી પાસે દે. ના. મા. એ એકલેજ સારે દેશ્યકેષ છે. ધનપાલની પાઈઅલચ્છિનામમાલા તે આરંભના પ્રાકૃત ભાષાના અભ્યાસીને માટે રચાયેલ સાદો અને નાનો કેક છે. હેમચંદ્રાચાર્ય સામે અનેક કોષો હતા અને તેમની પરંપરાને અનુવર્તી હેમચંદ્રાચાર્યો દે. ના. મા. ની યોજના કરી છે. એ સત્ય તો તેમની વૃત્તિ ઉપરથી દેખાઈ આવે છે. ૧૯ તે ઉપરાંત હેમચંદ્રાચાર્ય અનેક દેશ્યો અને તેના લેખકોને નામથી ઉલ્લેખ્યા છે. તે બધાય ઉલ્લેખે તેમના સ્થાન સાથે પ્રે. બેનરજીએ તથા પ્રો. રામાનુજસ્વામીએ પિતાની પ્રસ્તાવનામાં ૧૯ દે. ના. મા. ની રચના સમયે અનેક દેશી કોષ આચાર્યશ્રી સમક્ષ હતા. તેને ઉપયોગ કેવા વિવેકથી તેમણે કર્યો છે તે માટે , દે. મા. વૃત્તિ. ૧. ૩૭, ૪, ૪૭ (વિસ્તૃત ચર્ચા). ૮. ૧૨ (વિસ્તૃત ચર્ચા) વગેરે Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ હેમસમીક્ષા સવિસ્તર ચર્ચા સહિત નેધ્યા છે. અહીં તે તેને નામનિર્દેશ માત્ર કરી સંતોષ માનીશું. તે કોષે અને લેખકે આ પ્રમાણે છે : અભિમાનચિહ્ન, અવન્તીસુંદરી, ગોપાલ, દેવરાજ, દ્રોણું અથવા દ્રોણાચાર્ય, ધનપાલ, પાઠે દૂખલ, પાદલિપ્તાચાર્ય, રાહુલક, શામ્બ, શીલાંક અને સાતવાહન. આ ઉપરાંત સારતરદેશી અને અભિમાનચિહ્નસૂત્રપાઠને ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો છે. ધનપાલના ઉલ્લેખ સાથે જે ઉતારા છે, તે પાઈઅલચ્છિનામમાલામાં દૃષ્ટિગોચર થતા નથી. આથી સિદ્ધ થાય છે કે ધનપાલની કેઈ બીજી કૃતિ હેમચંદ્રાચાર્ય સમક્ષ છે અને તેને ઉપગ દે. ન. મા. માં કરવામાં આવ્યો છે. હેમચંદ્રાચાર્યે દષ્ટાંત–ગાથાઓ આપેલી છે તેના ઉપર ટીકા કરતાં પ્રો. પીશલ જણાવે છે કે તે ન સમજાય તેવી અને અર્થહીન છે.૨૦ પરંતુ દેનુશાસન જેવા ગ્રંથમાં આપેલી દષ્ટાંતગાથાઓ જેટલી જ તે અર્થસૂચક અને કવિત્વવાળી પણ છે. કેટલીક ગાથાઓનાં પાઠાન્તરે બરાબર સમજાયાં ન હોવાને લીધે છે. પશલે એ આક્ષેપ કર્યો હોય એમ લાગે છે. પ્રો. મુરલીધર બેનરજીએ કેટલીક ગાથાઓને અર્થપૂર્વક સમજાવવા પ્રસ્તાવનામાં પ્રયત્ન કર્યો છે. કેટલીક ગાથાઓ હું નીચે ટાંકું છું. दइयम्मि सावराहे एंते डोलियविसालणयणाए डोंगिलिणिहित्तवीडयकडणमिसओ परंमुहीए ठियं ॥ (દ. ના. મા. ૪. ૧૨) 20. Pischel & Ramanujaswami :2. 91. 91. Intro. (Pischel) P. 29–30. Page #185 -------------------------------------------------------------------------- ________________ દેશીનામમાલા પ્રિયતમે અપરાધ કર્યો એટલે કૃષ્ણસારના જેવાં વિશાળ નેત્રવાળી (પ્રિયતમા ) પાનની પેટીમાંથી પાન કાઢવાને બાને અવળી ફરીને ઊભી રહી.” खणमित्तकलुसियाए लुलियालयवल्लरीसमोत्थरिय भमरभरोहुरयं पङ्कयं व भरिमो मुहं तीए ॥ (દે. ના. મા. ૧. ૧૫૭.) “ક્ષણમાત્ર કલુષિત બનેલી તે લલનાનું લળી પડેલી લટ રૂપી વલ્લરીથી છવાયેલું મુખ ભ્રમના ભારથી નમી પડેલા કમળનું જાણે અમને સ્મરણ કરાવે છે.” मा कुडलेवणीधवलकुट्टिमे परवहुं णिएऊण कुसुमालिअ कुरुकुरियं करेसु कुलफसणो होही ॥ (દે. ના. મા. ૨. ૪૨.) “ઓ શૂન્ય મનવાળા પ્રેમી, ચૂનાથી ચકચક્તી ધોળી છમાં પરકીયાનું મુખ જોઈને તું પ્રેમ ના કર, તું કુલના કલંકરૂપ બનીશ.” सुणइ समुच्छणिसई जह जह सुण्हा सइज्झयघरेसु छिछेण मुअइ तह तह पइं पहाए विसूरती ॥ “જેમ જેમ પાડેસીનાં ઘરમાં સાવરણીને અવાજ પુત્રવધૂ, સાંભળવા લાગી તેમ તેમ સવારમાં પતિને માટે સુરતી પુત્રવધૂ તેના પ્રણયીથી ત્યજી દેવાઈ.” तुह 'दोहासलंदसणपरव्यसो गामदोणओ बहिणि ता. एहि मह घरे दोवेलिमिसा दोसिणी ण जा फुरइ ॥ હે બેન, તારી કેડને જોઈને ગામને મુખી પરવશ બની. Page #186 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા ગયો છે; તો ચાંદની ખીલી ન હોય તેવામાં વાળુ કરવાને બાને મારે ઘેર આવજે.” દે. ના. મા.ની દૃષ્ટાંતગાથાઓ ગાથાસપ્તશતીની કવિત્વભરપૂર ગારપરંપરાને સાચવી રહેલી છે. પ્ર. પીશલને આક્ષેપ આથી નકામે કરે છે; ઉલટું એમ દેખાઈ આવે છે કે આ ગાથાઓને બરોબર સંપાદિત કરી કોઈ અર્થસંવલિત કરે તે તેમાંથી તત્કાલીન સાદી સામાજિક સ્થિતિમાંથી ઉત્પન્ન થતી કાવ્યભાવનાને આપણે મૂર્ત બનેલી નિહાળી શકીએ. દ. ના. મા. માં નધેલા કેટલાક શબ્દોમાં તે કાળની રૂઢિઓ, સામાજિક રિવાજે, રમતો, ગૃહસંબધે ઈત્યાદિના ઉલ્લેખો ભરપૂર પ્રાપ્ત થાય છે. ૨૧ ઉપરની બાબતો ઉપરાંત દે. ના. મ. ની ખાસ ઉપયુક્તતા તે તેના દેશ્યશબ્દસંગ્રહમાં વસેલી છે. આપણા કેટલાય અર્વાચીન ગૂજરાતી શબ્દોની પ્રાચીનતા આ કેષ મારફતે સિદ્ધ કરી શકાય છે. ગૂજરાતી ઉપરાંત આર્યાવર્તની અર્વાચીન દેશ્ય ભાષાઓના શબ્દસમૂહનું ઐતિહાસિક તત્ત્વ નક્કી કરવા માટે દે. ના. માં. ઘણે ઉગી ગ્રંથ છે. ગૂજરાતી ભાષાને માટે તો તેનું એ દષ્ટિએ પરિશીલન અત્યંત આવશ્યક છે, તેના વિના ગૂજરાતી ભાષાના શબ્દશાસ્ત્રને ઇતિહાસ પાંગળે છે એમાં શક નથી. ડે. પી. એલ. વૈદો દે. ના. મા. ના દેશ્ય શબ્દોમાંના કેટલાકને અર્વાચીન મરાઠી શબ્દ સાથે સરખાવ્યા છે. રર . એ. એન. ૨૧. દા. ત.; દે. ના. મા. ૧. ૭૨. “ગાવવો” ઉપર વૃત્તિમાં ધ; દે. ના. મા. ૧. ૧૫૩. “મોદી” ઉપર નોંધ; વગેરે. 32. Dr. P.L. Vaidya : Observations on Hemacandra's Des’inamamala.' Amuals of B. O, R. Iust. Vol. VIII Part I. April. 1926. Page #187 -------------------------------------------------------------------------- ________________ શીનામમાલા ૧૪૭ ઉપાધ્યેએ તેમાંના કેટલાક શબ્દોને કાનડી શબ્દો સાથે સરખાવ્યા છે.૨૩ દે. ના. મા. માં આવેલા દ્રાવિડીઅન ભાષાઓના શબ્દોની ચર્ચા પણ કરવામાં આવી છે. ૨૪ તેમાં રહેલા ફારસી શબ્દોની ચર્ચા પણ એક બીજાપ વિદ્વાને કરી છે. દે. ના. મા. ના મોટા ભાગના શબ્દોનો સંબંધ ગૂજરાતી સાથે છે, પરંતુ તે દૃષ્ટિએ આપણે ત્યાં તેને અભ્યાસ થયો નથી. કેટલાક શબ્દો જિજ્ઞાસા કેળવવા ખાતર હું નીચે આપું છું સોળ કરી . ૧. ૨૫. ગૂ. હરણી મારિયાયે મુK ૧. ૬૮. ગૂ. આરાયું उंडं गम्भीरम् । ૧. ૮૪. ગૂ. ઊંડું उच्छो अंत्रावरणम् । ओज्झरीति પ્રસિદ્ધ ૧, ૮૬. ગુ. ઓઝરી કટ્ટી તથા કટ્ટાના પુત્રી . ૧. ૮૭. ગૂ. ઓલે; ચૂલે વર્દૃ મિથ્યા ! ૧. ૭૯, ગૂ. ઉલટું यस्तु देहलयर्थ उंबरशब्दः स દુરબ્દસમવઃ ૧.૯૦. ગૂ, ઉંબરે [ સરખા લગ્નો પૂછી ૧. ૯૬] उत्थल्ला परिवर्तनम् । ૧. ૯૩. ગૂ. ઊથલે ૨૩. Prof. A. N. Upadhye : “Kanarese words in Des'i Lexicons' Annals of B.O. R. I. Vol. XII part. II July. 1931. Pp. 260–278. 28. Ramanujaswami : . 71. 71. Intro. P. 8. 25. K. Amrit Rao : Ind. Ant. 'Dravidian Element in Prakit' Vol. xlvi. Feb. 1917 P. 33. ff; Sir. G. Grierson : J. R. A. S. 1919. P. 285. Page #188 -------------------------------------------------------------------------- ________________ १४८ હેમસમીes उदेही उपदेहिका । १. ४२. भू. उधे उडिदो माषधान्यम् । १.४८. भू. ६ उकलियं शिथिलस्थितिः । १.१०४. पू. न्यु. उकुरुडी अवकरराशिः। १.११०. भू. ४२.४ी. अत्यल्लपत्थल्ला पार्श्वद्वयेन परिवर्तनम्। १.१२२ भू. BARपाया. ओडणं उत्तरीयम् । १.१५५. पू. सा . कल्लवियं तीमितम् । १.१८. भू. असव्यु. कुक्कुसो धान्यादितुषः । २.३९. भू. सा. खड्डा खानिः । २.६६. भू. माडी. खल्ला चर्म । २.६१. भू. पाली. खवओ स्कन्धः । २.६७. भू. मो . खट्टिको शौनिकः । २.७०. भू. पाटी खडक्की लघुद्वारम् । २.७१. भू. मी . खलइयं रिक्तम्। २.७१. भू. पाली. खाइया परिखा २.७३. यू. भा. खिजिय उपालम्भः । २.७४. भू. भा. खोडो खञ्जः। २.८० भू. मा. खोलो लघुगर्दभः । २.८०. भू. मोर. गढो दुर्गम्। २.८१. . . गंडीरी ईक्षुखण्डम् । २.८२. भू. गरी. गग्घरं जघनस्थवस्त्रभेदः २.१०७. भू. धाव; કેટલાક ફારસી શબ્દોને ઉલ્લેખ અહીં કરી લઈએ: अंगुत्थलम् (हे. ना. १. ३१.) = 'वारी' २२सी-'अंगुष्तरी'; दत्यरो (हे. ना. ५. ३४.) = '३माद' शरसी-' दस्तार'; बन्धो Page #189 -------------------------------------------------------------------------- ________________ શીનામમાલા ૧૪૯ * (દે. ના. ૬. ૮૮. ) = ‘તાકર’ફારસી. ‘વન્દ્વન્દ્વોવો ( દે.ના. ૬. ૯૬); યર (દે. ના. ૬. ૮૬. ) ‘ એકડા, બકરા’ ફારસી. . 6 बक्कर' આખલા, ખળદ ' ; નયન ( દે. ના. ૪. ૧૨ ) ‘ઘેાડા ઉપરનું જીન' ફારસી. ફ્રીન. આ ફારસી શબ્દો દેશ્ય શબ્દો તરીકે પ્રાકૃત સાહિત્યમાં કેવી રીતે પ્રવેશ્યા તે એક વિસ્મયને વિષય છે. ઉપરના શબ્દો દૃષ્ટાંત તરીકે પ્રથમ બે વર્ગમાંથી જ ઉપલક દૃષ્ટિએ ટાંકથા છે. આ ઉપરથી સુન વાચક જોઇ શકશે કે હૈ. ના. મા. ના શબ્દસંગ્રહના અભ્યાસ અવૉચીન દેશભાષાએના અભ્યાસ માટે કેટલા ઉપકારક છે. હેમચન્દ્રાચાર્યના અનેક ઉપકારક ગ્રંથામાંના એક દેશીનામમાલા છે. પાઈઅલચ્છિનામમાલા કેવળ પ્રાથમિક પ્રકારના શબ્દ સંગ્રહ છે, તેને બાદ કરતાં આ એકલેાજ દેશ્યશબ્દોના સંગ્રહ આપણને પ્રાપ્ત થાય છે. હેમચંદ્રાચાર્યે અનેક પ્રાકૃતાષાનો ઉલ્લેખ કર્યો છે. તે બધાયને અત્યારે તે કાલપ્રવાહે ભરખી લીધા છે. એકલી દેશનામમાલા જ આપણી પાસે છે. આથીજ પ્રાકૃતભા ષામાં વપરાતા દેશ્યશબ્દોના અર્થાનિય માટે આ ગ્રંથ અત્યંત ઉપમેાગી છે એને માટે મેં મત હોઈ શકે નહિ. Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રાકતદ્વયાશ્રય મહાકાવ્ય यः प्राकृतव्याकरणं नु शब्दैः साहित्यसर्वस्वमिवार्थभङ्गया । स द्वयाश्रयः काव्यमनल्पबुद्धि ज्ञेयः कथं मादृश एव गम्यः ॥ શબ્દોએ કરીને જે પ્રાકૃત વ્યાકરણ છે; અને અર્થની દષ્ટિએ જે સંપૂર્ણ સાહિત્યરૂપ છે–તે બહુબુદ્ધિવાળાઓથી સમજાય તેવું દયાશ્રયકાવ્ય મારા જેવાને ક્યાંથી સમજાય ?” –પૂર્ણ કલશગણુઃ પ્રાકૃત થાશ્રયને ટીકાકાર. સંસ્કૃત વ્યાકરણને રોચક બનાવવા વ્યાકરણના આદેશનાં દષ્ટાંતોને રજુ કરતું સંસ્કૃત દ્વયાશ્રયકાવ્ય હેમચંદ્રાચાર્યે રચ્યું. તેમાં સૂના ક્રમને અનુસરી વ્યાકરણનાં દૃષ્ટાંત સંકલિત કર્યા; અને સેલંકીવંશના કીર્તનને વિષય બનાવી સર્વાગ મહાકાવ્ય પણ સર્યું. સંસ્કૃતન્યાશ્રયકાવ્યમાં કુમારપાલ ગાદીનશીન થાય છે ત્યાંસુધીને ઈતિહાસ આલેખવામાં આવ્યો છે. ૧. પૂર્ણકલશગણની વૃત્તિના આરંભક: . ૪. Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત ચાય ૧૫૧ પ્રાકૃતદ્દયાશ્રયની રચના પ્રાકૃત વ્યાકરણનાં સૂત્રો માટે એક બાજુથી ઉદાહરણ આપે છે અને બીજી બાજુએથી કુમારપાલના ચરિતને વિષય બનાવી મહાકાવ્યના સરસ નમુને રજુ કરે છે. સિદ્ધહેમચંદ્રના સાત અધ્યાયેની–સંસ્કૃત વ્યાકરણને લગતા અધ્યાયેાની દૃષ્ટાંતાવલી સંસ્કૃત દૂચાશ્રયકાવ્યમાં આવી ગઈ; જ્યારે સિદ્ધહેમચંદ્રના આઠમા અધ્યાયની–પ્રાકૃત વ્યાકરણને લગતા અધ્યાયની–દષ્ટાંતાવલી પ્રાકૃતવ્યાશ્રયમાં સંયેાજવામાં આવી છે. હેમચદ્રાચાર્ય'નું સંસ્કૃત દ્વાશ્રયકાવ્ય, તેમજ પ્રાકૃત થાશ્રયકાવ્ય, વૈયાકરણની દૃષ્ટિએ, ભટ્ટિકાવ્ય ઉપર સરસાઈ ભાગવે છે. ભટ્ટિકાવ્ય પાણિનિનાં સૂત્રેાનાં ક્રમબદ્ધ ઉદાહરણા આપતું નથી; જ્યારે બન્નેય દ્વાશ્રયકાવ્યા સિદ્ધહેમનાં સૂત્રેાનાં ક્રમબદ્ધ ઉદાહરણ આપે છે. દ્વાશ્રયકાવ્ય એટલે એક બાજુએ વ્યાકરસૂત્રોની દૃષ્ટા૨. પૂર્ણ કલાગણીની વૃત્તિને આરંભ ભાગ : परमार्हतश्रीकुमारपालभूपालस्य संस्कृतद्वयाश्रयप्रतिपादितावशेषं प्राकृतलक्ष्यै रुचिरं चरितं वक्तुकामः साहित्यव्याकरणाद्यनेकशास्त्रनिर्माणप्रत्नप्रजापतिः श्रीहेमचन्द्रयतिपतिः प्राकृतद्वयाश्रयं महाकाव्यं चकार ॥ अथ द्वयाश्रयः इति कः शब्दार्थः । उच्यते । द्वयोः महाकाव्यलक्षणयोराश्रयो द्वयाश्रयः । एवं तर्हि सर्वमहाकाव्यानां द्वयाश्रयत्वप्रसङ्गः । नहि तत्र क्वापि महाकाव्यलक्षणशब्दलक्षणे न स्तः । इति चेन्न । अत्र हि " यथापद्यं प्रायः " इत्यादि महाकाव्यलक्षणमस्ति । तथा व्याकरणाष्टमाध्यायोक्त - " अथ प्राकृतम् " - इत्यादिसर्वसूत्रानुक्रमन्यस्तमूलोदाहरणव्यावृत्त्युदाहरणप्रस्तावायातमतान्तरोदाहरणप्रतिपादनेन सकलं प्राकृतलक्षणमपि । न चैवमन्यत्रेति नातिप्रसङ्गः । Page #192 -------------------------------------------------------------------------- ________________ -- - ૧૫ર હેમસમીક્ષા નાવલી અને બીજી બાજુએ આલંકારિકેને અભિમત સંપૂર્ણ મહાકાવ્ય. આ અર્થને પ્રાચીન લેખકની સંમતિ છે. સોલંકીવંશનું કીર્તન અને કુમારપાલનું ચરિત એ તે એ આલંકારિક સિદ્ધતિને અનુસરતી કાવ્યરચનાના વિશે છે. સંસ્કૃત યાશ્રયકાવ્યમાં ઇતિહાસતવ કાવ્યતત્ત્વ કરતાંય વિશેષ છેપ્રાકૃત દ્વયાશ્રયકાવ્યમાં ઈતિહાસતત્વ કરતાંય કાવ્યતત્વ અધિક છે. કુમારપાલચરિતમાં કુમારપાલના જીવનને ઈતિહાસ ઝાઝો મળતો નથી. વર્ણન, ધર્મોપદેશ, રાજાની નિત્યચર્યા વગેરે બાબતનાં વર્ણનથી કાવ્યને માટે ભાગ કવિ રેકી લે છે. કુમારપાલના પૂર્વજીવનની કે તેના રાજા થયા પછીના જીવનની અનેક ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયુક્ત બાબતો આ કાવ્યમાં દૃષ્ટિગોચર થતી નથી. હેમચંદ્રાચાર્ય પોતાના સમકાલીન રાજા, મિત્ર અને શિષ્યને માટે અનેક અવનવી બાબતો નેધવા યોગ્ય પણ ન ગણે. વળી કુમારપાલના જીવનને ઐતિહાસિક ઝીણવરથી આલેખવાને હેમચંદ્રાચાર્ય હેતુ હતું જ નહિ; તેમને હેતુ તે વ્યાકરણસૂત્રો સુંદર મહાકાવ્ય મારફતે નિદર્શિત થાય અને સાથે સાથે નાયકનું ગુણકીર્તન થાય એ હતે. મહાકાવ્યનું વસ્તુ નીચે પ્રમાણે છે: સર્ગ : ૧ : ગાથા : ૯૦ : પ્રથમ ગાથામાં મંગલાચરણ કરી (ગા. ૨-૨૭) અણહિલનગરનું ભભકભર્યું અને અલંકારભર્યું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી (ગા. ૨૮-૪૭) કુમારપાલનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રાતઃકાળની ચર્ચાનું આલેખન મુખ્યત્વે આ સર્ગમાં કરવામાં આવ્યું છે. સૂતો ગીત બેલે છે. રાજા શયનમાંથી ઊઠે છે. સ્નાનાદિ અને તિલકગ્રહણ Page #193 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃતલાશ્રય ૧૫૩ પછી તેને બ્રાહ્મણે આશીર્વાદ આપે છે. રાજા માતગૃહ તરફ જાય છે ત્યારપછી તે લક્ષ્મીનું પૂજન કરે છે અને વ્યાયામમંદિર તરફ જાય છે. સર્ગ : ૨ : ગાથા : ૯૧ : રાજા વ્યાયામમંદિરમાં (૧૦–૨૦) વ્યાયામ કરે છે. ત્યારપછી તેને બહાર જવા માટે હાથી લાવવામાં આવે છે. હાથીનું વર્ણન કવિ કરે છે. (૨૧-૩૧) રાજા ગજારૂ થઈ જિનમંદિરે જાય છે. ત્યાં દર્શન કરી, ગુરુને નમસ્કાર કરી, ઘોડા ઉપર સ્વાર થઈ પિતાના મહેલ તરફ તે જાય છે. જિનમંદિરનું, રાજા જિનપ્રતિમાને નવરાવે છે તેનું, અશ્વનું અને એવી કેટલીક બાબતોનું મનોહર વર્ણન કવિ કરે છે. સર્ગ : ૩ : ગા. ૯૦ : રાજા ઉદાનમાં જાય છે. ત્યાં વસંત પૂરબહારમાં ખીલી છે. કામદેવનો પ્રતાપ ત્યાં વ્યાપી રહ્યો છે. આબે, અશોક, મહુડાં, પલાશ, કર્ણિકાર, બકુલ, શિરીષ વગેરે ખીલી રહ્યાં છે. કોયલનાં ગાન ચાલે છે. કેટલાક પિતાની પ્રિયતમા સાથે પ્રણયગેછી કરી રહ્યા છે. હિંડલાની મોજ ઊડી રહી છે. છેવટની ગાથાઓમાં (૭૪-૮૯) કવિ કામક્રીડાનું વર્ણન કરે છે. સર્ગ : ૪: ગા. ૭૭ : આ સર્ગમાં કવિ ગ્રીષ્મની શોભાનું વર્ણન કરે છે. કેતકી, નવલિકા, જપા, વગેરે પુષ્પો ખીલી રહ્યાં છે. આંબે, મહુડાં શિરીષ, કિંશુક વગેરે વિકસી રહ્યાં છે જલક્રીડ પૂરબહારમાં મચી રહી છે. વારાંગનાઓ, વીરજનો અને તરણયુગલે મદનના પ્રભાવને બતાવી રહ્યાં છે; અને ઉન્મત્ત બની જલક્રીડાના રસને બહલાવે છે. સ્ત્રીઓ પણ જલક્રીડામાં મસ્ત બની એકબીજાને કામદીપક ઉપહાર કરી રહી છે. રાજાઓ પણ જલક્રીડામાં વ્યાપૃત થયા છે. છેવટની ગાથાઓ (૪૨–૭૭) Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪. હેમસમીક્ષા જલક્રીડાનું વિવિધ પ્રકારે આલેખન કરે છે. જ્યારે આદિની ગાથાઓ (૧–૪૧) ગ્રીષ્મશ્રીનું વર્ણન કરે છે. | સર્ગ : ૫: ગા. ૬૫ : આ સર્ગમાં કવિ વર્ષાઋતુનું વર્ણન કરે છે. નીપપુષ્પોની સુવાસ પ્રસરી રહી છે. મયૂર અને કેકિલાનાં ગાન સાંભળી પ્રિયતમાથી વિરહિત બનેલે મુસાફર વિલાપ કરી રહ્યો છે. પુષ્પોની સુગંધ તેને નીસાસા મૂકાવે છે. શ્રીફળ, જાંબુ, દાડમ, નીપ, કુટજ, અર્જુન, તાપિચ્છ વગેરે વૃક્ષો ખીલી રહ્યાં છે. કેતકી, કુટજ, અર્જુન, સર્જ વગેરેનાં પુષ્પની સુવાસ બહલી રહી છે. માલતીની ફેરમ ફેલાઈ રહી છે. આંબલીને મેર જોઈને ઉદ્યાનમાં આવેલાં માણસોના મનમાં હરખ થાય છે. જૂઈનાં ફુલ વિકસી રહ્યાં છે અને વાંસના ફણગા ફૂટી નીકળે છે. ડાંગરના અંકુરે બહાર આવ્યા છે. દેડકાને ધ્વનિ સંભળાય છે. અને વાયુ મધુર વાય છે. (૧-૨) પાવતી દેવીના પૂજન માટે માળણે અન્ય અન્ય વાર્તાલાપ કરી રહી છે. કલ્હાર, તુલસી, દરે, કેવડ, દાડમ, નીપપુષ્પ, જુઈ, જાંબુ, કમળનાં પાન, આંબળાં, ચંપાનાં ફુલ લાવવા માટે એકબીજા સાથે વાતચીત ચાલી રહી છે. (૨૧-૪૫) શરદ્દ ઋતુ બેઠી છે. સારસ, સુડા, હંસ પંખીએને કલરવ ચાલી રહ્યો છે. સપ્તપર્ણ, અગથિઓ, અને અસનવૃક્ષ ખીલી રહ્યાં છે. કાકડી અને ગિલોડાના વેલાને ફળ આવ્યાં છે. ડાંગરની કાપણી કરનારી બાઈઓનું સંગીત ઘડીભર દેવાંગનાઓને અટકાવી દે છે. સહસ્ત્રલિંગ સરોવરની શોભા માનસ સરેવરને પણ ભૂલાવી દે છે. બાણકુસુમને જોઈ પ્રેષિતભર્તકાઓ મૂચ્છિત બની જાય છે. (૪૬-૬૫) હેમન્તઋતુ અને પછી શિશિર ઋતુ બેઠી છે. રાતી શેલ WWW.jainelibrary.org Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃતિદ્વયાશ્રય ૧૫૫ ડીનું રક્ષણ કરતી બાઈઓ ગીત ગાય છે. ચણાનાં ખેતરને સાચવતી બાઈઓ ખેતરમાં કામ કરી રહી છે. જુવાન ગોપિકાએને જોઈ ગેપાળના મનમાં હરખ થાય છે. નારંગીનાં ફળ લચી રહ્યાં છે. બેરડીએ ફળને ભારથી નમી ગઈ છે. કુન્ડ, લોધ્ર વગેરે પુષ્ય ખીલી રહ્યાં છે. રાજા આ શેભા જોઈને ઉદ્યાનમાંથી પોતાના મહેલ તરફ વળે છે. ચારણે સંધ્યાકાલને લગતું ગીત ગાય છે. ચક્રવાક પંખીઓને વિરહ થાય છે. (૬૬ -૮૮)મુનિબટુકે એકબીજા સાથે વાત કરી રહ્યા છે. (૯૦-૯૨) શધ્યાગ્રહમાં શય્યાને તૈયાર કરી પ્રિયતમા પ્રિયના આવવાની અને એને રીઝવવાની તરકીબોનો વિચાર કરી રહી છે. (૯૩૯૭) સ્વૈરિણી સ્ત્રીએ પોતાના વિલાસની વાત કરી રહી છે. (૯૮-૧૦૫). ચન્દ્રોદય થાય છે. (૧૦૬.) સર્ગઃ ૬ : ગા. ૧-૧૦૭ : આરંભમાં ચંદ્રોદયવર્ણન (૧ર૧) આપવામાં આવ્યું છે. પ્રિયાવિરહથી ચક્રવાક વિલપે છે. ચોર પંખી ચંદ્રિકાનું પાન કરી રહ્યાં છે. આકાશમાં ચંદ્ર ઊગે છે. ચંદ્રનું સુંદર વર્ણન (૧૩-૨૧) કવિ કરે છે. કુમારપાલ મંડપિકા ઉપર આરૂઢ થયો છે. રાજાના શ્રેય ખાતર પુરહિત મ–પાઠ કરે છે. ચામગ્રહિણીઓ ત્યાં આવે છે. વારાંગનાએ તેની આરતી ઉતારે છે. બીજા રાજાઓ અંજલિ કરીને અહિ ઉભા છે. રાજાની પાસે મહાજન બેઠા છે. મણિવેદિકા ઉપર લેકેનાં પ્રતિબિંબ પડતાં માણસની સંખ્યા - ગણી થઈ જાય છે. સ્વર્ગની સભા કરતાં પણ આ ઉત્કૃષ્ટ છે. (૨૨-૪૧) સાંધિવિગ્રહિક રાજા આગળ વિજ્ઞપ્તિ કરે છે. કાંકણના રાજા મલ્લિકાર્જુન સાથે કુમારપાલના સૈનિકનું ભીષણ Page #196 -------------------------------------------------------------------------- ________________ હમસમીક્ષ યુદ્ધ થાય છે. કુમારપાલની સેના તેના સુભાને વિનાશ કરે છે, સેનાને કાપી નાંખે છે અને છેવટે રાજાને શિરચ્છેદ કરે છે. કુમારપાલ દક્ષિણ દેશને સ્વામી થાય છે. (૪૧-૭૨) બીજા રાજાઓને કુમારપાલ તાબે કરે છે તેનું વર્ણન દ્વયાશ્રયકાવ્ય બહુ ટુંકામાં આપે છે. તેના ભયથી યવનરાજ બધા ભાગોને છોડી દે છે. ઉવૅશ્વર એને અનેક રને અને ઘેઓની ભેટ મોકલે છે. વારાણસીને રાજા તેની મુલાકાત લેવા તેના છજામાં તેની વાટ જુવે છે. મગધમાંથી સુંદર ભેટે અને ગૌડ દેશમાંથી હાથીઓ કુમારપાલને પ્રાપ્ત થાય છે. કુમારપાલનું સૈન્ય કાન્યકુબ્બના પ્રદેશને ખેદાનમેદાન કરે છે અને ત્યાંને રાજા ભયભીત બની જાય છે. દશાર્ણના રાજાની સમૃદ્ધિ કુમારપાલનું સૈન્ય લૂંટી લે છે અને તેના અનેક દ્ધાઓ કુમારપાલની સેનાને હાથે મરાઈ જાય છે. ચેદીરાજનો મદ ઉતારી, સૈન્ય કુમારપાલનું સૈન્ય રેવાકાંઠે પડાવ નાખે છે. ત્યારપછી સૈન્ય યમુના ઓળંગી મથુરાના રાજાને નમાવે છે. છેવટે જંગલ-રાજ, તુર્ક–રાજ અને દિલ્હીના રાજા કુમારપાલનું મહત્ત્વ સ્વીકારે છે. છેવટની ગાથામાં જંગલરાજે કરેલી સ્તુતિ સાંભળી કુમારપાલ નિદ્રા લેવા જાય છે. (૭૪–૧૦૭.) સર્ગ : ૭ : ગા. ૧-૧૦૨ :: આ સર્ગમાં રાજા પરમાર્થનું ચિંતન કરે છે. (૧–૨૮.) કુકર્મોને લીધે જીવ આ સંસાર ભ્રમણ કરી રહ્યો છે. કામને વશ કરાય તો જ આ જીવને કમેંમાંથી મુક્તિ મળે. સ્ત્રીસંગની નિન્દા તે કરે છે. અને તેનો ત્યાગ કરવો એ જ યોગ્ય છે એમ તે માનવા લાગે છે (૧-૩૦) સ્કૂલભદ્ર, વજ, ગજસુકુમાર, ગૌતમ, અભયકુમાર, સુધર્મસ્વામી, Page #197 -------------------------------------------------------------------------- ________________ ગાકતદ્વયાશ્રય ૧પ૭, જમ્મુ, પ્રભવ વગેરેની પ્રશંસા કરે છે અને જિનવચનને વખાણે છે. (૩૩–૪૨) ત્યાર પછી જૈન ધર્મમાં ઉપદેશેલા સિદ્ધાતો પ્રમાણે ચાલવાથી સદ્દધર્મ પ્રાપ્ત થાય છે તેની તેના મનમાં વિચારણું થાય છે. (૪૨–૫૧) અહતેનું વર્ણન કરે છે અને તેમને નમસ્કાર કરે છે (પર-૫૯) ત્યાર પછી સિદ્ધો અને પંચ, પરમેષ્ઠીની પ્રશંસા કરે છે. (૫૯-૬૮) મૃતદેવીની પ્રશંસા કરી તેમને પ્રત્યક્ષ દર્શન દેવા તે પ્રાર્થના કરે છે. મૃતદેવી કુમારપાલ આગળ પ્રત્યક્ષ દેખા દે છે. (૬૯-૯૧.) મૃતદેવી તેને ઈદ્રના મિત્ર તરીકે વર્ણવે છે અને જણાવે છે કે તેની કીર્તિ રસાતલથી સ્વર્ગ સુધી પહોંચશે એમ જણાવે છે. વર માગવા માટે મૃતદેવી કુમારપાલને કહે છે. કુમારપાલ તેને ઉપદેશ આપવા પ્રાર્થના કરે છે. (૯૧-૧૦૨.). સર્ગ : ૮ : ગા. ૧-૮૩ : મૃતદેવીને ઉપદેશ ૮૧ ગાથા, એમાં વર્ણવવામાં આવ્યો છે. મેક્ષનાં સાધનો, મેક્ષ પામેલાનું સંસારમાં અનિવર્તન વગેરે જણાવી, સ્થિર સમાધિ પ્રાપ્ત કરવા માટે ગની આવશ્યકતા ઉપર તે ભાર મૂકે છે. ઈડા અને પિંગલા વચ્ચે મનનો સંચાર કરી, પદ્માસનમાં ધ્યાનસ્થ બની સંસાર ઉપર વિરક્તિ પ્રાપ્ત કરવાનો અને વિષયને ત્યાગ કરવાને તે ઉપદેશ કરે છે. શત્રુમિત્ર વચ્ચે સમભાવ જાળવવો અને અહિંસા આચરવી એમ તે જણાવે છે. સંસારરૂપી વનમાંથી નીકળી જવું, મહષિઓનું સેવન કરવું, જિનો પદિષ્ટ ધર્મ સમજ અને મિથ્યાધર્મનું આચરણ સદાય ત્યજવું. ઈન્દ્રિય ઉપર જય પ્રાપ્ત કરે; તપ અને સંયમનું આચરણ કરવું; રાત્રિભજન ન કરવું, ક્રોધ, માન, મેહ વગેરેને ત્યજવાં. સંસારના Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ હેમસમીક્ષા ત્યાગથી શિવનું સુખ પ્રાપ્ત થાય છે–ચમુના નદીમાં સ્નાન કર્યું શિવનું સુખ પ્રાપ્ત થતું નથી. છેવટે મનમાં જિનનું જ સ્મરણકર–એ ઉપદેશ કરી, દયાવાળું હૃદય રાખ–એમ જણાવી, તેનું મંગળ ઈચ્છી મૃતદેવી ત્યાંથી જતી રહે છે. इय सव्वभासविनिमयपरिहिं परमतत्तु सव्वु वि कहिवि निअ-कण्ठमाल ठवि नृव-उरसि गइअ देवि मंगलु भणिवि ॥3 આ પ્રમાણે સર્વભાષાની પ્રયોગની રીતિથી બધુય પરમ- તત્વ કહીને, રાજાના વક્ષસ્થલ ઉપર પોતાના કંઠની માળા મૂકીને, મંગળ-વચન બોલી મૃતદેવી જતી રહી.” નીચેના કાઠામાં દર્શાવ્યા પ્રમાણે પ્રાકૃતિદ્વયાશ્રયની યોજના છે અને તેનો સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના આઠમા અધ્યાય સાથે મેળ સાધવામાં આવ્યો છે : સર્ગ સંખ્યા | ગાથા વિષય ભાષા / સગ વાર સિ. યોજના હે. ની અનુસૂત્રત ૧ /૯૦ | અણુહિલપુર; કુમાર-1 પ્રાકૃત સિ.હે.૮.૧.૧૪૪ પાલ; અને સવારમાં તેના પૂજાવિધિનું વર્ણન ૩. પ્રા. દ્વયા. સર્ગ ૮. . ૮૩. Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃતદ્વયાશ્રય ૧૫૮ સગ વિષય ગાથા સિ. હે. સાથે ભાષા સિંખ્યા અનુસૂત્રતા. વ્યાયામ કરી રાજા | પ્રાકૃત ગસિહ.૮ ૨.૧૯ ગજારૂઢ થઈ જિનમન્દિર તરફ જાય છે; ત્યાં પૂજાવિધિમાં હાજર રહી, પૂજાપ્રણામાદિ કરી છેડા ઉપર આરૂઢ થઈ રાજા મહેલ તરફ આવે છે. ૩ | ૯૦ | રાજા ઉદ્યાનમાં જાય ! પ્રાકૃત સિ.હે.૮.૨.૧૬૮ છે: વસન્ત ઋતુનું વર્ણન ૪] ૭૮ ગ્રીષ્મ ઋતુનું વર્ણન | પ્રાકૃત સિ.હે.૮.૩.૬૫ વર્ષાઋતુનું વર્ણન | પ્રાકૃત સિહ.૮.૩.૧૮૨ ૧-૪૫ I૧૦૬] શરદઋતુનું વર્ણન. . ૪૬-૬૫; હેમન્ત અને શિશિરનું વર્ણન.ગા.૬૬૮૬ ગા. ૮૭–૧૦૬ : સંધ્યાકાલનું વર્ણન; અને રાત્રિનું વર્ણન. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સ - ગાયા સંખ્યા ૧૦૦ 19 ૧૦૨ ૮૩ વિષય ચન્દ્રોદય; સવારમાં રાજસભા; કાંકણુ ઉપર ચઢાઈ અને ઢાંકણાધિપ ઉપર વિજય; રાત્રે રાજા શયન કરે છે. સ્વપ્ન પછી રાજા પરમાર્થચિંતન કરે છે; શ્રુતદેવી ત્યાં આવે છે; શ્રુતદેવીનું વચન. શ્રુતદેવીને ઉપદેશ અને ત્યાંથી તેનું અદશ્ય થવું. કુલ ગાથા : ૭૪૭ ભાષા પ્રાકૃત પ્રાકૃત (સિ.હું.૮.૪.૨૭૮ ગાથા ૯૨ સુધી; ગા. ૯૩ -૧૦૨ શૌરસેની હેમસમીક્ષા સિ. હે. સાથે અનુસૂત્રતા. સિ.હું.૮.૪.૩૫૫ માગધી સિ.હે.૮.૪.૪૪૮ ગાથા ૫. પૈશાચી ગાથા.૧૧ ચૂલિકાપૈશાચી ગા. ૧૩. અપભ્રંશ ગા. ૮૩.૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃતિદ્વયાશ્રય ઉપરના કેઠા ઉપરથી પ્રાકૃતિદ્વયાશ્રયની એજના વાચકને જણાઈ આવશે. પ્રાત ઠવાશ્રયનો અપભ્રંશવિભાગ એક રીતે ધ્યાન ખેંચે તેવો છે. તેમાં કુમારપાલને ગમાર્ગથી સિદ્ધ બની– મોક્ષ પ્રાપ્ત કરવાને ઉપદેશ મૃતદેવી આપે છે. યોગમાર્ગ તરફ કુમારપાલનું વલણ હતું. તે તો હેમચંદ્રાચાર્યે કુમારપાલ માટે ખાસ ગશાસ્ત્રની રચના કરી એ બાબત ઉપરથી પ્રતીત થાય છે. દિગંબર લેખકોમાં અને શ્વેતાંબર યોગવિચારમાં તથા નાથસંપ્રદાયના યોગીઓમાં અમુક પ્રકારની ગપ્રણાલી પ્રચલિત હતી.૪ ગમાર્ગને ઉપદેશ નિગૂઢ ગણાતો અને તેની વાણી પણ નિગૂઢ હતી. તેની પરિભાષા પણ ગુરુગમ્ય જ ગણાતી. નીચેની અપભ્રંશ ગાથાઓ ઉપરના વિધાનને પુષ્ટિ આપશે. गंगहे जम्हे भीतरु मेल्लइ सरसइ मज्झि हंसु जइ झिल्लइ । तय सो वेत्थु वि रमइ पहुत्तउ जित्थु थाइ सो मोक्खु निरुत्तउ ॥५ “ગંગા ( =ઈ નાડી) અને યમુના (પિંગલા નાડીમાં) હંસ (આત્મા) (પિતાને) મૂકે છે અને સરસ્વતીમાં (=સુપુર્ણા નાડીમાં) સ્નાન કરે છે. ત્યારે તે કાઈક અગમ્ય સ્થાનમાં પહોંચી ક્રીડા કરે છે. (આ પ્રમાણે) જ્યાં (આવી) તે સ્થિર રહે, તે ખરે જ મેક્ષ છે.” 8. M. Shahidulla : Les Chants Mystiques Kanha et Saraha : Introduction P. 9–24: આ ઉપરાંત દિગંબર લેખક : નોન્દુ-પરમારમાર, ચોરાસર છે. પ. પ્રા. ચા. સર્ગ. ૮, ગા. ૧૫. Page #202 -------------------------------------------------------------------------- ________________ 1. ', * * હેમસમીક્ષા केण वि जोगपओगेण कहविहु घरि रुद्धे सव्वेहि वि वारिहि । जोअन्तहे वि निहेलणनाहहु । घरसव्वस्सु वि निज्जइ चोरेहिं ॥६ “કેઈક અપૂર્વ યુગપ્રયોગથી મહાપ્રયત્ન કરીને સર્વ દ્વારે વડે ઘર બંધ કર્યા છતાં, જાગ્રત રહેલા એના ઘરના નાથ પાસેથી ઘરનું સર્વસ્વ ચેરથી લઈ જવાય છે.” वजइ वीण अदिहि तन्तिहि उठइ रणउ हणन्तउं ठाणइं । जहि वीसाम्, लहइ तं झायह मुत्तिहे कारणि चप्फल अन्नई ॥ “અદષ્ટ તાર ઉપર વીણું વાગે છે અને સ્થાને ઉપર લાગતાં તેમાંથી રણકે ઊઠે છે; જે સ્થાને તે રણકે શાંતિ પામે તે સ્થાનનું ધ્યાન ધર; મુક્તિને માટે બીજાં સાધનો તે દેખાવનાં જ સુંદર ફળ આપનારાં છે.” વણું દેહરૂપી વીણા;” “તાર નાડાંઓ રૂપી તાર', સ્થાન=કંઠ, છાતી વગેરે સ્થાનો રણકાની શાંતિનું સ્થાન બ્રહ્મરન્બ”—આ પ્રમાણે આ ગાથામાં યોગની ગૂઢવાણીને પ્રયોગ હેમચંદ્રાચાર્યો કર્યો છે. બીજા ઉપદેશના સુંદર દુહાઓ પ્રાકૃતલાશ્રયમાં હેમચંદ્રાચાર્યો મૂક્યા છે: ૬. પ્રા. દયા. સ. ૮. ગા. ૧૬. ૭. પ્રા. દયા. સર્ગ. ૮ગા. ૨૫. Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃતકૂચાય तं बोलिअइ जु सच्चु पर इमु धम्मक्खरु जाणि एहो परमत्था एहु सिवु एह सुहरयणहं खाणि ॥ “જે સાચું વચન છે તેજ ખેાલવું જોઈ એ; આ ધર્માક્ષર જાણુ; આ પરમા ( જાણુ ); આ શિવ અને આ સુખરૂપી રત્નાની ખાણ જાણુ. ,, अम्हहं मोहपरोहु गउ संजम हुउ अम्हासु विसय न लोलिम महु करहिं म करहि इअ वीसासु ॥ ૧૬૩ “ અમારા માહના ઉદ્દભવ જતા રહ્યા; અમારામાં સંયમ થયેા છે; વિષયે મારામાં ચંચળતા કરતા નથી–આવે વિશ્વાસ 27 મા કરે. भल्लत्तणु जइ महसि भलपणु पसमेण जइ करिएव्वउ पसमु विजउ तो करेव्वरं करणहं ॥ ૧ ૦ ** જો ભલાશની આકાંક્ષા રાખતા હાઉ તા, ભલાશ શાંતિમાંથી આવે છે; અને જો શાંતિ પામવી હોય તે। ઈન્દ્રિ યેાના વિજય જોઈ એ ’ ઉપરના ભાગે ઉપરાંત ઘણા વનવિભાગે કાવ્યદિષ્ટએ સુંદર છે, પરંતુ અવકાશના અભાવે તે અહીં ટાંકવા યુક્ત નથી. ખાસ કરીને અણહિલપુરનુ વર્ણન, ઋતુઓનાં વર્ણન વગેરેમાં કાવ્યત્વ દષ્ટિગાચર થાય છે. પ્રાકૃતઃથાશ્રયકાવ્ય ઉપર પૂર્ણ કલશગણીએ વૃત્તિ લખી છે. ૮. પ્રા. ઊઁચા. સ. ૮. ૯. પ્રા. ચા. સ. ૮. ગા. ૪૦. ૧૦. પ્રા. દૂચા. સ. ૮.૫ ૭૬(નીપ્રથમ બે પંક્તિઓ.) Page #204 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા પૂર્ણકલશગણી એ જિનેશ્વરના શિષ્ય હતા.૧૧ વિ. સં. ૧૩૭૧માં તેમણે આ વૃત્તિની યોજના કરી. આ વૃત્તિનું શ્વેકપ્રમાણુ ૪૨૩૦ શ્લેકનું છે. ૧૩ વૃત્તિમાંથી પણ સમકાલીન અનેક સામાજિક સ્થિતિને લગતી બાબતે ઉપર માહિતી પ્રાપ્ત થઈ શકે એમ છે. પ્રાકૃત કથાશ્રયનું ગુજરાતીમાં ભાષાંતર થવાની ખાસ જરૂર છે.૧૪ સંસ્કૃત દ્વયાશ્રયમહાકાવ્યનું ગુજરાતી ભાષાંતર સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કર્યું હતું. સંસ્કૃત દ્વયાશ્રયનું ભાષાંતર પણ દુષ્પાપ છે, અને એ જૂનું ભાષાંતર પુનરાલોચન કરીને સુધારી વધારી પ્રસિદ્ધ કરવાની જરૂર છે. બંને ય દ્વયાશ્રયનાં ગુજરાતી ભાષાંતર ખરેખર જ ગુજરાતની વિદ્વત્તા માટે સુખાવહ થશે. કેઈ હેમચંદ્રસારસ્વત ઉપર પ્રેમ ધરાવતી સંસ્થાએ આ કાર્ય સત્વર હાથ ઉપર લેવું ઘટે છે. ૧૧. પ્રા. દ્વયા. વૃત્તિ : પુપિકા ઍક ઃ ૧૦: श्रीमज्जिनेश्वरयतीश्वरदत्तदीक्षाशिक्षोऽत्र पूर्णकलशो गणिरल्पबुद्धिः । अन्योपकारिषु पदं परिलब्धुकामो वृत्त्यानया किमपि तत्प्रकटीचकार ॥ ૧૨. પ્રા. દ્વયા. વૃત્તિ. પુપિકાશ્લોક : ૧૪: समर्थिता विक्रमराजवर्षे हयान्तरिक्षज्वलनेन्दुसंख्ये । पुष्यार्कशस्यामलफाल्गुनैकादशीतिथौ द्वयाश्रयवृत्तिरेषा ॥ ૧૩. પ્રા. દ્વયા. વૃત્તિ ; પુપિકાટ : લે. ૧૫. मानं त्रिंशदधिकद्विचत्वारिंशच्छतान्यभूत् । प्रत्यक्षरं गणनमामुष्या वृत्तेरनुष्टुभाम् ॥ ૧૪. પ્રા. દ્વયા. નું ભાષાંતર થાય તે તત્કાલીન સામાજિક સ્થિતિ–રાજાની દિનચર્યા ઇત્યાદિ ઉપર સારે પ્રકાશ પડી શકે. Page #205 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાનુશાસન શબ્દાનુશાસનમરોષચ સર્ચ गालोच्य लक्ष्यधिगम्य च देश्यभाषाः । यत्नादधीत्य विविधानभिधानकोशा श्लेषं महाकविरिमं निपुणो विदध्यात् ॥ “સમસ્ત શબ્દાનુશાસનને સારી રીતે જાણી, મહાકવિનાં ઉદાહરણનું આલોચન કરી, દેશ્યભાષાઓનો અભ્યાસ કરી, તથા વિવિધ અભિધાનકોષનું યત્નપૂર્વક અધ્યયન કરી નિપુણ મહાકવિએ લેષની યોજના કરવી જોઈએ.” પ્રાચીન કાળમાં કવિઓને જ કાવ્યબંધની આવશ્યકતા હતી એમ ન હતું. પ્રત્યેક શાસ્ત્રગ્રંથ કાવ્યબંધમાં રચાતો. એટલે પછી લેખક ધર્મશાસ્ત્ર, તિસ, ભૂસ્તરવિદ્યા–ગમે તે વૈજ્ઞાનિક વિષયને શાસ્ત્રી હોય, પણ તેને તે કાવ્યબંધને અભ્યાસ કર્યો જ છૂટકે. કાવ્યબંધમાં જ વિજ્ઞાનના, ધર્મના, અને બધાંય શાસ્ત્રોના ગ્રન્થ લખાતા. અલબેની એ આર્યાવર્તના સંસ્કૃત પંડિ ૧. દ્વટ : કાવ્યાલંકાર : અધ્યાય : ૪ : લોક. ૩૫. ---- Page #206 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા તેની આ પદ્ધતિ ઉપર કડવી ટીકા પણ કરી છે. પણ આ તે રૂઢ બાબત હતી એટલે પ્રત્યેક પંડિત શાસ્ત્રી કે વિજ્ઞાનવત્તા પિતાના અધ્યયનના પ્રાથમિક પગલા તરીકે કાવ્યબંધનો સારી રીતે અભ્યાસ કરતે. હેમચંદ્રાચાર્યે શિષ્યને અભ્યાસગ્રન્થ-શિક્ષાગ્રન્થ પૂરા પાડવાના હેતુથી અનુશાસનની રચના કરી હતી. વિદ્યાર્થીઓ કિલષ્ટ અને દુર્ગમ વ્યાકરણ– ભણતા. તેમને શાસ્ત્રા ભ્યાસ સરળ બને તે માટે તેમણે શબ્દાનુશાસનની રચના કરી હતી એમ તેમના શબ્દો ઉપરથી જ પ્રતીત થાય છે. પ્ર. ચ. 8. Dr. Sachau : Alberuni's India : P, 19: “ Besides the scientific books of the Hindus are composed in various favourite metres, by which they intend, considering that the books soon become corrupted by additions and omissions, to preserve them exactly as they are, in order to facilitate their being learnt by heart + + + + Now it is wellknown that in all metrical compositions there is much misty and constrained phraseology merely intended to fill up the metre and serving as a kind of patchwork, and this necessitates a certain amount of verbosity. + + + + From all this, it will appear that the metrical form of literary composition is one of the causes which inake the study of Sanskrit literature so particularly difficult." ૩. શ્રી હેમચંદ્રાચાર્ય : સિદ્ધહેમશબ્દાનુશાસન : અધ્યાય ૮પાક. ૪. પ્રશસ્તિ ક : ૪ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ કાવ્યાનુશાસન ના કહેવા પ્રમાણે કાલનામે અધ્યાપકને પાટણની પાઠશાળાઓમાં તેમના વ્યાકરણના અધ્યાપન માટે યોજવામાં આવ્યો હતો. ટને લેક કેવળ ભલેષને અનુલક્ષીને છે; પરંતુ તે ઉપરથી તે સમયની શિક્ષા પ્રણેલી ઉપર પણ કાંઈક પ્રકાશ પડે છે. પ્રથમ વિદ્યાર્થી શબ્દાનુશાસન શીખતો ત્યાર પછી મહાકાવ્યો અને દેશ્યભાષાઓનું–જેમકે મહારાષ્ટ્રી, શૌરસેની, અપભ્રંશ વગેરેનું– અધ્યયન કરતો. દેશ્યભાષાઓના કાષગ્રંથ અને સંસ્કૃત ભાષાના અભિધાનકે ત્યાર પછી તે પાઠ કરી જતો; અને પછી જ કાવ્યરચના કરવામાં તે પ્રવેશ કરતો. કાવ્યરચનાના કાર્યમાં તેને દોરવણી મળે તે માટે અલંકારગ્રન્થનું તે પરિશીલન કરતે. હેમચંદ્રાચાર્યની ગ્રન્થરચનામાં આ જ પરિપાટી દૃષ્ટિગેચરથાય છે. તેમણે શબ્દાનુશાસનની રચના કરી સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણ ગ્રંથ આપે. સંસ્કૃત શબ્દકે અને વિસ્તૃત દેશ્ય શબ્દ સંગ્રહની તેમણે રચના કરી. ઉપરના ગ્રંથને અનુકૂળ એવાં દેશ્યભાષા તેમજ સંસ્કૃત ભાષાનાં મહાકાવ્ય વિદ્યાર્થી સમક્ષ તેમણે તેમના અભ્યાસ માટે રચી રજુ કર્યા. ત્યાર પછી કાવ્યાનુશાસનની ભેજના કરી તેમની સમક્ષ સરસ અને સંપૂર્ણ અલંકારગ્રન્થ તેમણે મૂકો. તેમના પિતાના કથન ઉપરથી જ તે અવગત થાય છે ? तेनातिविस्तृतदुरागमविप्रकीर्णशब्दानुशासनसमूहकदर्थितेन । अभ्यर्थितो निरवमं विधिवद् व्यधत्त शब्दानुशासनमिदं मुनिहेमचन्द्रः ॥ ૪. હેમસમીક્ષા : પાન. ૪૭; યાદોંધ. ૨૯. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ * * * હેમસમીક્ષા शब्दानुशासनेऽस्माभिः साध्व्यो वाचो विवेचिताः तासामिदानी काव्यत्वं यथावदनुशिष्यते ॥५ “દોષરહિત વાણીને વિવેક અમે શબ્દાનુશાસનમાં કર્યો છે; અને તે જ વાણીની હવે કાવ્યમાં યોજના ઉચિત રીતે ઉપદેશવામાં આવે છે.” શબ્દાનુશાસન અને કાવ્યાનુશાસન તેમજ અન્ય પ્રત્યેની યોજનામાં હેમચંદ્રાચાર્ય ઉપર બીજા આચાર્યોને ગ્રન્થમાંથી ઉતારા કર્યાનો આક્ષેપ કરવામાં આવે છે. બાહ્યદૃષ્ટિએ આ આક્ષેપ ખરે લાગે પણ ખરે; પણ એ વિવેક કહેવાય નહિ. ખરી રીતે તે આપણે હેમચંદ્રાચાર્યની દૃષ્ટિથી તેમના ગ્રંથ ૫. હેમચંદ્ર કાવ્યાનુશાસનઃ અધ્યાય. ૧. સૂત્ર . ૨. આ સૂત્ર ઉપરની આ ચૂ. વૃત્તિ ફુવાર દ્વાનુરાસનાન્તર તારાં વાનાં - व्यत्वं काव्यीभावो यथावत् तात्त्विकेन रूपेणानुशिष्यते । वाचां हि સાધુત્વે નિશ્ચિતે મુજઃ ચોર: ” 4. S. K. De : Sanskrit Poetics' Vol. I. P. 203. Note. 1. “ He appropriates for instance long passages without acknowledgement from નરોવર, મિનવગુH, વોહિતની વિતર, મHટ and others + + + His dependence on earlier works is so close as to amount at times to almost slavish imitation or plagiarism.” P. V. Kane : વિશ્વનાથ–સદિત્યન: Intro. P. exiv. The Rવ્યાનુરાસન is a mere compilation and exhibits hardly any originality" Page #209 -------------------------------------------------------------------------- ________________ કથાનુશાસન ઉપર મૂકવામાં આવેલા આક્ષેપનું સમાધાન કરવું જોઈએ. એક વસ્તુ તો નિશ્ચિત જ છે કે તેમને આશય ગૂજરાતના વિદ્યાથીએ સમક્ષ સંપૂર્ણ, સરળ અને સર્વગ્રાહી શિક્ષાગ્રન્થો મૂકવા એ હતે. કાશ્મીર અને ગુજરાતને તથા માળવા અને ગુજરાતને તે કાળે સંસ્કારવિનિમય થઈ રહ્યો હતો. પરપ્રાન્તીય શિક્ષાત્રને અભ્યાસ ગુજરાતની પાઠશાળાઓમાં થઈ રહ્યો હતો. ગુજરાતનું વ્યક્તિત્વ તેનાથી એક રીતે તે હણતું જ હતું. અને વળી આ શિક્ષાગ્રન્થ પણ એટલા સરળ તે હતા જ નહિ. આ ઉપરાંત વળી રાજકર્તાના કેડ પણ ગૂજરાતને સંસ્કારસમૃદ્ધ બનાવવાના હતા. આ મનોરથ સિદ્ધ કરવા હેમચંદ્રાચાર્ય જેવા સર્વ વિદ્યાના અવતાર સમા પ્રકાંડ પંડિત સિદ્ધરાજ-કુમારપાલની રાજસભાને શોભાવી રહ્યા હતા. તેમણે પૂર્વાચાર્યોના ગ્રન્થને સમન્વય કરી શબ્દાનુશાસન રચ્યું. તે જ પ્રમાણે આનન્દવર્ધન, અભિનવગુપ્ત, અટ, રાજશેખર, મમ્મટ, ધનંજય વગેરે આલંકારિકેના પ્રત્યેને સિદ્ધાન્તની સંજના કરી કાવ્યાનુશાસનની રચના કરી. ૭. P.V. Kane: વિશ્વના સાહિત્ય : Intro. P. exiv. It borrows wholesale from the cognition of રાકરોલર, the pવ્યારા, the Øોવ and the aોવન. For example compare P. 8–10 ( Nirnayasagar Ed.) of Hemachandra with love it. P. 56; pp. 11-16 of Hemachandra with pp. 122-123 of the epifterett. He expressly states that he bases his views upon those of અમિત and મરત. “સાધારી ભાવના જ વિમાवादिभिरिति श्रीमानभिनवगुप्ताचार्यः । सन्मतमेव वास्माभिरुपजीवितं Page #210 -------------------------------------------------------------------------- ________________ હેયસમીક્ષા કાવ્યાનુશાસનમાં કેટલીકવાર શબ્દશઃ પૂર્વાચાર્યાંનાં વિવેચનેાના ઉતારા તેમણે કર્યા છે. તેમના સૂત્રવિધાનમાં મમ્મટની છાપ છે. નાટયશાસ્ત્રનાં સૂત્રામાં ધનંજયની છાપ છે; અને ભરતનાટચશાસ્ત્રમાંથી પણ તેમણે ઉતારા કરેલા છે. ૧૭૦ આ ઉપરથી એમ નથી સમજવાનું કે કેવળ આ રંગોરંગી ઇરાની ગાલિચા જેવા ગ્રંથ છે. હેમચંદ્રાચાર્યના વ્યક્તિત્વની છાપ સૂત્રે સૂત્રે ષ્ટિગેાચર થાય છે. કાવ્યના પ્રત્યેાજનની જ ચર્ચા તપાસીએ તે। એ માલમ પડી આવશે. એ સૂત્ર ઉપર મમ્મટની છાપ છે પરંતુ તેમાં મમ્મટના સૂત્ર ઉપર વેધક સુધારા પણ છે.. એ જ રીતે કાવ્યની વ્યાખ્યા અને ઉપમાની હેમાચાર્યે આપેલી વ્યાખ્યા તપાસીએ તે તેમનું વ્યક્તિવૈવિતવ્યમ્ (P. 66. of Viveka ); તેમામિમતાનુસારમિવેક્ષિતાઃ ( P. 316 of દ્રવ્યાનુ॰ ) ૮. મમ્મટ : કાવ્યપ્રકારામાં કાવ્યના પ્રત્યેાજન તરીકે જણાવે છે: काव्यं यशसेऽर्थकृते व्यवहारविदे शिवेतरक्षतये सद्यः परनिर्वृतये कान्तासंमिश्रतयोपदेशयुजे ॥ હેમચંદ્રાચાર્ય : કાવ્યાનુશાસનમાં ( અધ્યાય : ૧: સુ. ૩ ) काव्यमानन्दाय यशसे कान्तातुल्यतयोपदेशाय च ॥ * મમ્મટ ઉપર કરેલા સુધારાની ચર્ચા હેમચંદ્રાચાર્યે અલ કાર ચૂડામણિમાં કરેલી છે દા. ત. મમ્મટ ‘અર્થતે' મૂકે છે. તેના ઉપર ટીકા કરતાં હેમચંદ્રાચાર્યે જણાવ્યું છે : धनमनैकान्तिकं व्यवहारकौशलं शास्त्रेभ्योऽप्यनर्थनिवारणं प्रकारान्तरेणापीति न काव्यप्रयोઆ બતાવે છે કે હેમચંદ્રનુ અનુકરણ માત્ર जनतयास्माभिरुक्तम् । ગતાનુગતિક નથી. ,, Page #211 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાનુશાસન ૧૭૧. ત્વ જરૂર તેમાં પણ જણાઈ આવશે. જ્યાં જ્યાં તેમની સંમતિ છે ત્યાં ત્યાં તેમણે પૂર્વાચાર્યના પિતાના જ શબ્દોના ઉતારા કર્યા છે. તેમના સિદ્ધાન્તનું શાબ્દિક રૂપાન્તર કરવા બેસવું એ તે એક પ્રકારનો દંભ અને પૂર્વાચાર્યો માટે અઘટિત અન્યાય કહેવાય. તે ઉપરાંત બ્રાહ્મણ પૂર્વાચાર્યોની પરંપરા સાચવીને લેકહિત, ખાતર આ ગ્રન્થની રચના કરવામાં આવેલી છે એમ જણાવવાની પણ તેમની ઈચ્છા ખરી. આ ગ્રંથમાં લેકેપગસિવાય તેમને અન્ય હેતુ હતો જ નહિ. આ દૃષ્ટિ આપણી નજર સમક્ષ ૯. મમ્મટ : કાવ્યપ્રકાશ : ઉલ્લાસ : ૧૦. સૂ. ૧. સાળંમુપમાં મા બે ભિન્ન પદાર્થો વચ્ચે સમાનધમતા હોય–અને તે રીતે એક બીજા સાથે સરખાવવામાં આવ્યા હોય તે તે ઉપમા કહેવાય ? હેમચંદ્રાચાર્ય કાવ્યાનુશાસનમાં : અધ્યાય . સૂત્ર ૧, ટૂ સાધન્યુંકુપના ! એમ વ્યાખ્યા આપે છે. હેમચંદ્રાચાર્ય મમ્મટને અનુસરે છે; પરંતુ હૃદ્ય શબ્દ વધારે છે. હેમચંદ્રાચાર્ય આથી એમ જણાવે છે કે કવિએ કપેલી સમાનધમતા દૃ = સહૃદયમોચ હેવી જોઈએ. વળી એ શબ્દ હેમચંદ્રાચાર્યું કાઢી નાખે છે. તેની ચર્ચા માટે જુઓ આ સૂત્ર ઉપરની અલંકાર ચૂડામણિ ટીકા અને વિવેકવૃત્તિ. ૧૦. હેમચંદ્રાચાર્ય : ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતના છેલ્લા પર્વને અંતે આપેલો પ્રશસ્તિ ક : ૩. पूर्वं पूर्वजसिद्धराजनृपतेर्भक्तिस्पृशो याच्या सांगं व्याकरणं सुवृत्तिसुगनं चक्रुर्भवन्तः पुरा । मध्धेतोरथ योगशास्त्रममलं लोकाय च द्वयाश्रयच्छन्दो-ऽलंकृति नामसंग्रहमुखान्यन्यानि शास्त्राण्यपि॥ Page #212 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા રાખીએ તે હેમચંદ્રાચાર્ય ઉપર મુકાએલા પાપવિતાના આક્ષેપ સાથે આપણે સંમત થઈશું નહિ. એક જ વાત નેધીએ. મમ્મટના કાવ્યપ્રકાશમાં જે બાબતોની ચર્ચા દશ ઉલ્લાસ અને ૨૧૨ સૂત્રોમાં કરવામાં આવી છે–તે જ વિષયેની નાટ્યશાસ્ત્રના વિભાગને ઉમેરીને ચર્ચા હેમચંદ્રાચાર્યે છ અધ્યાયો અને ૨૦૮ સૂત્રમાં મમ્મટ કરતાં ય સરળ રીતે કરી છે. શિક્ષાગ્રંથ તરીકે કાવ્યાનુશાસનની અપૂર્વ આથી પાઠકના ખ્યાલમાં સીધી રીતે જ આવી જશે. મમ્મટની છાયા એ મુખ્ય વસ્તુ નથી; મમ્મટ કરતાં તેમણે શી વિશિષ્ટતા બતાવી એ મુખ્ય મુદ્દો છે. મમ્મટના કાવ્યપ્રકાશ કરતાં ય અન્ય વિશિષ્ટતા હેમચંદ્રચાર્યના ગ્રન્થમાં છે. કાવ્યાનુશાસનમાં તેમણે નાટચશાસ્ત્રને પણ સમાવેશ કરી દીધો છે. એટલે નાટનો અભ્યાસ કાવ્ય પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિ (વિવરણ) થી યુક્ત એવું સાંગ વ્યાકરણ (સિદ્ધહેમચંદ્ર) રચેલું છે; તેમ જ મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે, અને લેકેને માટે પ્રયાશ્રયકાવ્ય. છંદનુશાસન. કાવ્યાનુશાસન અને નામસંગ્રહ પ્રમુખ બીજાં શાસ્ત્રો રચેલાં છે.” ૧૧. રસિકલાલ પરીખ : કાવ્યાનુશાસન ગ્રં. ૨. Intro. cocxxી. કાવ્યપ્રકાશમાં જેટલા વિષયની ચર્ચા મમ્મટે ૧૦ ઉલ્લાસઃ ૨૧૨ સૂત્રમાં કરી છે તેટલી તો હેમચંદ્રાચાર્ય ૬ અધ્યાય : ૧૪૩ સૂત્રોમાં કરી દીધી છે. • Thus in six Adhyayas ( 148 Sutras ) the whole nature of Kavya as such is defined and discussed in detail, the subject which Mammata has discussed in ten Ullagas ( 212 Sutras ) of his Kavyaprakasha.” Jain'Education International Page #213 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાનુશાસન ૧૭8. સાથે જ એક અનુશાસનથી અભ્યાસક કરી શકે એ સરળતા તેમના ગ્રંથે કરી આપી છે. તેમના પછી બસે વર્ષ પછી થયેલા વિશ્વનાથના સાહિત્યદર્પણમાં આ યોજના દષ્ટિગોચર થાય છે. અનુશાસન તરીકે તેને સર્વાગ સંપૂર્ણ બનાવવાનો મને રથ શબ્દાનુશાસનની માફક કાવ્યનુશાસનમાં પણ તેમણે સિદ્ધ કર્યો છે. કાવ્યાનુશાસન ઉપર શિષ્યહિત ખાતર અલંકારચૂડામણિ નામે લઘુ વૃત્તિની તેમણે યોજના કરી છે. તે સરળ છે અને અને વિવાદગ્રસ્ત મુદ્દાઓની ઝાઝી છણવટ તેમાં તેમણે કરી નથી. અલંકારચૂડામણિની રચનાના હેતુ તરીકે હેમચંદ્રાચાર્ય જણાવે છે : आचार्यहेमचन्द्रेण विद्वत्प्रीत्यै प्रतन्यते ।१२ પરંતુ આ લઘુવૃત્તિ અલંકારશાસ્ત્રનું વિશિષ્ટ જ્ઞાન સારી રીતે, સંપાદન કરવા માટે પૂરતી નથી. આથી વિશિષ્ટ પ્રકારના વિદ્વાનને માટે હેમચન્દ્રાચાર્યે બીજી વિસ્તૃત ટીકા લખી છે. તે ટીકા તે વિવેક.” “વિવેકની રચનાના સંબંધમાં હેમચન્દ્રાચાર્ય જણાવે છે : विवरीतुं क्वचिद् दृब्धं नवं संदर्भितुं क्वचित काव्यानुशासनस्यायं विवेकः प्रवितन्यते ॥१३ ઉપરનો ક “વિવેકની રચનાને હેતુ સારી રીતે બતાવે ૧૨. રસિકલાલ પરીખ : કાવ્યાનુશાસન : ચં. ૧. આદિક. અલંકારચૂડામણિ” નામની ચર્ચા માટે આચાર્યશ્રી આનંદશંકરભાઈ ધવની Foreword: ઉપરના ગ્રંથના આરંભે. . ૧૩. રસિકલાલ પરીખ ઃ કાવ્યાનુશાસન : ગ્રંથ ૧. વિવેકને. આદિશ્લોક. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ હેમસમીક્ષ છે. અલંકારચૂડામણમાં ૭૪૦ ઉદાહરણા અને ૬૭ પ્રમાણા ટાંકવામાં આવ્યા છે; જ્યારે વિવેકમાં ૨૪ ઉદાહરણા અને ૨૦૧ પ્રમાણા ટાંકવામાં આવ્યાં છે. ૧૪ ‘ વિવેક 'માં કાવ્યશાસ્ત્રના અનેક વિષમ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવેલી છે તે આ ઉપરથી વાચકને માલમ પડશે. કાવ્યાનુશાસનમાં ૧૬૩૨ ઉતારા આપવામાં આવેલા છે. તે જ બતાવે છે કે હેમાચાયે ગ્રન્થરચના માટે અનેક ગ્રંથાનું પરિશીલન કર્યું હતું અને તેમને ગ્રંથસંચય પણ અત્યંત વિશાળ હતા.૧૫ કાવ્યાનુશાસનની વિભાગીય યેાજના નીચે મુજબ છે:— વિષય. અધ્યાય ૧ સૂત્રસંખ્યા ૫ કાવ્યશાસ્ત્રનું પ્રત્યેાજન, કાવ્યનાં કારણ, પ્રતિભા, વ્યુત્પત્તિ, કાવ્યતી વ્યાખ્યા, કાવ્યના ગુણુદ્દોષ, અભિધા, લક્ષણા, વ્યંજનાવગેરેતી ચર્ચા કરવામાં આવી છે. ૨૯GXY. ૧૪, રસિકલાલ પરીખ : કાવ્યાનુશાસન : ગ્રંથ ૨. Intro. તે ઉપરાંત P. V. Kane : સાહિત્યદર્પણ : Intro. exivii "The one merit of his work is that in the af and the commentary he cites about 1500 examples from various authors. "" ૧૫. હેમચંદ્ર : કાવ્યાનુશાસન ( ૨. છે. પર્િખ.) ગ્રંથ ૧. પાન ૨૧૪, અલંકારચૂડામણિ ; પાન. ૭, ૪૬૨. વિવેકમાં કરેલા છંદોનુ -શાસનના ઉલ્લેખ માટે. Page #215 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાનુશાસન અધ્યાય સૂત્રસંખ્યા પહે ૩ ૧૦ ૩૧ ૧૭૫ વિષય રસ, ભાવ, રસાભાસ, ભાવાલાસ વગેરેની ચર્ચા ૫૫ સૂત્રેામાં કરવામાં આવી છે. ત્યારપછીનાં ચાર સૂત્રેામાં ઉત્તમ, મધ્યમ અને અવર કાવ્યની ચર્ચા કરવામાં આવી છે. રસભાવાદિના જ્ઞાન પછી આ ચર્ચા વિદ્યાર્થીને સુગમ થઈ પડે છે. આ અધ્યાયમાં રસ, ભાવ, શબ્દ, અ વગેરેને અંગે ઉલવતા દેખેની ચર્ચા કરવામાં આવેલી છે. આ સૂત્રેા ઉપરની અ. ચૂ. અને વિવેક બહુ વિચારપૂર્વક વાંચવા જેવા છે. આ અધ્યાયમાં ત્રણ ગુણામા, એજસ અને પ્રસાદનું વિવેચન કરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં છ શબ્દાલ કાર–અનુપ્રાસ, યમક, ચિત્ર, શ્લેષ, વક્રોક્તિ, પુનરુક્તાભાસની ચર્ચા ચેાજવામાં આવી છે. આ અધ્યાયમાં ૨૯ અર્થાલ - Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ હેમસમીક્ષા - . અધ્યાય સૂત્રસંખ્યા વિષય : . ૧ ૨ કારની ચર્ચા કરવામાં આવી છે. અને છેવટે “સંકર'ની ચર્ચા કરવામાં આવી છે. નાયક, નાયિકા, વગેરેના ગુણ, વર્ણન અને પ્રકારના વિવેચન સહિત, સ્ત્રીઓનાં ગુણ, લક્ષણે વગેરેની આ અધ્યાયમાં ચર્ચા કરવામાં આવી છે. આ અધ્યાયમાં ‘પ્રબન્ધાત્મક કાવ્યભેદ'ની ચર્ચા કરવામાં આવી છે. પ્રબન્ધ બે પ્રકારના છે. શ્રવ્ય અને પ્રેક્ષ્ય : પ્રેક્ષ્યના બે વિભાગ પાડવામાં આવ્યા છે. પાઠય. અને ગેય. નાટય–પ્રકાર, ચંપૂ, કાવ્ય, કથા, મુક્તક વગેરેની ચર્ચા કરવામાં આવી છે. બધા વિષયોના વિભા ગબદ્ધ સમજાવવામાં આવ્યા છે. કાવ્યાનુશાસનની વૃત્તિ “અલંકારચૂડામણિમાં છેદનુશાસનને ઉલ્લેખ કરવામાં આવ્યો છે “વિવેકમાં છંદનુશાસનને બે વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૧૬ આ બતાવે છે કે - ૧૬. હેમસમીક્ષા : પાન ૧૩૫. પાદોંધ ૧. Page #217 -------------------------------------------------------------------------- ________________ માનુશાસન ૧૭૭ 2 નુશાસનની રચના પછી અલંકારચૂડામણિ અને વિવેકની રચના કરવામાં આવી હોય અથવા તે તે અત્રેય ટીકાઓનુ પુનરા લાચન કરી આ ઉલ્લેખો ઊમેરવામાં આવ્યા હોય. ‘ અલંકારછૂડામણિ ' ને ઉલ્લેખ દેશીનામમાલામાં પણ દષ્ટિગેાચર થાય છે.૧૬ છંદોનુશાસનની પ્રથમ કારિકામાં કાવ્યાનુશાસનની રચના સિદ્ધ થઈ ગઈ હૈાય એમ જણાવવામાં આવ્યું છે.૧૭ આ ઉપરથી એમ અનુમાન થાય છે કે હેમચંદ્રાચાર્ય'ની વ્યાપક દૃષ્ટિ હેઠળ અનુશાસના રચવાની પ્રવૃત્તિ જોરભેર ચાલી રહી હૈાવી જોઈ એ એટલે પરસ્પર ઉલ્લેખા ટીકામાં માલમ પડે એ સ્વાભાવિક છે. આમ આનુપૂર્વી નક્કી કરવી એ વિષમ કાર્યાં છે; પરંતુ કાવ્યાનુશાસન પછી છૂંદાનુશાસનની રચના કરવામાં આવી એમ હેમચંદ્રાચાને તે અભિમત છે. કાવ્યાનુશાસન શિક્ષાગ્રન્થ તરીકે મમ્મટના કાવ્યપ્રકાશ કરતાં ઊતરતી ક્તિને એવા આક્ષેપ એક વિદ્વાને કરેલા છે તે અયેાગ્ય છે.૧૮ મમ્મટના કાવ્યપ્રકાશ ઉપર અનેક ટીકાએ થયેલી. હોવા છતાં પણ દુધ અને વિષમ રહ્યો છે. કાવ્યાનુશાસનની -સૂત્રાની તેમજ અલ કારચૂડામણિ ટીકાની શૈલી સરળ અને સુખાધ છે. તદુપરાંત પાંડિત્ય દર્શાવવા બનેલી વિભાગપ્રિયતામાંથી ઉપસ્થિત થયેલા અનેક અટિત અલંકારાની સંખ્યાને ઘટાડી શ્રીહેમચંદ્રાચાર્યે શિષ્યાને અને વિદ્વાનને સુગમ થાય એ રીતે ૧૬. ભૂલથી છપાયેલી પાછલી પાદનેોંધ ૧૬ જુએ. ૧૭. હેમચંદ્રાચાર્ય : છંદોનુશાસન : પ્રથમ શ્લોક. ૧૮. કાવ્યાનુશાસન. (ર. છે. પરિખ) ગ્રંથ. ૧. Intro, eeexxi.. પ્રેા. એસ. કે. ડે. ને! આ અભિપ્રાય શ્રી. રસિકલાલે ટાંકયે છે. ૧૨ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ હેમસમીક્ષા અલંકારોની જના કરી છે. ૧૯ જરાજના સરસ્વતીકઠાભરણમાં અલંકારાની સંખ્યા અત્યંત વિપુલ હતી. માલવરાજની આ કૃતિની સ્પર્ધામાં અને તેના ઉપરના સુધારારૂપ આ ગ્રંથની રચના થઈ હોય તે તે અસંભવિત નથી. સરસ્વતીકંઠાભરણને ઉપયોગ હેમચંદ્રાચાર્યો કરે છે એ તેમની વિવેક–ટીકા ઉપરથી પ્રતીત થાય છે. પૂર્વે જણાવ્યું તે પ્રમાણે અલંકારેની વ્યાખ્યાઓ ઉપર પણ તેમણે સુધારવધારો કરી પિતાની દૃષ્ટિએ તેમને ચોગ્ય બનાવવા યત્ન કર્યો છે. કાવ્યાનુશાસન આ રીતે શિક્ષાગ્રન્ય તરીકે યોગ્ય ગ્રન્થ છે. પરંતુ બ્રાહ્મણોનાં શિક્ષાસ્થાનોમાં મમ્મટ વગેરેના ગ્રંથ પ્રચલિત હતા; અને આ નૂતન જૈનાચાર્યની કૃતિને તેમનાં શિક્ષા સ્થાનમાં પૂરતું સ્થાન ન મળ્યું હોય. કાવ્યાનુશાસનમાં તેમણે કોઈ નવો અભિપ્રાય, ન કાવ્યસિદ્ધાંત પ્રવર્તમાન કર્યો નથી. આનંદવર્ધનની માફક ધ્વનિને સિદ્ધાંત, કે વક્તિજીવિતકાર માફક કાવ્યને આત્મા વક્રોક્તિ છે એ સિદ્ધાંત કે વામનની માફક શૈલી એજ કવિતાનો આત્મા છે એવી કેઈ અપૂર્વ પ્રણાલી ચલાવવાનો કાવ્યાનુશાસનનો હેતુ ન હતો;–જેથી વિદ્વાનોની તાર્કિક સાઠમારીઓમાં પણ આ ૧૯. કાવ્યાનુશાસન (૨. છે. પરિખ.) ગ્રંથ. ૧. Intro. cccxix. The Sixth Adhyaya treats of twenty-nine fel29 s including #. It will bo seen that Hemachandra has greatly reduced the number of principal 8TCOAT s, which according to Mammata are sixtyono in number. Page #219 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાનુશાસન ૧૯૯ ગ્રંથ ખાસ જીવતો રહે. શિષ્યાના હિતને ખાતર અને વિદ્વાનોને એક સાથે માહિતી મળી શકે તેવા નમ્ર આશયથી આ ગ્રંથની રચના કરવામાં આવી હતી; એટલે એ ગ્રંથે ક્રાઇ પ્રબળ પરપરાને બાંધી નથી.ર૦ કાવ્યાનુશાસનમાં કેટલાય ગ્રંથામાંથી દૃષ્ટાન્તો મૂકવામાં આવ્યાં છે; અને એ રીતે ગ્રંથને સર્વગ્રાહી બનાવવા શ્રીહેમચંદ્રાચાય યત્ન કર્યાં છે. કાવ્યાનુશાસન આ રીતે એક નેાખા પ્રકારના શિક્ષાગ્રન્થ હાઈ વિદ્યાર્થીઓને અત્યંત ઉપકારક છે; અલંકારચૂડામણિ અને વિવેક નામે વિસ્તૃત ટીકા સહિત તે વિપુલ સ ંદર્ભગ્રંથ હોઈ વિદ્વાને માટે પણ દ્યોતક છે. ૨૦. P. V. Kane : સાહિત્યર્પણ Intro. oxiv “ He how ever exercises very little influence on later rhetorecians and is scarcely ever quoted (except in the રત્નાપળ pp. 46,75, 224, 233,259, 279, 299.)” Page #220 -------------------------------------------------------------------------- ________________ છંદનુશાસન “ The 'rhythm or movement of language, forming curves and undulations of sound, has an effect on the mind which may be quite distinct from the rational meaning of the words to our understanding. When it co-operates with, supplements, and enriches the rational significance, it becomes itself significant and that is one of the processes by which the language becomes literature. -Enid Hamer.? કાવ્યના બે પ્રકાર છે. ગદ્ય અને પદાર કાવ્યનાં લક્ષણ, અલંકાર ગુણદોષ ઇત્યાદિની ચર્ચા કાવ્યાનુશાસનમાં આચાર્યશ્રી . Enid Hamer : The Metros of English Porn try : P. 2. 2. El. s. 571 - : ufaida 1. kāls. 11. Hi કાવ્યના ભેદ જણાવતાં કહે છે ? Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ છતાનુરાસન હેમચંદ્ર કરી છે. પરંતુ તે ચર્ચા ઉપરાંત પદ્યકાવ્યમાં ગેયતત્ત્વની આવશ્યકતા છે; એટલે તે પ્રકારના કાવ્યની જરૂરને પહોંચી વળવા માટે વિધાનનું જ્ઞાન આવશ્યક છે. આ વિધાનનું જ્ઞાન પૂર્વાચાર્યોની પદ્ધતિ અનુસાર જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય, તેટલા માટે દેશનુશાસનની રચના તેમણે કરી છે. આ પ્રમાણે શબ્દાનુશાસન અને કાવ્યાનુશાસન પછી દેનુશાસનની રચના હેમચંદ્રાચાર્યો કરી અને આ બાબતને અનુશાસનના આદિ લેકમાં તેમણે ઉલ્લેખ પણ કર્યો છે? वाचं ध्यात्वाऽहती सिद्धशब्दकाव्यानुशासनः काव्योपयोगिनां वक्ष्ये छंदसामनुशासनम् ॥५ “અહંતની વાણીનું ધ્યાન ધરી, શબ્દાનુશાસન અને કાવ્યાનુશાસન જેણે પૂરાં કર્યા છે તે હું કાવ્યમાં ઉપયોગમાં આવતા દેનું અનુશાસન કહીશ.” पद्यं गद्यं च मिश्रं च तत्त्रिधैव व्यवस्थितम् । पद्यं चतुष्पदी तच्च वृत्तं जातिरिति द्विधा ॥ છે દેનુશાસન : અધ્યાય - ૧ : સૂત્ર : ૧ : માં આવતા વીવોલિનાં ઉપર ટીકા કરતાં જણાવે છે: વ્યોપોાિનામિતિ નવરાત્રે न छंदसामुपयोग इत्यर्थात्पद्य काव्यमिह गृह्यते । ૩. ઈદનુશાસનની પજ્ઞ ટીકાનું આરંભવાક્ય : ખ્યાનशासनविरचनानंतरं तत्फलभूतं काव्यमनुशिष्य तदंगभूतं छंदोऽनुशासनमारिप्समान : शास्त्रकारः इष्टाधिकृतदेवतानमस्कारपूर्वमारभते । ૪. છે. શા. અ. ૧. સૂ. ૧. ઉપર ટીકા : પૂર્વાચાર્યસિચિન થાત રાસનમ ! ૫. ઈ. સા. અ. ૧. લે. ૧. Page #222 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા છંદાનુશાસનની ઉપયોગિતા અર્વાચીન કાવ્યવિધાનના અબ્યાસીને અત્યંત હિતાવહ છે એ દૃષ્ટિએ ઐતિહાસિક દ્રષ્ટિએ અને શાસ્ત્રીય ચર્ચાની દષ્ટિએ. ઐતિહાસિક દષ્ટિએ એટલા માટે કે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં શાઅદૃષ્ટિએ પ્રવર્તમાન સમગ્ર છંદાનાં લક્ષણાની ચર્ચા ઉદાહરણ સહિત આ ગ્રંથમાં કરવામાં આવી છે. દાખલા તરીકે, વ ગણેાના અને માત્રાગણેાના વિવિધ ફેરફારો કરી તેમાંથી—ગણિતદષ્ટિએ પણ બની શકે તે બધા ય છંદના સમાવેશ વ ંમેળ છંદમાં અને માત્રામેળ છંદોમાં કરવામાં આવ્યા છે. એક જ દાખલા આપણે લઈ એ ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજાનાં લક્ષણા આપી તે બન્નેના સંકરથી બનતા ઉપજાતિના ચૌદ પ્રકારાને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે. અર્વોચીન કાવ્યવિધાયકા આ પ્રકારના સંકર અનેક રીતે કરી રહ્યા છે. વળી ગાયત્રી, જગતી વગેરે વૈદિક છંદના પણ ઈન્દ્રવજ્રા ઉપેદ્રવજા વગેરે સાથે સંકરને લીધેઊપજતા છંદોને ઉપાતિ તરીકે હેમચંદ્રાચા ઉલ્લેખે છે. આ ઉપરાંત તદૃષ્ટિએ વંગણાના ફેરબદલા કરી અનેક નવા છંદોની યેાજના બની શકે છે-તે પણ આ ગ્રંથના અભ્યાસથી વાચકને બહુ સારી રીતે પ્રતીત થશે. આમ શાસ્ત્રીય દૃષ્ટિએ આ ગ્રંથનું મહત્ત્વ અમૂલ્ય છે. અર્વાચીન છંદો —વ મેળ, માત્રામેળ અને લયમેળની પૂ`પીઠિકા સંસ્કૃત, પ્રાકૃત ૧૯૨ ૬. છે. શા. અ. ૨. સૂત્ર ૧૫૬ : તયો: પયોથ સંર ૩૫જ્ઞાતિશ્રૃતુશા ॥ એના ઉપર ટીકા કરતાં આચાર્ય શ્રી લખે છે : एतयोरिन्द्रवज्रोपेन्द्रवज्रयोः संकरोऽन्योन्यपादमीलनमुपजातिः । सा च प्रस्तारभेदाच्चतुर्दशधा । एवं परयोरिन्द्रवंशावंशस्थयोः संकरः उपजातिश्चतुर्दशधैव ॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ દાનુશાસન ૧૮૩ અને અપભ્રંશ છેદમાં છે અને તે બધા દેની સંપૂર્ણ અને શાસ્ત્રીય વિવેચના કરતો આપણી પાસે છંદનુશાસન એ એકજ ગ્રંથ છે. એ દૃષ્ટિએ હેમચંદ્રાચાર્યની સેવા છંદ શાસ્ત્ર માટે જેવી તેવી નથી. છેદીનુશાસનના વિસ્તૃત વિવેચનમાં ઊતરતા પહેલાં ઈદનુશાસનની ભેજના, અધ્યાય, સૂત્રસંખ્યા અને વિષયને ખ્યાલ કરી લેવો ઘટે છે. અધ્યાય | સૂત્રસંખ્યા ! વિષયચર્ચા ૧. | ૧૬. સંજ્ઞાધ્યાયઃ ગ્રંથમાં વપરાતી પરિભાષાનું વિવેચન આ અધ્યાયમાં કરવામાં આવ્યું છે. દા. ત. વર્ણગણ, માત્રાગણ, વૃત્ત, સમવૃત્ત, વિષમવૃત્ત, અર્ધસમવૃત્ત, પાદ, યતિ વગેરેની ચર્ચા આ અધ્યાયમાં કરવામાં આવી છે. આ અધ્યાયમાં સમવૃત્ત છંદના પ્રકારે અને તેમની ગણાજના વર્ણવવામાં આવી છે. છેવટના ભાગમાં દંડકના જુદા જુદા પ્રકારે અને તેમની ગણજનાની વિવેચના કરવામાં આવી છે. કુલ ૪૧૧ ઈદનું વિવેચન કરવામાં આવ્યું છે ૪૧૫. Page #224 -------------------------------------------------------------------------- ________________ હમસમીક્ષા -- અધ્યાય સૂત્રસંખ્યા વિષયચર્ચા આ અધ્યાયમાં અર્ધ સમ, વિષમ, વૈતાલીય, માત્ર સમક વગેરે પ્રકારના કર દેનાં લક્ષણ આમાં * : - આ અધ્યાયમાં આર્યા ગલિતક, ખંજક, શીર્ષક વગેરેનાં લક્ષણ આપવામાં આવેલાં છે. પ્રાકૃત ભાષાના આ બધા માત્રામેળ દે છે. આ અધ્યાયમાં ઉત્સાહ, ૨૩, ધવલમંગલ વગેરે ની ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચા પણ પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના છંદેને અનુલક્ષીને છે. આ અધ્યાયથી અપભ્રંશ ભાપાન દાની ચર્ચા કરવામાં આવી છે, અને વિવિધ પ્રકારની ષટ્રપદી અને ચતુષ્પદીનું શાસન આપવામાં આવ્યું છે. અપભ્રંશ ભાષામાં વપરાતી દ્વિપદીઓનું વિસ્તારપૂર્વક વર્ણન આ અધ્યાયમાં આપવામાં આવેલું 1 ૭૩. Page #225 -------------------------------------------------------------------------- ________________ અંદાનુશાસન ૧૮૨ અથ | સૂત્રસંખ્યા વિષયચર્ચા ૮. T ૧૭. પ્રસ્તાર વગેરેની વિસ્તારપૂર્વક ચર્ચા આ અધ્યાયમાં કરવામાં આવી છે. વૃત્તોને વિસ્તારપૂર્વક વિસ્તાર કરવો તેનું નામ પ્રસ્તાર.૭ કુલસૂત્ર || ૭૬૪ છેદનુશાસનની વૃત્તિના આદિ ભાગમાં “અનુશાસન' શબ્દની વ્યુત્પત્તિ આપતાં આચાર્યશ્રી જણાવે છે: પૂર્વાચાર્યાનચાલુ શા રાસન સમા આ દૃષ્ટિએ પૂર્વાચાર્યોની પરંપરાને અનુસરીને રચાયેલ સંદર્ભગ્રંથ તે અનુશાસન. આ દૃષ્ટિએ પણ તેમણે પૂર્વાચાર્યોનું ત્રણ સ્વીકાર્યું છે. કેટલાંક સ્થાને તેમણે છદોનાં નામે બીજા પૂર્વાચાર્યોથી ભિન્ન આપ્યાં છે. મોટે ભાગે ભરતના મતને ઉલ્લેખ તેમણે વારંવાર કર્યો છે. બીજાના મતે ૭. છે. શા. અ. ૮. સૂ.૧. ઉપર ટીકા : પ્રતાથતે રૂતિ ગ્રતા, वृत्तानां विस्तरतो विन्यासः । ૮ જુઓ. આ જ પ્રકરણની પાદનોંધ: ૪: આના જ અનુસંધાનમાં પછીથી છોડનુશાસન શબ્દને સમજાવતાં ટીકા જણાવે છે : चंदनादालादनात् छंदांसि वर्णमात्रानियमितानि वृत्तानि तेषामनुशिष्यते नेनेति अनुशासन शास्त्रम् । ૯. ભરતના મતનો ઉલ્લેખ ૧૭ સ્થાનમાં આચાર્યશ્રીએ કર્યો છે. અને ભરતના મતે છંદનું બીજું નામ હોય તે છંદના નામનો ઉલ્લેખ તેમણે મૂકે છે. જુઓ. છે. શા. આરંભકથન : પાન. ૪ (બ). Page #226 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા એમ કહી અનિર્દિષ્ટ રીતે બીજા આચાર્યોને ઉલ્લેખ તેમણે કર્યો છે. કેટલાક બીજા આચાર્યો–સંતવ, પિંગલ, જ્યદેવ, કાશ્યપ, સ્વયંભૂ–ને નામ દઈને ઉલ્લેખ કર્યો છે. સ્વયંભૂ વિષે મેં એક સ્થળે ચર્ચા કરી છે–તે છંદ શાસ્ત્રી અને અપભ્રંશકવિ આ સ્વયંભૂ ન હોય? વળી છંદશાસ્ત્રને ચયિતા જયદેવ કોણ?—આ પ્રશ્નો સ્વતંત્ર વિચારણું માગી લે છે. ગુજરાતની અર્વાચીન કવિતાઓમાં દબંધના અનેક પ્રયોગો થઈ રહ્યા છે. ગયા સૈકામાં ગૂજરાતી કવિઓએ સંસ્કૃત પદબંધને મહત્ત્વ આપી કવિતાની રચના કરવા માંડી. પ્રેમાનંદ અને તેના પુરેગામી કવિઓની લઢણે અને તેમના ઢાળે અંગ્રેજી અને સંસ્કૃત અસર નીચે આવેલા આપણું કવિઓએ વિસારે મૂક્યા. કવિતાવિધાયકોનું સંસ્કૃત પદબંધેનું જ્ઞાન પણ પરિમિત હતું; એટલે સંસ્કૃત ભાષાના અમુક વર્ણાબધ છેદોને તેઓ ઉપયોગ કરતા. અપભ્રંશ ભાષાને તે અભ્યાસજ ન હતા ૧૦. ઈ. શા. આરંભકથન : પાન. ૪. સંપાદકે છ દેનાં અન્ય મતે બીજાં નામે હોય તેવાં છંદનાં નામનો ઉલ્લેખ કર્યો છે. ૧૧. મધુસૂદન મોદીઃ “ચતુર્મુખ સ્વયંભૂ અને ત્રિભુવનસ્વયંભૂબે અપભ્રંશ કવિઓ” ભારતીય વિદ્યા : ગ્રંથ . અંક ૨. માર્ચ ૧૯૪૦. પા. ૧૫૭–૧૭૮. ઈ. સા. અ. ૨. સૂત્ર ૨૨૦ ની ટીકા : મેઘવિતાના બીજા નામ માટે ટીકામાં આચાર્યશ્રી નધેિ છે : જોતિ સ્વયંમ એજ રીતે છે. સા. અ. ૨. સૂત્ર ૧૯૪. વતય છંદના બીજા નામ માટે ? નટવમિતિ નવરા; ઈ. સા. અ. ૨. સૂત્ર. ૨૩૨ ની ટીકા : વસંતતિાના બીજા નામ માટે: ઉદ્ધર્ષિની શૈતવચા સિદ્દીનતા પર ઈત્યાદિ. Page #227 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠાનુશાસન ૧૮૭ એટલે તે ભાષાના પધાના જ્ઞાનની તે વાતજ શી કરવી? વળી અપભ્રંશ છંદોના જ્ઞાન વિના અને તે કાળના સંગીતના જ્ઞાન વિના—જૂના કવિઓમાં પ્રચલિત ઢાળા અને લઢણો પણ સમજવાં મુશ્કેલ હતાં: અને તે કારણે પણ ઢાળ અને લઢણેાનું આકણુ છંદાજ્ઞાનના અભાવે ઘટી ગયું. સંસ્કૃત ભાષાના કાવ્યગૈારવનું અનુકરણ કરવા માટે સંસ્કૃત છ ંદોને બહુધા યેજી ગૂજરાતી કવિતામાં કાવ્યગૌરવ લાવવા કવિએ પ્રેરિત થયા. આથી સંસ્કૃતભાષાના સામાન્ય વપરાતા છંદ કવિઓએ મહુધા અપનાવ્યા. પદો અને ગરમીએ ના બધા લેાકવાણીમાંથી અને જૂના કવિએમાંથી આપણા કવિઓએ લીધા, પરંતુ ઉન્નત અને ગંભીર વિચાર। તથા લાગણીઓના વાક તરીકે તે તેએ સંસ્કૃત છંદને જ વાપરતા. આપણી સદીના અર્વાચીન કવિઓ મેાટે ભાગે વર્ણ મેળ છંદના સરવાળા બાદબાકી કરી છદેશના પ્રત્યેાગે! કરી રહ્યા છે; તે તે રીતે છંદગણિતના પ્રયાગેા બતાવતા પૂર્વાચાર્યાંના ગ્રંથોનું નિરીક્ષણ કરવું યેાગ્ય છે. છંદોનુશાસનમાં છંદોગણિતની ચેાજનાને અનુલક્ષીનેજ છંદોના વિસ્તાર સિદ્ધ કરવામાં આવ્યા છેઃ એકાદ વિભાગને હું ઉદ્દાહરણ તરીકે તેાં તેા અહીં અયેાગ્ય ગણાશે નહિ: ૧૨ મિની છંદ : નિવૃત્તિ, વિત્તિ ત્તવામિનીમ્ । सर्वथा, जहीहि हन्त कामिनीम् ॥ ૧૨. છે. શા. અધ્યાય : ૩ : સૂ. ૧૮-૨૨. ટીકા સહિત. Page #228 -------------------------------------------------------------------------- ________________ १८८ સરકા सेभ पतिमा : र गएछ : गालगा; भने ही पति 'ज, र, गर सन सात गा, ल.छ. लगाल । गालगा । ल । गा। योषितो, वियोगदुःखखिद्यमानमानसाः । दन्दहत् ,-कटुस्वनैर्निहन्ति निश्चितं शिखी॥ म पति : गालगा ( र ग); ही पति: लगाल । गालगा : लगाल । गालगा (ज, र, ज, र गg). नितम्बिनी. ७६ : सर्वथा, विरिश्चशङ्करामराधिराजकेशवर्षयः । मेजिरे, यदुत्पथं चिराय तत्र कारणं नितम्बिनी ॥ से पति : गालगा (र गर): मेरी पति: लगाल । गालगा। लगाल । गालगा । लगाल । गा (ज, र, ज, र, ज ग+ ग-3). वारुणी छ : उत्तम, घनाविनश्वरप्रमोदकारणं कृतिन्यदीहसे सुखम् । निर्मलं, तदा शमामृत पिबानिशं सुदारुणां विमुञ्च वारुणीम् ॥ मेम पडित : गालगा ( र ) : ही पति लाल । गालगा । लगाल । गालगा। लगाल । गालगा। ल । गा । ( ज, र, ‘म, र, ज, र, + सधु + मु२) वतंसिनी छंद : शोभते, धनुलतेव पुष्पधन्वनः शिरीषकोमलाङ्गिका सरोजलोचना । बालिका, जपासहोदराधरा मधुककान्तिमत्यशोकपल्लवावतंसिनी ॥ Education International Page #229 -------------------------------------------------------------------------- ________________ દાનુશાસન એકમ પતિ : જાળા (રગણું ; બેકી પતિ : હા "રાજા 1 &ા જા જા જા If I (ક, ૨, ૧, ૨, ૪, ૫, ૬, ૭, ગણ) આ દેરચનાનું વિધાન કરીને હેમચંદ્રાચાર્ય સૂત્ર મૂકે છે કે કામિની, શિખી, નિતમ્બિની, વાસણી, વર્તાસિની છે વ્યત્યય કરીએ તે અનુક્રમે વાનર, વિકી, શારી, લાપ અને સુધી એ છંદ બને છે. ઉપરના છંદની રચના–જના જોતાં વિદગ્ધ વાચકને ગણિત ઉપર જ ઈદની સંખ્યા અને ૨૫ આચાર્યશ્રીએ જ્યાં છે એ તરતજ જ્ઞાત થશે. ઉપરાંત એ પણ માલમ પડશે કે છંદના પ્રયોગોની શાસ્ત્રીય ભૂમિકાનો અભ્યાસ કરવા માટે દેનુશાસન એ અદ્વિતીય ગ્રન્થ છે. છંદના અભ્યાસ તરફની વિદ્વાનોની અભિરુચિ તેમને છંદનુશાસનના ઉંડા અને વિસ્તૃત અભ્યાસ તરફ આકર્ષે તો ખરેખર અર્વાચીન કવિતાના રૂપને અપૂર્વ વૈવિધ્ય મળે. અપભ્રંશ પદબંધને ઊંડો અભ્યાસ પણ આપણું પ્રાચીન કડવકબદ્ધ કાવ્યો સમજવા માટે અત્યંત ઉપયોગી છે. કડવકનું બંધારણ આપણને અપભ્રંશકાવ્યસાહિત્યમાંથી મળ્યું છે. જેમ સંસ્કૃત મહાકાવ્ય સર્ગોમાં વિભક્ત છે તેમ અપભ્રંશ મહાકાવ્ય સધિઓમાં વિભક્ત છે. પ્રત્યેક સંધિનો આરંભ ધ્રુવપદથી થાય ૧૩. ઈ. સા. અ. ૩. સૂ. ૨૩ : વામિન્યાયાત્ ચચે વનशिखण्डिसारस्यपराहस्यः । ૧૪. કાવ્યાનુશાસન : અધ્યાય : ૮. સૂત્ર. ૨૦૮. પો ઝાયઃ संस्कृतप्राकृतापभ्रंशग्राम्यभाषानिबद्धभिन्नान्त्यवृत्तसर्गाश्वाससंध्यवस्कन्धવર્ષ સભ્ય શાચવૈવિધ્યોપેd મ મ્ છે. સા. અ. Page #230 -------------------------------------------------------------------------- ________________ હેમસામી છે અને ત્યાર પછી કેટલાંક કડવા આવે છે. કડવકનું બંધારણ પ્રાચીન પ્રણાલિકા અનુસાર છ પંક્તિઓનું છે: અકિલ્લા, પદ્ધડિઆ જેવા છંદની ચાર પંક્તિઓ અને છેવટની બે પંક્તિઓ “વત્તા'ની. આમ પ્રાચીન પ્રણાલિકા અનુસાર કડવકની આઠ પંક્તિઓ બની.૧૫ પછીથી તે કડવકની પંક્તિઓની સંખ્યા વધવા માંડી. કેટલીક વાર કેવળ કડવકબંધમાં આખ્યાને લખાવા માંડયાં. દાખલા તરીકે દેવચંદ્રસૂરિનું ‘સુલસખાણુ” કાવ્ય માત્ર અઢાર લાંબાં કડવાંઓનું બનેલું છે. આ પ્રભુલીને ઉલ્લેખ હેમચંદ્રાચાર્યે છંદેનુશાસનમાં સ્પષ્ટ કરેલો છે. આ ઉપરાંત પાછળથી ઘણું આખ્યાનકાવ્યોમાં વપરાતા વસ્તુછંદની, ચતુષ્પદીની અને છપ્પય છંદની ચર્ચા ९. सू. १. सन्ध्यादौ कडवाकान्ते च ध्रुवं स्यादिति ध्रुवा ध्रुवकं पत्ता = 1 ૨ ઉપર ટીકા કરતાં આચાર્યશ્રી જણાવે છે. જડમૂત્મિ: ન્ય: ૧૫. આ ચર્ચા માટે જુઓ : મધુસૂદન મોદી ? “ચતુર્મુખ સ્વયંભૂ અને ત્રિભુવનસ્વયંભૂ-બે અપભ્રંશ કવિઓ ભારતીય વિવા. ગ્રંથ ૧. અં. ૨. માર્ચ ૧૯૪૦. પા. ૧૭૭. પાદનેધ. ૨૮. છે. શા. અ. ૬. સૂત્ર ૧. ઉપરની ટીકા : વડવ સમૂહાત્મ: સવિતાચાલી चतुर्भिः पद्धडिकायै छन्दोभिः कडवकम् । तस्यान्ते ध्रुवं निश्चित શારિતિ યુવા ધ્રુવ વત્તા વેતિ સંજ્ઞાતરમ્' વગેરે. ઉપર્યુક્ત લેખમાં મેં આ બાબતની વિસ્તૃત ચર્ચા કરી છે. ૧૬. દેવચન્દ્રાચાર્યું–હેમચન્દ્રાચાર્યના ગુએ આ કાવ્ય લખ્યું ઢવાનો સંભવ છે. હું આ અપભ્રંશકાવ્યનું સંપાદન કરી રહ્યો છું. 241 $192712 in HII. The Catalogue of Mss in the Pattan Bhandaras (G.O.S.LXXVI.) P .182. Page #231 -------------------------------------------------------------------------- ________________ દાનુશાસન ૧૯૧ કરવામાં આવી છે.૧૭ તે ઉપરાંત દોહા, સારા વગેરેની પણ ચર્ચા અપભ્રંશવિભાગમાં કરવામાં આવેલી છે.૧૮ સંસ્કૃત છંદઃશાસ્ત્રમાં આર્યા તે પ્રાકૃતમાં ગાથા કહેવાય છે.૧૯ ગાથાના પ્રકારની વિસ્તૃત ચર્ચા પણ આચાર્યશ્રીએ કરેલી તે અને તે ઘણે અશે ઘોતક છે. છેવટના પ્રસ્તારને લગતા અધ્યાયમાં ગણિતષ્ટિએ અંદારચના કેટલી મર્યાદા સુધી ખેંચી શકાય તેની ચર્ચા. આચાર્યશ્રીએ કરેલી છે. આ રીતે છંદઃશાસ્ત્રના એક ઉત્તમ ગ્રંથ તરીકે છંદીનુશાસનનું અદ્વિતીય મૂલ્ય છે. અપભ્રંશવિભાગમાં મુંજના દુહા સબધી એક સ્થળે ઉલ્લેખ કરવામાં આવ્યા છે. चुडुलउ बाहोहजल नयणा कंचुवि समधण इय मुजि रइया दूहडा पंच वि कामहु पंचसर ॥ २० ૧૭. ઈ. શા. અ. ૫. સૂ. ૩૧. આમાં તૃતીયમ્ય પદ્મમેનાનુપ્રાસેઙન્તે રોતિ ચૈવસ્તુ રાવા। દા. ત. लुठिदु चंदणवल्लिपल्लंकि मं किलिदु लवंगवणि खलिदु वत्थुरमणीयकयलिहिं उच्छलिदु फणिलयहिं घुलिदु सरलकक्कोललवलिहि चुंबिदु माहविवल्लरिहिं पुलइदकामिसरीरु भमरसरिच्छउ संचरइ रड्डउ मलयसमीरु | ૧૮. ૭. રા. . ૬. સૂત્ર. ૧૦૦ દ્દો વગેરે. ૧૯. ઈ. સા. અ. ૪. રૂ. ૧. ઉપર ટીકા : ચૈવ સંતેતરમાષાનુ गाथासंज्ञेति गाथाग्रहणम् । ૨૦, ૭. શા. અ. ૬. સૂ. ૨૦ ટીકા Page #232 -------------------------------------------------------------------------- ________________ ‘હમસમીક્ષા આ દુહામાં મુંજના પાંચ દુહાઓની સરખામણી કામદેવનાં પાંચ બાણ સાથે કરવામાં આવી છે અને તે દુહાઓના આરમના મુખ્ય સાઃ (૧) ચુરઝડ; (૨) વાળવું(૩) ગયા (૪) વિ; (૫) સમયમાં પ્રથમ પંકિતમાં મુકવામાં આવ્યા છે: આ મુંજના દુહાઓમાંના બે દુહાઓ આચાર્યશ્રીએ આ દુહા પછીજ ટકેલા છે: चुडल्ली चुण्णीहोइ सइ मुद्धि कवोलि निहित्तर निद्धद्धउ सासानलिण बाहसलिलसंसित्तउ ॥२१ “હે મુગ્ધ, ગાલ ઉપર મૂકેલા (તારા હાથના) ચૂડલાનો-શ્વાસના અગ્નિથી બળી જતાં અને આંસુના નીરથી સિંચાતા-પિતાની મેળેજ તેને ચૂર થઈ જશે.” तं तेत्तिउ बाहोहजलु सिहिणं निरु वि न पतु छिमछिमवि गंडस्थलिहिं सिमसिमिवि समत्तु ॥२२ “અને તેટલું તે આંસુના સમૂહનું પાણી ખરેખર સ્તનને પણ પ્રાપ્ત થયું નહિ. ગાલ ઉપર છમછમી–સમસમીને જ તે પૂરું થઈ ગયું.” આ બે દુહાઓએ મુંજના હોય એમ માનવાને સબળ કારણ છે. બીજા દુહાઓ મળતા નથી. ઉપરના દુહામાને એક દહ સિદ્ધહેમચંદ્રના આઠમા અધ્યાયના અપભ્રંશ વિભાગમાં દૃષ્ટાન્ત તરીકે નોંધવામાં આવ્યો છે.૨૩ ૨૧. ઈ. સા. અ. ૬. સૂ. ૨૦ ટીકા ૨૨. ઇ. સા. અ. ૬. ૨૩. જુઓ : હેમસમીક્ષા : પાન ૧૩૨ સિ. હે. ૮.૪. ૩૫ ઉ. ૨. Page #233 -------------------------------------------------------------------------- ________________ જીરાનુશાસન ૧૯૩ સિદ્ધરાજ, કુમારપાલ વગેરેની પ્રશસ્તિરૂપ સ્વેપના કાવ્યદૃષ્ટાંત હેમચંદ્રાચાયે અંદાનુશાસનમાં પણ ટાંકયાં છે: દા. ત. કુમારપાલને અનુલક્ષીને, दधासि धात्रीं विदधासि दुष्टक्षमाभृतां निर्दलनं प्रसह्य कुमारपालक्षितिपाल कस्त्वमुपेन्द्रवज्रायुधयोस्तदत्र ॥ २४ સિદ્ધરાજને અનુલક્ષીને- मामद्वैतानुरागां मन्यतेऽसौ तृणाये त्येवं दौर्भाग्यदुःखोन्मूलनं चिन्तयन्ती । मन्ये त्वत्खधारां तदुद्मतं कर्तुकामा અન સિક્રેન્દ્રń નો સેવતે રાલક્ષ્મી રેપ આજ રીતે ‘ચુલુકય’ ‘ચુલુયનરેદ્ર ’ એમ સખાધન કરતા સામાન્ય પ્રશસ્તિના શ્લોકા છંદોનુશાસનમાં ઘણા મળે છે. એક સ્થળે ‘સિદ્ધરાજન’દન' ‘સિદ્ધનરેંદ્રસુત' નું નામ મળે છે; તે કુમારપાલ હોય એમ સંભવ છે, ૨૬ પણ હેમચંદ્રાચાર્યનાં છે, શા. નાં દૃષ્ટાન્તામાંથી અતિહાસિક ખીનાએ તારવી શકાય એમ નથી. એ દૃષ્ટાન્તશ્લેાકેા સામાન્ય રીતે માત્ર પ્રશસ્તિ શ્લોકા છે. આ ઉપરાંત કેટલાંય સંસ્કૃત અને અપભ્રંશ દૃષ્ટાન્તા કાવ્ય તરીકે પણ ઉત્તમ છે. કેટલાંક અપભ્રંશ દૃષ્ટાંતે નીચે ટાંકું છું: ૨૪. છે. શા. પાન ૭ (૧) અચાય. ૨. દૃષ્ટાંત : ૧૫૫, ૨૫. છ. શા. પાન ૯. અચાય. ૨. દૃષ્ટાંત : ૨૨૬, ૨૬. ધૂમકેતુ : હેમચન્દ્રાચા^ પાન. ૨૦૫-૨૦૯ પાદનોંધ; ઈ. શા. પાન. ૧૧. અધ્યાય : ૨. દૃષ્ટાંત. ૨૭૫; પાન. ૧૨ ( ) અધ્યાય ૨ દૃષ્ટાંત. ૨૮૪ વગેરે. अ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ * વિરહથી વ્યાકુલ અને ઘેલી બનેલી હોય તેમ તે લલના ચાલે છે તેવામાં જ વલ્લભને દેખી જાણે અમૃતથી સિંચાઈ હાય તેમ આનંદ પામે છે.’ हिंडइ सा धण जाम्व, गहिल्ली विरहिण आखित्ती ' देक्खिवि वल्लहु ताम्व, आणंदी जणु अमइण सित्ती ॥२७ ' હેમસમીક્ષા सो जलिअओ मयणग्गी जु कुसुमिअउ पलास जा पप्फुल्लिअ मल्ली सो मयरद्धयहासु ॥ २८ “ જે કુસુમે કરીને ખીલેલા પલાશ છે તે બળતા મદનને અગ્નિ છે; અને જે વિકસેલી મલ્લિકા છે તે કામદેવનું હાસ્ય છે. "" पिअहु पहारिण इक्किण वि सहि दो हया पडेति संनद्धउ असवारभडु अन्नु तुरंगु म भंति । २७ પ્રિયતમના એક પ્રહારથી પણ, હે સખી, બે જણ મરીતે પડે છે: સજ્જ બનેલા ઘેાડેસ્વાર યોદ્દો અને બીજો ઘેાડા: તેમાં બ્રાંતિ નથી. "" तुह विरहि सा अइदुब्बली घणआवंडुरदेह अहिमयरकिरणिहिं विक्खिवि चन्दलेह जिम्व एह ॥ ३० “ જેમ સૂર્યંનાં કિરણાથી ચન્દ્રલેખા ફીકી પડી જાય તેમ તારા વિરહે અતિદુલ બનેલી તેના દેહ બહુજ ફીકા ખની ગયેલા છે. ” ૨૭. છ’. શા. પાન. ૪૧. અધ્યાય. ૬. દૃષ્ટાંત. ૯૧. ૨૮. છે, શા. પાન. ૪૧. અધ્યાય ૬. દૃષ્ટાંત. ૯૩. ૨૯. છે. શા. પાન. ૪૨ (૬) અચાય. ૬. દૃષ્ટાંત. ૧૦૦ ૩૦. છ. શા. પાન. ૪૨ (૬) અઘ્યાય. ૬. દૃષ્ટાંત. ૧૦૨ Page #235 -------------------------------------------------------------------------- ________________ દાનુશાસન माणु म मेल्हि गहिल्लिए निहुईहोहि खणु उयअउ चंदु पयइड रासावलड खणु fara हिबि नयणिहिं पर हलि मयणय वह यह पडंतु भणंतु य वयणसय ॥ ३१ 66 અલી ઘેલી, માન મેલીશ નહિ; ક્ષણ વાર શાંત ખન, ચંદ્ર ઉગ્યા છે; અને રાસે રમવાને ઉત્સવ પ્રવત્યાં છે; ત્યાં જઈને મનથી હણાયલા પતિને,-પગે પડતા અને સેકડે! પ્રેમવચન ખેલતા વલ્લભને,આપણી આંખે, અલી, જોશું. ” આ પ્રકારનાં અનેક અપભ્રંશ ગીતે છંદોનુશાસનમાં હેમચંદ્રાચાયે મૂકેલાં છે. છંદોનુશાસનની છપાયેલી આવૃત્તિમાં કેટલાંક ભ્રષ્ટ અવસ્થામાં છપાયેલાં છે. અપભ્રંશને અને ગૂજરાતીને નિકટને સંબધ છે, એટલે તેનું સંપાદન કાળજીપૂર્વક થાય તેટલા માટે એ તરફ અહીં ધ્યાન દેારવામાં આવ્યુ છે. છંદનુશાસનની છપાયેલી આવૃત્તિ હાલ દુ`ભ છે; તેની સારી આવૃત્તિ કાઈ સંસ્થા સંપાદિત કરાવે તેા છંદ શાસ્ત્રના એક અમૂલ્ય ગ્રંથને સાહિત્યપ્રિય જનતા સમક્ષ મૂકવાને તે જરૂર યશ પ્રાપ્ત કરી શકે. અત્યારે એ ગ્રંથના પુનઃ સંપાદનની અને પ્રકાશનની અત્યંત આવશ્યકતા છે. ૩૧. છં. શા, પામ, ૩૭ (૧) અધ્યાય. ૬. દૃષ્ટાંત, ૩ ૧૯૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમીમાંસા તત્વપ્રતિપાદન તર્કશુદ્ધ હેવું જોઈએ. એક સિદ્ધાંતનું મંડાણ થયું, એટલે તેના પ્રતિસ્પર્ધીઓ તેનું ખંડન કરવા માટે તર્કને આશ્રય લેવાના. ખાસ કરીને જીવ, જગત અને પરમાત્માના પરસ્પર સંબંધ સ્થાપિત કરવા, તેના તથ્યનો વિચાર કરવા અનેક તત્વોએ પોતપોતાના સિદ્ધાંત પ્રવર્તાવ્યા છે, અને એ તત્ત્વોની વિચારસરણી ઉપર તેમના પ્રતિસ્પર્ધી તત્વોએ પ્રચંડ આક્ષેપ પણ કર્યા છે, અને આ આક્ષેપ છેક વિતંડા, છલ, જાતિ, અને હેત્વાભાસ સુધી પહોંચ્યા છે. સિદ્ધાંત આમ વાદના અગ્નિમાં તપતા હોય ત્યાં તે જે સયુક્તિક અને તર્કશુદ્ધ હોય તે જ સિદ્ધાંત સત્યશોધક માટે તો હોવો જોઈએ. હરિભસૂરિએ આથી જ એક સ્થળે જણાવ્યું છે : पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ મારે મહાવીર તરફ પક્ષપાત નથી કે કપિલ વગેરે ઉપર દ્વેષ નથી; જેનું વચન સયુક્તિક હોય તેને સ્વીકાર કરવો જોઈએ. ” ૧. હરિભદ્રસૂરિ ઃ લોકતસ્વનિર્ણય. Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમીમાંસા ૧૭ એ જ દષ્ટિ હેમચંદ્રાચાર્યું પણ એક સ્થળે દર્શાવી છે. સિહસેન દિવાકર તે એટલે સુધી કહે છે કે કેઈ એક સિદ્ધાંત પ્રાચીન પરંપરાથી ઊતરી આવેલ હોય એટલે કાંઈ ગ્રહણ કરી લેવા ગ્ય નથી; કારણ કે, કોઈ માણસ આજે મરણ પામ્યો અને કાળે કરીને પુરાતન મનુષ્યો સમાન જ થાય—એમ તે અનેક માણસે પુરાતન બને જ જવાના, એથી કાંઈ તેમને ગમે તેવા બોલને પ્રમાણે લેવાય નહિ.૩ પરીક્ષા કરીને જ સિદ્ધાંતનું ગ્રહણ કરવું જોઈએ. સારી રીતે નિર્ણય કરીને જ કોઈ પણ બાબતને પ્રમાણ તરીકે સ્વીકાર થવો જોઈએ. આ રીતે પ્રમાણનિર્ણય થાય તો જ સત્યદર્શન થાય અને એ પ્રમાણે સત્યદર્શન થતાં નિઃશ્રેયસ–મોક્ષ–ના માર્ગે આપણે જઇ શકીયે અને અજ્ઞાનગ્રન્થિને ભેદી શકીયે. ૨. હેમચંદ્રાચાર્યઃ અગવ્યવદદ્વત્રિશિકા : . ૨૯. न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीर प्रभुमाश्रिताः स्मः ॥ ૩. સિદ્ધસેન દિવાકર : કાત્રિશ –ાવિંશિકા : દ્વાર્નિં. ૬. કિ . ૫. जनोऽयमन्यस्य मृतः पुरातनः पुरातनैरेव समो भविष्यति । पुरातनेष्वप्यनवस्थितेषु कः पुरातनोक्तान्यपरीक्ष्य रोचयेत् ॥ સરખા : કાલિદાસઃ માલવિકાગ્નિમિત્રઃ અંક ૧. . ૨. पुराणमित्येव न साधु सर्वं न चापि काव्यं नवमित्यवद्यम् । सन्तः परीक्ष्यान्यतरद् भजन्ते मूढः परप्रत्ययनेयबुद्धिः ॥ ૪. સરખાવોઃ અક્ષપાદ ગૌતમ ન્યાયસૂત્રઃ ૧.૧.૧૪ પ્રમાણમેચसंशयप्रयोजनदृष्टान्तसिद्धान्तावयवतर्कनिर्णयवादजल्पवितण्डाहेत्वाभासच्छ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ હેમસમીક્ષા પ્રાચીન કાળમાં ધ સિદ્ધાંતના નિય કરવા તર્કના ઉદ્ભવ થયેા. કેટલાક તે! પેાતાના તુક્કાને સિદ્ધાંત તરીકે પણ પ્રવર્તાવતા અને પેાતાની વાદકળાથી સામાન્ય માણસના મનમાં વ્યામેાહ ઉત્પન્ન કરતા.પ સત્યનિષ્ઠ માણસા પેાતાના સિદ્ધાંતને તર્કના અગ્નિમાં તાવી શુદ્ધ સિદ્ધાંતસુવર્ણને ગ્રહણ કરવું ઇષ્ટ માનતા. શુષ્કવાદીએની શબ્દજાલમાં તત્ત્વજિજ્ઞાસુ સાઈ ન પડે તેટલા માટે, આર્યાવના ન્યાયશાસ્ત્રમાં નિગ્રહસ્થાના, હત્યાભાસ, છલ વગેરેને સ્થાન આપવામાં આવ્યું છે. તેની સાથે જ્ઞાનને શુદ્ધ રીતે પ્રાપ્ત કરવા પ્રમાણુાદિની ચર્ચાને પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યા છે. સિદ્ધસેન દિવાકરે તે એક દ્વાત્રિંશિકામાં વાનું વર્ણન આપ્યુ છે; અને સભાઓમાં વાદ કૈવી અનિષ્ટ દે પહોંચતા તેને આબેહુબ ચિતાર રજુ કર્યાં છે.૬ આ રીતે ભારતીય જીઞાતિનિપ્રસ્થાનાનાં તત્ત્વજ્ઞાનાત્રિ:શ્રેયસાવિમ: ।; જુએ પ્રમાળમીમાંસાઃ ૧. ૧. ૧. ઉપરની ટીકાના છેવટના ભાગ પ્રમાળનયરશોधितप्रमेयमार्गं सोपायं सप्रतिपक्षं मोक्षं विवक्षितुं मीमांसाग्रहणमकार्याचार्येण । ૫. સરખાવે શ્વેતાન્ધરાપનિષદ્ઃ ૧: : જગના આદિ તરીકે કેટલાય સિદ્ધાન્તા પ્રવર્તમાન હતા તેને માટે: જાહ: સ્વમાવો નિયતિર્યંન્છા મૂતાનિ યોનિઃ પુષ્ણ કૃતિ વિત્યમ્। ; એજ પ્રમાણે બૌદ્ધ ત્રિપિટકમાં અને જૈનાગમેામાં પણ અનેક તત્ત્વદર્શનના સિદ્ધાન્તા તે કાળે પ્રવર્તમાન હતા, એવાં વિધાને મળે છે. ૬. સિદ્ધસેન દિવાકર: દ્વાત્રિંશદ્ – દ્વાત્રિંશિકા. ૬ઃ વાદદ્વાત્રિશિકા શ્લાકઃ ૧: ग्रामान्तरोपगतयोरेकामिषसंगजातमत्सरयोः स्यात्सख्यमपि शुनोर्भ्रात्रोरपि वादिनोर्न स्यात् ॥ Jain Education. International Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણુમીમાંસા 41482"4Hİ -41421134 (logic) 247 91621172 (dialectics) નો પણ સમાવેશ થતો. અક્ષપાદ ગૌતમનાં ન્યાયસૂત્ર પછી, ન્યાયશાએ એક તત્ત્વજ્ઞાનના સ્વતંત્ર સંપ્રદાય તરીકે ભારતીય દર્શને માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. બ્રાહ્મણોની ન્યાયપરંપરાની સામે બૌદ્ધાએ ન્યાયદર્શનને ખુબ જ વિકસાવ્યું અને વધારે તેજસ્વી બનાવ્યું. વસુબંધુ, દિનાગ, ધમકીતિ વગેરેએ ન્યાયશાસ્ત્રના અનેક અનુપમ ગ્રંથ લખ્યા છે. હરિભદ્ર અને તેમની પૂર્વે સિદ્ધસેન દિવાકરે જૈન સિદ્ધાંતને પરિપુષ્ટિ આપી અને જેના પ્રમાણદર્શન વ્યવસ્થિત કરવા માટે પ્રશસ્ય પ્રકરણગ્રંથ રચ્યા. દિગંબર પરંપરામાં અકલંક અને માણિક્યનંદીએ જેન સિદ્ધાંતને અનુવર્તતા ન્યાયશાસ્ત્રની રચના કરી. આગમાં અને પછીના કેટલાક ગ્રંથમાં સિદ્ધાંતતો તો ભરપૂર વેરાયેલાં પડ્યાં હતાં, પરંતુ જેનન્યાયના વિકાસથી તે સિદ્ધાંતત વધારે વ્યવસ્થિત બન્યાં. અનેકાન્ત દૃષ્ટિ, દ્રવ્યપર્યાયવાદ, જ્ઞાનના પ્રકારો વગેરે જૈનન્યાયમાં સુવ્યવસ્થિત રીતે સ્થાન પામ્યાં અને જેનન્યાયે અગીઆરમા–બારમા સૈકામાં સિદ્ધ સ્થાન પ્રાપ્ત કર્યું. અભયદેવસૂરિ અને દેવસૂરિએ વધારે વિસ્તારથી જૈનન્યાયને રજુ કર્યો અને હેમચંદ્રાચાર્યે અનુશાસને રચવાની તેમની પ્રવૃત્તિમાં પ્રમાણુશાસ્ત્ર ઉપર પ્રમાણમીમાંસા નામે ગ્રંથની રચના તેમનાં અન્ય અનુશાસનોની રચના અનુસાર કરી. પ્રમાણમીમાંસા ગ્રંથના આરંભમાં જ હેમચંદ્રાચાર્ય પૂર્વ સરખા પ્રમાણમીમાંસાઃ ૨. ૧. ૩૦. તત્ત્વભંરક્ષણાર્થે પ્રશ્નરતિલકું સાધન તૂષારં વાર: આ સૂત્રની ટીકા. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ હેમસમીક્ષા પક્ષવાદીને મુખે કહેવરાવે છે: “જે ખરેખર આ જેનસિદ્ધાન્તસૂત્રો તમારાં હોય તે તમારી પૂર્વે સૂત્ર કેવાં અને ક્યાં હતાં ?” આચાર્યશ્રી તેને સામે પ્રશ્ન પૂછે છે: “આટલે જવાબ તો જરા આપ ? પાણિનિ, પિંગલ, કણાદ, અક્ષપાદ વગેરે આચાર્યો પહેલાં પણ વ્યાકરણ વગેરે શાસ્ત્રોનાં સૂત્ર કેવાં અને કયાં હતાં? આ વિદ્યાઓ તો અનાદિ છે અને સંક્ષેપ તથા વિસ્તારથી કહેવાની ઈચ્છાએ કરીને નવાં નવાં સ્વરૂપ લે છેઃ અને એ જુદા જુદા કર્તાઓએ રચેલી કહેવાય છે. કેમ તમે સાંભળ્યું નથી કે “કદીય જગત આવું હતું નહિ એમ નહિ...? જોવાં હોય તો જુઓ સક્ષશાસ્ત્રોના ચૂડામણિરૂપ વાચકમુખ્ય ઉમાસ્વાતિએ રચેલાં તત્વાર્થસૂ!” પૂર્વપક્ષી સામે જવાબ દે છેઃ “અકલંક, ધમકીતિ વગેરેની માફક પ્રકરણગ્રંથને જ કેમ રચતા નથી–તે વળી સૂત્રકાર બનવાનું આ અભિમાન જાગ્યું ?” આચાર્યશ્રી જવાબ આપે છે: “ના એમ ન બોલે ! કારણ કે મનુષ્યોની રુચિઓ વિવિધ છે, એટલે પિતાની ઈચ્છા પ્રમાણેના એના વર્તન ઉપર પ્રતિબંધ મૂકવામાં સામાજિક કે રાજકીય કાયદો નથી કે તે આમ જ જોઈએ.” ઉપરના અવતરણ ઉપરથી હેમચંદ્રાચાર્યની નૂતન શાસ્ત્રગ્રંથ રચવાની પ્રવૃત્તિ પાછળ રહેલા આશય ઉપર પ્રકાશ પડે છે. પૂર્વે જણાવ્યું તે પ્રમાણે તત્વદર્શન માટે તર્કશાસ્ત્રની જરૂર પ્રત્યેક આચાર્યને રહેતી. દેવસૂરિ અને દિગંબરાચાર્ય કુમુદચંદ્રના ૭. પ્રમાણમીમાંસાઃ ૧. ૧. ૧. ઉત્થાનિકા. Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમીમાંસા ૨૧ પ્રસિદ્ધ વાદ સમયે, હેમચન્દ્રાચાર્યાં હાજર હતા. ન્યાયશાસ્ત્રના એક પ્રખર જ્ઞાતા તરીકે તેમની ખ્યાતિ જગવિદિત હતી. તેમની મહાવીરદ્વાત્રિંશિકાએ અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરતમાં મૂકેલી દેશનાએ ઉપરથી તેમની વાદી અને તત્ત્વજ્ઞાની તરીકે કુશળતા દિષ્ટગાચર થાય છે. ‘ પ્રમાણમીમાંસા ’ ની રચના તે તેમને એક ન્યાયાચાર્ય તરીકે ઉન્નત સ્થાન અપાવે છે. ‘પ્રમાણુમીમાંસા' ગ્રંથ અધુરા મળે છે, શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન અને છંદાનુશાસન પછી તેમણે પ્રમાણમીમાંસાની રચના કરી. તે તે તેમણે પેાતાના શબ્દોમાં જ જણાવ્યું છે.૯ કેટલેક સ્થળે હેમચંદ્રાચાર્ય રચિત ‘વાદાનુશાસન ' નામે ગ્રંથનેા ઉલ્લેખ કરવામાં આવે છે; પરતુ એ ‘વાદાનુશાસન ’ એ આ ‘પ્રમાણમીમાંસા ' ને અન્ય જનેએ આપેલું અપરનામ હાય એ અસભવિત નથી. પૂર્વ રચિત ત્રણ અનુશાસનાની શ્રેણીમાં પ્રમાણમીમાંસાને તે ચેાથા અનુશાસન તરીકે મૂકવા માટે ‘વાદાનુશાસન’ એ નામ અન્યજનોએ આપ્યું હોવું જોઈએ. હેમચંદ્રાચા'ના‘દેશીશબ્દસંગ્રહ ' અથવા ‘ રયાવલિ ’ તે અન્યજને એ ‘દેશીનામમાલા ’એ નામ ક્યાં નથી આપ્યું? > * . . ‘પ્રમાણમીમાંસા ' સૂત્રશૈલીને ગ્રંથ છે અને અક્ષપાદ ગૌતમનાં ન્યાયસૂત્રેાની યેાજના અનુસાર, ગ્રંથને તેમણે પાંચ અધ્યાયમાં વિભક્ત કર્યાં છે; અને પ્રત્યેક અધ્યાયને તેમણે ગૌત ૮. મેરુતુંગ : પ્રબંધચિંતામણિઃ પૃ. ૬૬૬૭. ( સિંધિગ્રંથમાલા ) :Buhler's Life of Hemacandracarya: P. 14. ૯. પ્રમાણમીમાંસાઃ ૧. ૧. ૧. (ટીકા) રાજાવ્યઇન્વોનુરાનनेभ्योऽनन्तरं प्रमाणं मीमांस्यत इत्यर्थः ४०. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ હેમસમીક્ષા મની પદ્ધતિ માફક જ બે આફ્રિકામાં વહેંચી દીધો છે. ૧° પ્રમાણમીમાંસા ન્યાયશાસ્ત્રને ગ્રંથ હોવાને લીધે એમાં એમણે અક્ષપાદનાં પ્રસિદ્ધ ન્યાયસૂત્રની સરણે સ્વીકૃત કરી હોય. અકલકે આ સરણીને સ્વીકાર પ્રથમ શરુ કર્યો.૧૧ પ્રમાણુમીમાંસા પૂર્ણ પ્રાપ્ત થતી નથી. જેટલાં સૂત્રો મળ્યાં છે તેટલા ઉપર જ વૃત્તિ પ્રાપ્ત થાય છે. કદાચ એમ હોય કે હેમચંદ્રાચાર્યે પ્રથમ બધાં સૂત્રોની રચના કરી હોય અને પછી વૃત્તિ લખવાનું કાર્ય તેમણે હાથમાં લીધું હોય એ સંભવિત છે, કારણ કે વૃત્તિમાં ગ્રંથનું સંપૂર્ણ સર્જન થયું હોય એવું ૧૦. પ્રમાણ મીમાંસાઃ ૧. ૧. ૧. (ટીકા) તત્ર વસમુસ્મિઃ હૈિ, ઉસમૂહાત્મક સૂત્રે સૂત્રસમૂહાત્મ: પ્રવર, પ્રકરણसमूहात्मकैः आह्निकैः, आह्निकसमूहात्मकैः पञ्चभिरध्यायैः शास्त्रमेतदरવાવી ન્યાયસૂત્રની વૈજના વિષે જુએ સર્વદર્શનસંપ્રદુંन्यायशास्त्रं च पञ्चाध्यायात्मकम् । तत्र प्रत्यध्यायमाह्निकद्वयम् तत्र । प्रथमाध्यायस्य प्रथमाह्निके भगवता गौतमेन प्रमाणादिपदार्थनवकलक्षणनिरूपणं विधाय द्वितीये वादादिसप्तपदार्थनिरूपणं कृतम् । द्वितीयस्य प्रथमे संशयपरीक्षण प्रमाणचतुष्टयाप्रामाण्यशङ्कानिराकरणं च द्वितीयेऽर्थापत्त्यादेरन्तर्भावनिरूपणम् । तृतीयस्य प्रथम आत्मशरीरेन्द्रियार्थपरीक्षणम् । द्वितीये बुद्धिमनःपरीक्षणम् । चतुर्थस्य प्रथमे प्रवृत्तिदोषप्रेत्यभावफलदुःखापवर्गपरीक्षणम् । द्वितीये दोषनिमित्तकत्वनिरूपणमवयवादिनिरूपणं च । पञ्चमस्य प्रथमे जातिभेदनिरूपणम् । द्वितीये निग्रहस्थानमेदनिरूपणम् । ૧૧. જુઓ પ્રમાણુમીમાંસા: પ્રસ્તાવના (પં. સુખલાલજી) પાન. ૧૧. * બાહ્ય સ્વરૂપ. પેરેગ્રાફ: ૨. Page #243 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમીમાંસા ૨૦૩. તેમના ઉલ્લેખ ઉપરથી દેખાઈ આવે છે. કેવળ ૯૯ સૂત્ર આપણને મળે છે. પ્રમાણમીમાંસા અધ્યાય : ૨ : આહ્નિકઃ ૧ : સૂત્ર ૩૪ સુધી ઉપલબ્ધ છે; વૃત્તિમાં અન્ય સૂત્ર માટેની પ્રાસ્તાવિક ઉસ્થાનિકા પણ મળે છે. પછીનાં સૂત્ર અને વૃત્તિનું શું થયું– વૃત્તિ રચાયેલી કે કેમ-તે પ્રશ્નો તો અત્યારે અનુત્તર જ રહે છે. ૧. આરંભ: વૃત્તિના આરંભ લેક: ૨ : માં જ હેમચંદ્રાચાર્ય જણાવે છે: बोधिबीजमुपस्कर्तुं तत्त्वाभ्यासेन धीमताम् जैनसिद्धान्तसूत्राणां स्वेषां वृत्तिर्विधीयते ॥ તત્વના અભ્યાસથી બુદ્ધિશાળી મનુષ્યને જ્ઞાનબીજને આવિષ્કાર કરવા માટે, પિતાનાં જૈન સિદ્ધાન્તસૂત્રની વૃત્તિ (મારાથી) કરાય છે.” ઉપરના લેકમાં આ સુત્રોને હેમચંદ્રાચાર્ય જેનસિદ્ધાન્તસૂત્ર તરીકે વર્ણવે છે; એ સૂત્રોનો અભ્યાસ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ. છે; અને તેમના અભ્યાસનો હેતુ જ્ઞાનબીજનો આવિષ્કાર કરવાનો. છે. પ્રથમ સૂત્રમાં “પ્રમાણુમીમાંસાને આરંભ કરાય છે.” એમ જણાવવામાં આવ્યું છે. મીમાંસાને અર્થ વૃત્તિમાં “વિવિ. સારવચન’ એમ કરે છે અને જણાવે છે કે આ શાસ્ત્રને હેતુ કેવળ પ્રતિપક્ષના સિદ્ધાન્તનું નિરસન નથી પરંતુ દુષ્ટ માર્ગોનું નિરાકરણ કરી, પ્રમાણના જ્ઞાન કરીને દૃષ્ટિગોચર બનેલા શુદ્ધ માર્ગે એક્ષપ્રાપ્તિ એજ આ શાસ્ત્રનું પ્રયોજન છે. નીચેના મુખ્ય વિભાગોમાં આ ગ્રંથનું વિવેચન ફુટ રીતે થઈ શકે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ હમસમીક્ષા ૨. પ્રમાણલક્ષણ : આચાર્યશ્રી બીજા સૂત્રમાં પ્રમાણની વ્યાખ્યા આપે છે: “સાચી રીતે પદાર્થને નિર્ણય તે પ્રમાણ.” બીજા તૈયાયિકની વ્યાખ્યાઓથી, એક રીતે એક છતાં, બીજી રીતે તદ્દન નવી જ પ્રમાણની વ્યાખ્યા આચાર્યશ્રીએ આપી છે. નિર્ણય એટલે સંશય, અનધ્યવસાય અને વિપર્યય રહિત જ્ઞાન. સાચી રીતનો નિર્ણય” એમ જણાવી, અતિવ્યાપ્તિઅવ્યાપ્તિ અને અસંભવ દોષનું નિર્ણયમાંથી નિવારણ થાય છે.૧૨ લક્ષણ હંમેશાં વિપક્ષથી વ્યાવૃત્ત હોવું જોઈએ. પૂર્વાચાર્યો એ “સ્વ” અને “પર” ને સાચો નિર્ણય આપે તેને પ્રમાણ કહ્યું છે;૧૩ પરંતુ અર્થના સાચા તેમ જ સંશય, અનધ્યવસાય, વિકલ્પ જેવા બેટા નિર્ણ પાછળ સ્વયંપ્રકાશ આત્મતત્ત્વ રહેલું જ છે એટલે પ્રમાણનું લક્ષણ બાંધવામાં તેને સમાવેશ કરવો સયુક્ત નથી. વૃદ્ધ આચાર્યોએ પ્રમાણની સર્વગ્રાહી પરીક્ષા ખાતર “સ્વ” શબ્દનો સમાવેશ પોતાની વ્યાખ્યાઓમાં કર્યો છે. ત્યારપછી સ્મૃતિની માફક ધારાવાહી જ્ઞાનને તે પ્રમાણ ૧૨. પ્રમાણમીમાંસાઃ ૧. ૧. ૨. (ટીકા) તત્ર નિયઃ સTयानध्यवसायाविकल्पकत्वरहितं ज्ञानम् । ततो निर्णयपदेनाज्ञानरूपस्ये. ન્દ્રિયસંનિટ્રેઃ જ્ઞાનવા િસંરચો: પ્રમાત્વિનિષેધ: * * * तेन सम्यग् योऽर्थनिर्णय इति विशेषणाद्विपर्ययनिरासः । ततोऽतिव्याप्त्यव्याप्त्यसंभवदोषविकलमिद प्रमाणसामान्यलक्षणम् ॥ ૧૩. સિદ્ધસેન દિવાકર : ચાયવેતર ૧૬ પ્રમાળે વપરામસિ अथवा त। तत्त्वार्थश्लोकवार्तिक १. १०. ७७: स्वार्थव्यवसायात्मकं શા માળમ્ | હેમચંદ્રાચાર્યના વિવેચન માટે પ્રમાણમીમાંસાઃ ૧. १. 3. स्वनिर्णयः सन्नप्यलक्षणम् , अप्रमाणेऽपि भावात् । Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમીમાંસા ર૦૫ ભૂત માને છે. આપણને અમુક પદાર્થ ગ્રહણ કરવાની ઈચ્છા થાય; ત્યારે તે પદાર્થની સ્મૃતિ જાગ્રત થાય અને “મારે જરૂર છે–તે આ પદાર્થ છે” એ પ્રતીતિ થાય છે અને એ પદાર્થને આપણે પછીથી ગ્રહણ કરીએ છીએ. આ જ પ્રમાણે ધારાવાહી જ્ઞાન પણ પ્રમાણભૂતજ છે, પ્રથમ ક્ષણે ઈન્દ્રિયગ્રાહ્ય બનેલ ઘટ ત્રીજી ક્ષણે ગ્રહણ કરીએ ત્યારે એટલે જ પ્રમાણભૂત છે. આ વિવેચન પછી સૂત્ર. ૫–૭ માં સંશય, અનધ્યવસાય (=પદાર્થને અનિશ્ચય) અને વિપર્યય (=જે ન હોય તે તે વસ્તુમાં દેખવું તે : દા. ત. મેતીઆના રોગને લીધે આકાશમાં એક ચંદ્ર હોય છતાં પણ આપણે બે ચંદ્રને જોઈએ; ઝડપથી જતી હોડીમાંથી કિનારા ઉપરનાં સ્થિર વૃક્ષે તે ચાલતાં જોઈએ. વગેરે) નું વિવેચન કરવામાં આવ્યું છે. પ્રમાણને નિશ્ચય સ્વતઃ તેમ જ પરતઃ થાય છે. દા. ત. તરસ્યો માણસ પાણી પી પોતાની તૃષા છીપાવે તે સમયે જળને જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ થાય છે. શબ્દપ્રમાણ જેવાં અદષ્ટાર્થને સિદ્ધ કરતાં પ્રમાણ પરતઃ પ્રમાણુ કહેવાય છે. ૩. પ્રમાણવિભાગ : જેનન્યાય પ્રમાણના બે વિભાગ પાડે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. લોકાયતિ પ્રત્યક્ષ વિના બીજા પ્રમાણને માનતા નથી. તેમના અભિપ્રાયનું આચાર્યશ્રી નિરાકરણ ૧૪. પ્રમાણુમીમાંસા. ૧. ૧. ૧૧. વ્યવસ્થા ચાનિષેધાનાં ધેિ: પ્રત્યક્ષેતરમતિઃ અમુક વસ્તુના જ્ઞાનની પ્રમાણતા સિદ્ધ કરતાં સંશય, અનવ્યવસાય, વિપર્યય વગેરે અપ્રમાણભૂત જ્ઞાન દૂર કરવા સ્મૃતિ, અનુમાન વગેરે પરોક્ષ જ્ઞાનની જરૂર પડે છે.. Page #246 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા કરે છે. કેવળ પ્રત્યક્ષપ્રમાણ ગ્રહણ કરવામાં આવે તે પ્રામાણ્ય અને અપ્રામાણ્યની વ્યવસ્થા ન થઈ શકે. વળી પારકાના ચિત્તના અભિપ્રાય પ્રમાણુ કે અપ્રમાણમાં લાવી ન શકાય; અને અતીન્દ્રિય પદાર્થો–જેવા કે પરલોક ઇત્યાદિનો નિષેધ પણ લેકાયતિકે ન કરી શકે માટે જ પક્ષ પ્રમાણની અનિવાર્યતા છે. ૪. પ્રત્યક્ષપ્રમાણઃ પ્રત્યક્ષની વ્યાખ્યા આચાર્યશ્રીએ અન્ય તૈિયાયિકની વ્યાખ્યા કરતાં વધારે વ્યાપક બાંધી છે. “અક્ષ” એટલે જીવ અને ઈન્દ્રિ. તે બન્નેના આશ્રયે જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ જ્ઞાન. આગળ જોયું તેમ આચાર્યશ્રીએ પ્રમાણના બે ભાગ પાડયા છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. કેટલાકને અભિપ્રાય એમ છે કે પ્રત્યક્ષપ્રમાણુ બધાં પ્રમાણોમાં શ્રેષ્ઠ છે; અને તેના ટેકામાં તેઓ એમ જણાવે છે કે અન્ય પ્રમાણમાં મૂળગત પ્રત્યક્ષ પ્રમા નોજ આશ્રય છે તેથી તે યેષ્ઠ પ્રમાણ છે. આચાર્યશ્રી જણાવે છે કે, લિંગજ્ઞાન, આપ્તજનને ઉપદેશ વગેરે પક્ષ પ્રમાણેથી વદ્વિ” વગેરેનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે; એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે સરખાં જ ઉપયુક્ત છે. પ્રત્યક્ષ પ્રમાણ એટલે વિશદપ્રમાણ. વિશદ એટલે અન્ય પ્રમાણેની અપેક્ષાના અભાવે થયેલું અથવા તે “એ આ પદાર્થ છે” એવું સીધું દર્શન તે વિશદ જ્ઞાન કહેવાય. આ પ્રમાણે પ્રત્યક્ષનું પ્રત્યક્ષથી થયેલા જ્ઞાનને બીજાના મનમાં ઠસાવવા માટે અનુમાનાદિની જરૂર પડે છે. ચાર્વાકે પરલોક જેવી અલૌકિક બાબતને અસ્વીકાર કરે છે. આ અસ્વીકારને સિદ્ધ કરવા માટે પણ તેઓને અનુમાનને આશ્રય લે પડે છે. આ રીતે ચાકે “પ્રત્યક્ષ એ એક જ પ્રમાણુ છે” એમ પ્રતિપાદન કરે છે તે ખોટું છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણુમીમાંસા २०७ લક્ષણ બાંધ્યા પછી પ્રત્યક્ષના બે વિભાગ પાડવામાં આવ્યા છે મુખ્ય પ્રત્યક્ષ અને સાંવ્યવહારિક પ્રત્યક્ષ. જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવલજ્ઞાની ઈન્દ્રિયાદિની સહાયતા વિના સકલ પદાર્થોને વ્યાપ્ત એવી શુદ્ધ ચેતના ધરાવે છે. આ શુદ્ધ ચેતના તે જ કેવલજ્ઞાન–અને એ કેવલજ્ઞાન તે મુખ્ય પ્રત્યક્ષ કેવલજ્ઞાની પિતાની પ્રજ્ઞાના અતિશયને લીધે સર્વાપણું પ્રાપ્ત કરે છે. કુમારિકનો અભિપ્રાય એ છે કે મનુષ્ય તો આ પ્રકારનું સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરી શકે જ નહિ.૫ હેમચન્દ્રાચાર્યે કુમારિલના આ સિદ્ધાન્ત ઉપર સખત આક્ષેપ કર્યો છે. કુમારિલ, મીમાંસક હાઈ વેદથી પર બીજું જ્ઞાન હોઈ શકે જ નહિ એ અભિપ્રાય ધરાવે છે. વેદેતરવાદીઓ આ અભિપ્રાયમાં સંમત ન હોય એ સ્વાભાવિક છે. મુખ્ય પ્રત્યક્ષ–એટલે કે, કેવલજ્ઞાનને કઈ પણ પ્રકારનું જ્ઞાન બાધક નથી. અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એ કેવલજ્ઞાનથી અપૂર્ણ છે. તેમને કેવલજ્ઞાન પછી મુખ્ય પ્રત્યક્ષમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રત્યક્ષ પછી સાંવ્યવહારિક પ્રત્યક્ષનું વિવેચન હેમચન્દ્રાચાર્ય હાથ ઉપર ધર છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષને જ અન્ય નૈયાયિકે સ્વીકાર કરે છે. એ બધાને અભિપ્રાયેનું બહુ દ્યોતકતાપૂર્વક વિવેચન આચાર્યશ્રીએ પિતાની વૃત્તિમાં કર્યું છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષ ઈન્દ્રિય અને મનથી ગ્રહણ થાય છે. સ્પર્શન, ૧૫. કુમારિલઃ સ્ટોwવર્તિઃ તત્ત્વસમુચ્ચયઃ કારિકા. ૩૨૦૮: अथापि वेददेहत्वाद् ब्रह्माविष्णुमहेश्वराः कामं भवन्तु सर्वज्ञाः सार्वश्यं मानुषस्य किम् ॥ Page #248 -------------------------------------------------------------------------- ________________ (1 ) હેમસમીક્ષા રસન, ઘાણ, ચક્ષુ, શ્રેત્ર,–જેમનાં અનુક્રમે, સ્પર્શ, રસ, ગધે, ૫, શબ્દ એ લક્ષણ છે—એ ઈન્દ્રિો છે. ઈન્દ્રિયોના બે વિભાગ છેઃ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિય એટલે પુદ્ગલેનું બનેલું અમુક બાહ્ય આકારનું ઈન્દ્રિયનું સ્થાન. ભાવેન્દ્રિય એટલે પ્રત્યેક ઈન્દ્રિયની લબ્ધિ અને ઉપયોગ એ બે શક્તિઓ. દાખલા તરીકે, કાનની સાંભળવાની શક્તિ તે તેની લબ્ધિ કહેવાય અને તેને શબ્દ સાંભળવા તરફ પ્રવૃત્તિ કરવાની શક્તિ તે ઉપયોગ કહેવાય. આ બે શક્તિઓ એ ભાવેન્દ્રિય.૧૬ કાનને સ્થૂલ શારીરિક ભાગ તે દ્રવ્યેન્દ્રિય કહેવાય. અન્ય તૈયાયિક કરતાં આચાર્યશ્રીએ ઇન્દ્રિય વિષે નવો જ અભિપ્રાય દર્શાવ્યો છે. જ્ઞાનનાં નિમિત્ત માત્ર પદાર્થ અને ઈન્દ્રિયદર્શન નથી એ ધ્યાનમાં રાખવાનું છે. દા.ત. મૃગજળના દર્શનમાં જળ” રૂપી પદાર્થને અભાવ છે, છતાં પણ તે પ્રત્યક્ષસિદ્ધ થાય છે. યોગીઓ ભૂતકાળ તથા ભવિષ્યકાળને જ્ઞાનને દષ્ટિગોચર કરે છે. આ જ્ઞાન ઈન્દ્રિયોથી પરનું જ્ઞાનનું છે. આ રીતે પદાર્થનું અસ્તિત્વ અને ઈન્દ્રિય મારફતે તેનું દર્શન એ જ કેવળ પ્રત્યક્ષ માટે નિમિત્ત નથી. ૫. પ્રત્યક્ષમઃ ઈન્દ્રિય અને પદાર્થના સંનિકર્ષથી પ્રત્યક્ષેત્પત્તિ થાય છે. તેને ક્રમ અવગ્રહ, ઈહિ, અવાય, અને ધારણું આ પ્રમાણે છે. ઈન્દ્રિય અને અર્થનો યોગ થતાં અર્થનું ગ્રહણ માત્ર તે અવગ્રહ કહેવાય. પરંતુ તેથી અર્થને સાચી રીતે નિર્ણય ૧૬. ઉમાસ્વાતિ તવીથસૂત્ર ૨. ૧૫-૨૧: દ્રિય ૧૧ द्विविधानि ॥ ॥१६॥ निर्वृत्युपकरणे द्रव्येन्द्रियम् ॥१७॥ लब्ध्युपयोगौ भावेन्द्रियम् ॥१८॥ उपयोगः स्पर्शादिषु ॥१९॥ स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणि ॥२०॥ स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ॥ २१ ॥ Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમીમાંસા ૨૦૯ . થતા નથી. એટલે તરત જ ગ્રહણ કરેલા અર્થની વિશિષ્ટતા જાણવા માટે આકાંક્ષા થાય છે. આ આકાંક્ષા તે ઈહા. વસ્તુની વિશિષ્ટતા જાણવાની આ આકાંક્ષાથી તેને નિ†ય થાય તે ‘ અવાય ' અને તે વિશિષ્ટતાએ નક્કી થયા પછી, પૂર્વે આ વિશિષ્ટતાવાળા પદાર્થ અમુક હતા એવી સ્મૃતિથી પદાનું જ્ઞાન નક્કી થાય એ ધારણા કહેવાય. બધાં દનેમાં એક કે બીજા સ્વરૂપમાં ઘેાડા કે બહુ પ્રમાણમાં જ્ઞાનવ્યાપારને ક્રમ ષ્ટિગાચર થાય છે. પરંતુ જૈનપર પરામાં સ’નિપાતરૂપ પ્રાથમિક ઇન્દ્રિયવ્યાપારથી આરભી છેવટના ઇન્દ્રિયવ્યાપાર સુધીના વ્યાપારનું જે ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યું છે તે ખીજાં દનામાં ટિંગાચર થતું નથી. આ બાબત આધુનિક માનસશાસ્ત્ર અને ઇન્દ્રિય વ્યાપારશાસ્રના વૈજ્ઞાનિક અભ્યાસીએ માટે મહત્ત્વની છે.૧૭ ૬. વસ્તુલક્ષણ ઃ ઇન્દ્રિયે! વસ્તુ સાથે સનિક માં આવે છે. દ્રવ્ય અને પર્યાયથી યુક્ત પ્રત્યક્ષવિષય તે વસ્તુ. જૈનદન અનૈકાંતિક છે. સાંખ્યા દ્રવ્ય ઉપર ભાર મૂકે છે; અને સાંસારિક વિષયેાની પરીક્ષા કરી તેમને અશ્રુવ ઠરાવે છેએટલે કે તેના અસ્તિત્વને તે સ્વીકાર કરતા નથી. આ રીતે, દ્રવ્યની ઐકાંતિક દૃષ્ટિને તેઆ સ્વીકાર કરે છે—અને તે ધ્રુવતાની દૃષ્ટિ. બૌદ્ધો પદા'ને કેવળ પર્યાય-Change—ની દૃષ્ટિથી જુવે છે એટલે તેમને મન પદાર્થ જેવી વસ્તુ પારમાર્થિક દૃષ્ટિએ રહેતી જ ૧૭. ઉમાસ્વાતિ ઃ તત્ત્વાર્થસૂત્રઃ ૧. ૧૬: સવપ્રહેદાવાચધારા ॥ આ સૂત્ર સાથે સરખાવા : હેમચદ્રાચાર્યાં : પ્રમાળમીમાંસા : ૧. ૧. इन्द्रियमनोनिमित्तोऽवग्रहेहावायधारणात्मा सांव्यवहारिकम् ॥ . ૫. સુખલાલજી : પ્રમાણમીમાંસા : પ્રસ્તાવનાઃ પા. ર૯. ૧૪ • Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ હેમસમીક્ષા નથી. આ પણ ઐકાંતિક દષ્ટિ છે. જેનદષ્ટિ વસ્તુને વસ્તુની જ, દૃષ્ટિથી જોવાનો આગ્રહ રાખે છે; અને એ દષ્ટિ તે અનેકાંતિક જ હેય. તેમને અભિપ્રાયે સત એ કેવળ પર્યાય Change નથી કે કેવળ સ્થિર પદાર્થ “Static Object” નથી. એમના અભિપ્રાયે વસ્તુ અથવા સત્ તે દ્રવ્ય અને પર્યાયથી યુક્ત વિષય છે. આ પ્રમાણે જૈનદર્શન આપણી આગળ વસ્તુદર્શનને નવો અને વ્યાપક વાદ રજુ કરે છે. તેમની વસ્તુ Dynamic Reality છે; સાંખ્યોની Static Reality નથી કે બૌદ્ધોનું કેવળ Dynamism નથી. વાચકશ્રી ઉમાસ્વાતિએ પણ ધ્રુવતા, ઉત્પાદ અને વ્યય એ જેનાં લક્ષણ છે તેને સત તરીકે જાણુવ્યું છે. ૧૮ જ્ઞાનથી–પ્રમાણની પ્રવૃત્તિથી અજ્ઞાનનું નિવર્તન થાય છે. સ્વ” અને “પરને પ્રકાશિત કરતો પ્રમાતા આત્મા છે. ૧૮. ઉમાસ્વાતિઃ તત્વાર્થસૂત્ર: ". ૨૨: ઉત્પાદૌયુવ સિતા; હેમચંદ્રાચાર્ય પ્રમાણુમીમાંસાઃ ૧. ૧. ૩૦. પ્રાળસ્ત્ર વિષયો pવ્યચાર્મ વસ્તુ પર્યાય શબ્દ સમજાવતાં ટીકામાં આચાર્યશ્રી જણાવે છે. પિયુ-વિજ્ઞાનધર્માનો મવન્તતિ વગાડ ! આ રીતે “પર્યાય” માં ઉત્પાદ અને વ્યસનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમાસ્વાતિઃ તત્ત્વાર્થસૂત્રઃ ક. ૨૨. ટીકામાં સંગ્રહશ્લોકમાં જણાવે છે : सिद्धत्वेनोत्पादो व्ययोऽस्य संसारभावतो ज्ञेयः । जीवत्वेन धौव्यं त्रितययुतं सर्वमेवं तु ।। હેમચંદ્રાચાર્યે વીતરાત્તિતિઃ પ્રકાશઃ ૮: માં આ લક્ષણની ચર્ચા બહુ સુંદર રીતે કરી છે. પછીના પ્રકરણમાં તેની ચર્ચા વિસ્તારથી કરવામાં આવી છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમીમાંસા ૨૧૧ ૭. પક્ષપ્રમાણ: “પક્ષ એટલે કે પ્રત્યક્ષપ્રમાણ સિવાયનાં બધાં ય પ્રમાણે. બધાં અવિશદ જ્ઞાનેને સમાવેશ તેમણે પરોક્ષ પ્રમાણમાં કર્યો છે. પરોક્ષ પ્રમાણના પાંચ પ્રકાર ગણુવવામાં આવ્યા છે : સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, ઊહ, અનુમાન, અને આગમ. પૂર્વસંસ્કારનું ઉદ્દબોધન થાય અને “આ તે પદાર્થ ' છે એનું જ્ઞાન થાય તે સ્મૃતિ. પ્રત્યભિજ્ઞાન એટલે પદાર્થની પીછાણ પદાર્થના દર્શન અને સ્મરણથી “આ તે જ પદાર્થ છે–તેના જેવો જ છે, તેનાથી વિલક્ષણ છે કે તેનાથી ઉલટે છે–એ પ્રકારનું જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન. “ઊહ એટલે વ્યાપ્તિનું જ્ઞાન : દા. ત. જ્યાં જ્યાં ધૂમ છે–ત્યાં ત્યાં અગ્નિ છે. આ પ્રકારનું જ્ઞાન તે ઊહ. ત્યાર પછી અનુમાનની ચર્ચા હાથ ધરવામાં આવી છે. અનુમાન એટલે સાધન મારફતે સાધ્યનું જ્ઞાન તે અનુમાન. અનુમાન બે પ્રકારનાં છે. સ્વાર્થ અને પરાર્થ. આચાર્યશ્રી ત્યાર પછી સ્વાર્થ-અનુમાનનું વિવેચન પ્રથમાધ્યાયના બીજ આહિકની સમાપ્તિ સુધી કરે છે. ૮. પરાથનુમાન અને હેત્વાભાસ : દ્વિતીયાધ્યાયમાં પરાર્થનુમાનનું આચાર્યશ્રી વિવેચન કરે છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, નિગમન વગેરે પરાર્થાનુમાનના પાંચ અવયોનું વિવેચન કરવામાં આવ્યું છે. ત્યાર પછી ત્રણ હેત્વાભાસ (Fallacies) : અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈકાન્તિકનું વિવેચન કરવામાં આવ્યું છે. ગૌતમનાં ન્યાયસૂત્રમાં બે બીજા હેત્વાભાસો જણાવવામાં આવ્યા છે પ્રકરણસમ અને કાલાતીત; પરંતુ પક્ષદોષમાં કલાતીતનો સમાવેશ થાય છે, અને પ્રકરણસમ સંભવિત નથી, એટલે હેમચંદ્રાચાર્યે હેત્વાભાસની ત્રણની સંખ્યાજ અભિ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ હેમસમીક્ષા મત રાખી છે. ૧૯ ત્યાર પછી દષ્ટાન્તાભાસનું વિવેચન આચાર્યશ્રી હાથ ધરે છે. સાધમ્મના આઠ દષ્ટાતાભાસ અને વૈધર્મના આઠ દૃષ્ટાનાભાસ–એમ કરીને સેળ દષ્ટાન્નાભાસ જણાવવામાં આવ્યા છે અને પછીનાં કેટલાક સૂનું તેમાં વિવેચન કરવામાં આવ્યું છે. વાદશાસ્ત્ર–Dialectics—નું તે સમયે તર્કશાસ્ત્રની સાથે જ સ્થાન હતું. ન્યાયસૂત્રમાં એક સ્થળે જણાવવામાં આવ્યું છે કે તત્વના નિશ્રયના રક્ષણ માટે જલ્પ અને વિતંડાનું સ્થાન છે. જેમ નાના બીજમાંથી ઊગેલા છોડના સંરક્ષણ માટે કાંટાવાળી શાખાઓની ચારે બાજુ ફરતી વાડ હોય છે, તે રીતે આ પ્રકારના વાદછલની આવશ્યકતા છે.૨૦ હેમચંદ્રાચાર્ય પણ વાદની આવશ્યક્તા તત્ત્વસંરક્ષણના હેતુમાંજ જુએ છે. જલ્પ, જાતિ, વિતંડા, છલ વગેરેને ઉપગ વાદમાં કરવામાં આવે છે. વાદને દ્વિવિધ ઉપગ છે: તત્ત્વનિરૂપણ કરવા માટે તથા પ્રતિસ્પધી ઉપર જીત પ્રાપ્ત કરવા માટે. બીજા હેતુ માટે જ૫ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. પરપક્ષને દૂષિત કરવામાં જ જલ્પનો ઉપયોગ રહેલે છે; એમાં સ્વપક્ષની સ્થાપના કરવામાં આવતી નથી. વિતંડામાં તે પક્ષ જેવી વાત જ હતી નથી; પારકાના પક્ષમાં દેષ ૧૯. પ્રમાણુમીમાંસાઃ ૨. ૧. ૧૬. વૃત્તિ. ૨૦. ગૌતમઃ ન્યાયસૂત્રઃ ૪. ૨. ૫૦. તત્ત્વાર્થસાસંરક્ષણાર્થે કવિતડે થીગરોલંક્ષાર્થ દેરાલાપરિવરવત ; હેમચંદ્રાચાર્ય પ્રમાણુમીમાંસાઃ ૨. ૧. ૩૦ તાસંરક્ષણાર્થે પ્રક્રિાંતિमक्ष साधनदूषणवदन वादः ॥ Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમીમાંસા ૨૧૩ કાઢવો એ એકજ માત્ર વિતંડાનો હેતુ હોય છે. છલ એટલે અમુક અભિપ્રાયથી વપરાયેલા શબ્દને બીજાજ અર્થમાં ગોઠવી દૂષણ કાઢવું તે છલ કહેવાય છે. મોટે ઉત્તર તે જાતિ. નિગ્રહસ્થાને એટલે વાદની અંદર ખલનાનાં સ્થાને. એમાં સપડાતાં વાદી પરાજય પ્રાપ્ત કરે છે. ન્યાયસૂત્ર બાવીશપ્રકારનાં આવાં સ્થાન બતાવે છે. હેમચંદ્રાચાર્ય પણ ટીકામાં આ પ્રમાણે બાવીસ સ્થાનનું નિરૂપણ અને તેમની ચર્ચા કરે છે. આ પ્રકારની ચર્ચાઓમાં પ્રમાણુમીમાંસાના બીજા અધ્યાયના પ્રથમ આહ્નિકનાં ૩૪ સૂત્રો ટીકા સહિત પરીપૂર્ણ થાય છે. પ્રમાણમીમાંસા ગ્રંથ અધુરો મળે છેબાકીના ગ્રંથમાં– એટલે કે બીજા બાકી રહેલા ત્રણ અધ્યાય અને બીજા અધ્યાયના દ્વિતીય આહિકમાં–હેમચંદ્રાચાર્યે શી વિવેચના કરી હશે તે માત્ર કલ્પનાનેજ વિષય રહે છે. એક વિદ્વાને વિધાન કર્યું છે કે પ્રમાણુમીમાંસાને સમસ્ત ગ્રંથ કદાચ જેસલમેર ભંડારમાં પ્રાપ્ત થાય; પરંતુ પં. સુખલાલજી જેવા વિદ્વાન સંશોધક અને નિયાયિકે આ બાબતને ઉલ્લેખ કર્યો નથી એટલે પ્રમાણમીમાંસાને સમસ્ત ગ્રંથ પ્રાપ્ત થવો અશકય નહિ પણ મુશ્કેલ તો છે જ પ્રમાણમીમાંસાની ચર્ચા એકાદ સ્થાન સિવાય બહુ સૌમ્ય રીતે આચાર્યશ્રીએ કરેલી છે. પ્રમાણમીમાંસાની યોજના નીચે પ્રમાણે છે: ૨૧. પ્રસ્થાન: વૈશાખ: ૧૯૫. પાન. પ૩૬ શ્રી. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ લેખ “ હેમચંદ્રાચાર્યની કૃતિઓ.” Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અધ્યાય આણ્વિક સૂત્રસ ખ્યા ૧ ૧ ૨ ૪૨ ૨૩ હેમસમીક્ષા વિષય વિષયપ્રવેશ; પ્ર માણુ લક્ષણ; પ્રમાણ વિભાગ; પ્રત્યક્ષનું લક્ષ; ઇન્દ્રિયજ્ઞાન વ્યાપાર; દ્રવ્યપર્યાયાત્મક વસ્તુ; પ્રમાણફેલ અજ્ઞાનની નિવૃત્તિ તે; પ્રમાતાનું લક્ષણ; અને પ્રમાતા સ્વ અને પર વસ્તુતે પ્રકાશક. પરાક્ષલક્ષણ; ૫રાક્ષના વિભાગઃ સ્મૂતિ, પ્રત્યભિજ્ઞાન, ઉષ, અનુમાન, તથા વ્યાપ્તિનું નિરૂપણ; અનુમાનનું લક્ષણ; અનુ માનના સ્વાર્થ અને પરા એ બે ભેદ સ્વાર્થાનુમાનનું લક્ષણ; સાધ્યનું લક્ષણ; દાંતનું અનુમાનના અંગ તરીકે સ્થાન ન હેાવા Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમીમાંસા ૨૧૫ ૩૪ અધ્યાય | આહિક સૂત્રસંખ્યા | વિષય છતાં પણ તેની અનુમાનમાં ઉપયુક્તતા; દૃષ્ટાંતના વિભાગ : સાધામ્યદષ્ટાંત તથા વૈધર્મેદષ્ટાંત. પરાર્થનુમાનનું લક્ષણ; તેના પાંચ અવયની ચર્ચા, પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ અવયવોનાં લક્ષણ : હાભારતનું વિવેચનઃ તેના ત્રણ વિભાગ : અસિદ્ધ; વિરૂદ્ધ અને અનૈકાતિક દષ્ટાંતાભાસની ચર્ચા આઠ પ્રકારના સાધમ્ય દષ્ટાંતાભાસ; અને આઠ પ્રકારના વૈધમ્ય દૃષ્ટાંતાભાસ : દૂષણનું લક્ષણ: દૂષણાભાસમાં Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ હેમસમીક્ષા - - - - અધ્યાય | આકિ સૂત્રસંખ્યા વિષય જાતિ, છલ વગેરેને સમાવેશ : અને તેનાં લક્ષણ: વાદનું લક્ષણ જલ્પ, વિતંડા વિગેરેનાં લક્ષણ અને તેમનું વાદમાં સ્થાન. જ્યનું અને પરાજયનું લક્ષણ નિગ્રહસ્થાનનું નિરૂ| કૂલ સૂત્ર | સંખ્યા T ૯૯ [ પણ વગેરે. પં. સુખલાલજીએ હેમચંદ્રાચાર્યની પ્રમાણુમીમાંસાનું અનુપમ સંપાદન કર્યું છે. ૨૨ શ્રી. જિનવિજયજી સંચાલિત સિવી ગ્રંથમાલામાં આ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે. પ્રમાણુમીમાંસાનું તલસ્પર્શી અધ્યયન કરવા માટે આના જેવી આવૃત્તિની કઈ જડ મળે તેવી નથી; તેનાં ટિપણેમાં જૈનન્યાયના સિદ્ધાંતના વિભાગ અને ઉપવિભાગનું રૌતિહાસિક અને તાત્વિક દષ્ટિએ અનન્ય અને બહુશ્રુતતાથી ભરપૂર નિરૂપણ કરવામાં આવ્યું છે. બૌદ્ધન્યાય, ગૌતમના ન્યાયસૂત્રથી આરંભાતું વૈદિક ન્યાયશાસ્ત્ર, વેદાંતદર્શન તથા સમસ્ત આર્યાવર્તની પ્રાચીન તત્વજ્ઞાન પ્રાણાલિકાઓ સાથે જીને, જેનન્યાય અને જૈનદર્શનની સરખામણી, નિરૂપણ, વિભેદ વગેરેની ચર્ચા અત્યંત સૂક્ષ્મ રીતે તે વિદ્વાન સંપાદકે કરી છે. પ્રમાણમીમાંસાને ઉંડો અભ્યાસ કરવા ૨૨, સિંધીજૈન ગ્રંથમાલા: નં. ૯. સને. ૧૯૩૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમીમાંસા ૨૧૭ ઇચ્છતા જિજ્ઞાસુએ પં. સુખલાલજી સંપાદિત પ્રમાણમીમાંસાનું પરિશીલન કરવું ઘટે છે. આ પ્રમાણમીમાંસામાં આચાર્યશ્રીએ કરાવેલા તત્વદર્શનને તેમણે અનેક સ્થળે, તેમની મહાવીરસ્તુતિકાર્નાિશિકાઓમાં, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતનાં અનેક સ્થાનેમાં, તથા વીતરાગસ્તુતિમાં નિરૂપણ કરેલું છે. શ્રી હેમચંદ્રાચાર્ય અનેક વિદ્યાઓને વારિનિધિ હતા અને તેમની દષ્ટિ બહુજ સૂક્ષ્મ અને વેધક હતી. પ્રમાણમીમાંસામાં જ્યાં જ્યાં તેમણે પુરગામી આચાર્યોનાં વિધાનેમાં સુધારે વધારે કરે છે ત્યાં એમની વેધક દષ્ટિનો અભ્યાસકને સાશ્ચર્ય પરિચય થાય છે. જ્યાં એમને પુરોગામી આચાર્યો સાથે સંમતિ છે, ત્યાં પુરોગામી આચાર્યોના વચનમાં બહુ ફેરફાર કરી નાખવાની તેમની લેખનપ્રણાલી નથી. પ્રમાણમીમાંસાને ગ્રંથ સરળ, સીધી અને સચોટ શિલીમાં લખવામાં આવ્યો છે. અને અનુશાસન તરીકે બીજાં અનુશાસનની હરોળમાં તેનું સ્થાન એટલુંજ સુનિશ્ચિત છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્યવિરચિત સ્તવને Humanity at large is not content with emotional experience alone. However complete and apparently satisfying it has always demanded an intellectual formulation of the reality with which it is in contact, as well as emotional experience of it, and so far as we can judge, it will always continue to do so. Julian Huxley.? કેવળ લાગણીને ઉદ્રક ધર્મ નથી;–કઈક તર્કને અગમ્ય એવાં ઉંડાણમાં ધર્મનાં બીજ વસેલાં છે; પરંતુ તેનો આવિષ્કાર સામાન્ય જનતાની બૌદ્ધિક વિવેકશક્તિને તર્ક મારફતે કરાવી શકાય તે જ ધર્મની પ્રતિષ્ઠા દઢ બને છે. કેવળ લાગણીપ્રધાન 4. Prof. Julian Huxley: Essays of a Biologist P. 288 Religion and Science” એ નામના નિબંધમાં (Phoenix Library Ed.) Page #259 -------------------------------------------------------------------------- ________________ સ્તવને ૨૧૯ શબ્દોની અસર લાંબી ટકતી નથી. આથીજ આપણું પ્રત્યેક સંપ્રદાયની પાછળ પરમાત્મા, જીવ અને જગતના સંબંધોને સમજાવતું દાર્શનિક સિદ્ધાંતોનું મંડળ હોય છે. આ પ્રમાણે આધ્યાત્મિક અનુભવ અને બુદ્ધિગમ્ય દાર્શનિક પ્રણાલિકા સત્યદર્શનને સુદઢ બનાવે છે. છે. બ્રેડલી નામે વિખ્યાત અંગ્રેજ તત્ત્વજ્ઞ જણાવે છે: “ There is such a thing as intemperence in regard to religious emotion; a gloating over it, a luxury of remorse, and a gluttony in the sense of salvation. To dwell on any emotion which does not lead straight to action tends to morbidity, and much intense religious feeling is morbid. Few things are more disgusting than religious sentimentality, and a few more dreadful than religious mania and melancholy. Emotion, as we saw, is a form in which religion is most personally felt. What I feel is emphatically mine. That is its strength, and also its danger. For what is merely felt is merely mine, and to live for the sake of a religious feeling is in the end one way of living for oneself”.? ધાર્મિક લાગણીના ઉદ્રેક જેવી કેઈક વસ્તુ છે અને તેમાં 2. Prof. A. C. Bradley: Ideals of Religion. P. 159 Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ હેમસમીક્ષા જ ઘેલા બની જવું, ઉન્મત્ત બની જવું એના જેવી ધૃણાજનક બીજી કોઈ વસ્તુ નથી. પિતાની ચેતનશક્તિનાં ઉંડાણને એકવાર તો લાગણું સારડાની માફક ભેદી શકે. પરંતુ છેવટને ભાગે લાગણી વૈયક્તિક રહે છે. તેનાથી સામુદાયિક પ્રત્યય કરાવી શકાતો નથી. વળી વૈયક્તિક અનુભવને કસેટીએ ચઢાવી શકવા લાગણું સમર્થ નથી. આમાં જ કેવળ ધાર્મિક લાગણીનું પરિબલ તેમ જ ભયસ્થાન રહેલું છે. એકવાર આધ્યાત્મિક અનુભવ સિદ્ધ થયા પછી, તે અનુભવને આવરી રહેલાં, તેનાં બાધક અને રોધક સર્વવ્યાપી તને બૌદ્ધિક દૃષ્ટિથી દૂર કરી અનુભવની યથાર્થતા અને તેનાં પિષક બળને આવિર્ભાવ કરવા કરવો જોઈએ. પિતાની શુદ્ધ અને અનાગ્રહી વિવેકશક્તિથી જે સિદ્ધાંત માનસને યુક્તિપુર:સર લાગે છે તેનો જ સ્વીકાર સામાન્ય રીતે મનુષ્ય કરે તેમાં તેની ચેતનાશક્તિની સમતુલા જળવાઈ રહે છે. પહેલાં એક સ્થળે ટકેલા શ્રી હરિભદ્રસૂરિના શબ્દો પુનઃ ટાંકવાનું મન થઈ આવે છે: “મારે મહાવીર પ્રત્યે પક્ષપાત નથી કે કપિલ વગેરે પ્રત્યે દ્વેષ નથીઃ જેનું વચન યુક્તિપુરઃસર હેય તેને જ સ્વીકાર કરવો જોઈએ.” આમ ધર્મનાં મૂળગત તોમાં ભક્તિભીની શ્રદ્ધા તેમજ વિવેકથી તેજસ્વી બનેલે બૌદ્ધિક પ્રત્યય એ બે મહત્ત્વના પાયા છે. એક વિદ્વાન કહે છે તે પ્રમાણેઃ “When we have discovered its ( religion's ) real bases, and subordinated its impulsive promptings to the control of reason and of the new, higher Page #261 -------------------------------------------------------------------------- ________________ સ્તવના ૨૨૧ values in which reason must always share, then it becomes an instrument for helping in the conquest of the new regions which lie open to man as individual and as species."; હેમચંદ્રાચાર્યનાં સ્તવનમાં બનેય પ્રકારની ધર્મની શક્તિઓ વ્યક્ત થાય છે. તેમને આધ્યાત્મિક અનુભવ તેમને સિદ્ધાન્ત માટે વૈયક્તિક દૃઢતા અને અપૂર્વ શ્રદ્ધા આપે છે; અને તે આંધ્યાત્મિક અનુભવને વ્યાપી રહેલાં સાધક બાધક બળોને તેમની બૌદ્ધિક વિચારશક્તિ વ્યવસ્થિત કરી દે છે અને આધ્યાત્મિક અનુભવની સત્યતા સિદ્ધ કરી દે છે. તેમનાં સ્તવનોમાં આપણે કેવળ લાગણીનો ઉદ્રક જોતા નથી, પરંતુ ઉત્કટ લાગણી સાથેજ જ્ઞાનીને છાજત સંયમ બનેય સુમિશ્રિત થયેલાં આપણી નજરે ચઢે છે. આચાર્યશ્રી આનંદશંકરભાઈ ધ્રુવ “અન્યગવ્યવચ્છેદદ્વાર્નાિશિકા' નામે હેમચંદ્રાચાર્યને એક સ્તવનની સમીક્ષા કરતાં yeua id: “ The former (i. e., Anyayogavyavachchheda-Dvatrims’ika ) is a genuine devotional lyric, pulsating with reverence. for the master, and is at the same time a. review of some of the tenets of the rival schools on which the Jain sees reason to differ. Devotion and thought are happily blended together in one whole and are 3. Prof. Julian Huxley: Essays of a Biologist. P. 290. Page #262 -------------------------------------------------------------------------- ________________ s હેમસમીક્ષા expressed in such noble and dignified language that it deserves to rank as a piece of literature than that of philosophy." X 241 મૂલ્યાંક્ન હેમચંદ્રાચાર્યનાં બધાંય મુખ્ય સ્તવને જેવાં કે વીતરાગ સ્તુતિઓ, અયોગવ્યવચ્છેદકાર્નાિશિકા, મહાદેવસ્તુત્ર વગેરેને લાગુ પડે છે. હેમચંદ્રાચાર્યો પિતાની શ્રદ્ધા ઉપર ઘણે સ્થળે ભાર મૂક છેઃ વીતરાગસ્તુતિના પ્રથમ પ્રકાશમાં તે જણાવે છે પશુમાં પણ શુદ્ર પશુ જે હું ક્યાં અને વીતરાગની સ્તુતિ ક્યાં? આથી જ હું પગે અરણ્ય ઓળંગવા ઈચ્છતા લંગડા માણસ જેવો છું. છતાં શ્રદ્ધાથી ગાંડે બનેલે હું લથડી પડું તે પણ હું ઠપકા માટે એગ્ય નથી, કારણ કે શ્રદ્ધાળુને અસંબદ્ધ વાણીવિસ્તાર પણ દીપી ઊઠે છે.”૫ તે જ પ્રમાણે અગવ્યવચ્છેદિકાઠાત્રિશકા'માં આચાર્યશ્રી જણાવે છે: 8. Dr. A. B. Dhruva: Syadvada-Manjari (B. S. S.): Introduction: P. 24 ૫. વીતરાગતુતિ. પ્રથમ પ્રકાશઃ લો. ૭. ૮. क्वाहं पशोरपि पशुर्वीतरागस्तवः क्व च । उत्तितीर्घरण्यानी पद्भ्यां प रिवास्म्यहम् ॥ तथापि श्रद्धामुग्धोऽहं नोपालभ्यः स्खलनपि विशृंखलाऽपि वाग्वृत्तिः श्रद्दधानस्य शोभते ॥ Page #263 -------------------------------------------------------------------------- ________________ સ્તવના २२३ તારી સ્તુતિ કરવામાં યાગીઓની પણ કયાં અશક્તિ નથી ? પરંતુ મારે પણ તારા ગુણા તરફના પ્રેમ ડગે તેવા નથી; આ પ્રમાણે નિશ્ચય કરીને તારી સ્તુતિને વક્રતા આ માનવી, મૂખ હાવા છતાં પણ અપરાધ કરતા નથી.”૬ એજ સ્તેાત્રમાં છેવટે તેઓ કહે છે: ' “કામળ મુદ્ધિવાળા પુરુષ આ સ્તોત્રને શ્રદ્ધાથી બનાવેલું સમજે ! વિવાદમાં રસ લેનાર બીજા દેવાની નિંદા કરવાને માટે રચાયેલું આ સ્તંત્રને માને ! હે જિનવર, રાગદ્વેષથી પર બનેલા, તથા સાચા ખાટાની પરીક્ષા કરવા માટે જેમની બુદ્ધિ યાગ્ય છે, તેમને તત્ત્વનું દર્શન કરાવનાર આ સ્તંત્ર સ્તુતિરૂપી ધર્મચિંતનમાં કારણુ છે. ’9 ઉપરનાં ટાંચણા ઉપરથી હેમચન્દ્રાચાર્યાંનાં સ્તેાત્રોની પાછળ રહેલું ચિત્તતત્ત્વ વ્યક્ત થાય છે, પેાતાને તે। મહાવીર અને તેમણે પ્રતિપાદન કરેલા તત્ત્વને પૂરેપૂરા નિશ્ચય છે. એ નિશ્ચય કેવળ શ્રદ્ધાથી નહિ પણ મહાવીરના તત્ત્વજ્ઞાનની ઉંડી સમ્ર ૬. યાગ. દ્વા. શ્લાક. ૨. स्तुतावशक्तिस्तव योगिनां न किं गुणानुरागस्तु ममापि निश्चलः इदं विनिश्चित्य तव स्तवं वदन् न बालिशोऽप्येष जनोऽपराध्यति ॥ ૭. અયેાગ. વ્ય. દા. ક્લેા. ૩૨. इदं श्रद्धामात्रं तदथ परनिन्दां मृदुधियो, વિદ્ન્તાં, ફ્રન્ત, શ્રૃતિપરવાસનિનઃ । સપ્તદ્રિષ્ટાનાં, બિનવર, પરીક્ષાક્ષધિયા मयं तत्त्वालोकः स्तुतिमयमुपाधिं विधृतवान् ॥ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪. હેમસમીક્ષા જના આધારથી પણ વજસમાન દઢ બનેલો છે. છતાં ય શ્રદ્ધા અને પ્રેમ એ જ આ ઑત્રોનાં આવા પ્રેરકબળ છે. તર્ક અને સિદ્ધાંતપ્રતિપાદન એ તે બહારના સત્યજિજ્ઞાસુઓ માટે રજુ કરવામાં આવેલાં છે. સત્યજિજ્ઞાસુઓને સારી રીતે પ્રતીતિ થાય તેટલા માટે જ આચાર્યશ્રી જણાવે છે કેઃ - “હે વીર, કેવળ શ્રદ્ધાથી તારા પ્રત્યે પક્ષપાત નથી કે કેવળ ઠેષને લીધે પરસંપ્રદાયી પ્રત્યે અરુચિ નથી; ગ્ય રીતે આતત્વની પરીક્ષા કર્યા પછી જ સર્વશક્તિમાન એવા તમારે આશ્રય લીધો છે.” પિતાની જ ડેક ઉપર કઠણ કુહાડી નાખતા શત્રુઓ જેમ ફાવે તેમ ભલે બેલે; પરંતુ હે વીતરાગ, વિદ્વાનેનું મન કેવળ પ્રેમથી જ તારા ઉપર લાગેલું નથી! ઉપરનાં ટાંચણમાં આચાર્યશ્રી સત્યશોધકેને જણાવે છે કે ઉડા મનન તથા તર્કની કસોટીએ જિનદર્શન કર્યા પછી જ તેમણે તેને સ્વીકાર કર્યો છે. એ જ પ્રમાણે સાધકેએ કરવું એ જાતની તેમની પ્રેરણું છે. હેમચંદ્રાચાર્યનાં સ્તવનની પ્રૌઢી અને અપૂર્વતા તેમના ૮. અયોગ. વ્ય. દ્વા. લો. ર૬. न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु यथावदाप्तत्वपरीक्षया तु, त्वामेव वीर प्रभुमाश्रिताः स्मः ॥ ૯. અગ. વ્ય. ઠા. . ૨૬. स्वकण्ठपीठे कठिनं कुठारं परे किरन्तः प्रलपन्तु किंचित् मनीषिणां तु त्वयि वीतराग न रागमात्रेण मनोऽनुरक्तम् ॥ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ સ્તવને સમયથી જ વિન્માન્ય થયાં છે. “ટીકાકાર તરીકે અજોડ કૌશલ્ય ધરાવનાર સમર્થ આચાર્યશ્રી મલયગિરિએ તે આવશ્યસૂત્રની વૃત્તિમાં તથા સહુ સ્તુતિપુ ગુરઃ એ પ્રમાણે લખી ભગવાન શ્રીહેમચંદ્રકૃત અન્યયોગવ્યવચ્છેદાર્નાિશિકામાંના કને ઉલ્લેખ કર્યો છે, અને એ રીતે ભગવાન હેમચંદ્રને પિતાના ગુરુસ્થાનમાં માની લીધેલા છે.”૧૦ મલયગિરિ હેમાચાર્યની સ્તુતિઓમાંથી ટાંચણ આપવા પ્રેરાય છે અને એ ટાંચણ કરતાં હેમાચાર્યને ગૌરવપૂર્વક ઉલ્લેખ કરે છે. તે બતાવી આપે છે કે તેમની સ્તુતિએને પ્રભાવ જિનશાસનના અલંકારરૂપ આચાર્યો ઉપર કેટલે બધો હોવો જોઈએ. તેજ પ્રમાણે વીતરાગસ્તુતિ સંબંધી અજયપાલને મંત્રી યશપાલ ‘મેહરાજપરાજય” નામે પોતાના નાટકમાં જણાવે છેઃ पुरुषः - इमाश्च वीतरागस्तुतिसंज्ञा विंशतिर्दिव्यगुलिकाः । आभिर्मुसमलंकृत्य स्थिताभिः पुरुषः परेषामदृश्यो भवति । (इति वज्रकवचं दिव्यगुलिकाश्चोपनयति )११ આ પ્રમાણે યશપાલ વીતરાગસ્તુતિઓના વીશ પ્રકાશને દિવ્ય ગોળીઓ સાથે સરખાવે છે. હેમાચાર્યે જાતે પણ અહંતની ૧૦ મુનિશ્રી પુણ્યવિજયજી “સ્યાદ્વાદવિજ્ઞાનમૂતિ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર ઉદ્દઘાટન સમારંભ પૂર્તિ ( જૈન જ્યોતિ તા. ૧૫. એપ્રિલ, ૧૯૩૯. પા. ૪.). ૧૧. ચર:પાઇ – મોરાનપરા (G. 0. S. IX) અંક. ૫. પાન. ૧૨૩, ૧૫. Page #266 -------------------------------------------------------------------------- ________________ २२६ હેમસમીક્ષા સર્વજ્ઞતાને સિદ્ધાંત પ્રતિપાદન કરતાં અગવ્યવચ્છેદકાત્રિશિકામાંથી ત્રણ લેક ટાંક્યા છે : ___ इति दिशा प्रमाणसिद्धं स्याद्वादं प्रतिपादयन्नागमोऽर्हतः सर्वज्ञतामपि प्रतिपादयति, यदस्तुम, यदीयसम्यक्त्वबलात्प्रतीमो भवादृशानां परमात्मभावम् । कुवासनापाशविनाशनाय नमोऽस्तु तस्मै तब शासनाय ॥ તેજ પ્રસ્તાવમાં કુમારિલે કરેલા અહંતના સર્વજ્ઞત્વ ઉપરના આક્ષેપનો જવાબ આપતાં તે કહે છે: किं च, अनवरतवनिताङ्गसंभोगदुललितवृत्तीनां विविधहेतिसमूहधारिणामक्षमालाद्यायत्तमनःसंयमानां रागद्वेषमोहकलुषितानां ब्रह्मादीनां सर्ववित्त्वसाम्राज्यम् । यदवदाम स्तुतौ, मदेन मानेन मनोभवेन क्रोधेन लोभेन ससम्मदेन पराजितानां प्रसभं सुराणां वृथैव साम्राज्यरुजा परेषाम् । અને વળી, अथापि रागादिदोषकालुष्यविरहिताः सततज्ञानानन्दमयमूर्तयो ब्रह्मादयः , तर्हि तादृशेषु तेषु न विप्रतिपद्यामहे, यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया वीतदोषकलुषः स चेद्भवानेक एव भगवन्नमोऽस्तु ते ॥१२ ઉપરનાં લાંબાં અવતરણે એટલા ખાતર જ ટાંકવામાં આવ્યાં છે કે હેમાચાર્યો જાતે જ પ્રમાણમીમાંસા જેવા ગ્રંથમાં આધાર १२. भद्रायाः प्रमाणमीमांसा: १. १. १९. ७५२ पान. १३-१४. ! Page #267 -------------------------------------------------------------------------- ________________ સ્તવના ૨૨૭ તરીકે ટાંકી તે સ્તુતિઓનું તત્ત્વપ્રતિપાદનની દૃષ્ટિએ ગૌરવ ખતાવ્યું છે. યોગશાસ્ત્રવૃત્તિમાં પણ આ છે દ્વાત્રિંશિકાઓના શ્લોકા ટાં કૈલા મળે છે.૧ તે ઉપરાંત પ્રભાવકચરિતમાં, સે।મનાથની સ્તુતિ હેમચદ્રાચાય કરે છે તે પ્રસંગના આલેખનમાં આચાર્ય હેમચંદ્રના મુખમાં અયેાગવ્યવઇંન્દ્વાત્રિંશિકાના શ્લોક : ૩૧ : મૂકેલો છે. यत्र यत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया तया यया वीतदोष कलुषः स चेद्भवानेक एव भगवन्नमोऽस्तु ते ॥ १४ ઊપયુ ક્ત પ્રસંગે પ્રબંધચિંતામણિકાર મેરુત્તુંગ ઉપરના શ્લોક પણ હેમાચાના મુખમાં મૂકે છે એટલું જ નહિ પણ તેની સાથે * મહાદેવસ્તાત્ર 'ને છેલ્લે શ્લોક ઊમેરે છેઃ भवबीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपागता यस्य ब्रह्मा वा विष्णु महेश्वरो वा नमस्तस्मै ॥ १५ આ ઉપરાંત અન્યયેાગવ્યવચ્છેદદાત્રિંશિકાની મહત્તા મલ્ટિજેણે લખેલી સ્યાદ્વાદમંજરી નામે જિસિદ્ધાંતને સુંદર રીતે સમજાવી અન્યસિદ્ધાંતાના પ્રતિવાદ કરતી ટીકાથી વધારે સ્પષ્ટ અની છે. મલ્લિષેણ પોતાની ટીકાની પ્રશસ્તિમાં લખે છેઃ પ્રામાણિક સંપ્રદાયને અનુસરનારા જે લેકાનો, ઉજ્વલ (C ૧૩. હેમચંદ્રાચાર્ય : ચેાગરશાસ્ત્ર (ખિબ્લિએથેકા ઈન્ડીકા સીરીઝ) પા. ૧૬૯, ૧૮૯, ૫૮૮ ઉપર યાગ. દ્વાત્રિંશિકામાંથી ટાંચણ આપે છે: પા, ૧૭૪, ૬૧૬ ઉપર વીતરાગસ્તેત્રમાંથી અવતરણ આપે છે. ૧૪. ચન્દ્રપ્રભસૂરિઃ પ્રભાવકચરિતઃ હેમચંદ્રસૂરિપ્રધ: શ્લા. ૩૪૭. પૃ. ૩૧૭. ૧૫. મેરુતુ ગ: પ્રબંધચિંતામણિ: ચતુર્થાં પ્રકાશઃ પાન. ૧૮૫. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ હેમસમીક્ષા કારણેારૂપી શસ્રાથી સુંદર, હેમચન્દ્રાચાર્ય ની સ્તુતિમાંથી ઉત્પન્ન થતા અરૂપી સમ મિત્ર વિદ્યમાન છે, એ લેાકેા દુયરૂપી લુંટારાએથી ડરતા નથી અને વિના પ્રયત્ને મેક્ષના સુખને નારા જિનાગમના નગરને પ્રાપ્ત કરે છે.”૧૬ ઉપર દર્શાવેલા બધા ઉલ્લેખા બતાવી આપે છે કે હેમચદ્રાચાયે રચેલાં સ્તવનેાનાં ગૌરવ અને પ્રૌઢી વિદ્વાને એ વખાણ્યાં છે. હેમચંદ્રાચાર્ય'નીદ્વાત્રિંશિકાઓની પરપરા કયી ? આવી દાનિક પ્રૌઢીમાં સ્તુતિ કરવાની શૈલીને ઊગમ કયાં ? આ પ્રશ્નોને ઉત્તર અહીં પ્રસ્તુત છે. હેમચંદ્રાચાર્ય'ના પોતાના શબ્દો અહીં સહાયક છે. તેમણે એક સ્થળે જણાવ્યું છે: “ ક્યાં ગંભીર અવાળી સિદ્ધસેન દિવાકરની સ્તુતિએ અને કયાં આ અભણુના પ્રલાપની કળા ! તે પણ ચૂથતિ-ગજરાજ ના માર્ગે જતું હાથીનું બચ્ચુ લથડાતી ગતિએ જાય તે અક્સેાસનું કારણ બનતું નથી. ’૧૭ ૧૬. મલ્લિષણઃ સ્યાદ્વાદમ જરીની પ્રાન્તપ્રરાસ્તિઃ येषामुज्ज्वलहेतुहेतिरुचिरः प्रामाणिका ध्वस्पृशां हेमाचार्यसमुद्भवस्तवनभूरर्थः समर्थः सखा तेषां दुर्नयदस्युसम्भवभयास्पृष्टात्मनां संभवत्यायासेन विना जिनागमपुरप्राप्तिः शिवश्रीप्रदा ॥ ૧૭. અયાગ. વ્ય. ફ઼્રા. ક્ષેા. ૭. क्व सिद्धसेनस्तुतयो महार्था अशिक्षितालापकला क्व चैषा तथापि यूथाधिपतेः पथस्थः स्वलद्गतिस्तस्य शिशुर्न शोच्यः ॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ સ્તવને ૨૨૯ સ્યાદ્વાદમંજરીના રચયિતા પિતાની ટીકાના આરંભમાં જ જાણું છે કે : “શ્રી હેમચંદ્રસૂરિએ, જગપ્રસિદ્ધ શ્રી સિદ્ધસેન દિવાકરે રચેલી ‘દ્વાર્કિંશ-દ્વાત્રિશિકા’નું અનુકરણ કરતી, શ્રીવર્ધમાન-જિનની સ્તુતિરૂપ, અગવ્યવચ્છેદ અને અન્ય વ્યવચ્છેદ નામે બે દ્વાત્રિશિકાઓ, વિદ્વાન માણસોને તત્ત્વધ થાય તે માટે રચી.”૧૮ ઉપરના પૂરાવા ઉપરથી સીધું જ દેખાઈ આવે છે કે હેમચંદ્રાચાર્યો સિદ્ધસેન દિવાકરની પ્રસિદ્ધ દ્વાર્ગિશિકાઓથી પ્રેરિત થઈને આ બે ધાત્રિશિકાઓ લખી છે. આ કારણને લીધે હેમચંદ્રાચાર્યની ઠાત્રિશિકાઓ સિદ્ધસેનની કાત્રિશિકાઓ સાથે વિચારગત અને શાબ્દિક સામ્ય ધરાવે છે. કેટલાક દાખલાઓ તેમાંથી ટાંકવા ઘટે છે : દા. ત. અયોગ. . ૬. ઠા. ઠા. ૧-૭. जगत्यनुध्यानबलेन शश्वत् कृपां वहन्तः कृपणेषु जन्तुषु कृतार्थयत्सु प्रसभं भवत्सु । स्वमांसदानेष्वपि मुक्तचेतसः । किमाश्रितोऽन्यैः शरणं त्वदन्यः । त्वदीयमप्राप्य कृतार्थकौशलम् । स्वमांसदानेन वृथा कृपालुः ॥ स्वतः कृपां संजनयत्यमेधसः ।। ૧૮. મલિલણઃ ચાદ્દવાદમંજરીઃ ટીકાના આરંભમાં, श्रीहेमचन्द्रसूरिणा जगत्प्रसिद्धश्रीसिद्धसेनदिवाकरविरचितद्वात्रिंशद्वात्रिंशिकानुसारिश्रीवर्धमानस्तुतिरूपमयोगव्यवच्छेदान्ययोगव्यवच्छेदाभिधानं द्वात्रिंशिकाद्वितयं विद्वज्जनमनस्तत्त्वावबोधनिबन्धनं विदधे ॥ Page #270 -------------------------------------------------------------------------- ________________ - २३० હેમસમીક્ષા अयोग० सो. १४. ६६.६. १-२७. परःसहस्राः शरदस्तपांसि१९ तपोभिरेकान्तशरीरपीडनै युगान्तरं योगमुपासतां वा । बतानुबन्धैः श्रुतसंपदापि वा। तथापि ते मार्गमनापतन्तो त्वदीयवाक्यप्रतिबोधपेलवै - न मोक्ष्यमाणा अपि यान्ति मोक्षम्। वाप्यते नैव शिवं चिरादपि ॥ भयो० सौ. २६ ६.६.५-२3. स्वकण्ठपीठे कठिनं कुठारं अन्ये जगत्संकथिका विदग्धाः परे किरन्तः प्रलपन्तु किंचित् सर्वज्ञवादान् प्रवदन्ति तीर्थ्याः । मनीषिणां तु त्वयि वीतराग यथार्थनामा तु तवैव वीर न रागमात्रेण मनोऽनुरक्तम् ॥ सर्वज्ञता सत्यमिदं न संगः ।। भयोग० सो. २८. ६.६१. १-४. न श्रद्धयैव त्वयि पक्षपातो न काव्यशक्तेर्न परस्परेjया न द्वेषमात्रादरुचिः परेषु । न वीरकीर्तिप्रतिबोधनेच्छया । यथावदाप्तत्वपरीक्षया तु न केवलं श्राद्धतयैव नूयसे त्वामेव वीर प्रभुमाश्रिताः स्म ॥ गुणज्ञपूज्योऽसि यतोऽयमादरः॥ ઉપરના દાખલા સામ્યના નમુના તરીકે આપ્યા છે. દા. ત. अयोग. सी. १९: अहो अधृष्या तव शासनश्रीः; ६.६१. ५-२६ सच्छासनं ते त्वमिवाप्रधृष्यम् । वां साभ्ये! ५७५ भणी शह छे. આપણુ લઘુ સમીક્ષા માટે આટલે વિસ્તાર બસ છે. સિદ્ધસેન, હરિભદ્ર જેવા દાર્શનિકોની પરંપરાને શ્રી હેમચંદ્રાચાર્યે પિતાની १४. सपभूति : उत्तराभयरित : १७. ..सो. १९. ब्रह्मादयो ब्रह्महिताय तप्त्वा परःसहस्त्राःशरदस्तपांसि एतान्यपश्यन् गुरखो पुराणाः स्वान्येव तेजांसि तपोमयानि ।। Page #271 -------------------------------------------------------------------------- ________________ સાવને ૨૩૧ દ્વાત્રિશિકાઓ દ્વારા ઉજજવલ બનાવી છે. હરિભસૂરિએ પિતાના લેતત્ત્વનિર્ણય નામે ગ્રંથમાં નીચેનો લેક આપ્યો છે – पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ આ ક્ષેત્રમાં બતાવેલી ભાવનાને આશ્રય લઈ દાર્શનિક દષ્ટિથી હેમચંદ્રાચાર્યે પિતાની દ્વાત્રિશિકાઓ લખી છે. આગળ કહેવાઈ ગયું તેમ બન્નેય દ્વત્રિશિકાઓ શ્રી મહાવીર ભગવાનની સ્તુતિરૂપ છે. એ બન્નેય સ્તોત્રમાં બત્રીસ, બત્રીસ કે છે. દરેકમાં ૩૧ શ્લેક ઉપજાતિના અને છેલ્લે લેક શિખરિણી છંદમાં લખેલો છે. અન્યગવ્યવચ્છેદઢાત્રિશિકામાં અન્ય દશનેનાં દૂષણ બતાવ્યાં છે. એમાંના આરંભના ત્રણ લેક અને અન્તને ત્રણ લેકમાં ભગવાન મહાવીરની સ્તુતિ કરી છે. ૧૭ કલેકામાં ન્યાયવૈશેષિક, મીમાંસા, વેદાન્ત, સાંખ્ય, બૌદ્ધ તથા ચાર્વાક દર્શનની સમીક્ષા કરી છે અને ૯ લેકમાં સ્યાદ્દવાદની સિદ્ધિ કરેલી છે. ૧. અન્યગ-વ્યવચ્છેદ-દ્વાત્રિશિકા-મહાવીર સ્તવન. વિભાગ : ૧ આદિના ૩ લેક તથા અંતના ૩ કમાં ભગવાન મહાવીરના અતિશય, એમનો યથાર્થવાદ, નયમાર્ગ અને નિષ્પક્ષપાત શાસનનું વર્ણન કરીને, અંતમાં જિન ભગવાન દ્વારા અજ્ઞાનરૂપી અંધકારમાં પડેલા જગતની રક્ષાની શક્યતાનું પ્રતિપાદન કર્યું છે. વિભાગ ૨ : સમીક્ષાત્મક ૧૭ શ્લેક બ્લેક: ૮-૧૦ સુધી ૬ લોકોમાં ન્યાયવૈશેષિકેને સામાન્યવિશેષવાદ, નિત્યાનિત્યવાદ, ઈશ્વરકતૃત્વ, ધર્મ તથા Page #272 -------------------------------------------------------------------------- ________________ ૩૨ હેમસમીક્ષા ધર્મીને! ભેદ, સામાન્ય તે જુદા પદા ગણવાના અભિપ્રાય, આત્મા અને જ્ઞાનનું ભિન્નત્વ, બુદ્ધિ વગેરે આત્માના ગુણાના ઉચ્છેદને મેક્ષ માનવા – એ સિદ્ધાન્તાની સમીક્ષા કરવામાં આવી છે. શ્લા॰ ૧૧-૧૨ : આશ્લેકામાં મીમાંસકૈાના મતની સમીક્ષા કરવામાં આવી છે. શ્લા૦ ૧૩ માં વેદાન્તીઓના માયાવાદની સમીક્ષા છે. ક્લે ૧૪ માં એકાન્તસામાન્ય, અથવા એકાન્તવિશેષરૂપ વાચ્યવાચકભાવની આલેાચના છે. શ્લા ૧૫ માં સાંખ્યસિદ્ધાન્તાની ચર્ચા છે. શ્લા ૧૬–૧૯ માં બૌદ્દોના પ્રમાણુ તથા પ્રમિતિની અભિન્નતા, નાનાદ્વૈત, શૂન્યવાદ, ક્ષણભંગવાદ વગેરેની ચર્ચા છે. શ્લા ૨૦ માં ચાર્વાકદર્શનની સમીક્ષા છે. વિભાગ : ૩ : બાકીના નવ ક્ષેાકામાં – પ્રત્યેક વસ્તુમાં ઉત્પાદ, વ્યય, દ્રૌવ્યની સિદ્ધિઃ સકલાદેશ અને વિકલાદેશથી સપ્તભ’ગી ન્યાયનું પ્રરૂપણુ, સ્યાદ્વાદમાં વિરાધ વગેરે દેશોનું ખંડન, એકાન્તવાદનું ખંડન, દુય, નય અથવા પ્રમાણુનું સ્વરૂપ, અને સર્વજ્ઞ કહેવાતા જીવેાની અનન્તતાના પ્રરૂપણુ સાથે સ્યાદ્વાદની સર્વોત્કૃષ્ટતાની સિદ્ધિ.૨૦ ૨. અયાગવચ્છેદ્ર-દ્વાત્રિશિકા-મહાવીર સ્તવન. અયેાગવ્યવચ્છેદિકા નામે ખીજી દ્વાત્રિંશિકામાં રૂપક્ષની સિદ્ધિ કરવામાં આવી છે. આ દ્વાત્રિંશિકામાં શ્રીહેમચંદ્રાચાયે ૨૦. જુએ : સ્યાદ્વાદમંજરી : ( રાજચન્દ્રજૈન ગ્રન્થમાલા. ૧૩) પ્રસ્તાવના. પાન ૧૦-૧૪. Page #273 -------------------------------------------------------------------------- ________________ સ્તવને ૨૩૩ અન્યમતવાદીઓનાં શાસ્ત્રોને સદોષ ઠરાવી વિવિધ પ્રકારે બહુ તેજસ્થી વાણીમાં જિનશાસનની મહત્તાને પ્રતિપાદન કરી છે. હેમચંદ્રાચાર્યને સુદઢ વિશ્વાસ છે કે જેનેતર આગમોમાં હિંસા વગેરેનાં વિધાન છે; તેથીજ પૂર્વાપરવિરધરહિત યથાર્થ વાદી જિન ભગવાનનું હિતોપદેશી શાસન જ પ્રામાણિક હેઈ શકે છે. આ પ્રમાણે જિનશાસન સર્વોત્કૃષ્ટ અને કલ્યાણરૂપ હેવા છતાં પણ જે લેક જિનશાસનની ઉપેક્ષા કરે છે, તે એ લેકોના દુષ્કર્મનું જ ફળ સમજવું જોઈએ. હેમચંદ્રાચાર્ય છેવટે ઘોષણું કરીને જણાવે છે કે વીતરાગથી પર કઈ તત્ત્વ નથી અને અનેકાન્ત સિવાય કોઈ ન્યાયમાર્ગ નથીઃ इमां समक्ष प्रतिपक्षसाक्षिणामुदारघोषामवघोषणां ब्रुवे न वीतरागात्परमस्ति दैवतं न चाप्यनेकान्तमृते नयस्थितिः ॥२१ છેવટે આચાર્યશ્રી જિનદર્શન તરફ પિતાનો પક્ષપાત અને અન્ય દર્શને તરફ દ્વેષભાવનું નિરાકરણ કરતાં પોતાની સમદૃષ્ટિવની ભાવનાને વ્યક્ત કરે છે અને યથાર્થવાદના કારણે જિનશાસનની મહત્તા સિદ્ધ કરે છે – न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीर प्रभुमाश्रिताः स्मः ॥२२ ૩. વીતરાગસ્તોત્ર આ બન્નેય દ્વાર્નાિશિકાઓ કરતાં “વિતરાગસ્તોત્ર પ્રકાર જુદાજ છે. દ્વાત્રિશિકાઓ દાર્શનિક તત્ત્વથી ઓતપ્રેત ૨૧. અગવ્યવદાવિંશિકા. શ્લો. ૨૮, ૨૨. અગવ્યવદદ્વાચિંચિકા. . ૧૫. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪. હેમસમીક્ષા છે; જ્યારે વીતરાગતુતિમાં ભક્તિભાવ પ્રધાન છે અને દાર્શનિક્તત્વ ગૌણ છે. એક વાત તે ચક્કસ છે કે વીતરાગસ્તોત્ર શ્રદ્ધાવાન આસ્તિકને માટે છે; જ્યારે કાત્રિશિકાઓ પર સંપ્રદાયી તાત્વિકાને પડકાર સમાન છે. વીતરાગતુતિઓને અજયપાલના મંત્રી મોઢવણિક યશપાલે “વીસ દિવ્ય ગળીઓ” સાથે સરખાવી છે. ૨૩ શ્રી હેમચંદ્રાચાર્યે આ સ્તુતિઓ કુમારપાલને માટે લખી હતી; એટલે દ્વાર્દિશિકાઓ પછી તો ઘણે સમયે આ સ્તુતિઓની રચના થઈ હેવી જોઈએ. કુમારપાલે જેનત્વનો સ્વીકાર કર્યો ત્યાર પછી આ સ્તોત્રની રચના થઈ હોય એજ યોગ્ય છે. કારણકે સ્તુતિઓમાં આચાર્યશ્રી જાતે જ જણાવે છે “બહેમચંદ્ર રચેલા વીતરાગસ્તવથી આ વિશ્વમાં રાજા કુમારપાલ ઈચ્છેલા ફળને પ્રાપ્ત કરે.”૨૪ વીતરાગસ્તોત્ર'ના વીસ વિભાગ છે. દરેક વિભાગને “પ્રકાશ” નામ આપવામાં આવ્યું છે. એ વીસ પ્રકાશમાં કુલ ૧૮૮ કલેક છે. વીતરાગસ્તવનું વરતુ નીચે પ્રમાણે છે: પ્રકાશ : ૧ : પ્રારતાવિક આરંભ કરવામાં આવ્યો છે. ભાવભીની શ્રદ્ધાપૂર્ણ હૃદયે આચાર્ય રતુતિને આરંભ કરે છે. ઠાત્રિશિકાઓ કરતાં આખી ચિત્તરિથતિ જુદા પ્રકારની છે.૨૫ ૨૩. યશપાલ મહરાજપરાજય : જુઓ આ પ્રકરણની પાદનોંધ. ૧૧. ૨૪ વીતરાગસ્તવ : પ્રકાશ : ૧ કલેક. ૯. श्रीहेमचन्द्रप्रभवाद् वीतरागस्तवादितः कुमारपालभूपालः प्राप्नोतु फलमीप्सितम् ॥ ૨૫. ભક્તિભાવ નીચેના કેથી દષ્ટિગોચર થાય છેઃ વીત Page #275 -------------------------------------------------------------------------- ________________ સ્તવન ૨૩૫ પ્રકાશ : ૨: સામાન્ય દેહધારીના દેહ કરતાં વીતરાગના દેહની અતિશયયુક્ત અપૂર્વતાનું વર્ણન આ પ્રકાશમાં કરવામાં આવ્યું છે. પ્રકાશ : ૩: કર્મક્ષયને લીધે ઉત્પન્ન થયેલા અગીઆર અતિશયોનું વર્ણન કરી વીતરાગ પ્રભુની અપૂર્વતાનું વર્ણન સ્તુતિકાર કરે છે. પ્રકાશ: : ૪ : આ પ્રકાશમાં દેવકૃત અતિશયનું વર્ણન કરવામાં આવ્યું છે. દેવો વીતરાગ પ્રભુની ભક્તિપૂર્વક સેવા કરી રહ્યા છે. આ પ્રકારનું તેમનું દેવાધિદેવસ્વરૂપ અત્યંત ભક્તિપૂર્વક સ્તુતિકારે આલેખ્યું છે. પ્રકાશ: ૫: શેષપ્રાતિહાર્ય અતિશયનું આ પ્રકાશમાં વર્ણન કરવામાં આવ્યું છે. અશેકવૃક્ષ, દિવ્યપુખે, ચામર વગેરે રાગસ્તવ : પ્રકાશ : ૧ : લે. ૫, ૭ઃ तेन स्यां नाथवांस्तस्मै स्पृहयेयं समाहितः ततः कृतार्थो भूयासं भवेयं तस्य किङ्करः ।।५।। तथापि श्रद्धामुग्धोऽहं नोपालभ्यः स्खलन्नपि विशृंखलापि वाग्वृत्तिः श्रद्दधानस्य शोभते ॥ ७ ॥ ઉપનિષદલાકની અસર નીચેના લકમાં દષ્ટિગોચર થાય છેઃ વીતરાગસ્તવ : લો. ૧, ૪. यः परात्मा परं ज्योतिः परमः परमेष्टिनाम् । आदित्यवर्ग तमसः परस्तादामनन्ति तम् ॥ १ ॥ यस्मिन् विज्ञानमानन्दं ब्रह्म चैकात्मतां गतम् । स श्रद्धेयः स च ध्येयः प्रपद्ये शरणं च तम् ॥ ४ ।। Page #276 -------------------------------------------------------------------------- ________________ - ૨૩૬. હમસમીક્ષા વીતરાગ પ્રભુની સેવામાં હાજર રહેલાં છે. તેનું વર્ણન આ પ્રકાશમાં કરવામાં આવ્યું છે. ઉપરના પ્રકાશમાં ભક્તિભાવ પ્રધાન છે. એક શ્રદ્ધાયુક્ત વીતરાગભક્ત જેમ મહાવીર પ્રભુના અપૂર્વ અતિશયોનું આલેખન કરે તેવી રીતે ભક્તિપૂર્ણ હદયે શ્રી હેમચંદ્રાચાર્યે પ્રથમ પાંચ પ્રકાશમાં મહાવીરની સ્તુતિનું આલેખન કરેલું છે. પ્રકાશઃ ૬ : લે. ૮: આ પ્રકાશમાં અન્ય દેવોને માનનારા, પરસંપ્રદાયી સામે શ્રી હેમચંદ્રાચાર્ય વાદ કરે છે. “અન્ય સંપ્રદાયના દેવો કોપ વગેરે દૂષણેથી દૂષિત છે. જો એ વિરક્ત – વીતરાગ હેય–તે તે તું જ છે. એટલે એ દેવ તારાથી જુદા નથી; જે રાગવાળા એ દેવ હોય તો એ દેવ તારા શત્રુ થવા પણું યોગ્ય નથી. વીતરાગદેવની યોગમુદ્રાની અનુપમતા આ પ્રકાશમાં કવિ બતાવે છે. પ્રકાશ : ૭ : શ્લે. ૮ઃ આ પ્રકાશનું નામ જગત્કર્તવનિરાસ છે. આ જગતનો કોઈ કર્તા છે એમ માનનારાઓની દલીને જવાબ આચાર્યશ્રી આ પ્રકાશમાં આપે છે. ઈશ્વરને જે દેહ ન હોય તે જગતના સર્જનની પ્રવૃત્તિ તે શી રીતે કરે ? જે કૃતકૃત્ય હોય તે જગતના સર્જનનું તેમને પ્રયોજન પણ શું હોય ? ક્રીડાએ કરીને જગતનું સર્જન કર્યું હોય તો શું તે બાળક જેમ રમતિયાળ છે ? કૃપાથી આ જગત સજર્યું હોય તો દુ:ખ દારિદ્ય અને પરિતાપ રા, વી. રા. સ્તવ . પ્રકાશ : ૬ ક. ૩. विपक्षस्ते विरक्त चेत् स त्वमेवाथ रागवान् । न विपक्षो विपक्षः किं खद्योतो युतिमालिनः ।। Page #277 -------------------------------------------------------------------------- ________________ સ્તવને ૨૩૭ કયાંથી આ વિશ્વમાં હેય? જે પ્રાણીઓના કર્માનુસારે તે સુખદુઃખ આપે છે, એમ માને છે તે ઈશ્વર પિતાની મેળે સ્વતંત્ર ઠરશે નહિ; અને કર્મના આધારે જ આ વિશ્વનું વૈચિત્ર્ય હેય–તે પછી નપુંસક જેવા આ કલ્પિત ઈશ્વરનું પ્રયોજન પણ શું? ઈશ્વરના વિશ્વસર્જન બાબત કાંઈ પણ તર્ક ન કરવોએમ વાદી કહે તે પરીક્ષકને પરીક્ષા નહિ કરવા દેવી એવું વાદીનું વચન વાદી માટે જ અનિષ્ટ ઠરશે. સર્વજ્ઞપણું એજ જગત્કર્તીત્વ માનતા , તે અમારે કાંઈ વિરેાધ નથી; કારણ કે અમે દેહધારી સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરે છે તેમાં માનીએ છીએ. હે નાથ, આ સૃષ્ટિવાદને કદાગ્રહ તજીને અમે તે આપના શાસનમાં જ આનંદ પામીએ છીયે. પ્રકાશ: ૮ : લેક: ૧૨ : આ પ્રકાશમાં એકવાદને પરિહાર કરવામાં આવ્યો છે.૨૭ ઉમાસ્વાતિએ “સત ”ને ધ્રુવતા, ઉત્પાદ અને વ્યય એ ત્રણ લક્ષણયુક્ત કર્યું છે. હેમચંદ્રાચાર્યો પ્રમાણમીમાંસામાં “વસ્તુ ને દ્રવ્ય અને પર્યાય બન્નેથી યુક્ત કહી છે–એટલે કે, દ્રવ્ય (Object)ની દૃષ્ટિએ તે નિત્ય છે. પર્યાય ( Change )ની દ્રષ્ટિએ તે અનિત્ય છે.૨૮ સાંખ્ય તે “વસ્તુ” ને “સત્ ” કહેશે; જ્યારે પર્યાયને અનિત્ય કહેશે. સુવર્ણના કંડલમાં સુવર્ણ એ સત્ય છે જ્યારે કુંડલના આકારને તે અસત કહેશે. બૌદ્ધો પર્યાયને અથવા તે વિજ્ઞાનપરંપરાને સત્ય માનશે જ્યારે તેમને અભિપ્રાયે દ્રવ્ય માત્ર અનિત્ય અથવા શૂન્ય છે. અનેકાન્તદૃષ્ટિએ દ્રવ્ય તેમજ ૨૭. હેમસમીક્ષા: પાન-ર૧૦. પાધિ : ૧૮. ૨૮. હેમસમીક્ષા : પાન. ર૯ : “વસ્તુલક્ષણ” ઉપરનું વિવેચન. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ હેમસમીક્ષા પર્યાય બનેય સત છે. એકલા સુવર્ણને સત્ય માનીએ તો ‘કુંડલીને અસત્ માનવું પડે તેથી સુવર્ણમાંથી કંડલને આકાર વગર કર્યો જ આવ્યું એમ માનવું પડે તેથી “અકૃતાગમ ” (= નહિ કરેલાનું નિષ્પન્ન થવું) એ દોષ આવે અને સુવર્ણમાંથી કુંડલ બન્યું એટલે બનેલા કુંડલને સત્કાર્યવાદીના હિસાબે નિષ્પન્ન થયેલું મનાય નહિ એટલે “કૃતનાશ” (= કરેલું તેને વિનાશ) ને દોષ આવે. આ રીતે વસ્તુને કેવળ નિત્ય કે કેવળ અનિત્ય માની શકાય નહિ. તેજ પ્રમાણે આત્મા કેવળ નિત્ય કે કે કેવળ અનિત્ય હોય તો સુખદુઃખને ભોગ સંભવી શકે નહિ. તેજ પ્રમાણે પુણ્ય, પાપ, બંધ કે મોક્ષ સંભવી શકે નહિ. વળી કઈ પણ પદાર્થ અર્થ અને ક્રિયા યુક્ત હોય તો જ તેના તરફ પ્રવૃત્તિ થાય. ૨૯ જે ઘડાને નિત્ય માને તે ખાલી થવા રૂપ અને જળ ભરાવા રૂપ વિચિત્ર અવસ્થા તે ધારણું કરશે નહિં; અને જે તેને અનિત્ય માને તે બહુ ક્ષણે વડે બની શકે તેવી જળવહનાદિક ક્રિયા તેનામાં ઘટી શકે નહિ. તેથી અર્થ અને ક્રિયાના અભાવે વસ્તુનું વસ્તુપણું જ નષ્ટ થાય. કદીક આ “સત્ ના લક્ષણ પરત્વે એમ કહેવામાં આવે કે એક જ વસ્તુમાં વિરોધી ગુણ કેમ સંભવે ? તે એના જવાબમાં એજ હોઈ શકે કે ગોળ કફકારી છે અને સુંઠ પિત્ત કરનારી છે; ર૯. વી. રા. સ્તવ : પ્રકાશ ૮ : લેક: ૪. क्रमाक्रमाभ्यां नित्यानां युज्यतेऽर्थक्रिया न हि । एकान्तक्षणिकत्वेऽपि युज्यतेऽर्थक्रिया न हि ॥ પ્રમાણમીમાંસામાં પણ વસ્તુલક્ષણ ઉપર આ જ ચર્ચા હેમચદ્રાચાર્યે આપી છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ સ્તવન ૨૩૯ પરંતુ બેનું મિલન થતાં કફ થતો નથી કે પિત્ત ચઢતું નથી, ઊલટી તેનાથી પુષ્ટિ મળે છે. આ રીતે વસ્તુ નિત્ય તેમજ અનિત્ય છે અને વિરોધી ગુણ એક સાથે જ રહી શકે છે. આ રીતે ક્રમે કરીને સાંખ્ય, બૌદ્ધ, નૈયાયિક અને વૈશેષિક સામે અનેકાન્તની સ્થાપના આચાર્યશ્રી કરે છે. ચાર્વાકને પરમાર્થ જોવાની આવશ્યકતા નથી એટલે તેની તે અહીં ગણતરી જ કરવાની નથી. અને છેવટે કહે છે : तेनोत्पादव्ययस्थेमसंभिन्नं गोरसादिवत् त्वदुपझं कृतधियः प्रान्ना वस्तुतस्तु सत् ॥३१ હે પ્રભુ, તે કારણથી તત્ત્વજ્ઞાની પુરુષોએ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત વસ્તુતવે જે આપે પ્રથમથી જ ઉપદેશ્ય છે તેને જ ગોરસાદિકની માફક જ સ્વીકાર્યું છે. જેમ ગેરસ દુધપણે વિનાશ પામી દહીંપણે ઉત્પન્ન થઈ ગોરસ પ્રમાણે કાયમ રહે છે તેજ પ્રમાણે દરેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત જ હોઈ શકે છે.” આ આખેય પ્રકાશ દાર્શનિક છે અને દ્રવ્યપર્યાયવાદ અને સસ્વરૂપનું આચાર્યશ્રીએ અનેકાન્તદષ્ટિએ નિરૂપણ કર્યું છે. પ્રકાશ : ૯: શ્લોક : ૮ : કાલસૌષ્ઠવજ્ઞાપન : સત્યયુગ કરતાં કળિયુગ સારે કે થોડા કાળમાં હે પ્રભુ તારી ભકિત ૩૦. વી. રા. સ્તવ : પ્રકાશ ૮ લો. ૬ : गुडो हि कफहेतुः स्यान्नागरं पित्तकारणम् । द्वयात्मनि न दोषोऽस्ति गुडनागरभेषजे ॥ ૩૧. વી. રા. સ્તવ : પ્રકાશ ૮ : લે. ૧૨ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ હેમસમીક્ષા કરવાથી મોક્ષ મળે છે. આ કલિકાળ કલ્યાણની સિદ્ધિ માટે કસોટીના પત્થર સમાન છે. આ ગુરુની સુગંધીને મહિમા અગ્નિ વગર બહાર ન આવી શકે. આમાં એક ગ્લૅક કુમારપાલ અને આચાર્યશ્રીને સુભગ સંગ થયો અને તે સમયનું સૌષ્ઠવ જૈનશાસનની પ્રદીપ્તિથી વધ્યું તેને ઉલ્લેખ કરે છે : શ્રાદ્ધઃ શ્રોતા સુધોવૈજ્જ યુવાતાં લીરા તત त्वच्छासनस्य साम्राज्यमेरुच्छत्रं कलाविति ॥३२ કલિમાં કલ્યાણ પ્રાપ્ત કરવાને ઉત્તમ સમય છે એમ અનેક દિષ્ટાન્તોથી આચાર્યશ્રી સમજાવે છે. પ્રકાશ : ૧૦ : લેક: ૮ : આ પ્રકાશ ભક્તિપ્રધાન છે. આનન્દમાં અને સુખમાં આસક્તિ તેમજ વિરક્તિ, સર્વ પ્રાણુઓ ઉપર ઉપેક્ષા અને ઉપકારિતા, નિગ્રન્થતા અને ચક્રવર્તિતા – આ વિરુદ્ધ ગુણો તારામાં અદ્દભુત રીતે રહ્યા છે. તારે શમ, તથા, સર્વ પ્રાણીઓ ઉપર કૃપા અદ્દભુત છે. સર્વ અદ્દભુત નિધિઓના નાથ એવા તમને ભગવાનને નમન સ્કાર હો. પ્રકાશ : ૧૧ : કલેક: ૮ઃ આ પ્રકાશમાં પણ મહિમાપૂર્વક સ્તવન કરવામાં આવ્યું છે. વિરોધી ગુણ પણ કઈક અપૂર્વ શક્તિને લીધે તેમનામાં એક સાથે રહ્યા છે. એક સ્થળે કાલિદાસના શબ્દોનો ૩૩ અને એક સ્થળે ઉપનિષદના ૩૨. વી. ૨. સ્તવઃ પ્રકાશ. ૯. લે. ૩. ૩૩. કાલિદાસના શબ્દોને પડદે વી. રા, સ્તવઃ પ્રકાશ ૧૧. શ્લો.. भीमकान्तगुणेनोच्चैः साम्राज्यं साधितं त्वया; । રઘુવંશ. સર્ગ. ૧. . ૧૬, भीमकान्तैनूपगुणैः स बभूवोपजीविनाम्। Page #281 -------------------------------------------------------------------------- ________________ સ્તવને ૨૪૧ વચનને ૩૪ પડઘો સંભળાય છે. પ્રકાશઃ ૧૨ શ્લોક : ૮ : પ્રભુમાં આચાર્યશ્રી જ્ઞાનયુક્ત વૈરાગ્ય અને ઔદાસીન્યની પરાકાષ્ઠા જુએ છે. અને આમ હોવા છતાં પણ સમસ્ત વિશ્વના જે ઉપકારક પરમાત્મા છે તેમને નમસ્કાર કરે છે. પ્રકાશ : ૧૩ : લેક ૮: આ પ્રકાશને હેતુનિરાસ નામ આપવામાં આવેલું છે. પરમાત્માનું ગૌરવ નિહેતુક છે. કવિ પરમાત્મામાં જેને ભવ [ જન્મ; રુદ્ર] નથી તેવા મહાદેવ; જેને ગદ [ =ગદા. (સમાસમાં), રોગ ] નથી તેવા વિષ્ણુ અને જેમનામાં રજોગુણ નથી એવા બ્રહ્મા તરીકે વર્ણવે છે. ૫ આ પ્રકાશ ભક્તિપ્રધાન છે. પ્રકાશઃ ૧૪ : શ્લોક ૮: આમાં પરમાત્માના વેગનું માહાસ્ય કવિએ ગાયું છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રણ પરમાત્મામાં એકાત્મતા પામ્યાં છે. પ્રકાશ : ૧૫ : શ્લોક ૯ : આમાં પરમાત્માના અપૂર્વ ગુણોને વર્ણવી પોતાને પરમાત્માના ગુણ ઓળખ્યા તેથી કૃતકૃત્ય માને છે. ૩૪. તે જ પ્રમાણે ઉપનિષદો પડશે : મીસામાં માન (વી. રા. સ્તવ : ક. ૮); ઉપનિષદવાકય : જેરળીયાન મતો महीयान् ४० ૩૫. વી. રા. સ્તવ : પ્રકાશ. ૧૩ . ૪. अभवाय महेशायाऽगदाय नरकच्छिदे । અનેસાચ ત્રિાને મૈજિાતે નમઃ | ૧૬ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર. હેમસાણા जन्मवानस्मि धन्योऽस्मि कृतकृत्योऽस्मि यम्मुहुः । जातोऽस्मि त्वद्गुणग्रामरामणीयकलम्पटः ॥३६ આખેય પ્રકાશ ભક્તિપ્રધાન છે. પ્રકાશ : ૧૬ : ક ૮ઃ આ પ્રકાશ પણ ભક્તિપ્રધાન છે. મારા ઉપર કૃપા કરી મારી ઉપેક્ષા ન કરીશ, એમ પ્રભુને કવિ વીનવે છે. પ્રકાશ :૧૭: શ્લેક ૮: આ પ્રકાશમાં કવિ પિતાને અનાથ વર્ણવી શરણાગતિભાવ બતાવે છે. આખો પ્રકાશ ભક્તિભાવથી યુક્ત છે. પ્રકાશઃ ૧૮ :ક ૧૦ : જૈન સંપ્રદાય પ્રમાણે પ્રભુને પશુપક્ષી જેવું કાંઈ આસન નથી; ગાત્રની વિકૃતિ નથી; ત્રિશલ, ધનુષ, ચક્ર વગેરે હાથમાં નથી; પત્નીઓ નથી; એમ અનેક વસ્તુઓ નથી. બીજાના દેવો કરતાં જૈન સંપ્રદાય પ્રમાણે દેવ વિલક્ષણ છે એટલે પરસંપ્રદાયીઓને તેમની મહત્તા કેમ સમજાય ? પ્રકાશ :૧૮: લોક ૮: કવિ જણાવે છે કે હું તારા ચિત્તમાં નિવાસ કરું તેના કરતાં જે તું જ હે વીતરાગ, મારા દિલમાં વસે છે મારે બીજું કાંઈ જોઈતું નથી. તારો પ્રસાદ પ્રાપ્ત કરવા કરતાં તારી આજ્ઞાનું પાલન કરવાથી મનુષ્ય કર્મ ૩૬. વી. રા. સ્તવ દ પકાશ. ૧૫ : લો. હ. ૩૭. વી. રા. સ્તવ : પ્રકાશ. ૧૭ : . ૮: यावन्नाप्नोमि पदवीं परां त्वदनुभावजाम् । तावन्मयि शरण्यत्वं मा मुच्च शरणं त्रिते ॥ ८॥ WWW.jainelibrary.org Page #283 -------------------------------------------------------------------------- ________________ સ્તવન ૨૪૩ પંજરમાંથી મુક્ત થાય છે. ૨૮ સંસારના ભાવોમાંથી ચિત્તને ખેંચી લેવું – સંવર –એ મેક્ષનું કારણ છે અને આસ્રવ એ બંધનું કારણ છે. આ લક્ષ્યમાં રાખી તારી પૂજા કરતાં તારી આજ્ઞાનું પાલન એજ શ્રેષ્ઠ છે. પ્રકાશ : ૨૦ : શ્લોક : ૯ઃ આ વીતરાગસ્તવને છેલ્લો પ્રકાશ છે. ભક્તિભાવથી પૂર્ણ બની કવિ પિતાની સર્વ ઈન્દ્રિય, પિતાના સર્વ ભાવો ઈશ્વરને મુક્તભાવે અર્પણ કરી દે છે. त्वदास्यलासिनि नेत्रे त्वदुपास्तिकरौ करौ त्वद्गुणश्रोतृणो श्रोत्रे भूयास्तां सर्वदा मम ।। कुण्ठापि यदि सोत्कण्ठा त्वद्गुणग्रहणं प्रति ममैषा भारती तर्हि स्वस्त्येतस्यै किमन्यथा । तव प्रेष्योऽस्मि दासोऽस्मि सेवकोऽस्म्यस्मि किंकरः ओमिति प्रतिपद्यस्व नाथ ! नात : परं ब्रुवे ॥३८ “હે નાથ, સદાય મારાં નેત્રો આપના મુખનાં દર્શનથી પ્રાપ્ત થતા સુખની લાલસાવાળાં થાવ; મારા બે હાથ તમારી ૩૯. વી. રા. સ્તવ : પ્રકાશ, ૧૦ - ૬, ૭, ૮: કુમારપાલ માટે આ સ્તોત્રની રચના થઈ હતી. એ લેક ફરીથી અહીં શ્લોઃ ફિ તરીકે મૂકવામાં આવ્યું છે : બીચનમદ્ શતાdવાતિઃ कुमारपालभूपालः प्राप्नोतु फलमीप्सितम् । Page #284 -------------------------------------------------------------------------- ________________ ૪૪ હેમસમીક્ષા ઉપાસના કરનારા, અને મારા કાન સદાય તમારા ગુણને સાંભળનારા થાવ ! કુંઠિત હોય તેય પણ, તારા ગુણને ગ્રહણ કરવા પ્રત્યે જે મારી આ વાણી ઉત્કંઠિત થાય તે તે વાણું ખરેખર શુભ હજો ! બીજા પ્રકારની વાણીને શો ઉપયોગ છે! હું આપને ભૂત્ય છું, દાસ છું, કિકર છું; “સારું” એમ કહીને હે નાથ, તું મારે સ્વીકાર કર ! આનાથી વધારે હું કહેતે નથી!” વીતરાગસ્તવમાં કેટલેક સ્થળે આપણે જોયું તેમ ભક્તિભાવ પ્રધાન છે. એમ છતાં પણ પણ હેમચંદ્રાચાર્યની દાર્શનિક પ્રતિભા સ્થળે સ્થળે ઝળકે છે. - સૌમ્ય વાચકના ચિત્તને અદ્દભુત રીતે પરમાત્મપરાયણ અને નિર્મળ બનાવવાની વીતરાગસ્તવની સંપૂર્ણ શક્તિ છે. એનું પારાયણ કરતી વખતે આપણને જરૂર લાગશે કે તે હૃદયસ્પર્શી આર્ષ સર્જન છે. ૪. મહાદેવસ્તુત્ર મહાદેવસ્તાત્ર ૪૪ કાનું છે. તે પણ અનુષ્યભ છંદમાં લખાયેલું છે. છેલ્લે શ્લેક આર્યા છે. આ સ્તોત્ર આપણે જોઈ ગયા તેમ ત્રણ સ્તોત્ર જેવી પ્રૌઢીવાળું નથી. પરંતુ મહાદેવને ખરે અર્થ સમજાવવા માટે જ આ સ્તોત્રની રચના હેમચંદ્રાચાર્યે કરી હતી. મૂળ દલીલ એ છે કે જે મહાદેવ વિરક્તિવાળા હોય, વીતરાગ હોય તો અમારે મન તે જિન જ છે. છેવટનો શ્લોક Page #285 -------------------------------------------------------------------------- ________________ સ્તવને ૨૪૫ તેમણે સોમનાથની પૂજા વખતે કહ્યું હતું એમ પ્રબંધકારનું માનવું છે. એ ક નીચે પ્રમાણે છે. भव बीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥४० “જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદિ જેના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિન તેને નમસ્કાર હજો !” ઉપર લેક આખાય સ્તોત્રની ભાવના વ્યક્ત કરે છે. શ્રીહરિભદ્રસૂરિએ પણ મહાદેવાષ્ટક લખ્યું હતું. તે પ્રણાલીને અનુસરી શ્રી હેમચંદ્રાચાર્યે આ સ્તોત્ર લખ્યું . તે ઉપરાંત પાશુપતેનું જેર ગૂજરાતમાં ઘણું હતું અને સોમનાથનું જ્યોતિલિંગ ગૂજરાતમાં રાજા અને પ્રજા ઉભયને માન્ય હતું; એટલે પણ આ પ્રકારનું સ્તોત્ર લખવું શ્રીહેમચંદ્રાચાર્યે સુયોગ્ય ધાર્યું હોય. તેત્ર સરળ છે અને દાર્શનિક પ્રૌઢી જેવું એમાં કાંઈ પણ નથી. ૪૦. મેરૂતુંગઃ પ્રબંધચિંતામણિઃ પ્રકાશ, ૪. પાન. ૮૫. (સિંધી સીરીઝની આવૃત્તિ) ચંદ્રપ્રભસૂરિ: પ્રભાવકચરિતઃ હેમચંદ્રસરિપ્રબંધ : પા. ૩૧૭. (નિર્ણયસાગર આવૃત્તિ): . ૩૪૫, ૩૪૬ પછી ઉપર લેક ટાંકેલો છે: पर्वतादवतार्याधः श्रीसोमेश्वरपत्तनम् । ययौ श्रीहेमचन्द्रेण सहितश्च शिवालयम् ॥ ३४५ ॥ सूरिश्च तुष्टुवे तत्र परमात्मस्वरूपतः ननाम चाविरोधो हि मुक्तेः परमकारणम् ॥ ३४६ ।। Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ૫. સકલાહુ ત-સ્તાત્ર. સકલા તેંત્રમાં મુખ્યત્વે બધાય તીર્થંકરાની સ્તુતિ છે. આચાર્ય શ્રી હેમચંદ્રે આ સ્તંત્રની રચના ત્રિષ્ટિશલાકાપુરુષચરિતના આદિ મંગલમ્લેાકા તરીકે કરેલી. આદિના છવ્વીસ મ'ગલ શ્લોકો આ રીતે ત્રિ. શ. પુ. ચ. માંથી લેવામાં આવ્યા છે. આ પછી પરિશિષ્ટ પર્વના આર્ભના ચાર મગલોાકા ઉપરના ૨૬ ગ્લેાક પછી ઊમેરવામાં આવ્યા છે. આમ કુલ ત્રીસ શ્લેાકા થાય છે. હેમસમીક્ષા બાકીના ૫ શ્લોકા ૧. નર્યાત વિનિતાન્યતેનાઃ; ૨. વીર: सर्वसुराऽसुरेन्द्रमहितः; ३. अवनितलगतानां; ४. देवोऽनेकभवार्जितोर्जितमहापापप्रदीपानलः; અને. હ્યાતોદાપપર્વતઃ આ પાંચ શ્લેાકાની રચના હેમચદ્રાચાય ની હોય કે કેમ તે વિષે શકા છે.૪૧ આ પ્રમાણે સકલા તેંત્રની શ્લેાકસ`ખ્યા ૩૫ ક્લાકની છે. પુરાણગ્રંથના આરંભમાં ચાવીસ અદ્વૈતની સ્તુતિ કરવાની પ્રણાલી હતી. મહાકવિ સ્વયંભૂના અપભ્રંશ પદ્મપુરાણુમાં, પુષ્પદ તના અપભ્રંશ તિસટ્ટિપુરિસગુણાલંકારચરિયમાં૨ પણ આ પ્રમાણે ચોવીસ અહંતાની સ્તુતિ આરંભમાં > ૪૧. શ્રી હિમાંશુવિજચછના લેખા ( શ્રી વિજયધર્મસૂરિની જૈ. ગ્રંથમાળા. પુ. ૪૬) પાન. ૩૯૭૪૧૦ - સકલાઈની મહત્તા અને આલેાચના - આખાચ લેખ આ તેંત્રના પર્યાલાચન માટે ઉપયાગી છે. ૪૨. મધુસૂદન મેાદી “ અપભ્રંશ કવિએ : ચતુર્મુખ સ્વયંભૂ અને ત્રિભુવન સ્વયંભૂ ” ભારતીય વિદ્યા વર્ષોં. ૧ ક. ૩. પાન ૫૭. તેજ પ્રમાણે પુષ્પદંતનું મહાપુરાણ ' ( સં. હૈં।. પી. એલ. વૈદ્ય. વાલ્યુમ. ૧. ) "" " Page #287 -------------------------------------------------------------------------- ________________ સ્તવના ૨૪૭ મંગળ તરીકે માલમ પડે છે. હેમચંદ્રાચાર્યે પણ આ મગલ લખેલા. એ ૨૬ શ્લાક તથા ખીજા પાંચ શ્લોકના તરીકે પ્રચારમાં આવ્યા શ્લોકા ત્રિ. શ. પુ. ચ. માટે પરિશિષ્ટપર્વના ૪ મ ́ગલ શ્લાક, ઉમેરા સહિત, પાછળથી છૂટા સ્તોત્ર હાય એ સંભવિત છે. હેમચદ્રાચાર્યનાં સ્તેાત્રા ભક્તિની આતાથી સુંદર છે અને તર્કની પ્રાઢીથી કશુ પણ છે. હેમચંદ્રાચાયે પેાતાના અનેક ગ્રંથામાં આ સ્તેાત્રામાંથી પ્રમાણુ તરીકે ઉતારા આપ્યા છે તે જ બતાવી આપે છે કે આ સ્તા તેમની ષ્ટિએ અપૂર્વ રચનાએ હતી. અન્યયેાગ-વ્યવચ્છેદ–મહાવીર દ્વાત્રિશિકા ઉપર ૧૪ મી સદીમાં મક્ષિષેણે સ્યાદ્વાદમજરી નામે ટીકા લખી તે સ્તોત્રની દાનિક પ્રૌઢીને સચોટ રીતે બતાવી આપી છે. અત્યારે પણ જૈન સિદ્ધાંતના અભ્યાસકા સ્યાદ્વાદમાંજરીનું મહત્ત્વ અનન્ય કાટિનું ગણે છે. જૈનસાહિત્યમાં હેમચંદ્રાચાર્યનાં સ્તેાત્રા લઘુ હોવા છતાં પણ ભક્તિની મૃદુતાએ સુંદર તથા તર્કની ઉચ્ચ પ્રૌઢીથી કઠણ હીરા જેવાં છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧૩ યેાગશાસ્ત્ર योगः सर्वविपद्वल्लीविताने परशुः शितः अमूलमंत्रतंत्रं च कार्मणं निर्वृतिश्रियः ॥ भूयांसोऽपि हि पाप्मानः प्रलयं यान्ति योगतः चंडवाताद् घनघना घनाघनघटारिव ॥ क्षिणोति योगः पापानि चिरकालार्जितान्यपि प्रचितानि यथैवांसि क्षणादेवाशुशुक्षणिः || चतुवर्गेऽग्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् ज्ञानश्रद्धानचारित्ररूपं रत्नत्रयं च सः ॥ - योगशास? ८८ સર્વ વિપત્તિ રૂપી વલ્લીએસના વિસ્તારમાં યેાગ તીણા કુહાડા સમાન છે; અને મૂલગત મ ંત્ર કે તંત્ર વિનાનું મેાક્ષરૂપી લક્ષ્મીનું કામણુ છે. જેમ ગાઢ મેધની ઘટા પ્રચંડ વાયુથી વિખરાઈ જાય છે, તેમ યાગથી ઘણાંય પાપો નાશ પામે છે. १. योगशास्त्र : प्राश: १ : ५–७, १५. Page #289 -------------------------------------------------------------------------- ________________ ચાગશાય ૨૪૯ એકઠાં કરેલાં લાકડાને જેમ પ્રબળ અગ્નિ ક્ષણવારમાં ખાળી નાખે છે તેમ લાંબા કાળથી ઉપાર્જિત કરેલાં પાપાને પણ ચાગ ક્ષય કરે છે. કુમારપાલનું તરુણુવન અનેક સંકટામાં વ્યતીત થયું હતું. તે કાળે તે અનેક દેશોમાં વિવિધ પ્રકારના સાધુએના સમાગમમાં આવ્યા હતેા. તે સમયથી તેને યેગ ઉપર પ્રીતિ હતી. પચાસ વર્ષની મેાટી ઉમરે તે ગાદીએ આવ્યા હતો અને યેાગશાસ્ત્રની જિજ્ઞાસાને પરિતૃપ્ત કરવા મહાન યેાગી હેમચન્દ્રાચાર્યના ઉપદેશને તે ઝીલવા લાગ્યા. એ જિજ્ઞાસુ રાજાની ઇચ્છા સતાષવા માટે શ્રીહેમચન્દ્રાચાયે યેગશાસ્ત્રની રચના કરી હતી. આ હકીકતને ઉલ્લેખ તેમણે નીચે પ્રમાણે કર્યાં છે : વિવેકી પરિષદના ચિત્તને ચમત્કારમાં નાખી દેનાર, ચેાગની આ ઉપનિષદ્, શાસ્ત્રથી, સુગુરુના મુખથી અને કાઇક ઠેકાણે કાંઈક અનુભવથી જાણી, તે ચૌલુક્ય વંશના કુમારપાળ રાજાતી અત્યંત પ્રાર્થનાથી મે -શ્રી હેમચન્દ્રે વાણીના માર્ગોમાં સ્થિર કરી. ૨ "( ૨. ચા. શા. પ્ર. ૧૨ : Àા. ૫૫ या शास्त्रात्सुगुरोर्मुखादनुभवाचाज्ञाथि किंचित्क्वचित् योगस्योपनिषद्विवेकिपरिषच्चेतश्चमत्कारिणी । श्री चौलुक्यकुमारपालनृपतेरत्यर्थमभ्यर्थनादाचार्येण निवेशिता पथि गिरां श्रीहेमचन्द्रेण सा ॥ ઉપરના શ્લાક ચા. શા. પ્ર. ૧. ક્ષેા. ૪.ની વૃત્તિમાં પણ ટાંકેલે છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા' આજ મ્લાક ઉપર વિવરણ કરતાં આચાર્ય શ્રી જણાવે છે: કારણ કે તેને ચેગની ઉપાસના પ્રિય હતી; તેણે અન્ય યેાગશાસ્ત્રો જોયાં હતાં. આ કારણથી તેને પુરેાગામી યાગશાઓથી વિલક્ષણ એવું યોગશાસ્ત્ર સાંભળવાની ઇચ્છા હતી. તેણે તેથી અત્યન્ત અભ્યના કરી. ’૩ ઉપરના કથનમાં કુમારપાલને યોગેાપાસના ઉપર બહુ જ શ્રદ્ધા હતી; અને તે શ્રદ્ધાને પરિ પૂર્ણ કરવા હેમચન્દ્રાચાર્યે યાગશાસ્ત્રની રચના કરી હતી, ૨૫૦ << કુમારપાળ આ ગ્રંથની રચનામાં આ રીતે કારણભૂત હતા; પરંતુ આખાય ગ્રંથ મુમુક્ષુઓને લાભકારક થાય તેવી રીતે હેમચંદ્રાચાયે રમ્યા હતા. આ હેતુને સિદ્ધ કરવા અનેક દૃષ્ટાન્તાથી ાચક અને ભાષામાં સરળ એવી વિસ્તૃત ટીકા. તેમણે રચી છે. આરંભમાં તે જણાવે છે: જેમને અદ્દભુત યાગની સપત્તિ સિદ્ધ છે અને જે વિમુક્તિથી વિરાજિત છે તે વીરનાથને નમસ્કાર કરી–મારા યેાગશાસ્ત્રના અને વિસ્તૃત નિર્ણય ભવ્યજનાના ખેાધ માટે હું રચું છું. ૪ 66 ૩. યા. શા. પ્ર. ૧૨. શ્ર્લા, ૫૫. ઉપર વૃત્તિઃ ૩ દ્વિ ચોગોपासनप्रियः दृष्टयोगशास्त्रान्तरश्च इति स पूर्वेभ्यः शास्त्रेभ्यो विलक्षणं योगशास्त्रं शुश्रूषमाणोऽत्यर्थमभ्यर्थितवान् ततस्तदभ्यर्थनतो वचनस्यागोचरामपि उपनिषदं गिरां पथि निवेशितवान् आचार्यश्री हेमचन्द्रः ॥ ૪. યા. શા. વૃત્તિને આદિ શ્લોક: प्रणम्य सिद्धाद्भुतयोगसंपदे श्री वीरनाथाय विमुक्तिशालिने स्वयोगशास्त्रार्थविशेषनिर्णयो भव्यावबोधाय मया विधास्यते ॥ Page #291 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર વૃત્તિની અંત્ય પ્રશસ્તિમાં આચાર્ય શ્રી જણાવે છે : “શ્રી ચૌલુકયરાજાએ કરેલી પ્રાર્થનાથી પ્રેરણા પામેલા એવા મે, મારા પેાતાના રચેલા, તત્ત્વજ્ઞાનરૂપી અમૃતના સમુદ્રસમા, યાગશાસ્ત્રની આ વૃત્તિને રચી; તેા જૈનધર્મીના ઉપદેશથી શાભતી તે સ્વર્ગ, ભૂમિ અને પાતાલ એમ ત્રણેય લેાકમાં આનંદપૂર્ણ બની પ્રસરેશ, ’' “યેગશાસ્ત્રમાંથી અને તેની વિદ્યુતિમાંથી મે' જે સત્કા પ્રાપ્ત કર્યું હાય તે વડે ભવ્યજન જૈનધર્માંના ખેાધના લાભ ઉપર પ્રેમવાળે ચાવ. ,, ૫ ઉપરના બ્લેક ઉપરથી માલમ પડે છે અવિશેષનિર્ણય' એ . નામ વ્રુત્તિનુ કદાચ હેાય. અંતમાં તે ‘વિયાં સમાપ્તમ્ વૃત્તિમૂ ’ એવું નામ આચાય શ્રી આપે છે. ૫. ચા. શા. વૃત્તિની અત્યપ્રશસ્તિ . ૨૫. 76 श्री चौलुक्यक्षितिपतिकृतप्रार्थनाप्रेरितोऽहं तत्त्वज्ञानामृतजलनिधेर्योगशास्त्रस्य वृत्तिम् । स्वोपज्ञस्य व्यरचयमिमां तावदेषा च नन्द्याद्यावज्जन प्रवचनवती भूर्भुवः स्वर्मयीयम् ॥ १ ॥ संप्रापि योगशास्त्रात्तद्विकृतेश्चापि यन्मया सुकृतम् । तेन जिनबोधिलाभप्रणयी भयो जनो भवतात् ॥ २ ॥ इति श्री परमार्हत श्री कुमारपाल भूपालशुश्रूषिते आचार्यश्री हेमचन्द्रविरचितेऽध्यात्मोपनिषन्नाम्नि संजातपट्टबन्धे श्रीयोगशास्त्रे स्वोपज्ञं : द्वादशप्रकाश विवरणम् ॥ Page #292 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા યેગશાસ્ત્રની રચનાનાં સાધના તરીકે આચાર્યશ્રીએ ત્રણ સાધતા જણાવ્યાં છે; શાસ્ત્ર, સદ્દગુરુની વાણી અને આત્માનુભવ આ સાધનાના ઉલ્લેખ ઉપર ટાંકેલા એક શ્લાકમાં આવી જાય છે, તે ઉપરાંત બે સ્થળે તેમણે આ વાત ઉપર ભાર મૂકયા છે. શ્રુતરૂપી સમુદ્રમાંથી, સદ્ગુરુના સોંપ્રદાયમાંથી, અને પેાતાના અનુભવથી આ યાગશાસ્ત્ર રચાય છે. ' ૬ યેગશાસ્ત્રના બારમાં પ્રકાશના આરભના ક્ષેાકમાં શ્રી હેમચંદ્રાચાર્યં જણાવે છે. "" ૨૫૨ 66 શ્રુતરૂપી સમુદ્રમાંથી અને ગુરુના મુખથી જે જાણ્યુંતે સમ્યક પ્રકારે આ ઠેકાણે બતાવ્યું, હવે મને જે અનુભવસિદ્ધ થયું છે તે સર્વાંતત્ત્વ હું પ્રકટ કરું છું. ” ૭ ૩૩ આ પ્રમાણે સ્પષ્ટ રીતે સાધનેાના ઉલ્લેખ કરવાના કારણરૂપે આચાર્યશ્રીના શબ્દો જ બરાબર ઉત્તર આપી શકશે : “ જેને નિર્ણય થયા ન હોય તેવા ચેાગ માટે શાસ્ત્રની વિસ્તૃત રચના કેવળ શબ્દ અને વાક્યના બંધથી કરવી તે ચેગ્ય નથી; આથી જ ચેાગના ત્રણ નિર્ણયપ્રકાર કહેવામાં ૬. ચા. રા. પ્ર. ૧. ક્ષેા. ૪. श्रुतांभोधेरधिगम्य सम्प्रदायाच सद्गुरोः स्वसंवेदनतश्चापि योगशास्त्रं विरच्यते ॥ ૭. ચા. શા. પ્ર. ૧૨. ક્ષેા. ૧. श्रुतसिन्धोर्गुरुमुखतो यदधिगतं तदिह दर्शितं सम्यक् । अनुभवसिद्धमिदानीं प्रकाश्यते तत्त्वमिदमखिलम् ॥ Page #293 -------------------------------------------------------------------------- ________________ સાગશાસ્ત્ર ર૫૩ આવ્યા છે.”૮ યોગશાસ્ત્ર એ અપૂર્વસિદ્ધિનું શાસ્ત્ર છે. એમાં સાધક વિપરીત માગે ન જાય એ જોવાનું આચાર્યનું કર્તવ્ય છે. આથી આચાર્યની જવાબદારી આ શાસ્ત્રના ઉપદેશમાં બહુ જ છે. જે માર્ગ અનુભવસિદ્ધ અને શાસ્ત્રનિશ્ચિત હોય તેવા જ માર્ગ આચાર્યો સાધકને ઉપદેશ જોઈએ. આ જવાબદારી ધ્યાનમાં રાખીને જ હેમચન્દ્રાચાર્યે યેગશાસ્ત્રની રચના કરી છે. આરંભમાં જણાવ્યું તેમ કુમારપાલના પરિશીલન માટે, તેના જીવનયગ માટે, આ યોગશાસ્ત્રની રચના કરવામાં આવી હતી. આ કારણે મૌલિકતા કરતાંય ગસિદ્ધાન્તની વિશ્વસનીય રીતે પ્રતિપાદન કરવા પ્રતિજ્ઞા હતી. પિતાનો પ્રતિપાદ્ય વિષય એક ધર્મપરાયણ જેનને અનુકૂળ ઠરે તે રીતે આ ગ્રંથનું આયોજન આચાર્યશ્રીએ કર્યું છે. પાતંજલ યેગશાસ્ત્રમાં નિદેશેલાં યમનિયમાદિ યોગનાં અષ્ટાંગને અણુવ્રત–મહાવ્રત-ગુણવત-શિક્ષાવ્રત, વગેરે જેનાચારની વ્રતપરિભાષામાં સમાવી દીધેલાં છે. આ ગ્રંથ વીતરાગસ્તુતિઓની માફક જ કુમારપાલને ૮. એ. શા. પ્ર. ૧ શ્લો. ૪. વૃત્તિઃ રૂ નાનતી ચોરી पदवाक्यबन्धेन शास्त्रविरचना कर्तुमुचितेति । योगस्य बिहेतुको निर्णयः ૯. પતંજલિ યોગસૂત્ર; ર, ર૯-૩ર : ચમનિયમનકાયમ ત્યાहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि ॥ २९ ॥ अहिंसासत्यास्तेयब्रह्मचર્ચારિત્રહી ચમ: મે ૨૦ | ગતિરોમાનવચ્છિન્નઃ સાર્વभौमा महाव्रतम् ॥ ३१ ॥ शौचसंतोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः ॥ ३२ ॥ Page #294 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા માટે રચવામાં આવ્યો હતો. યોગશાસ્ત્રના વિભાગ અને વિતરાગસ્તુતિઓના વિભાગમાં પ્રકાશના નામે ઓળખાવવામાં આવ્યા છે. “રાજા કુમારપાળ નિરંતર આને-વીતરાગસ્તુતિઓને-પાઠ કર્યા પછી જ દાતણ કરતા હતા. એટલે વીશ પ્રકાશ શ્રીવીતરાગસ્તોત્રના અને બાર પ્રકાશ શ્રીગશાસ્ત્રના એમ કુલ બત્રીસ પ્રકાશને સ્વાધ્યાય કરી પછી દંતધાવનની ક્રિયા કરતા હતા, એમ પૂર્વ મહાપુરુષ કથન કરી રહ્યા છે. આ યોગશાસ્ત્રની રચના કોઈ એક વિશિષ્ટ પુરુષને અનુલક્ષીને કરવામાં આવેલી છે. એ તો કેવળ ઉપરટપકે ગ્રંથનું નિરીક્ષણું કરનાર જિજ્ઞાસુ જાણી શકે એમ છે. પ્ર. ૨. માં જણાવવામાં આવ્યું છે. “પછી રાજાને તત્ત્વાર્થને બંધ કરવા માટે આચાર્ય મહારાજે બધાં શાસ્ત્રમાં મુકુટસમાન ગશાસ્ત્ર બનાવ્યું. ગુરુએ પિતે રાજાને તેને અભ્યાસ કરાવ્યો. રાજાએ તેમની સમક્ષ તે ગ્રંથ વિચારી પણ લીધો. પછી સમ્યકત્વવાસિત રાજાએ એ નિયમ લીધે કે જિનદર્શનમાં ગમે તેવો સાધુ હોય, તે રાજમુદ્રાની જેમ મારે વંદનીય છે.”૧૧ ૧૦. શ્રીવીતરાગ-મહાદેવ સ્તોત્ર (શ્રી આત્માનન્દ જૈન શતાબ્દી સિરીઝ નં૧) નિવેદન પા. ૩ ૧૧. પ્ર. ચ. હેમચંદ્રસૂરિપ્રબંધ: લોક ક૭૧-૭૭૩ (પા. ૩૪૨.) प्रतिपन्ने ततः श्राध्धव्रतसद्ध्यानहेतवे भूपस्याध्यात्मतत्त्वार्थावगमाय च स प्रभुः ।। योगशास्त्रं सुशास्त्राणां शीरोरत्नसमं व्यधात् अध्याप्य तं स्वयं चक्रं तत्पुररुच व्यचारयत् ॥ Page #295 -------------------------------------------------------------------------- ________________ - ચોગશાસ્ત્ર ૨૫૫ યોગશાસ્ત્રનું મૂલ્યાંકન મેહરાજપરાજયમાં મુમુક્ષુઓ માટે ‘વજકવચ ” કહીને કર્યું છે. સોમપ્રભાચાર્યો હેમચંદ્રાચાર્યની ઉપદેશ શક્તિની પ્રશંસા કરી છે, અને હેમાચાર્યો જે વ્રતાદિવિષયની એગશાસ્ત્રમાં ચર્ચા કરી છે–તેની જ વિસ્તારપૂર્વક ચર્ચા કરવાના ગ્રંથ પ્રયજનને તેમણે કુમારપાલપ્રતિબંધમાં નિર્દેશ કર્યો છે. ૧૩ યોગશાસ્ત્રની પ્રશંસા મેરૂતુંગે પ્રબંધચિંતામણિમાં “વામરાશિપ્રબંધ’માં કરી છે. હેમચન્દ્રાચાર્ય પ્રત્યે અસભ્ય વચન બેલવાના કારણે કુમારપાલે વામરાશિની વૃત્તિ બંધ કરી હતી. તે પછી તે વિપ્ર દાણાની ભીખ માગી પેટ ભરત અને શ્રીહેમચન્દ્રાચાર્યની પિષધશાળા આગળ પડી રહે. અનેક રાજાઓ અને તપસ્વીઓથી બેલતા રોગશાસ્ત્રને સાંભળી તે સરલતાથી બેલ્યો : કઈ પણ કારણ વિના દારુણ એવા જે લોકોના મુખમાંથી ગાળો રૂપી ઝેર નીકળતું હતું, તેજ જટાધારી તપસ્વીઓ રૂપી ફણાધરેના મુખમાંથી (હવે, શ્રીગશાસ્ત્ર રૂપી અમૃત બહાર આવે છે.” जग्राह नियमं राजा दर्शनी जिनदर्शने यादशस्तादृशो वामे वेद्यो मुद्रेव भूपतेः॥ ૧૨. ચશપાલ: મેહરાજ્યપરાજય: અંક. . ૧૩. સોમપ્રભઃ કુમારપાલપ્રતિબંધ ( G. O. s. XIV) પા स्तुमस्त्रिसन्ध्यं प्रभुहेमसुरेनन्यतुल्यामुपदेशशक्तिम् ॥ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ હેમસમીક્ષા અમૃતની ધારા વર્ષાવતાં તેનાં આ વચનથી જેમને પ્રથમને સંતાપ શાંત થઈ ગયો છે એવા તે હેમાચાર્યો વામરાશિને બેવડી છવાઈ બંધાવી આપવાની કૃપા કરી.”૧૪ ઉપરનાં વચને યોગશાસ્ત્રની લોકપ્રિયતા તથા વિસ્ત્રિયતા સિદ્ધ કરવા માટે પૂરતાં છે. યોગશાસ્ત્રની રચના ગૃહસ્થજીવનને અનુલક્ષીને કરવામાં આવી છે. ગૃહસ્થજીવનને ઉત્કર્ષકારક ક્રમમાંથી પસાર કરી તેને યોગમય જીવનમાં લઈ જવું તે યેગશાસ્ત્રને હેતુ છે. ગૃહસ્થની મેચ્છા સુભગ રીતે પાર પડે તેટલા માટે સરળ અને કપ્રિય ભાષામાં આખા ગ્રંથને વિસ્તાર કરવામાં આવ્યો છે. તેના ઉપર હેમચંદ્રાચાર્યે વિસ્તૃત વૃત્તિ લખી છે. અને તે વૃત્તિની વચ્ચે વચ્ચે બેધક અને રેચક ઉપદેશ વણ દેવામાં આવ્યું છે. જેને સંપ્રદાયમાં પ્રચલિત અનેક વાર્તાઓને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કારણને લીધે ધાર્મિક વ્યાખ્યાનકારને પણ એ ગ્રન્થ ગમી જાય તેવો છે. ઉપદેશની વ્યાપતા અને સર્વસામાન્યતા ગ્રંથને અન્યધર્મીઓમાં પણ પ્રિય બનાવે તેવાં છે. આવાં અનેક કારણોને લીધે યોગશાસ્ત્ર જોકપ્રિયતા પ્રાપ્ત કરી હોય તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. ૧૪. મેરૂતુંગઃ પ્ર. ચિં. પ્રકાશ. ૪. પાન. ૯૧-૯૨. (વામરાશિપ્રબંધ) आतंककारणमकारणदारुणान्तं वक्रेण गालिगरलं निरगालि येषाम् । तेषां जटाधरफटाधरमण्डलानां श्रीयोगशास्त्रवचनामृतमुज्जिहीते ॥ Page #297 -------------------------------------------------------------------------- ________________ ચોગશાસ ૨૫૭ યોગશાસ્ત્ર બે ભાગમાં વિભક્ત થાય છે. પ્રકાશ ૧ થી ૪ અને પ્રકાશ ૫-૧૨. પ્રથમ ભાગમાં ગૃહસ્થને ઉપયોગી એવા ધર્મોને ઉપદેશ કરવામાં આવ્યો છે, જ્યારે બીજા ભાગમાં પ્રાણાયામાદિ વેગના વિષને નિર્દેશ કરવામાં આવ્યો છે. પ્રકાશ : ૧ : લેક: ૫૬ : મંગલાચરણ પછી વિષયનું માહાસ્ય અને વેગના સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછી તેજ પ્રકાશમાં મહાવ્રત, મહાવ્રતની ભાવના, સમિતિ તથા ગુપ્તિનું સ્વરૂપ અને માર્ગાનુસારીને ૩૫ ગુણોની ચર્ચા કરવામાં આવી છે. પ્રકાશ ૨ : લેક: ૧૧૫: આ પ્રકાશમાં બાર વ્રતની ચર્ચા કરવામાં આવી છે. તે ઉપરાંત સમ્યકત્વ અને મિથ્યાત્વ, દેવ અને કુદેવ, ગુરુ અને કુગુરુ, ધર્મ અને અધર્મનાં સ્વરૂપોની ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછી કુદેવ, કુગુરુ અને કુધર્મની ચેષ્ટાનું વર્ણન કરવામાં આવ્યું છે. સમ્યક્ત્વનાં લક્ષણે અને અતિચારનો પરિચય આપવામાં આવ્યું છે. ત્યાર પછી બાર વ્રતોની ચર્ચા કરવામાં આવી છે : ૧. અહિંસા, ૨. મૃષાવાદ– વિરમણ એટલે કે, સત્ય; ૩. અદત્તાદાનમાંથી અટકવું તે; ૪ મૈથુનવિરમણ; ૫. પરિગ્રહમાંથી વિરમણ. આ પ્રકાશમાં આ ઉપરાંત અનેક સામાન્ય બેધના કે પણ આવે છે. પ્રકાશ : ૩: લેક: ૧૫૬ : આ પ્રકાશમાં ત્રણ ગુણવ્રતાની ચર્ચા કરવામાં આવી છે. ૧. દિશાને નિયમ (અવિરતત્રત); ૨. ભગપગવિરતિ, ૩. અનર્થદડવિરતિ આ વ્રતોની ચર્ચા કરતાં મદિરા, માંસ, મધુ, ઉદુમ્બર વગેરે ખાવાથી થતા ૧૭ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮. હેમસમીક્ષા દેની ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછી ચાર શિક્ષાબતેની ચર્ચા કરવામાં આવી છે : ૧. સામાયિક વ્રત; ૨. દેશાવકાશિકવ્રત, ૩. પૌષધવ્રત, ૪. અતિથિવિભાગવત. આ પ્રમાણે બીજા પ્રકાશનાં પાંચ અણુવ્રત સાથે, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાત્રતે મળી શ્રાવકના આચારનાં બારવ્રતાના સ્વરૂપની વિસ્તૃત ચર્ચા આચાર્યશ્રીએ કરી છે. ગૃહસ્થને અનુલક્ષી આ ગ્રંથની રચના કરવામાં આવેલી છે એટલે અણુવ્રતની ચર્ચા તે આવશ્યક જ હેય. આમ વ્રતના સ્વરૂપની ચર્ચા ક્ય પછી, પાંચ અણુવ્રતના અતિચાર, ત્રણ ગુણવ્રતોના અતિચાર તથા ચાર શિક્ષાત્રતાના અતિચાર વર્ણવવામાં આવ્યા છે. ત્યાર પછી મહાશ્રાવકપણું અને મહાશ્રાવકની દિનચર્યા કહેવામાં આવી છે. શ્રાવકને માર અને શ્રાવકની છેવટની ક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રકાશ: ૪ઃ કઃ ૧૩૬ : આત્મા અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રની એક્તા સિદ્ધ કરી, સંસાર અને મોક્ષનું સ્વરૂપ આચાર્યશ્રી વર્ણવે છે. સંસારના કારણભૂત કષાયો છે અને કષાયોની કારણભૂત ઈન્દ્રિય છે. કષાય તથા ઈન્દ્રિયો એ બંનેનાં સ્વરૂપની ચર્ચા આચાર્યશ્રી કરે છે. મન શુદ્ધિની આવશ્યક્તા, રાગદ્વેષને જીતવાને ઉપાય, સમભાવનું સ્વરૂપ, બાર ભાવનાનું સ્વરૂપ, ધ્યાન અને તેનું સ્વરૂપ, મિત્રી પ્રમોદાદિ ભાવનાઓ અને આસનનું સ્વરૂપ વગેરે વર્ણવવામાં આવ્યાં છે. પ્રકાશ: ૫: લેક ર૭૫ : આ પ્રકાશથી યોગશાસ્ત્રને બીજે વિભાગ શરુ થાય છે. આમાં પ્રાણાયામના પ્રકારે કુંભક, રેચક, પૂરક વગેરેનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું Page #299 -------------------------------------------------------------------------- ________________ ચોગશાસ્ત્ર ૨પટ છે અને તેનાથી પ્રાપ્ત થતાં ફળ વગેરેનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. ધ્યાન, ધારણું ભૌમાદિમંડલ વાયુજ્ઞાનનો ઉપયોગ વગેરેની ચર્ચા કરવામાં આવી છે. સ્વને કરીને, શુકનેએ કરીને, યત્રાદિએ કરીને થતા કાલજ્ઞાનને, એટલે કે મૃત્યુ કયારે થવાનું છે એ જ્ઞાનને, ઉલ્લેખ કર્યો છે. નાડીશુદ્ધિ, બિંદુજ્ઞાન વગેરેની પણ ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછી પરકાયપ્રવેશનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રકાશ : : ક ૮: આરંભમાં જ આચાર્યશ્રી જણાવે છે કે પરકાયપ્રવેશની સિદ્ધિ થાય અથવા ન પણ થાય. પરકાયપ્રવેશ આશ્ચર્યકારક વાત છે એટલે તે વર્ણવવામાં આવી છે. પાતંજલ યોગસૂત્રમાં પણ પરકાયપ્રવેશસિદ્ધિને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આ પ્રકારની સિદ્ધિઓ મોક્ષમાર્ગ માંથી સાધકને પાડી નાખે છે. ત્યારપછી પ્રત્યાહાર, ધારણસ્થાને અને ધારણાલનું વિવેચન આચાર્યશ્રીએ કરેલું છે. પ્રકાશ: ૭ : શ્લેક: ૨૮ : ધ્યાન ધરવા ઈચ્છતા મનુષ્ય ધ્યાતા, ધ્યેય અને ધ્યાનને કેમ જાણવો જોઈએ, કારણ કે સામગ્રી વિના કાર્યો કદી પણ સિદ્ધિ પામતાં નથી. આ પ્રમાણે ધ્યાન કરવા ઈચ્છતા મનુષ્યને ક્રમ; ધ્યાન ધરનારનું સ્વરૂપ, એયનું સ્વરૂપ અને પાંચ પ્રકારની ધારણું–પાર્થિવી, આગ્નેયી, મારુતી, વાણી અને તત્ત્વભૂ–નું વિવેચન કરવામાં આવ્યું છે. બેય ચાર પ્રકારનાં વર્ણવવામાં આવ્યાં છે? પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપવર્જિત. તેમાં પિંડસ્થ બેય સર્વોત્તમ છે. અંતના કેમાં પિંડસ્થ ધ્યેયનું માહાત્મજણવવામાં આવેલું છે. પ્રકાશ : ૮: શ્લોક ૮૨ : પદસ્થ ધ્યેયનું સ્વરૂપ પદસ્થ Page #300 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા ચેયનું ફલ, પાદમયી દેવતાનું સ્વરૂપ, પંચમયી દેવતાનું સ્વરૂપ, મંત્રના અધિપતિનું ફલ, પંચ પરમેષ્ટી મંત્ર, પંચ પરમેષ્ટી વિદ્યા, પંદર અક્ષરની વિદ્યા, હીંકાર વિદ્યાનું ધ્યાન, આઠ અક્ષરની વિદ્યા વિગેરેનું વિવેચન કરવામાં આવ્યું છે. આ પરિભાષામાં શુભચંદ્રના જ્ઞાનાર્ણવની અસર સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે. પદસ્થ ધ્યેયમાં કઈ પણ મંત્રાક્ષને ધ્યાનમાં રાખી ધ્યેયનું ચિંતન કરવું તે સામાન્યતા પદસ્થ ધ્યેય કહેવાય છે. પ્રકાશઃ ૯ઃ ગ્લૅક : ૧૬ : આ પ્રકાશમાં રૂપસ્થ ધ્યેયના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, દાખલા તરીકે અરિહંતના અનેક અતિશયોથી વિભૂષિત સ્વરૂપનું આલંબન કરી ધ્યાન ધરવું તે રૂપસ્થ ધ્યાન કહેવાય. છેવટમાં આચાર્યશ્રી જણાવે છે કે આ જગતમાં કૌતુકથી પણ ખોટાં ધ્યાને સેવવાં નહિ કેમકે તે સેવ્યાં હોય તે સાધકનો નાશ જ આવે છે. મેક્ષનું અવલંબન કરનારાઓને સર્વસિદ્ધિઓ પિતાની મેળે જ સિદ્ધ થાય છે; બીજાને તે સિદ્ધિઓ થાય અથવા ન થાય, પરંતુ સ્વાર્થભ્રંશ તે થાય જ. પ્રકાશ : ૧૦ : શ્લેક :૨૪: આ પ્રકાશમાં રૂપાતીત ધ્યાનની ચર્ચા આરંભમાં કરવામાં આવી છે. અમૂર્ત, ચિદાનન્દસ્વરૂપ, નિરંજન એવા સિદ્ધ પરમાત્માનું ધ્યાન તે રૂપરહિત – રૂપાતીત – ધ્યાન છે. ત્યાર પછી રૂપાતીત ધ્યાનના ભેદ આપવામાં આવેલા છે. આજ્ઞાવિચય ધ્યાન, અપાયવિચય ધ્યાન, વિપાકવિચય ધ્યાન, સંસ્થાનવિય ધ્યાન વગેરેની ચર્ચા પછીથી કરવામાં આવી છે. ધર્મધ્યાન ધરવાથી સ્વર્ગલેક પ્રાપ્ત થાય છે અને છેવટે મોક્ષ પદને સાધક પ્રાપ્ત Page #301 -------------------------------------------------------------------------- ________________ ચોગશાસ્ત્ર ૨૬૧ પ્રકાશ : ૧૧ : શ્લોક : ૬૧: મેક્ષના એક જ કારણરૂપ શુકલ ધ્યાનના વિવેચનથી આ પ્રકાશનો આરંભ થાય છે. શુક્લ ધ્યાનના અધિકારીની વિવેચના કરવામાં આવી છે. ત્યાર પછી શુક્લ ધ્યાનના ભેદ આપવામાં આવ્યા છે. શુક્લ ધ્યાનના ચાર ભેદ પાડવામાં આવ્યા છે. અમનસ્કતા (The State of Mindlessness)થી કેવલજ્ઞાનીને જ્ઞાનસિદ્ધિ પ્રાપ્ત થાય છે. શુકલધ્યાનના ચાર પ્રકારનું વિસ્તારપૂર્વક વિવેચન આ પ્રકાશમાં કરવામાં આવ્યું છે. ત્યાર પછી ઘાતિકર્મો, તીર્થકરના અતિશ, તથા સામાન્ય કેવલજ્ઞાનીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યાં છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનવાળે તે મુનિ , અનુપમ, અવ્યાબાધ સ્વભાવથી થએલું સુખ પ્રાપ્ત કરી આનંદ પામે છે. પ્રકાશ : ૧૨ : લેક પ૬ : આ પ્રકાશમાં આચાર્યશ્રી પિતાના અનુભવથી સિદ્ધ થયેલા ગજ્ઞાનને જણાવે છે. તેમનું કહેવું એમ છે કે એકવાર આત્માએ પરમાત્મા સાથે ધ્યાનસિદ્ધિ કરી એટલે પ્રાણાયામાદિ એ કાંઈ ઉપયોગનાં નથી. ઇન્દ્રિયજય કરી અમનસ્કતા ( The State of Mindlessness) સિદ્ધ કરવી જોઈએ. એ સિદ્ધ થતાં પ્રાણાયામાદિ એની મેળે સિદ્ધ થાય છે. ગુરુ પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરી અધ્યાત્મજ્ઞાનમાં લીન થવાથી ગસિદ્ધિ થાય છે. સદ્ગુરુની ઉપાસના ઉપર ગાઢ ઈચ્છા કરવી, પ્રસન્નતા પ્રાપ્ત કરવી, અને આત્માને પરબ્રહ્મમાં દે એ જ યોગની સિદ્ધિ છે. सत्येतस्मिभरतिरतिदं गृह्यते वस्तु दूरादप्यासनेऽप्यसति तु मनस्याप्यते नैव किंचित् । Page #302 -------------------------------------------------------------------------- ________________ - -- ૨૬ર હેમસમીક્ષા पुंसामित्यप्यवगतवतामुन्मनीभावहेता विच्छा बाढं न भवति कथं सद्गुरूपासनायाम् ॥ ઉન્મનીભાવથી રતિ અને અરતિ આપનાર વસ્તુઓ દૂરથી પણ ગ્રહણ કરી શકાય છે, અને તેના અભાવે તે વસ્તુઓ નજીક હોય તે પણ મેળવાતી નથી; એમ જાણવા છતાં, ઉન્મનીભાવના હેતુભૂત, સદ્દગુરુની ઉપાસના ઉપર એ પુરુષોને ગાઢ ઈચ્છા કેમ નથી થતી? ૧૫ આચાર્યશ્રી પિતાના આત્માને ઉપદેશ આપે છે : तांस्तानापरमेश्वरादपि परान् भावैः प्रसादं नयं. स्तैस्तैस्तत्तदुपायमूढ भगवन्नात्मन् किमायास्यसि । हन्तात्मानमपि प्रसादय मनाग्येनासतां संपदः साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ॥ “હે ઉપાયમૂઢ, હે ભગવાન, હે આત્મન, પરમેશ્વરથી જુદા જુદા ભાવો માટે શા માટે શ્રમ કર્યા કરે છે? જો તું આત્માને થડે પ્રસન્ન કરે તો આ સંપત્તિઓ શી વિસાતમાં છે? તારા પરમ તેજની અંદર જ વિશાળ સામ્રાજ્ય વ્યાપી રહેલું છે.”૧૬ આ પ્રમાણે પિતાના આત્માને આચાર્યશ્રી ઉપદેશ આપે છે અને છેવટના પુપિકા લેકમાં કુમારપાલની અભ્યર્થનાથી આ શાસ્ત્રની રચના કરવામાં આવી–એમ જણાવી બારમે પ્રકાશ તથા સમગ્ર ગ્રંથ આચાર્યશ્રી સમાપ્ત કરે છે. હેમચન્દ્રાચાર્યે તે ૧૫. . શા. પ્ર. ૧૨. ૧૬. કે. શા. પ્ર. ૧૨ . ૫૪. શ્લો, પપ. Page #303 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર २६३ સમયે પ્રચલિત હઠાગની પ્રણાલિકા વર્ણવી છે; પરંતુ આચાર્યશ્રી પોતે હઠાગની પ્રણાલિકાની તરફેણમાં નથી. પ્રાણાયામ વગેરેની ચર્ચા તેમણે પાંચમાં પ્રકાશથી આરંભી છે. પાંચમા પ્રકાશની વૃત્તિની ઉત્થાનિકામાં તેઓ જણાવે છે. " अत्रान्तरे परैः प्राणायामः उपदिष्टो " यमनियमासनप्राणायमप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि योगस्येति" वचनात् । न च प्राणायामो मुक्तिसाधने ध्याने उपयोगी, असौमनस्यकारित्वात् ॥"१७ આ પ્રમાણે પ્રાણાયામાદિ પ્રક્રિયાઓની ઉપયોગિતા હેમચન્દ્રાચાર્ય સ્વીકારતા નથી. તેમના અભિપ્રાય મુક્તિના સાધનરૂપ ધ્યાનમાં પ્રાણાયમ ઉપયોગી નથી કારણું જે તે મનને સૌમ્ય બનાવતા નથી. પોતાના અનુભવથી લખેલા બારમાં પ્રકાશમાં પણ તેઓ જણાવે છે: रेचकपूरककुंभककरणाभ्यासक्रम विनापि खलु स्वयमेव नश्यति मरुद् विमनस्के सत्ययस्नेन ॥ १८ “રેચક, પૂરક તથા કુંભક કરવાના અભ્યાસક્રમ વિના પણ અમનતા પ્રાપ્ત થતાં યત્ન વિના પ્રાણ પિતાની મેળેજ કાબુમાં આવી જાય છે.” - બારમા પ્રકાશમાં તેમણે રાજગની જ હિમાયત કરી છે અને ભગવદ્ગીતાનો રણકે બે ત્રણ સ્થળે દૃષ્ટિગોચર થાય છે.૧૯ ૧૭. યોગશાસ્ત્ર (આત્માનંદ જૈન સામા આવૃત્તિ) પત્ર. ૩૪૧. પાંચમા પ્રકાશથી આ ગ્રંથને “દિતીચ વિભાગ” આરંભાય છે. ૧૮. ચા. શા. પ્ર. ૧૨. ગ્લા. ૪૫. ૧૯. યો. શા. પ્ર. ૧૨. . ૩૭, “નિર્વાતચાવી ફુવ'; પાંચમા ૨. ગ્લો. ૫. બ્રિીજ ત્ર'; Page #304 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા હાગને માર્ગ તે કાળે બહુ પ્રચલિત હો જોઈએ. પ્રાકૃત દ્વયાશ્રય મહાકાવ્યને અંતે મૃતદેવી કુમારપાલને ઉપદેશ આપે છે તેમાં પણ હઠાગની પ્રણાલિકાને ઉપદેશ કુમારપાલને તેણે આપે છે. ૨ યોગશાસ્ત્રમાં પણ આચાર્યશ્રી પોતે રાજગની તરફેણમાં હેવા છતાં પણ તેમણે હઠાગની પ્રક્રિયાના વિસ્તાર પાછળ ગ્રંથન માટે ભાગ કયો છે. તે વિચાર માગી લે તેવી બાબત છે. હેમચન્દ્રાચાર્ય એની ઉપયોગિતા માટે લખે છે : तथापि कायारोग्यकालज्ञानादौ स उपयोगीत्यस्माभिरपीहोपदीते।। २१ તે પણ કાયાનું આરોગ્ય, કાલજ્ઞાન વગેરેમાં તે ઉપયોગી છે તેથી અમે પણ તેને અહીં નિરૂપીયે છીયે. ” યેગશાસ્ત્રના કુલ ૧૨ પ્રકાશમાં ૧૦૧૩ લેકે મૂકવામાં આવ્યા છે. યેગશાસ્ત્ર તથા શુભચંદ્રના જ્ઞાનાર્ણવના ઘણું ભાગ વિષે સામ્ય છે. કેટલાક લેકે શબ્દશઃ મળતા આવે છે; જ્યારે કેટલાક કે માત્ર શબ્દાતર જ છે. ધ્યાનના અને ગના પારિભાષિક શબ્દ પણ જ્ઞાનાર્ણવના શબ્દો સાથે સામ્ય ધરાવે છે. જ્ઞાનાર્ણવ તે વિસ્તીર્ણ ગ્રન્થ છે, જ્યારે યોગશાસ્ત્ર, એ ગ્રંથની તુલનામાં ઘણો ના ગ્રન્થ કહી શકાય. શુભ ચંદ્ર પ્રાણાયામાદિ બાબતમાં ૨૯૦ લેક રોકે છે; જ્યારે . ૨૪-૨૫ આ લોકમાં ભગવદ્ગીતાના લોકોને પડઘો છે. यथा दीपो निवातस्थो मेंगते चोपमा स्मृता; पश्यन् शृण्वन् स्पृशन् નિઘન ઇ . વગેરે. ૨૦. હેમસમીક્ષા : પાન. ૧૬૧ અને આગળ. ૨૧. એ. શા. પ્ર. ૫. ની . ૧. ની ઉત્થાનિકા. પત્ર ૩૪૧ (આત્મા. જે. સ. આવૃત્તિ). Page #305 -------------------------------------------------------------------------- ________________ ચાગાય ૨૬૫ હેમચદ્રાચાર્ય' લગભગ ૩૦૦ જેટલા શ્લાક પ્રાણાયામાદિ બાબતમાં રાકે છે. બન્નેય લેખકા પ્રાણાયામાદિને મેાક્ષસિદ્ધિ ખાતર નિરુપયોગી માને છે. શુભચદ્ર લગભગ વિક્રમની ૧૧મી સદીમાં થઈ ગયા; એટલે હેમચંદ્ર શુભચંદ્ર પછી લગભગ ૭૦ થી તે ૮૦ વર્ષના ગાળામાં થઈ ગયા. શુભચંદ્રના ગ્રંથમાંથી હેમચંદ્રાચાર્ય આટલા બધા ઉતારા કરે એ પણ વિચારણીય બાબત છે.૨૨ નીચેના લેાકા બતાવે છે કે યેાગશાસ્ત્ર અને જ્ઞાનાવના શ્લોકા વચ્ચે કેટલું સામ્ય છે : : : યાગશાસ્ત્ર :: स्म्यमापातमात्रे यत् परिणामेऽतिदारुणम् | किपाकफलसंकाशं તઃ સેવૈત મૈથુનમ્ ॥ ( પ્રકાશ : ૨ : શ્લાક ૭૭) યોગશાસ્ત્ર विरतः कामभोगेभ्यः स्वशरीरेऽपि निःस्पृहः । संवेगहूदनिर्मग्नः સ્વરારીરેડપિ નિઃસ્પૃ૪: 1 ( 31. 19. 21. 4.) :: જ્ઞાનાવ : : किपाकफलसंभोग संनिभं तद्धि मैथुनम् । आपातमात्ररम्यं स्याद् विपाकेऽत्यन्तभीतिदम् ॥ ( પૃ. ૧૩૪ શ્લા : ૧૦) જ્ઞાનાવ विरज्य कामभोगेभ्यः स्वशरीरेऽपि निःस्पृहः । यस्य चित्तं स्थिरीभूतं स हि ध्याता प्रशस्यते (પૃ. ૮૪ : મ્લા. ૩} ૨૨. ચાગશાસ્ત્ર ( ગુજરાતી ) : સ. ગેાપાલદાસ જીવાભાઈ પટેલ : આમુખ. Page #306 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા मनस्यन्यद् वचस्यन्यद् मनस्यन्यद्वचस्यन्यद् क्रियायामन्यदेव हि। वपुष्यन्यद्विचेष्टितम् । यासां साधारणत्रीणां यासां प्रकृतिदोषेण ताः कथं सुखहेतवे ॥ प्रेम तासां कियद्वरम् ॥ . (પ્ર. ૨ : શ્લેઃ ૮૯) (પૃ. ૧૪૫ઃ લેઃ ૮૦ ) सुमेरुरिव निष्कम्पः स्वर्णाचल इवाकम्पाः शशीवानन्ददायकः । ज्योतिष्पथ इवामलाः समोर इव निःसङ्गः समीर इव निःसङ्गाः सुधीर्ध्याता प्रशस्यते ॥ निर्ममत्वं समाश्रिताः॥ (પ્ર. ૭. . ૭.) (પૃ. ૮૬: લે. ૧૫) યોગશાસ્ત્ર ઉપરની વૃત્તિમાંથી ઘણુ બાબતે જાણવા મળે છે. ત્રિષષ્ટિશલાકાપુરષચરિતમાંથી પણ તેમાં ટાંચણ મળે છેઉદાહરણ તરીકે પ્રકાશઃ ૧ : લે : ૧ઃ ઉપરની વૃત્તિમાં લંબાણથી મહાવીરને જન્મ અને ઈશાનેન્ટે કરેલી સ્તુતિ વિગેરે ત્રિ. શ. પુ. ચ. દશમા પર્વમાં શબ્દશઃ મળે છે. હેમાચાયતે શ્લોકાને “સમ્રાચામર્થથરિ કહીને ૨૩. કે. શા. પ્રકાશ ૧. . ૨. ઉપરની વૃત્તિમાં કે ઢાંકતી વખતે જણાવે છે કે સઋલાગૂધ્યાયમર્યરતથષ્ટિ. આ પ્રમાણે ટાંકી લે. ૧-૭. ત્રિ, શ. પુ. ચ. માં દષ્ટિગોચર થતા નથી. . ૮ થી પછી ત્રિ. શ. પુ. ચ. પર્વ. ૧૦. સ. ૨. શ્લોક ૬૦ પછી, શબ્દશઃ મળતા આવે છે. આ ઉપરાંત યોગશાસ્ત્રને આદિ શ્લોક ૩ नमो दुर्वररागादिवैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने ॥ ઉપરને જ શ્લેક ત્રિ. શ. પુ. ચ. પર્વ ૧૦ ને આદિ લેક છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ યોગરાસ ટાંક્યા છે. યોગશાસ્ત્રની વૃત્તિમાં ટાંકાયેલા અનેક કથાશ્લેકે ત્રિ. શ. પુ. ચ. માંથી લેવાયેલા હોવા જોઈએ. એમ માનવાને કારણું મળે છે કે ત્રિ. શ. પુ. ચ. લખાતું હશે તે વેળા વૃત્તિ રચવાની પ્રવૃતિ ચાલતી હોય. યોગશાસ્ત્ર તે ત્રિ. શ. પુ. ચ. પૂર્વે લખાઈ ગયું હતું તેવો ત્રિ. સ. પુ. ચ. માંથી જ પૂરાવો મળે છે. આ ઉપરાંત વૃત્તિમાં વીતરાગસ્તુતિમાંથી પણ ટાંચણે. લેવામાં આવેલાં છે. તે ઉપરાંત અગવ્યવચ્છેદાવિંશિકામાંથી ત્રણ અવતરણે વૃત્તિમાં દષ્ટિગોચર થાય છે. ૨૫ પિતાના સિદ્ધહેમવ્યાકરણમાંથી તેમજ ઉણદિસૂત્રર૬ તથા અભિધાનચિંતામણિમાંથી પણ તેમાં અવતરણ આપવામાં આવ્યાં છે. ૨૭ આ ઉપરથી એમ લાગે છે કે યોગશાસ્ત્ર મૂળ ત્રિ. શ. પુ. ચ. પૂર્વે લખવામાં આવેલું છે, પરંતુ તેની વૃત્તિ ત્યાર પછી લખવામાં ૨૪. એ. શા. (બિમ્બિઓથેકા ઈન્ડિકા આવૃત્તિ) પાન ૧૦૪, ૫૮૫. ૬૧૬, વગેરે વીતરાગ સ્તુતિને ઉલ્લેખ. ૨૫. એ. શા, ૫૮૮ વગેરે પા. ૧૬૯, ૧૮૯, અયોગવ્યવહેદદ્વાર્વિશિકાને ઉલ્લેખ. ૨૯. સા. (આત્માનંદ સભા. આવૃત્તિ) પા. ૨૧૬, ૧૧૭, ૨૨૫, ૨૨૮, ૨૯, ઉપર ઈ. સિ, હે. માંથી ટાંચણ પાન રર૬ ઉપર ૩લિસૂત્રમાંથી ટાંચણ, ૨૭. યો. સા. (આત્માનંદ સભા, આ.) પાન ૧૭૫. મમિધાતિામણિમાંથી અવતરણ. ૨૮. ત્રિ: 4. પુ. ચ. પર્વ ૧૦. અત્ય. પ્રશસ્તિ શ્લો. ૧૮, ૧૯ पूर्व पूर्वजसिद्धराजनृपतेर्भक्तिस्पृशो याश्चया साङ्गं व्याकरणं सुवृत्तिसुगम चक्रुर्भवन्तः पुरा । Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮ હેમસમીક્ષા આવેલી હાવી જોઈએ. આ ઉપરથી એમ માલમ પડે છે કે યેગશાસ્ત્રની વૃત્તિ કદાચ શ્રી હેમચદ્રાચાર્ય'ની છેવટની કૃતિઆમાં ગણાવી શકાય. આ ઉપરાંત ચૈાગશાસ્ત્રની વૃતિમાંથી કેટલીય સમક્રાલીન સામાજિક હકીકત મળી રહે છે. દાખલા તરીકે આઠ પ્રકારના વિવાહ–બ્રાહ્મ, પ્રાજાપત્ય, આ, દૈવ ( ધર્માં વિવાહ ), ગાન્ધવ, આસુર, રાક્ષસ, પૈશાચ (અધમ્ય વિવાહ) ગણાવી નોંધ કરે છેઃ ૨૯ tr “ જો વર તથા વધૂને પરસ્પર રુચિ હોય તે અધમ્મ વિવાહે। પણ ધ' બને છે. વિવાહનું ફળ એ છે કે શુદ્ધ પત્નીને લાભ મળવા જોઈ એ. અશુદ્ધ ભાર્યાં વગેરેના યાગથી નરક જ પ્રાપ્ત થાય છે. શુદ્ધ ભાર્યાનું ફળ એ છે કે વધૂનું રક્ષણ કરતા એવા મનુષ્યને સારી રીતે ઉત્પન્ન થયેલી પુત્રસંતતિ થાય; અંતરાય વિનાની ચિત્તશાંતિ મળે, સારી રીતે ઘરનું કામકાજ થાય; કુલીનતા અને આચારની વિશુદ્ધિ તથા દેવ, અતિથિ, બાન્ધવને સારી રીતે સત્કાર થાય. વધૂના રક્ષણના ઉપાય ચાર છે : ૧. ધરકામમાં રાકાણુ; ૨. હાથમાં થોડાજ પૈસા; ૩. અસ્વતન્ત્રતા; અને ૪ માતા સમાન વડિલ સ્ત્રીઓ मध्धेतोरथ योगशास्त्रममलं लोकाय च द्वयाश्रयच्छन्दोऽलंकृतिनामसंग्रहमुखान्यन्यानि शास्त्राण्यपि ॥ लोकोपकारकरणे स्वयमेव ययं सज्जा: स्थ यद्यपि तथाप्यहमर्थयेऽदः । माहजनस्य परिबोधकृते शलाकापुंसां प्रकाशयति वृत्तमपि त्रिषष्टेः ॥ Page #309 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ૨૬૦ વચ્ચે નિવાસ.એક ૦ મદ્યપાન સંબંધી વિવેચન કરતાં આચાર્યશ્રી એક સ્થળે નેધ કરે છે : દેશ અને જાતિએ કરીને કેટલાંક કાર્યો નિંદવા ગ્ય હોય છે. દા. ત. સૌવીર-સિંધ-દેશમાં ખેતીનું કાર્ય લાદેશમાં દારૂ ગાળવાનું કાર્ય જાતિએ કરીને નિંદ્ય કાર્ય– બ્રાહ્મણનું સુરાપાન, તલ, મીઠા વગેરેને વેપાર; કુલની અપેક્ષાએ નિંદ્ય કર્મ: ચૌલુક્યોનું મધપાન વગેરે. ૨૧ આ ઉપરાંત વળી એક સ્થળે ત્રીકથા અને દેશકથા ઉપર વિવેચન કરતાં આચાર્યશ્રી કહે છે: स्त्रीकथा, स्त्रीणां नेपथ्याङ्गहास्यहावभावादिवर्णनरूपा । “ कर्णाटी सुरतोपचारचतुरी लाटी विदग्धप्रिया।” इत्यादिरूपा वा; तथ હેશવા, ચચા ક્ષાપથઃ પ્રવૃત્તિન: સ્ત્રીસંમોડાપ્રધાન, પૂર્વदेशो विचित्रवस्त्रगुडखण्डशालिमद्यादिप्रधानः, उत्तरापथे शूराः पुरुषाः, जविनो वाजिनः, गोधूमप्रधानानि धान्यानि, सुलभं कुङ्कुम, मधुराणि द्राक्षादाडिमकपित्थादीनि; पश्चिमदेशे सुखस्पर्शानि च वस्त्राणि सुलभा इक्षवः शीतं वारीत्येवमादि ४०३२। - એક સ્થળે પરવિવાહકરણ”ની આચાર્યશ્રી ચર્ચા કરે છે. ત્યાં તેઓ જણાવે છે કે બીજાને વિવાહ કરાવી આપે તે પણ મૈથુનના કારણરૂપ હેઈ અતિચાર છે. તેમાં વિવેચન કરતાં જણાવે છે કે કેટલાક પિતાની કન્યાના વિવાહકરણમાં પણ દેષ જુએ છે. પરંતુ શ્રી હેમચંદ્રાચાર્યને અભિપ્રાય એ ૩૦. ય. શા. (આમાનંદ જૈન સભા. આવૃત્તિ) પત્ર. ૫૧. ૩૧. ચે. શા. (આ. જૈ. સ. આવૃત્તિ) પત્ર. પર. ૩૨. ચો. શા. (આ જૈ. સ. આ.) પત્ર. ૧૭૩. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ હેમસમીક્ષા છે કે જે પોતાની જ કન્યાને વિવાહ માણસ ન કરે, તો કન્યા સ્વચ્છંદી બને અને શાસનને ઉપધાત થાય; માટે પિતાની કન્યાના વિવાહની યોજના કરવી તેમાં અતિચાર થતો નથી. કેટલાક હજુ પણ પોતાનાં બાળકેના વિવાહની યોજનામાં પાપ જુએ છે. તે માન્યતા આચાર્યશ્રીના સમયમાં પણ હતી અને તે માન્યતાને આચાર્યશ્રીએ રદિઓ આપે છે.૩૩ વળી એક સ્થળે પુસ્તક લખવાં, લખાવવાં વગેરે કાર્ય ધર્મવિહિત છે એમ જણાવેલું છે. ૩૪ આવી તે કેટલીક સામાજિક હકીકતે ઉપલક દૃષ્ટિએ અવલોકન કરીને તેંધેલી છે. આ ઉપરાંત અનેક બાબતે આચાર્યશ્રીએ આ વૃત્તિમાં નોંધી છે. આ ટુંકા ખ્યાનમાં તે બધાને સ્વાભાવિક રીતે જ જતી કરવી પડે. વાત્સાયન કામસૂત્રનીદાંડક્ય ભેજની કંડિકાને ઉલ્લેખ૩૫ તે ઉપરાંત બીજો એક ઉલ્લેખ, જૈમિનિની પૂર્વમીમાંસા, મનુસ્મૃતિના ઉલ્લેખ, મહાભારતમાંથી ટાંચણ, બહદારણ્યકેપનિષદ્દો ઉલ્લેખ, મુદ્રારાક્ષસને ઉલ્લેખ, શ્રીહરિભદ્રસૂરિની સમરાદિત્ય કથાને ઉલ્લેખ અને તેમાંથી ટાંચણે ઈત્યાદિ ૩૩. યુ. શા. (આ. જૈ. સ. આવૃત્તિ) પ્રકાશ ૩. પત્ર. ૧૯૩ ૩૪. એ. શા. (આ. જે. આવૃત્તિ) પ્રકાશ. ૩. પત્ર. ૨૦૭. ૩૫. કે. સા. (આ. જિ. સ. આવૃત્તિ) પ્રકાશ ૧. પત્ર ૫૬; પ્રકાશ ૨. પત્ર ૧૨. (પ્રકાશ ૨). ૩૬. . શા. (આ. જૈ. સ. આવૃત્તિ) જૈમિનિ. પત્ર. ૯૬; ૫ મનુત્ર. ૯૮; એ ઉપરાંત મનુસ્મૃતિના માંસાદન ઉપર પ્રહાર Page #311 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ૨૭૧ અનેક ગ્રંથનાં અવતરણે વૃત્તિમાં આપવામાં આવ્યાં છે. એક સ્થળે રમવઃ૩૭ કહી પિતાના ગુરુના ગ્રંથમાંથી ટાંચણ આવ્યું છે. આ ટાંચણ કયા ગ્રંથમાંથી છે અને તે દેવચંદ્રસૂરિના ગ્રંથમાંથી છે કે કેમ તે અનિશ્ચિત બાબત છે. ૫. સુખલાલજીએ એક સ્થળે હેમચંદ્રાચાર્યના ગશાસ્ત્રની ટૂંકમાં ઠીક સમીક્ષા આપે છે: “એમના ગ્રંથ પછી (હરિભદ્રસૂરિની ગવિંશિકા પછી) શ્રીમાન હેમચંદ્રસૂરિવિરચિત ગશાસ્ત્રનું સ્થાન આવે છે. એમાં પાતંજલ યોગશાસ્ત્રમાં બતાવેલાં આઠ ગનાં અંગેના ક્રમે સાધુ તથા ગૃહસ્થના જીવનની આચારપ્રક્રિયાનું જેનશૈલી અનુસાર વર્ણન આપવામાં આવેલું છે. તે ઉપરાંત આસન પ્રાણાયમ સાથે સંબંધ રાખનારી અનેક વાતનું વિસ્તૃત વિવેચન આપવામાં આવેલું છે. તેની સમીક્ષા કરતાં એ માલમ પડે છે કે તે સમયના લોકેામાં હઠયોગની પ્રક્રિયાને કેટલે બધો પ્રચાર હતા. હેમચંદ્રાચાર્યે પિતાના યોગશાસ્ત્રમાં હરિભદ્રસૂરિની ગવિષયક ગ્રંથની નવીન પરિભાષા કે રેચક શિલીને કઈ પણ સ્થળે ઉલ્લેખ કર્યો નથી, પણ શુભચંદ્રાચાર્યના જ્ઞાનાર્ણવમાં આવેલા પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનનું વિસ્તૃત અને સ્પષ્ટ વર્ણન કર્યું છે. અંતમાં પિતાના અનુભવને અનુસરી, વિક્ષિપ્ત, યાતાયાત, સ્પિષ્ટ અને સુલીન એ ચાર મનના ભેદનું વર્ણન કરીને (પ્રકાશ ૩. શ્લો, ૩૧.); મહાભારત. પત્ર ૫૬; મુદ્રારાક્ષસ પત્ર. ૨૧૨; સમરાદિત્ય કથા. પત્ર ૯૧. બૃહદારણ્યકોપનિષદ પા. ર૭૯. (પ્રકાશ ૪) વગેરે. ૩૭. યો. શા. ( આ. જ. સ. આ.) પત્ર. ૨૦૯. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ હેમસમીક્ષા નવીનતા લાવવામાં તેમણે ખાસ કુશલતા બતાવી છે. નિઃસંદેહ હેમચંદ્રાચાર્યનું યેગશાસ્ત્ર જૈન તત્વજ્ઞાન અને જેન આચારને અભ્યાસ કરવા માટે યોગ્ય પુસ્તક છે. ”૩૮ - - - - ૨૮ પાતંજલોગ સૂત્ર-૩. યશોવિજયની સંસ્કૃત ટીકા સાથે(સં. ૫. સુખલાલજી પ્રસ્તાવના.) Page #313 -------------------------------------------------------------------------- ________________ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न कुत्रचित् ॥ જે અહીં છે તે અન્ય સ્થળે છે, જે અહીં નથી તે ક્યાંય નથી.” ઉપરનાં વચન મહાભારત માટે લખાયેલાં છે. તે જ વચન ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતને સારી રીતે લાગુ પડે છે. ૧. સરખાવો વિતાવઢીવારત (Jacobi): Introduction XXIV: · Hemacandra on the other hand writing in Sanskrit, in Kavya style and fluent verses, has produced an epical poem of great length ( some 37000 verses ) intended, as it were, as a Jajna substitute for the great epics of the Brahmanas.“ ૧૮ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ . હેમસમીક્ષા ત્રિ. શ. પુ. ચ. એટલે જૈન સંપ્રદાયના સિદ્ધાંતે, કથાનકે, ઈતિહાસ, પૌરાણિક કથાઓ, તત્વજ્ઞાનને સર્વસંગ્રહ. આખા ગ્રંથનું કદ ૩૬૦૦૦ શ્લોક ઉપરાંત પ્રમાણનું થવા જાય છે. આ મહાસાગર સમાન વિશાલ ગ્રંથની રચના શ્રી હેમચંદ્રાચાર્યું તેમની ઉત્તરાવસ્થામાં કરી હતી. શ્રી હેમચંદ્રાચાર્યની સુધાવર્ષિણી વાણીનાં ગૌરવ અને મીઠાશ એ મહાકાવ્યમાં આપણે અનુભવી શકીએ છીએ. સમકાલીન સામાજિક, ધાર્મિક અને વિચારગત પ્રણાલિકાનાં પ્રતિબિબે એ વિશાલ ગ્રંથમાં ઘણે સ્થળે આપણે જોઈ શકીએ છીએ. એ રીતે તો ગુજરાતને તે કાલને સમાજ અને તેનું માનસ તેમાં નિગૂઢ રીતે પ્રતિબિબિત થયાં છે. આ દષ્ટિએ ત્રિ. શ. પુ. ચ. નું મહત્ત્વ હેમચંદ્રાચાર્યની કૃતિઓમાં વિશિષ્ટ પ્રકારનું છે. જ્યાશ્રયમાં જેટલું વૈવિધ્ય તેમનાથી સાધી Buhler : Life of Hemacandracarya P. 48 “The work is written almost in heroic metre and is called by the author a Mahakavya or great epic. Its extent is very great, so great that it justifies in a certain degree its proud claim of comparison with the Mahabharata, as binted by the division into Parvans." ૨. સરખાવો જિનમંડનના કુમારપાલચરિતને ઉલેખ. Buhler : Life of Hemacandracarya P. 48 €4p oraya છે કે જિનમંડનના અભિપ્રાયે ૩૬૦૦૦ શ્લેકપૂર એ ગ્રંથ છે. મુનિશ્રી પુચવિજયજી ૩૨૦૦૦ શ્લપૂર જણાવે છે: જુઓ તેમનો નિબંધ સ્યાદ્વાદમૂર્તિ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય'. ઉપરની નોંધમાં છે. પાકેબી ૩૭૦૦૦ શ્લેક સંખ્યા જણાવે છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ૨૭૫ શકાયું છે તેના કરતાં અનેક પ્રકારે ચઢિયાતું વૈવિધ્ય આ ગ્રંથમાં દૃષ્ટિગોચર થાય છે. ત્રિ. શ. પુ. ચ. ની રચના હેમચંદ્રાચાર્યે ગશાસ્ત્રની પછી કરી એમ તો ત્રિ. શ. પુ. ચ. ની પ્રશસ્તિ ઉપરથી માલમ પડે છે. ગશાસ્ત્રની વૃત્તિમાં કેટલાક લેકે ત્રિ. શ. પુ. ચ. માંથી ઉતારેલા માલમ પડે છે. આ ઉપરથી એમ માનવા કારણ મળે છે કે યોગશાસ્ત્રની વૃત્તિ અને ત્રિ. શ. પુ. ચ. ની રચના એક સાથે થતી હોવી જોઈએ. વળી પરિશિષ્ટપર્વની યેજના પણ તે વખતે જ થતી હોવી જોઈએ એમ માનવાને પણ કેટલાક પુરાવા છે." ૩. વિ. શ. પુચ. પર્વ ૧૦. અંત્યપ્રશસ્તિ. . ૮. मद्धेतोरथ योगशास्त्रममलं लोकाय च द्वयाश्रयच्छन्दोऽलंकृतिनामसंग्रहमुखान्यन्यानि शास्त्राण्यपि ॥ ૪. જુઓ હેમસમીક્ષ. પાદ નેધ. ૨૪. ડૅ. બુલ્હર લખે છે: Life P. 48 “Its (i, e, ત્રિ. . p. . ) composition falls later than that of Yoga-s'astra, for it is not quoted in the commentary on the latter (i. e., Yogas'astra).” આ બરાબર નથી. ૫. જઓ ફેમસમીક્ષા પાદ. ૨૩. તે ઉપરાંત Buhler: Life P, 48. “On the other hand, in the commentary on III 131 the story of Sthulabhadra is related in almost identical terms as in the Paris'ishta-Parvan VII 8. 197 and IX, 55–11ta.” Page #316 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ હેમસમીક્ષા - ત્રિષષ્ટિશલાકાપુરષચરિતની પ્રશસ્તિમાં શ્રી હેમચંદ્રસૂરિને નીચે પ્રમાણે કહેતા કુમારપાલને આલેખવામાં આવ્યું છે : હે સ્વામી, નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા જે તમે તેમની આજ્ઞાને પ્રાપ્ત કરીને નરકગતિ સંબંધી આયુષ્યના નિમિત્તરૂપ મૃગયા, ઘત, અને મદિરા વગેરે ગુણોને મારી પૃથ્વીમાં મેં નિષિદ્ધ કર્યા છે; તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મેં છોડી દીધેલું છે, અને બધી પૃથ્વી અરિહંતના ચૈત્યવડે સુશોભિત કરી દીધી છે. તે હવે હું સાંપ્રતકાળમાં સંપ્રતિ રાજા જેવો થયે છું. પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિથી યુક્ત એવું સાંગ વ્યાકરણ રચેલું છે, તેમજ મારે માટે નિર્મળ રોગશાસ્ત્ર રચેલું છે અને તેને માટે થાશ્રયકાવ્ય, છ દોડનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ પ્રમુખ બીજાં શાસ્ત્રા પણ રચેલાં છે. હે સ્વામી, જો કે તમે સ્વયમેવ લોકોના ઉપર ઉપકાર કરવાને અર્થે સજ થયા છે, તથાપિ મારી પ્રાર્થના છે કે મારા જેવા મનુષ્યોને પ્રતિબધ થવાને માટે આપ ત્રિષષ્ટિશલાકાપુના ચરિતને પ્રકાશ કરે.”૬ ૬ ત્રિ. શ. પુ. ચ. પર્વ ૧૦ અંત્ય. પ્રશસ્તિ ક. ૧૬-૧૯. जिष्णुश्चेदिदशार्णमालवमहाराष्ट्रापरान्तं कुरून् । सिन्धूनन्यतमांश्च दुर्गविषयान् दोर्वीर्यशक्त्या हरिः । चौलुक्यः परमाहतो विनयवान् श्रीमूलराजान्वयी तं नत्वेति कुमारपालपृथिवीपालोऽब्रवीदेकदा ॥ १६ ॥ पापर्द्धितमद्यप्रभृति किमपि यन्नारकायुनिमित्तं तत्सर्वं निर्निमित्तोपकृतिकृतधियां प्राप्य युष्माकमाज्ञां स्वामिन्नुयां निषिद्धं धनमसुतमृतस्याथ मुक्तं तथाई चैत्यैरुत्तसिता भूरभवदिति समः संप्रतेः संप्रतीह ॥ १७ ॥ Page #317 -------------------------------------------------------------------------- ________________ ત્રિષ્ટિશલાકાપુરુષચરિત ૨૭૭ આ પ્રકારના શ્રીકુમારપાળ રાજાના આગ્રહથી શ્રીહેમાચાયે ધર્મપદેશ જેનું પ્રધાન ફળ છે એવું આ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત વાણીના વિસ્તારમાં સ્થાપિત કર્યું. ૭ ઉપરના પ્રશસ્તિમાંથી કરેલા અવતરણમાંથી, ત્રિ. શ. પુ. ચ. ની રચના વિષે કેટલીક મહત્ત્વની બાબતા સિદ્ધ થાય છે. હેમચદ્રાચાયે. આ ગ્રંથ કુમારપાલની પ્રાર્થનાથી લખ્યા, એટલે કે કુમારપાલે જૈનધર્મના સ્વીકાર કર્યાંત્યાર પછી આ ગ્રન્થની રચના શ્રીહેમદ્રાચાયે કરેલી. એ બતાવે છે કે હેમચંદ્રાચાય નાં છેવટનાં વર્ષોમાં તેની રચના થયેલી હાવી જોઈએ. ૐ1. ખુલ્હેર ત્રિ. શ. પુ ચ. ની રચના માટે વિ. સં. ૧૨૧૬-૧૨૨૯ ના કાળ જણાવે છે અને તે યથા પણ છે. વિ.સ. ૧૨૨૯માં पूर्वं पूर्वजसिद्धराजनृपतेर्भक्तिस्पृशो याचया सांगं व्याकरणं सुवृत्तिसुगमं चक्रुर्भवन्तः पुरा । मद्धेतोरथ योगशास्त्रममलं लोकाय च द्वयाश्रय च्छंदोऽलंकृतिनामसंग्रहमुखान्यन्यानि शास्त्राण्यपि ॥ लोकोपकारकरणे स्वयमेव यूयं सज्जा: स्थ यद्यपि तदाप्यहमर्थयेऽदः । माग्जनस्य परिबोधकृते शलाका पुंसां प्रकाशयति वृत्तमपि त्रिषष्टेः ॥ १९ ॥ ૭. ત્રિ. શ. પુ. ચ. પ ૧૦ અત્ય. પ્રશસ્તિ, ક્ષેા. ૨૦. तस्योपरोधादिति हेमचन्द्राचार्यः शलाकापुरुषेतिवृत्तम् धर्मोपदेशैकफलप्रधानं न्यवीविशश्चारुगिरां प्रपञ्चे ॥ ३० ॥ ૮. Buhler : Life of Hc. P. 48. Page #318 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ હમસમીક્ષા શ્રી હેમચંદ્રાચાર્યનું અવસાન થયેલું અને હેમચંદ્રાચાર્યના જીવનની એ છેલ્લી વીશીમાં ત્રિ. શ. પુ. ચ., પરિશિષ્ટપર્વ તથા પ્રમાણમીમાંસાની રચના થયેલી. - “ધર્મોપદેશ જ જેનું પ્રધાન ફળ છે” એવી વિશિષ્ટતાવાળું ત્રિ. શ. પુ. ચ.ને વર્ણવવામાં આવ્યું છે. ધર્મગ્રંથ હોવાને લીધે જેનાસિદ્ધાંતની યથાર્થતા અને બીજા સિદ્ધાંતની ઊણપની ચર્ચાઓ ઘણે સ્થળે ગ્રંથમાં દષ્ટિગોચર થાય છે. તે ઉપરાંત ભક્તિરસથી ભરપૂર અને સ્તુત્યાત્મક વિભાગો પણ ગ્રંથમાં અનેક સ્થાને નજરે પડે છે. જે આશયથી વૈદિક સંપ્રદાયમાં પુરાણેની રચના થઈ છે, તે જ ધર્મપષક આશયથી ત્રિ. શ. પુ. ચ. જેવા પુરાણગ્રંથોનું સર્જન જૈનધર્મના પ્રભાવક આચાર્યોએ કરેલું છે. હેમચંદ્રાચાર્ય પૂર્વે દિગંબર અને તાંબર બય ફિરકાના કવિઓએ આ વિષયને સંસ્કૃત પ્રાકૃત કે અપભ્રંશમાં છેડ્યો છે. તીર્થંકરનાં છૂટક છૂટક આખ્યાનો પણ અનેક લખાયાં છે. વિક્રમ દશમા સૈકામાં શીલાંકાચાર્યે ચતુર પંચાલનહાપુરુષચરિત લખ્યું હતું. છૂટક ચરિતોમાં હેમાચાર્યના ગુરુ આચાર્યશ્રી દેવચંદ્ર પ્રાકૃતમાં શાંતિનાથનું ચરિત લખ્યું છે. અપભ્રંશમાં દિગંબર કવિઓ જેવા કે, સ્વયંભૂ, પુષ્પદંત, ધવલ વગેરેએ પદ્મચરિત્ર, અને મહાપુરાણ વગેરે ગ્રંથમાં આ વસ્તુને જ આલેખી છે. રવિષેણ અને જિનસેનની સંસ્કૃત કૃતિઓ તથા વિમલનું પઉમરિય વગેરે ગ્રંથે પણ એ પ્રકારના ચરિતગ્રંથે છે. આવશ્યક તથા બીજાં સૂત્રો ઉપરની ચૂર્ણઓ, આવશ્યકસૂત્ર ઉપરની હરિભદ્રસૂરિની ટીકા વગેરેમાં આવેલાં કથાનકે પણ હેમચંદ્રાચાર્ય સમક્ષ હતાં. પુરોગામીઓનાં અનેક લખાણેને Page #319 -------------------------------------------------------------------------- ________________ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ૨૦૧ હેમાચાર્યે પેાતાના ત્રિ. શ. પુ. ચ. ની રચનામાં ઓછેવત્તે અંશે ઉપયાગ કર્યો હાય તે તેમાં આશ્રય' જેવું કાંઈ નથી. ત્રિ. શ. પુ. માં ૬૩ શલાકાપુરુષ। 'નાં ચિરતાનું આલેખન કરવામાં આવ્યું છે. ‘ શલાકાપુરષા' એટલે તે પ્રભાવક પુરુષા જેમના મેાક્ષ વિષે સંદેહ નથી. આ ત્રેસઠ શલાકાપુરુષામાં ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ તથા ૯ પ્રતિવાસુદેવને સમાવેશ થાય છે. આ ત્રેસઠ શલાકાપુરુષનાં ચરતાને હેમચંદ્રાચાર્યે ત્રિ. શ. પુ. ચ. ના દશ સર્ગોમાં સમાવેલાં છે. નીચે પ્રમાણે તે ચિરતાને સમાવેશ છે: પહેલું પ ઃ આમાં શ્રીઆદીશ્વર પ્રભુ અને ભરતચક્રી એ બન્ને મહાપુરુષનાં ચરિત છે. ખીજું પર્વ : આમાં શ્રીઅજિતનાથ તથા સગરચક્રી એ એ મહાપુરુષનાં આખ્યાને છે. ત્રીજું પર્વ : શ્રીસંભવનાથથી આર ંભી શ્રીશીતળનાથ સુધી આ! તીર્થંકરાનાં ચરિત છે. ચેાથુ પર્વ : શ્રીશ્રેયાંસનાથથી ધનાથજી સુધી પાંચ તીર્થંકરાનાં, પાંચ વાસુદેવ, પાંચ પ્રતિવાસુદેવ અને પાંચ બળદેવ તથા એ ચક્રી મધવા અને સનત્યુમાર એમ બધાં મળી ૨૨ મહાપુરુષાનાં ચિરતને આ પવ માં સમાવેશ કરવામાં આવ્યા છે. પાંચમું પર્વ : શ્રીશાંતિનાથજીનું ચરિત આ પર્વમાં આલેખવામાં આવ્યું છે. તેએ એકજ ભવમાં તીર્થંકર અને ચક્રી એ હતા તેથી તેમનાં એ રિતે ગણવામાં આવેલાં છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ હેમસમીક્ષા છઠ્ઠ પર્વ : શ્રી કુંથુનાથજીથી મુનિસુવ્રતસ્વામી પર્યંત ચાર તીર્થકરેનાં, ચાર ચક્રીનાં અને બે વાસુદેવ, બે બળદેવ તથા બે પ્રતિવાસુદેવ એમ ૧૪ મહાપુરુષનાં ચરિત છે. તેમાં પણ ચાર ચક્રીમાં કુંથુનાથજી અને અરનાથજી તેજ ભવમાં ચક્રી થયેલા હોવાથી તેમની બે ચક્રી તરીકે પણ ગણના કરવામાં આવી છે. સાતમું પર્વ: આ પર્વમાં શ્રી નમિનાથજી, દશમાં અગીઆરમા ચક્રી હરિણ અને જય અને આઠમા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ – રામ લક્ષ્મણ, તથા રાવણનાં ચરિત મળી ૬ મહાપુરુષોનાં ચરિત છે. આ પર્વને માટે ભાગ રામચંદ્રાદિનાં ચરિતમાં રોકાયેલે હેઈ તેને જેન રામાયણ અથવા પદ્મચરિત પણ કહેવાય છે. આ પર્વનું વસ્તુ વિમલના પ્રાકૃત ભાષામાં રચેલા “પઉમચરિય’ના વસ્તુ સરખું જ છે. આઠમું પર્વ: આઠમા પર્વમાં, શ્રી નેમિનાથજી તથા નવમા વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ -કૃષ્ણ, બળભદ્ર તથા જરાસંધનાં મળી ૪ મહાપુરુષોનાં ચરિતે છે. પાંડ નેમિનાથજીના સમકાલીન હોવાથી તેમનાં ચરિતાને સમાવેશ પણ આ પર્વમાં કરવામાં આવ્યો છે. આ પર્વની વસ્તુ જેન હરિવંશપુરાણ તરીકે પણ ઓળખાય છે. દિગંબર કવિ જિનસેનનું સંસ્કૃતમાં રચેલું હરિવંશપુરાણું ખુબજ પ્રખ્યાત છે. તે ઉપરાંત અપભ્રંશ કવિઓ-જેમકે, સ્વયંભૂ, ધવલ વગેરેએ પણ પિતાનો હાથ આ વિષય ઉપર અજમાવ્યો છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ૨૧ નવમું પર્વ: આમાં શ્રી પાર્શ્વનાથજીનું તથા બ્રહ્મદત્ત નામના બારમા ચક્રીનું ચરિત મળી બે મહાપુરુષોનાં જીવનચરિત છે. દશમું પર્વ : આ પર્વમાં ભગવાન મહાવીરનું જીવનચરિત છે. બધાં પ કરતાં આ પર્વ વિસ્તારમાં મોટું છે. આખા પર્વમાં કુલ તેર સર્ગ અને ગ્રંથકારની પ્રશસ્તિ છે. આ પર્વમાં શ્રેણિક, કેણિક, સુલસા, અભયકુમાર, ચેટકરાજા, હલવિહલ, મેવકુમાર, નંદીષેણ, ચેલણા, દુર્ગધા, આદ્રકુમાર, ઋષભદત્ત, દેવાનંદા, જમાલિ, શતાનિક, ચંડપ્રદોત, મૃગાવતી, યાસાસાસા, આનંદાદિ દશ શ્રાવકે, ગોશાલક, હાળીક, પ્રસન્નચંદ્ર, દુદ્રાંકદેવ, ગૌતમસ્વામી, પુંડરીક-કંડરીક, અંબડ, દશાર્ણભદ્ર, ધનાશાલિભદ્ર, રૌહિણેય, ઉદાયન–શતાનિક પુત્ર, છેલ્લા રાજર્ષિ ઉદાયન, પ્રભાવતી, કપિલકેવળી, કુમારનંદી સોની, ઉદાયિ, કુળવાવુક, અને કુમારપાળ રાજા વગેરેનાં ચરિત્ર અને પ્રબંધ ઘણું અસરકારક વર્ણવેલાં છે. તેમાં પણ શ્રેણિક, કાણિક, અભયકુમાર, આદ્રકુમાર, દદ્રાંકદેવ, છેલ્લા રાજર્ષિ ઉદાયન અને ગોશાળા વગેરેનાં વૃત્તાન્તો તે ઘણુંજ વિસ્તારવાળાં છે; જેમાંથી કેટલેક વિભાગ અન્ય ગ્રંથમાં અલભ્ય છે. પાંચમા અને છઠ્ઠા આરાનું તથા ઉત્સર્પિણી કાલનું ભાવી વૃત્તાંત પણ ઘણું વિસ્તારથી આપેલું છે. આ અને બીજી અનેક હકીકતથી પરિપૂર્ણ આ ચરિત છે. ” આ મહાન ગ્રન્ય શ્રી હેમચન્દ્રાચાર્યે ઉત્તરાવસ્થામાં કેવી રીતે લખ્યો હશે? ૩૬૦૦૦ કપૂર ગ્રન્થ લખો એ ૯. ત્રિ. સ. પુ. ચ. (ગુજરાતી ભાષાંતર) પર્વ ૧૦ પ્રસ્તાવના. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ હેમસમીક્ષા સામાન્ય બાબત નથી. શ્રીહેમચન્દ્રાચાર્ય'ના સભાસ્થાનનું વર્ષોંન પ્રભાવકરિતમાં આપેલું છે તે અહિં નાંધવું પ્રસ્તુત છેઃ “ ત્યાં કાઈ નવા જ ગ્રન્થની રચનામાં કાઈ મહાકવિ મશગુલ હતા; વળી લાકડાની પાટી અને કપડાં ઉપર શબ્દોના સમૂહ લખાઈ રહ્યા હતા; શબ્દની વ્યુત્પત્તિ માટે એક બીજા સાથે ઊંદ્યાપેાહ ચાલી રહ્યો હાવાથી તે સુંદર હતું; જ્યાં શબ્દો માટે પ્રાચીન કવિએમાં દષ્ટાન્તા ટાંકવામાં આવતાં હતાં; અહીં બ્રહ્માના ઉલ્લાસનું નિવાસસ્થાન હતું; સરસ્વતીના પિતાનું તે મન્દિર હતું; જ્યાં વિદ્વાને સારી સ્થિતિમાં હતા; હેમચંદ્રાચાય નું એ સભાગૃહ હતું. ૧૦ ગ્રંથરચના કરતી વખતે ગ્રંથકારા તેમના ગ્રંથના કાચા ખરડાએ પથ્થરપાટી – સ્લેટ અથવા લાકડાની પાટી વગેરેમાં લખતા હતા અને તેના ઉપર નક્કી થઈ ગયા પછી નકલ ઉતારનારાએ તેના ઉપરથી વ્યવસ્થિત નકલ કરતા. + + + ગ્રંચરચના સમયે ગ્રંથકારાને પ્રતિમાંના પાઠભેદે તારવવા, તેમાં ઉપયેાગી શાસ્ત્રીય પાઠે। તૈયાર રાખવા, ગ્રંથરચનામાં ખાસ ખાસ સૂચનાઓ કરવી ઈત્યાદિ માટે વિદ્વાન શિષ્યા ૧૦. પ્ર. ચ. હેમચંદ્રસૂરિચરિત: ક્ષેા. ૨૯૨-૨૯૫ अन्यदाभिनवग्रन्थ गुम्फाकुलमहाकवौ पट्टिकापट्टसंघातलिख्यमानपदवजे ॥ २९३ ॥ शब्दव्युत्पत्तयेऽन्योऽन्यं कृतोहापोहबन्धुरे पुराणक विसंदृब्धदृष्टान्तीकृतशब्दके ॥ २९४ ॥ ब्रह्मोल्लासनिवासेऽत्र भारतीपितृमन्दिरे श्रीहेमचन्द्रसूरीणामास्थाने सुस्थकोविदे ।। २९५ Page #323 -------------------------------------------------------------------------- ________________ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ૨૮૩ અને શમણેજ મદદગાર રહેતા. કેટલીકવાર વિદ્વાન ઉપાસકે પણ એ જાતની સહાય કરતા.૧૧ આ પ્રકારે અનેક ઉપકરણે અને વિદ્વાન શિષ્યોની મધ્યમાં રહીને હેમચંદ્રાચાર્ય ગ્ર લખતા હોય છે તેમાં આશ્ચર્ય નથી. રામચંદ્ર, ગુણચંદ્ર, મહેન્દ્ર વગેરે પ્રકાંડ પંડિત, પ્રતિભાસંપન્ન વિચારકે અને ક્રાન્તદશ કવિઓ હેમાચાર્યના પ્રસિદ્ધ શિષ્ય હતા. આવા શિષ્ય-- મંડળ વચ્ચે રહીને પોતાની પ્રજ્જવલ પ્રતિભા અને અમેય વ્યુત્પત્તિને વેજી આ મહાસાગર સમા ગ્રન્થને રચી કાઢ તે શ્રી હેમચંદ્રાચાર્યને એક આનંદપ્રદ અને ઘણે અંશે સરળ. વસ્તુ બની હશે. આ ઉપરાંત અનેક પૂર્વાચાર્યોની કૃતિઓ પણ તેમની સમક્ષ હતી જ. હેમચંદ્રાચાર્યની આ કૃતિને વાંચનાર મનુષ્યને શબ્દશાસ્ત્ર, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, જૈનતત્ત્વજ્ઞાન, જૈન પૌરાણિક કથાઓ, ઈતિહાસ, તીકનાં પાવન ચરિતો વગેરે અનેક વસ્તુઓ એક સાથે ઉપલબ્ધ થાય છે. ધાર્મિક ઉપરાંત અનેક વ્યાવહારિક સત્યો પણ તેમાંથી સમુપલબ્ધ થાય છે. હેમચંદ્રાચાર્યે ત્રિ. શ. પુ. ચ. માં મૂકેલાં વ્યાવહારિક અને પારમાર્થિક સામાન્ય વિધાનને ભેગાં કરીને એક વિદ્વાને પુસ્તક પણ પ્રસિદ્ધ કર્યું છે.૧૨ હેમચંદ્રાચાર્ય મહાકવિ, તત્વજ્ઞાની અને યોગી હોવા છતાં પણ વ્યવહારપ્રણાલીને ઉંડા પારખનાર હતા એ સિદ્ધ કરે છે. ૧૧. મુનિશ્રી પુણ્યવિજયજી: “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા” પા. ૧૦૭. પુસ્તક કેવી રીતે તે કાળે સંશોધિત કરાતાં, તેની નકલ કરતી વગેરેની પરના ગ્રંથમાંથી સવિસ્તર માહિતી મળે છે. ૧૨. મુનિશ્રી જયંતવિજય: હેમચંદ્ર-વચનામૃત (વિજયધર્મસૂરિ ગ્રન્થમાળા). આ ગ્રંથમાં ત્રિ. શ. પુ. ચ. માંનાં વચનામૃતોને સંગ્રહ કરવામાં આવ્યો છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ હેમસમીક્ષા આ સંબંધમાં ત્રિ. શ. પુ. ચ. માંથી એક દષ્ટાંત અહીં બસ થશે. તેઓ એક સ્થળે જણાવે છે. જગતમાં સામાન્ય રીતે બ્રાહ્મણે દ્વેષરહિત હોતા નથી. વણિક અવંચક હોતા નથી. દેહધારી ની રેગી હેાતા નથી, મિત્રે ઈર્ધારહિત -હોતા નથી, વિદ્વાન ધનવાળો હેતે નથી; ગુણવાન ગર્વ વિનાને હેતો નથી; સ્ત્રી ચાપલ્યરહિત હોતી નથી, રાજપુત્ર સારા ચારિત્ર્યવાળા હોતા નથી.”૧૩ આમાં બધાય પ્રકારના જનમાં કયાં ખાસ દૂષણ હોય છે તે આચાર્યશ્રીએ વ્યાવહારિક સચોટતાથી બતાવ્યાં છે. - ત્રિ. શ. પુ. ચ. માં તત્કાલીન અનેક સામાજિક બાબતો પણ વાચકને દષ્ટિગોચર થાય છે. આપણે એક જ દષ્ટાંત લઈએ. ત્રિ. શ. પુ. ચ. માં ઋષભદેવના વિવાહના સમયનું વર્ણન કરતા હેમચંદ્રાચાર્ય સમકાલીન સામાજિક ચિત્ર ખડું કરી દેતા હોય તેમ દેખાય છે. “પછી કેટલીએક અપ્સરાઓએ સુનન્દા અને સુમરાલાને મંગળસ્નાન કરાવવાને માટે આસન ઉપર બેસાડ્યાં. મધુર મંગળધવળ ગાતાં ગાતાં પ્રથમ તેમને સર્વ અંગે તૈલથી અત્યંગ કર્યું. પછી જેની રજના પુંજથી પૃથ્વી પવિત્ર થયેલી છે એવી તે બંને ૧૩. ત્રિ. સ. પુ. ચ. પર્વ ૧. સર્ગ ૧ ઍક ૭૪૩–૭૪૪. ब्राह्मणजातिरद्विष्टो वणिग्जातिरवञ्चकः प्रियजातिरनीालुः शरीरी च निरामयः।। विद्वान् धनी गुण्यगर्वः स्त्रीजनश्वापचापलः राजपुत्रः सुचरित्रः प्रायेण न हि दृश्यते । Page #325 -------------------------------------------------------------------------- ________________ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત કન્યાઓનું સૂક્ષ્મ પીઠીથી તેઓએ ઉદ્વર્તન કર્યું. જાણે તેમના અંગમાં લીન થયેલા નવ અમૃતકુંડ હેચ તેમ તેમનાં બંને ચરણ બને હાથ, બંને ખભા અને એક કેસમાં એમ નવ શ્યામ તિલક કર્યા + + + + પછી જાણે કુલદેવતા હોય તેમ તેઓએ બીજ આસન ઉપર બેસાડીને સુવર્ણ કુંભના જળથી સ્નાન કરાવ્યું; ગંધકષાયી વસ્ત્રથી તેમનું આગ લુછયું. અને કમળ વસ્ત્રથી તેમના કેશ વેષ્ટિત કર્યા. ૧૪ વિવાહના મંડપ આગળ હષભદેવ આવી પહોંચ્યા ત્યારે શરાવસંપુટ મૂકવાને વિધિ થાય છે. અત્યારે પણ એ વિધિ પ્રચલિત છે. થોડા ફેરફાર સાથે તે સામાજિક રિવાજનું વર્ણન તન તાદશ છે. પ્રભુ વાહનમાંથી ઊતરીને વિવાહમંડપના દ્વાર પાસે આવીને ઊભા રહ્યા. તરતજ મંડપની સ્ત્રીઓમાંથી કોઈએ અગ્નિ અને લવણ અંદર હોવાથી તડતડાટ શબદ કરતું શરાવસંપુટ દ્વારના મધ્યભાગમાં મૂક્યું. કેઈ સ્ત્રીએ પૂર્ણિમા જેમ ચંદ્રને ધારણ કરે તેમ દુર્વા વગેરે મંગળ પદાર્થો વડે લાંછિત કરેલો રૂપાને થાળ પ્રભુની આગળ ધર્યો અને એક સ્ત્રી કસુંબી વસ્ત્ર પહેરીને, જાણે પ્રત્યક્ષ મંગળ હેય એવા પંચશીખા યુક્ત રવૈયાને ઉચો કરી અર્થે આપવા માટે ઊભી રહી.”૧૫ આપણે ત્યાં અત્યારે પણ ફટાણું અને ઠઠ્ઠાનાં જોડકણાં લગ્ન સમયે ગાવાનો રિવાજ છે. તેને પણ ઉલ્લેખ ઋષભદેવના વિવાહના વર્ણનમાં માલમ પડે છે. ૧૪. ત્રિ. સ. પુ. ચ. પર્વ ૧ સર્ચ ૨. . ૭૯૬-૮૦૪. ૧૫. ત્રિ. સ. પુ. ચ. પર્વ ૧. સર્ચ ૨. . ૮૩૦-૮૩૪. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ હેમસમીક્ષા કન્યા તરફથી જે સ્ત્રીઓ મશ્કરી કરવામાં ચતુર હતી તેમણે અણવર ઉપર કૌતુકધવલ ગાવાને આ પ્રમાણે આરંભ કર્યો.-- -જવરવાળો માણસ જેમ સમુદ્રનું શોષણ કરવાની ઈચ્છાવાળે હેય તેમ લાડવા ખાવાને કચા મનથી આ અણવર શ્રદ્ધાળુ થયો છે? તરે કાંદા ઉપર મન માડે તેમ આ અણવર શા માટે માંડા ઉપર મન માંડી રહ્યો છે ? જાણે પહેલાં જન્મથી જ વડાં ન જોયાં હોય તેમ આ અણવર રાકના બાળકની માફક શા સારું વડાં ખાવા લલચાય છે? મેઘમાં જેમ ચાતક અને પૈસામાં જેમ જાચક તેમ સોપારીમાં આ અણવર કયા મનથી ઈચ્છા કરે છે જેમ વાછડો ઘાસમાં શ્રધ્ધાળુ થાય તેમ આ અણવર આજે કચા મનથી તાંબૂલપત્રમાં શ્રદ્ધાળુ થયો છે? માખણના પિંડ ઉ ર જેમ બિલાડો લંપટ થાય તેમ આ અણવર કયા મનથી ચુરમા ઉપર લલચાયો છે? કયારડાના કાદવ ઉપર જેમ પાડે ટાંપી રહે તેમ આ અણવર અત્તર વગેરે ઉપર શું કામ ટાંપી રહ્યો છે? ઉન્મત્ત માણસ જેમ નિર્માલ્ય ઉપર પ્રીતિ રાખે તેમ આ અણવર પુષ્પમાળની ઉપર ચપળ લોચન કરી શા સારું મન બાંધી રહ્યો છે?” ––આવાં કૌતુકધવળથી કાન અને મુખ ઉંચાં કરીને કૌતુકથી સાંભળનારા દેવતાઓ જાણે ચિત્રમાં આલેખ્યા હોય તેવા થઈ ગયા. લોકને વિષે આ -વ્યવહાર બતાવવો યોગ્ય છે એમ ધારીને વિવાદમાં નીમાયેલા મધ્યસ્થ માણસની જેમ પ્રભુ તેની ઉપેક્ષા કરતા હતા.”૧૬ ૧૬. ત્રિ. સ. પુ. ચ. પર્વ છે. સર્ચ ૨. લો. ૮૫૪-૮૬૪. કેટલાક લેકે નીચે દાખલા તરીકે ઉતાર્યા છે? ज्वरीवाऽब्धिं शोषयितुं मोदकान् परिखादितुम् । श्रद्धालुरनुवरको मनसा केन नन्वसौ ॥ ८५५ ॥ मण्डकेभ्योऽखण्डदृष्टिः कान्दुकस्येव कुकुरः स्पृहयालुरनुवरो मनसा केन नन्वसौ ॥ ८५६ ॥ Page #327 -------------------------------------------------------------------------- ________________ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ૨૮૭ | સામાજિક રીતરિવાજોની દષ્ટિએ ત્રિ. સ. પુ. ચ. કેટલું ઉપયોગી છે તે બતાવવા માટે માત્ર એકાદ વિભાગમાંથી ઉપર અવતરણ આપવામાં આવ્યાં છે. પરંતુ ત્રિ. શ. પુ. ચ. ના વિસ્તૃત અભ્યાસમાં આ દૃષ્ટિકોણ ખાસ આવશ્યક છે. ધાર્મિક દૃષ્ટિએ ત્રિ. શ. પુ. ચ. કેટલું ઉપયોગી છે તે નીચેના અવતરણ ઉપરથી જણાઈ આવશે. “આ ગ્રંથના મૂળ દશ વિભાગ કરેલા છે અને તેને પર્વ એવી સંજ્ઞા આપવામાં આવેલી છે. તે દશપર્વમાં સૂરિએ એવી ખુબી કરી દીધી છે કે તેથી સર્વસિદ્ધાંતનું રહસ્ય સમજાઈ જાય. જુદી જુદી પ્રભુની દેશનાઓમાં નાનું સ્વરૂપ, ક્ષેત્રસમાસ, જીવવિચાર, કર્મસ્વરૂપ, આત્માનું અસ્તિત્વ, બાર ભાવના, સંસાર પર વૈરાગ્ય, જીવનની અસ્થિરતા અને ટુંકામાં બોધ તથા જ્ઞાનના સર્વ વિષયે સરળતાથી અને ચિત્તાકર્ષક ભાષામાં આચાર્યશ્રીએ સમાવ્યા છે.”૧૭ જૈનધર્મ, તત્ત્વજ્ઞાન અને પ્રણાલીને સર્વ પરિચય ત્રિ. શ. પુ. ચ. ના વાચકને સીધી અને સરળ રીતે પ્રાપ્ત થાય છે. એતિહાસિક દષ્ટિએ પણ ત્રિ. શ. પુ. ૨. ના દશમા लोकेषु व्यवहारोऽयं दर्शनीय इति प्रभुः विवाद इव मध्यस्थस्तदुपेक्षितवांस्तदा ।। ८६४ ॥ ફટાણુંની ટેકની પંક્તિની માફક જ હેમચંદ્રાચાર્યું છેલ્લા પાને બધાય લોકોમાં સરખું મૂકયું છે. ૧૭: વિ. સ. પુ. ચ. (ગુ. ભાષાંતર) પર્વ ૧-૨ ની પ્રસ્તાવના પાન ૩. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ હમસમીક્ષા પર્વના બે વિભાગે અત્યંત ઉપયોગી છે. એક તો કુમારપાલનું ભવિષ્યથનરૂપે આલેખેલું ચરિત અને શ્રીહેમચંદ્રાચાર્યે ત્રિ. શ. પુ. ચ. ની રચેલી અંત્યપ્રશસ્તિ. અંત્યપ્રશસ્તિ કેટલેક ભાગ તો આ પ્રકરણના આરંભમાં મૂકવામાં આવ્યું છે, પરંતુ આખીય પ્રશસ્તિ ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત ઉપયોગી છે. ત્રિ. શ. પુ. ચ. પર્વ ૧૦ સર્ગ ૧૨ માં કુમારપાલના ચરિતને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. પાટણનું, કુમારપાલનું, તેના રાજ્યવિસ્તારનું, કુમારપાળે પાટણમાં જિનપ્રતિમાની સ્ફટિકમય પ્રાસાદમાં સ્થાપના કરી તેનું, તથા બીજી અનેક બાબતનું તેમાં વર્ણન કરવામાં આવ્યું છે. રાજ્યવિસ્તારનું વર્ણન કરતાં તે વિભાગમાં જણાવવામાં આવ્યું છે કે તે રાજા ઉત્તર દિશામાં તુરુષ્ક સુધી, પૂર્વમાં ગંગા નદી સુધી, દક્ષિણમાં વિધ્યગિરિ સુધી, અને પશ્ચિમમાં સમુદ્ર સુધી પૃથ્વીને સાધશે.”૧૮ શ્રી હેમચંદ્રાચાર્ય સાથે મેળાપ માટે નીચે મુજબ જણાવવામાં આવ્યું છેઃ એક વખતે વજશાખા અને ચાંદ્રકળમાં થયેલા આચાર્ય હેમચંદ્ર તે રાજાના જોવામાં આવશે. + + + આચાર્ય જિન ૧૮. ત્રિ. શ. પુ. ચ. પર્વ ૧૦. સર્ગ ૧૨. . ૩૭-૯૬. કુમારપાલનું કથાનક કહેવામાં આવ્યું છે. . પર માં ઉપરની સીમા કહેવામાં આવી છે. स कौबेरीमातुरुष्कमैन्द्रीमात्रिदशापगाम् । याम्यामाविन्ध्यमाम्भोधि पश्चिमा साधयिष्यति ।। Page #329 -------------------------------------------------------------------------- ________________ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત ૨૮૯ ચૈત્યમાં ધર્મદેશના દેતા હતા ત્યાં તેમને વંદના કરવા માટે પોતાના શ્રાવક મંત્રીઓ સાથે તે રાજા આવશે. તત્વને નહિ જાણવા છતાં પણ શુધણાવથી આચાર્યને વાંદરો. પછી તેમના મુખથી શુદ્ધ ધર્મદેશના પ્રીતિ પૂર્વક સાંભળીને તે રાજા સમકિ તપૂર્વક અણુવ્રત સ્વીકારશે. અને પછી સારી રીતે બોધ પ્રાપ્ત કરીને તે રાજા શ્રાવકના આચારને પારગામી થશે.”૧૯ સોમપ્રભના કુમારપાલપ્રતિબંધના આરંભના સ્થાનક સાથે આ વર્ણનને કાંઈક સરખાપણું છે; એટલે ઐતિહાસિક સત્યની દૃષ્ટિએ પણ આચાર્યશ્રી સાથે કુમારપાલનો સંબંધ વાગભટ સમાન જૈનમંત્રીઓની પ્રેરણાથી વધારે દૃઢ બન્ય અને જૈન ધર્મ પ્રત્યે તેને આધ્યાત્મિક ભાવ તેમના સહૃદય ઉપદેશથી સારી રીતે ઢળે. કાવ્યની અને શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ તે આ કાવ્યની વાતજ શી કરવી છે તેમાં પ્રસાદ છે, ક૯પના છે, શબ્દનું માધુર્ય છે, સરળતા છતાંય ગૌરવ છે. આ નાના પ્રકરણમાં આ બધુંય બતાવવા માટે શી રીતે અવતરણે આપવાં? જિજ્ઞાસુને તો મૂળ ગ્રંથ જેવા માટે જ ભલામણ કરવી રહી. “એક પરિશીલન કરનાર કહે છે કે એ ગ્રંથ આખાય સાધંત વાંચવામાં આવે તે સંસ્કૃત ભાષાના આખા દેશને અભ્યાસ થઈ જાય તેવી તેની ગોઠવણ છે.”૨૦ ૧૯. ત્રિ. શ. પુ. ચ. પર્વ ૧૦. સર્ગ ૧૨. લે. ૫૩-૫૮. ૨૦. મેતીચંદ ગિ. કાપડિયા “હેમચંદ્રાચાર્યની કૃતિઓ” પ્રસ્થાન. વૈશાખ ૧૯૯૫ પાન ૫૪. ૧૯ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ હેમસમીક્ષા | ત્રિ. શ. પુ. ચ.નું આખુંય અવલોકન અને પરિશીલન એ નાના પ્રકરણને વિષય નજ થઈ શકે. ૩૬૦૦૦ લેકના અગાધ કાવ્યશક્તિ અને વ્યુત્પત્તિથી ભરેલા ગ્રંથનું પ્રસ્તુત પરિશીલન અત્યંત અલ્પ છે. આખાય ગ્રંથનું સમગ્ર પરીક્ષણ તો એક વિસ્તૃત મહાનિબંધને વિષય બની શકે. હેમચંદ્રાચાર્યનું કલિકાલસર્વજ્ઞનું બિરુદ આ એકલો ગ્રંથ પણ સિદ્ધ કરી શકે એ એ વિશાળ, ગંભીર, સર્વદશ છે. એક દિશાસૂચક પ્રકાશશલાકાથી વધારે તો કયાંથી આ નાનું લખાણ આપી શકે ? કાલિદાસના શબ્દોમાં, “દુસ્તર સમુદ્રને તરાપા થી ઓળંગવા માટે આશા સેવતા હેમસારસ્વતના ઉપાસકના પ્રયત્ન કરતાં આ પ્રકરણમાં વધારે હોઈ પણ શું શકે ? ચકે. મને એક આ એક એ એ વિશાળ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પરિશિષ્ટપર્વ जम्बूमुनिप्रभृतिवज्रगणाधिनाथपर्यन्तसाधुजनचित्रचरित्रपुष्पैः । स्रग्दामगुम्फितमिदं परिशिष्टपर्व शिष्टात्मनां लुटतु कण्ठतटावनीषु ॥ “જબૂમુનિથી આરંભી વજીસ્વામી સુધીના સાધુજનોનાં વિસ્મયકારક ચરિત્ર પુષ્પવડે આ પરિશિષ્ટ પર્વરૂપી ગુંથેલ હાર ઉન્નત આત્માઓને કંઠપ્રદેશ ઉપર વિરાજે."* છે. યાકેબી આ ગ્રંથને “સ્થવિરાવલીચરિત” નામથી ઓળખાવે છે; પરંતુ સામાન્ય રીતે આ પરિશિષ્ટપર્વ” એ નામથી ઓળખાય છે. આ નામ મળવાનું કારણ એજ કે તે ત્રિ. * પરિશિષ્ટ પર્વ: સર્ગ ૧૩. અંત્યપુપિકા પછી લોક (પ્રો. ચાકેબીની આવૃત્તિ) ૧. પ્રો. યાકોબી: સ્થવિરાવલીચરિત–અથવા પરિશિષ્ટપર્વ. (બિબ્લિકા ઇન્ડિકા નં. ૬) Page #332 -------------------------------------------------------------------------- ________________ - - - - - હેમસમીક્ષા શ. પુ. ચ. નાં દશપના પરિશિષ્ટ-વધારા-તરીકે હેમચંદ્રાચાર્યો આ પર્વ લખ્યું હતું. શ્રી હેમચંદ્રાચાર્યના શબ્દો તે સંબંધે નીચે પ્રમાણે છે. “ત્રિષષ્ટિશલાકા પુરુષનાં (આખ્યાનેનાં) દશપને ગ્રંથ ર છે અને આ પ્રમાણે તેનું પરિશિષ્ટપ અમારાથી વિસ્તારાય છે.” પરિશિષ્ટપર્વ” એ નામ પ્રચલિત થવાનું કારણ એ ઉપરના લેકમાં મૂકેલે તથા, આ પ્રકરણના આરંભમાં ટાંકેલા અને પરિશિષ્ટપર્વના અંતમાં આવેલા કને ઉલ્લેખ, પણ છે. છે. યાકેબીએ આપેલું નામ અર્થ યુક્ત છે. પરંતુ તેમાં પરંપરાથી એ નામ એટલું પ્રચલિત નથી. એ નામ આ ગ્રંથને માટે પ્રચલિત થવામાં શ્રી હેમચંદ્રાચાર્યને નીચે મૂકેલે લેક કારણભૂત હોય અને અહીં–આ પર્વમાં-જંબૂસ્વામી વગેરે સ્થવિરેની કથા કહેવાય છે, (જે) વિશ્વના કંઠમાં અલંકાર બને તે માટે જાણે હારાવલી છે.”૩ ૨. પરિ. પર્વ. સર્ગ ૧, ૨, ૫. त्रिषष्टिशलाकापुंसां दशपर्वी विनिर्मिता । इदानीं तु परिशिष्टपस्भिाभिर्वितन्यते ॥ ૩. પરિ. પર્વ. સર્ચ . . ૬ઃ अत्र च जम्बूस्वाम्यादिस्थविराणां कथोच्यते । विश्वस्य कण्ठालंकारकृते हारावली शुभा ॥ Page #333 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટપર્વ ૨૩ પ્રત્યેક પર્વના અંતે પુષિકામાં સ્થવિરાવલીચરિત મહાકાવ્ય એ નામોલ્લેખ પણ દષ્ટિગોચર થાય છે.' આચાર્યો ઉપદેશ આપતી વખતે, પ્રાચીન દષ્ટાન્ત, ટૂચકાઓ, અને પુરગામી યુગપ્રધાન પુરુષનાં કથાનકે ટાંકી ધર્મોપદેશને રેચક અને રમ્ય બનાવતા. એકઠા થયેલા પરંપરાગત કથાનકસાહિત્યમાં આ પ્રકારની વૈવિધ્યવાળી પૌરાણિક વાતો, ટુચકાઓ, પ્રાચીન સ્થવિરાનાં જીવનવૃત્તાન્ત વગેરે આવી જતાં. ધર્મના પરેપરાગત વિસ્તારમાં પ્રાચીન પૂર્વધરેએ જે ભાગ ભજવ્યો તેનાં કથાનકે પણ શ્રમણવર્ગમાં ગુરુશિષ્ય પરંપરાએ જીવતાં રહેતાં. પ્રથમ દશ આગમગ્રંથ ઉપર ભદ્રબાહુએ નિર્યુક્તિઓ લખી છે. તેમાં પણ આવાં કથાનકના સાદા ઉલ્લેખ છે. આવાં કથાનકોનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ છે તેમાં નથી; કારણ કે તે તો માત્ર ગાથામાં જ સૂત્રોને માયનો બતાવી દે છે. ત્યાર પછી સૂત્રો અને નિયુક્તિઓને વિસ્તારથી સમજાવતી પ્રાકૃત ચૂર્ણ લખાઈ. આ ચૂર્ણએમાં આ કથાનકને વિસ્તારવામાં આવ્યાં છે. આ ચૂર્ણને પણ વિસ્તારથી સમજાવતી ટીકાઓ પાછળથી લખવામાં આવી. આવશ્યસૂત્ર, નિર્યુક્તિ અને ચૂર્ણ—એ બધાયને વિસ્તારથી સમજાવતો ટીકા હરિભદ્ર ૪. ત. પરિ. પર્વ, સર્ગ ૧૩ અંત્યપુપિકા ત્યચાર્યશ્રીहेमचन्द्रविरचिते परिशिष्टपर्वणि स्थविरावलीचरिते महाकाव्ये आर्यरक्षितव्रतग्रहणपूर्वाधिगमवज्रस्वामिस्वर्गगमनतद्वंशविस्तारवर्णनो नाम ત્ર : સ: | Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ હેમસમીક્ષા સૂરિએ લખી છે. આ વિપુલ કથાનકસંભારનો ઉપયોગ હેમચંદ્રાચાર્યું પરિશિષ્ટપર્વ લખવામાં કર્યો છે. છે. યાકેબીએ, પ્ર. લૈંયમનને અનુસરી પરિશિષ્ટપર્વનાં કથાનકેનાં મૂળ પ્રાચીન ગ્રંથોમાંથી વિસ્તારપૂર્વક પૃથક્કરણ કરીને બતાવ્યાં છે." કેટલીક વાર તે આચાર્યશ્રીએ કરેલા વસ્તુવિસ્તારની કડીએ કડી જુના મૂળ સાથે યેજી શકાય છે. પ્રો. યાકેબી પરિશિષ્ટપર્વનું સંપૂર્ણ પૃથક્કરણ કર્યા પછી લખે છે: “The preceding table shows at a glance that the substance of Hemacandra's Sthaviravali-carita is almost entirely derived from old sources.”૬ થોડાંક કથાનકનાં મૂળ હજુ માલમ પડ્યાં નથી. કેટલીક બાબતોને કાવ્યની દૃષ્ટિએ હેમચંદ્રાચાર્યે વિસ્તારી છે તથા કલ્પી પણ છે. પરંતુ એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે મૂળના કથાનકની વસ્તુની સરણીની કડીએ કડી લેવા છતાંય હેમચંદ્રાચાર્યે તેને કાવ્યમય સ્વરૂપ અને કાવ્યનું માધુર્ય જરૂર આપ્યું છે. શ્લેક રચનાને માટે મૂળની વરતુને અમુક રીતે સુધારવા વધારવાની જરૂર પડે છે. તે પ્રકારના સુધારા વધારા ઉચિત દૃષ્ટિથી હેમચંદ્રાચાર્યો કર્યા છે. નીચે બતાવેલું પૃથક્કરણ તે બતાવી આપશે ? ૫. પરિ, પર્વ. (પ્રો. ચાકેબી): Introduction. P. viii ff. ૬. પરિ. પર્વ (પ્રો. યાકેબી): Introduction P. x. Page #335 -------------------------------------------------------------------------- ________________ શિશ वसुदेवहिंडि || पृ० १६८॥ पं. ८ : एक्को किर हत्थी नरापरिणओ उम्हाले किंचि गिरिनइ समुत्तरंतो विसमे तीरे (पं. ९.) पडिओ । सो सरीरगुरुयाए दुब्बलतेण य असत्तो उठ्ठेउं तत्थेव कालगओ वृगसियालेहि (पं. १०) य अवाणदेसे य परिखइओ । ૨૯૫ परिशिष्टपर्वः सर्गः २: श्लो. ३८५ -३८७ कुञ्जरः सोऽन्यदा शुष्कगिरिनद्यां समुत्तरन् । पयस्तपादो न्यपतत् कूटमेकं गिरेरिव ॥ ३८५।। स जरत्कुअरस्तत्र नाभूदुत्थातुमीश्वरः । तथैवावस्थात्पादपोप गमनं पालयन्निव ॥ ३८६ ॥ स विपेदे तथास्थोऽपि विपेदानस्य तस्य तु । अपानपललं जक्षुः भ्वफेरुनकुलादयः ॥३८७॥ ઉપર પ્રમાણે જ, આવશ્યકચૂર્ણાંના કથાનકની સાથે परिशिष्ट पर्व : सर्ग : १३ श्लो. १६२-२०२ नी तुलना પ્રે. લેયમન નીચે પ્રમાણે કરે છે. તે તુલના પણ ઉપર પ્રમાણે જ દ્યોતક છે v. uk. yqs. (ul. l): Introduction P. x. 'foot-note. Page #336 -------------------------------------------------------------------------- ________________ १९२-१९५ ૨૬ હેમસમીક્ષા आवश्यकचूर्णी परिशिष्टपर्व : १३ : लो. ताहे सा हट्टतुटा तं साहुं परमन्नेण पडिलामेई, तं च | हृष्टा च तस्मै विस्मेरसव्वं परमहं साहइ। चक्षुर्भिक्षामदत्त सा। ____ताहे सो साहू भणइ “मा लक्षमूल्यस्य पाकस्य भत्तं पञ्चक्खाह। अहं वृत्तान्तं च न्यवेदयत् ॥१९२॥ वइरसामिणा भणिओ अथाख्यद्वज्रसेनोऽपि "मा स्मैव प्रतिपद्यथाः । 'जदा तुमं सयसहस्स निष्फन्नं भिक्खं लभिहिसि भद्रे सुभिक्षं यत्प्राततओ पाए चेव सुभिक्खं भविष्यति न संशयः" ॥१९३॥ भविस्सइ' त्ति सापृच्छ"द्भवताज्ञायि स्वयमेतदुतान्यतः "। अथोचे सोऽप्यदो ऽम्भोदगजिंतया गिरा ।। १९४॥ श्रीवज्रस्वामिनाप्युक्तो यदा भिक्षां त्वमाप्नुयाः । लक्षपाकौदनात्प्रातः सुभिक्षं भविता तदा।।१९५॥ પ્ર. લેયમનની આખી તુલના અહીં ઉતારી નથી, પરંતુ ઉપરને ઉતારે તથા મેં મૂકેલી વસુદેવહિડિ અને પરિશિષ્ટ પર્વના કથાનકની તુલન બતાવે છે કે હેમચંદ્રાચાર્યે પ્રાચીન સાધનને પદે પદે ઉપયોગ કરે છે. કાવ્યની શૈલીને યોગ્ય ભાવા પરિવર્તન અને મૂળ ભાષાસુલભ વિસ્તાર હેમચંદ્રાચાર્ય Page #337 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટપર્વ ૨૭ કરેલ છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. પ્ર. યાકેબીએ એક સ્થળે જણાવ્યું છે “On the whole his narrative is a faithful representation of the originals and may be compared with them verse to verse.”૮ હેમચંદ્રાચાર્ય મૂલગ્નનાં કથાનકાને તથા પરંપરાને સંપૂર્ણ વફાદારીથી રજુ કરે છે. એ સંબંધે આ કથન સાક્ષી પૂરે છે. કથાનકસાહિત્યના ઉદ્દભવ સંબંધે છે. યાકેબી અને પ્રો. લોયમને ઘાતક માહિતી આપી છે. પ્ર. વેબરે એક સ્થળે જણાવ્યું છે-“The dates within which the Kathanaka literature had been developed, can be fixed almost with certitude. For the beginning of that period is marked by the Niryuktis and the end by Haribhadra's Tika.૯ આ જ કથનને અન્ય પ્રમાણેથી ટેકે મળેલો છે. ભદ્રબાહુની નિયુક્તિ (જેને સમય છે. યાકેબી ઈ. સ. ના પ્રથમ સૈકામાં મૂકે છે) થી, ઈ. સ. ૭૫૦ ના અરસામાં પ્રવર્તમાન હરિભદ્રસૂરિની આવશ્યક સૂત્ર ઉપરની ટીકા અને વચગાળામાં રચાયેલ જિનદાસ મહત્તરની ચૂર્ણ કથાનકેના ૮. પરિ. પર્વ. (પ્રો. ચાકેબી): Introduction P. xi. ૯. પરિ પર્વ. (પ્રો. યાકોબી) Introduction P.vi. Prof. Weber quoted. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૯૮ હુંમસમીક્ષા વિસ્તારમાં અગ્રગણ્ય ભાગ ભજવે છે. તદુપરાંત સધદાસ ગણીને વસુદ્દેવદૃિષ્ટિ નામે પ્રાકૃત ગદ્યને વિશાળ ગ્રન્થ હેમચંદ્રાચાય ના પરિશિષ્ટ પર્વના સાધન તરીકે ઘણું જ ઉપયેગી સાધન બન્યું હોવું જોઇએ. વસુદેવિડમાંના એક ભાગ સાથે પરિશિષ્ટપ ને એક ભાગ આ પ્રકરણના આગલા ભાગમાં આપણે સરખાવ્યા છે. આવશ્યકસૂત્ર ૮.૧૬૧.૩.માં પ્રસન્નચંદ્ર અને વલચારીના વૃત્તાંતમાં વસુદેવવિડંડિતે વૃત્તાંતના મૂળ તરીકે ટાંકવામાં આવેલી છે. આ ઉપરથી વસુદેવિડ છઠ્ઠા શતક પૂર્વેના ગ્રંથ હાવા જોઈએ તેમાં શક નથી. છેવટના મૂળ તરીકે હરિભદ્રની ટીકાના પણ ઉલ્લેખ કરી શકાય. પરિશિષ્ટપના કથાવસ્તુની નોંધ આપણે ટૂંકામાં અહીં લઈએ : : : સ` : ૧ : : પહેલા છ મ્લાક મંગલ તથા પ્રાસ્તાવિકના છે. ત્યાર પછી મગધ અને રાજગૃહનું વર્ણન આવે છે. મહાવીર નગર બહાર આવે છે અને શ્રેણિક રાજા તેમને મળવા જાય છે. શ્રેણિકના એ સૈનિકા પ્રસન્નચંદ્રને જુએ છે. ત્યાર પછી આ તપસ્વી વિષે મહાવીરને પ્રશ્ન કરાતાં તે તપસ્વીનું આખ્યાન કહે છે. જૈન આખ્યાયિકાઓમાં પ્રખ્યાત પ્રસન્નચંદ્ર અને વલ્કલચારીનું વૃત્તાન્ત મહાવીર જણાવે છે. વલ્કલચારીનું વૃત્તાન્ત રામાયણુના ઋષ્યશૃંગના આખ્યાનને આબાદ મળતું આવે છે. ભગવાન મહાવીરે પ્રસન્નચંદ્રનું આખ્યાન પૂરૂં કર્યું કે તરત જ પ્રસન્ન, કૈવલી બન્યા. મહાવીરે તે વાત કહી ત્યારે શ્રેણિક પ્રશ્ન કર્યો “ છેલ્લા કેવલી કાણુ થશે ?” શ્રી tr Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ પરિશિષ્ટપર્વ મહાવરે ઉત્તર આપે “અહીં વિદ્યુમ્માલી દેવ તેની ચાર પત્નીઓ સહિત પ્રસન્નચંદ્રનું કૈવલ્ય ઊજવવા આવ્યો છે. તે સાત દિવસ પછી ચવી રાજગૃહમાં ઋષભદત્તના પુત્ર જમ્મુ તરીકે અવતરશે. તે છેલ્લો કેવલી થશે.” આ પ્રમાણે મહાવીર બેલ્યા કે હાજર રહેલા દેવમાંના અનાદત નામે જખ્ખદીપના અધિષ્ઠાતા દેવે પિતાના કુળની પ્રશંસા કરવા માંડી. શ્રેણિકે એ દેવની વિચિત્ર રીત જોઈ ભગવાન મહાવીરને તેને સંબંધી પૂછ્યું. ભગવાન મહાવીરે જવાબ આપ્યો, “ઋષભદત્તને જિનદાસ નામે ભાઈ હતું. તે પ્રથમ જીવનમાં પાપી હતો. પરંતુ ઋષભદત્તની અસરથી તે પવિત્ર ન બને અને છેવટે દેવ બન્યો. પિતાના ભાઈ ઋષભદત્તના પુત્ર તરીકે છેલ્લા. કેવલી જબુનો જન્મ થવાનું છે તેથી તેને હર્ષ માતો નથી.” ત્યાર પછી મહાવીર શ્રેણિકના પૂછવાથી વિદ્યુમ્માલી દેવની પૂર્વકથા કહે છે. પ્રથમ ભવદત્ત-ભવદેવ-એ બે ભાઈ ઓની તે કથા કહે છે. તેમાંને ભવદેવ બીજા જન્મે, વિદેહદેશમાં વીતશોકા નગરીના રાજા પદ્યરથના પુત્ર શિવ તરીકે અવતરશે. અને એ શિવને જીવ જખ્ખ તરીકે અવતરશે એમ મહાવીર જણુવે છે. આ સાંભળી વિદ્યુમ્માલી દેવ પ્રસન્નચંદ્ર પાસે જઈ તેને નમસ્કાર કરે છે. પ્રસન્નચંદ્ર જણાવે છે કે તેની ચાર સ્ત્રીઓ પણ આવતા ભવે તેને પરણશે. આ પ્રમાણે પરિશિષ્ટ પર્વના પ્રથમ સર્ગનું વસ્તુ છે. :: સર્ગ : ૨ : જમ્મતે જન્મ, તેને પ્રભવ સાથે મેળાપ, અને તેને પરણવા તૈયાર થયેલી કન્યાઓ વગેરેની જાણીતી Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ હેમસમીક્ષા કથા વર્ણવવામાં આવી છે. આ સર્ગમાં ખાસ ધ્યાનમાં લેવા જેવી તે નીતિકથાઓ (Fables) છે. દા. ત. ૧. મધુબિંદુદિષ્ટાન્ત; ૨. પોતાના પુત્રને પરણનાર કુબેરદત્તાની વાત; ૩. મહેશ્વરદત્તાની કથા; ૪. કાચ પાક કાપી નાખનાર બક ખેડુતની કથા; ૫. મરેલા હાથી અને કાગડાની કથા; ૬. વાંદરાવાંદરીની કથા; ૭. કોલસાવાળાની વાત; ૮. ઝાંઝરવાળી સ્ત્રી અને ઘરડા શિઆળની વાત, ૯. કામાતુર વિદ્યાધર વિન્મા- લીની કથા; ૧૦. શંખ ફેંકનારની કથા; અને ૧૧. શિલાજીત - અને વાંદરાની કથા. :: સર્ગ : ૩ :: ૧૨. બુદ્ધિ અને સિદ્ધિ એમ બે - સ્ત્રીઓની કથા. ૧૩. ઉત્તમ ઘેડાની કથા. ૧૪. મૂર્ખ છોકરાની વાત. ૧૫ સલ્લક કથા. ૧૬. માસાહસ-કથા. ૧૭. ત્રણ મિત્રની વાત. ૧૮. બ્રાહ્મણપુત્રી નાગશ્રીની કથા. ૧૯. લલિતાંગ કથા. આ કથાઓ નીતિકથાઓ (Fables)ની દૃષ્ટિએ ઘણી ઉપયોગી છે. એક બાબત સમજવાની આવશ્યકતા છે કે આ - જમાનામાં બૃહત્કથાની અદ્દભુતરસ સંતોષતી અલકમલકની વાતે સામાન્ય જનતામાં પ્રચલિત હતી અને તેને ઉપયોગ જૈન વિદ્વાનેએ નીતિ અને ધર્મના ઉપદેશમાં કર્યો. જમ્મુને પ્રત્યેક કન્યા તેને દીક્ષા ન લેવા સમજાવવા વાર્તા કહે છે અને જમ્મુ સંસારત્યાગ કરવાની તરફેણમાં વાર્તા કહે છે, એવી રીતે આ વાર્તાઓનું આયોજન કરવામાં આવ્યું છે. છેવટે જમ્મુ પાંચમા ગણધર સુધર્મા પાસે પ્રવજ્યા લે છે. પ્રભવ પણ પોતાનાં માતાપિતાની અનુમતિ લઈ પ્રવજ્યા લે છે અને - જમ્મુના શિષ્ય બને છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટપર્વ ૩૦૧ :: સર્ગ : ૪:: સુધર્મા કાલધર્મને પામે છે. સુધર્મા ૫૦ વર્ષે મહાવીરના શિષ્ય બન્યા. ૩૦ વર્ષ સુધી મહાવીરના શિષ્ય રહ્યા. ૧૨ વર્ષ પછી કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. અને ત્યાર પછી આઠ વર્ષ –એટલે સો વર્ષની ઉંમરે કાલધર્મને પામ્યા. સુધર્મોની પાટે જખ્ખ આવ્યા અને વીર સંવત ૬૪માં નિર્વાણ પામ્યા. તેમના પછી કાત્યાયનગોત્રના પ્રભાવ આવ્યા. :: સર્ગ : ૫ : : પ્રભવ પછી શયંભવ આવ્યા. શ. ભવ યજ્ઞકાંડી બ્રાહ્મણ હતા. તેમણે પ્રભવના ઉપદેશથી જૈનદીક્ષા સ્વીકારી. પટ્ટધર બન્યા. તેમણે પિતાના પુત્ર મણકને માટે દશવૈકાલિક સૂત્રની રચના કરી. એ આખી આખ્યાયિકા વિસ્તારપૂર્વક આ સર્ગમાં વર્ણવેલી છે. કુણિક રાજા રાજગૃહમાં રાજ્ય કરતો હતો. :: સર્ગ : ૬ : : શયંભવ પછી યશભદ્ર પટ્ટધર બન્યા. તેમને બે શિષ્ય હતા – ભદ્રબાહુ અને સંભૂતિવિજય. ભદ્રબાહુના ચાર શિષ્યની આખ્યાયિકા આપવામાં આવી છે. ત્યાર પછી કુણિકના મરણ પછી ઉદાયી રાજગૃહ છેડી પાટલીપુત્રની સ્થાપના કરે છે. અને તેના અન્વયે અગ્નિકાપુત્રની કથા કહે છે. અગ્નિકાપુત્રના મૃતદેહની ખોપરીમાં પાટલીવૃક્ષનું બીજ પડયું હતું. તે સ્થાન પવિત્ર હતું અને જ્યોતિષીઓએ શુકન જોઈ ત્યાં પાટલીપુત્ર સ્થાપવા અનુમતિ આપી. ત્યાર પછી ઉદાયીને ઘાત તેના શત્રુના પુત્રે ભિક્ષુકના છૂપા વેશે કર્યો. તેના પછી એક હજામ અને ગણિકાને પુત્ર નન્દ પાટલી Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ હુંમસમીક્ષા પુત્રના અધિપતિ બન્યા. આ સમય વીરનિર્વાણ પછી વ ૬ ૦. નન્દને દેવીએ મદદ કરી તેની આજ્ઞા નહિ માનનાર સામ તા અને ઉમરાવાને મારી નાખ્યા. નદ સ્વતંત્ર બન્યા. : : સ : ૭ : : આ સĆમાં કલ્પક કેવી રીતે નને અમાત્ય બને છે અને તેને રાજ્યવિસ્તાર થાય છે, તેનું વર્ણન આપવામાં આવે છે. કલ્પકનું પતન તેના શત્રુએ કેવી રીતે લાવે છે અને નંદના રાજ્યની અવનતિ કેવી રીતે થાય છે તે વિસ્તારવામાં આવ્યું છે. નંદ કલ્પકને પાછો લાવે છે અને મગધનું રાજ્ય સ્થિર બને છે; અને સામતા તાબે થાય છે. : : સ : ૮ :: સાત નંદા અને અમાત્ય કલ્પના કુળના અમાત્યા એક પછી એક આવે છે. નવમા નંદના પ્રધાન અને કલ્પકના વંશજ શકટાલને બે પુત્રા હતા ઃ મેટા પુત્ર સ્થૂલભદ્ર અને નાનો પુત્ર શ્રીયક. સ્થૂલભદ્ર કાષા નામે ગણિકાના પ્રેમમાં આસક્ત બની જીવન વ્યતીત કરતા હતા અને શ્રીયક રાજ્યાધિકારી હતા તથા રાજાને માનીતા હતા. પિતા શકટાલ અમાત્ય હતેા. વરચિ અને શકટાલની હરીફાઇની કથા, સ્થૂલભદ્ર અને કાષાના પ્રેમની કથા અને છેવટે સ્થૂલભદ્રભૂતિવિજયના શિષ્ય બને છે તેની સંપૂર્ણ કથા આ સમાં કહેવામાં આવી છે. સ્થૂલભદ્રની શ્રમદીક્ષા પછી, રાજાના પ્રિય સારથિ સાથે કાષાના લગ્ન કરી નાખવામાં આવ્યાં તેની કથા પણ આ સમાં આવે છે. ચાણુકથનું કથાનક, નવમા નંદને વિનાશ, પ'તકના વિનાશ, ચન્દ્રગુપ્તનું મગધરાજ બનવું અને તેના સહાયક Page #343 -------------------------------------------------------------------------- ________________ મનું અમાન્ય મદદનીશ તરીકે તેને મારી પરિશિષ્ટપર્વ ૩૦૩ ચાણક્યનું અમાત્યપદ વગેરે બાબતે વર્ણવેલી છે. અમાત્ય ચાણક્ય પિતાના મદદનીશ તરીકે સુબંધુને લે છે. ચંદ્રગુપ્ત જિનધર્મને સ્વીકાર કરે છે. ચાણક્ય તેને મારી નાખવાના પ્રયત્નો કરે છે છતાં તે મરતે નથી. છેવટે ચંદ્ર ગુપ્ત બહુજ ઘરડી ઉંમરે સમાધિથી મૃત્યુ પામે છે. છેવટે ચંદ્રગુપ્તની રાણી દુર્ધરા ઝેરની અસરમાં મરણ પામે છે. કુણાલ એક ગાયક તરીકે પાટલિપુત્ર જાય છે, અને પિતાના ગાનથી સર્વેનાં હૃદય જીતી લે છે. અશેકને તે મળે છે અને પિતાના પુત્ર સંપ્રતિ માટે રાજ્યની માગણી કરે છે. અશોક પછી સંપ્રતિ રાજા થાય છે. રાજા સંપ્રતિ ચુસ્ત જન છે. એના સમયમાં સખત દુકાળ પડે છે. આ દુષ્કાળના સમયમાં આગને નિયમિત અભ્યાસ થઈ શકતો નથી એટલે શ્રમણોની એક પરિષદ પાટલીપુત્રમાં આગમને વ્યવસ્થિત કરવા માટે મળે છે. આ પરિષદમાં અગીઆર અંગોને વ્યવસ્થિત કરવામાં આવે છે. બારમું અંગ દૃષ્ટિવાદ... કોઈનેય સ્મરણમાં નથી. ભદ્રબાહુ નેપાલમાં વિહાર કરી રહ્યા છે. તેમને બોલાવવા માટે કહેણ મોકલવામાં આવે છે. પરંતુ “મહાપ્રાણ” નામે વ્રતમાં રોકાયેલા હોવાથી તે પરિષદમાં આવી શકતા નથી. સ્થૂલભદ્રને તેમની પાસે દૃષ્ટિવાદને અભ્યાસ કરવા માટે અને ચૌદ પૂર્વોનું અધ્યયન કરવા માટે મોકલવામાં આવે છે. સ્થૂલભદ્ર ૧૪ પૂર્વોને અભ્યાસ કરે છે. ભદ્રબાહુએ તેને છેલ્લાં ચાર પૂર્વો શીખવવા માટે મના કરેલી હતી. ભદ્રબાહુ વીરનિર્વાણના ૧૭૦મે વર્ષે કાલ કરી ગયા. પછીથી સ્થૂલભદ્ર તેમની પાટે આવે છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪. હમસમીક્ષા .:: સર્ગ : ૧૦ : : રસ્થૂલભદ્ર શ્રાવસ્તીમાં વિહાર કરે છે. ધનદેવ તેમના પ્રસાદથી સમૃદ્ધ બને છે અને છેવટે દીક્ષા લે છે. સ્થૂલભદ્રને બે શિષ્યો છે: મહાગિરિ અને સુહસ્તી. સ્થૂલભદ્ર બંન્નેયને ૧૦ પૂર્વેને અભ્યાસ કરાવે છે. ભદ્રબાહુએ છેલ્લાં ચાર પૂર્વોનું અધ્યયન કરાવવા માટે નિરોધ કર્યો હતે. આ રીતે પછીના આચાર્યો, વજ સુધી, દશપૂર્વધરે થાય છે. શિષ્યા પાસ કરવા કરે છે. :ઃ સર્ગ : ૧૧ : સ્થૂલભદ્ર કાલ કરી ગયા પછી, મહાગિરિ પિતાના શિષ્યો સુહસ્તીને સોંપી દઈ “જિનપિક” તરીકે રહે છે. સુહસ્તી આચાર્ય બને છે. સંપ્રતિ સાથે તેમને સમાગમ થાય છે. જેનસંપ્રદાયની વૃદ્ધિ થાય છે; પરંતુ શ્રમણોનું જીવન પહેલાં જેટલું ચુસ્ત રહેતું નથી. મહાગિરિ સુહસ્તીને છોડી દઈ ચાલ્યા જાય છે. અવન્તીસુમાલનું પ્રસિદ્ધ વૃત્તાન્ત આ સર્ગમાં આપવામાં આવ્યું છે. જેનપરંપરા પ્રમાણે અવન્તીસુકુમાલનાં અસ્થિ ઉપર મહાકાલનું પ્રસિદ્ધ મંદિર રચાય છે. * : સર્ગ : ૧૨ : : સુહસ્તીના અન્વયમાં વજીસ્વામી છેલ્લા દશપૂર્વધર આચાર્ય થયા. તે ધનગિરિના પુત્ર હતા અને સિંહગિરિ પાસે બાલ્યાવસ્થામાં તેમણે દીક્ષા લીધી હતી. વાસ્વામીનું કથાનક સંપ્રદાયમાં ઘણું જ જાણીતું છે. ધનની પુત્રી રુકિમણનું કથાનક આ સર્ગમાં કહેવામાં આવ્યું છે. વાસ્વામી પદાનુસારી વિદ્યા અને આકાશગામિની વિદ્યા ઉપર પ્રભુત્વ મેળવે છે. આર્યાવર્તના ઉત્તર ભાગમાં મોટો દુકાળ પડે છે. વાસ્વામી જાદુઈપટ ઉપર આખા સંધને બેસાડી તેને બચાવ Page #345 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૦૫ કરે છે, અને પુરી નામે નગરમાં બધાને ઉતારે છે. ત્યારપછી વજીસ્વામી પર્યુષણ પર્વ પુરીમાં ઊજવે છે. સર્ગઃ ૧૩ :: આ સર્ગમાં આર્ય રક્ષિતનું વૃત્તાન્ત આવે છે. આર્ય રક્ષિત દશપુરમાં “દષ્ટિવાદ” નામે બારમા અંગનું અધ્યયન કરે છે; પછીથી ઉજજયિનીમાં વજીસ્વામીના ગુરુ ભદ્રગુપ્ત પાસે પૂર્વોનું અધ્યયન કરે છે. વધારે જ્ઞાન માટે ભદ્રગુપ્તના મરણ પછી, આર્ય રક્ષિત વિસ્વામી પાસે જાય છે. તેમની પાસે નવ પૂર્વને અભ્યાસ કરે છે. દશમા પૂર્વને અભ્યાસ શેડો થાય છે એટલામાં આર્ય રક્ષિતને જવાનું થાય છે. વજ દક્ષિણ પ્રદેશમાં જાય છે. વાસેન પટ્ટધર થાય છે અને વજીસ્વામી તેમના શિષ્યો સહિત વિદ્યાપિંડ નામની ટેકરી ઉપર અનશન કરીને દેહત્સર્ગ કરે છે. વજસ્વામીમાંથી બધાય જૈન સંપ્રદાયના વંશે ઉત્પન્ન થયા છે : ये केचिनयनातिथित्वमगमन्ये वा श्रुतेर्गोचर वंशास्तेषु तनुत्वमप्रमभजन्मूलं पुनः स्थूलताम् । नव्योऽसौ दशपूर्विणो मुनिपतेः श्रीवज्रसुरेगुरोः वंशो यः प्रथमं दधाति तनुतां स्फाति पुरस्तात्पुनः ।।१० પરિશિષ્ટપર્વમાં આ પ્રમાણે જબૂસ્વામીથી આરંભી વસેન સુધીના પટ્ટધરોની કથા તથા તેને અનુષંગી પ્રવર્તમાન થયેલાં એતિહાસિક કથાનકેને સંભાર શ્રી હેમચંદ્રાચાર્યે રચ્યો છે. હેમચંદ્રાચાર્યે આ ગ્રંથની રચના પિતાના જીવનના ઉત્તરકાલમાં ૧૦. પરિ. પર્વ. સગ ૧૭ લો. ૨૦૩ ૨૦ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ હેમસમીક્ષા કરી હતી. પદ્યરચના કરવાનું તેમનું કૌશલ અદ્દભુત હાવું જોઈ એ. કેટલેક સ્થળે પ્રો. યાાબી બતાવે છે તેમ રિતરચનાની અપૂર્ણતાએ તેમાં દૃષ્ટિગે ચર થાય છે. પણ આવિશાળ પુરાણની રચનામાં તે તે માત્ર બિંદુસમાન છે. તે જોવા બેસવું એ ચંદ્રના અપૂર્વ અને આહ્લાદક ન્યાતિને માણવી મૂકી દઈ તેની કલંકરેખાએનું દર્શીન કરવા માટે બેસવા સમાન છે. અનુષ્ટુબની રચનામાં પણ આચાર્યશ્રીએ એક પ્રકારની પ્રવાહિતા સિદ્ધ કરી છે. પરિશિષ્ટપÖની રચના પૂર્વે ભદ્રેશ્વરે કહાવલી ’ માં ત્રેસઠ શલાકાપુરુષો ઉપરાંત, પટ્ટા તથા કાલકથી હરિભદ્રસૂરિ સુધીના યુગપ્રધાન આચાર્યાંની કથાઓ આપવા યત્ન કર્યાં છે. પરંતુ તેમાં હેમચંદ્રાચાર્યે રચેલા ત્રિ. શ. પુ. ચ. અને પરિ શિષ્ટપÖના સરખાં સુશ્લિષ્ટતા, એકસૂત્રતા, પ્રવાહિતા અને પ્રસાદ નથી. ભદ્રેશ્વરસૂરિના ગ્રંથમાં કથાનકાનેા માત્ર સંગ્રહ છે; એકસૂત્રતા નથી તેમજ સાહિત્યિક સૌષ્ઠવ નથી. પરિશિષ્ટમાં કેટલીક લાકકથા અને દૃષ્ટાન્તા ખરેખર આકર્ષીક છે; અને લેાકવાર્તા – Folk Talesની દૃષ્ટિએ તે કથાએ ખરેખર ઉપયાગો છે.૧૨ ખાસ કરીને જમ્મૂ S xxiv, C ૧૧. પ. પ. ( પ્રો. ચાકામી ) Introduction P. ૧૨, પરિ. પૂ. (પ્રો. ચાકામી ) Introduction P. xxxvii ff. માં પાદ-નોંધમાં કથાઓને કથાસરિત્સાગર, મહાભારત, Gesta Romanorum, એરેબીયન નાઈટ્સ વગેરેની થાએ સાથે સરખાવવા પ્રયત્ન કરવામાં આવે છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટપ ૩૦૭ સ્વામી પ્રભવ આગળ કથાનકા કહે છે તેમાં એ કથાએના સમાવેશ થાય છે. આ ઉપરાંત પરિશિષ્ટપોન પટ્ટધાના ઇતિહાસ માટે અગત્યને ગ્રંથ છે. સ્થવિરાવલીઓ, પ્રાચીન પૂરાવાઓ અને આ પ્રકારના અન્ય ગ્રંથા સપ્રદાયની ઐતિહાસિક સ્થિતિ ઉપર અપૂર્વ પ્રકાશ નાખી શકે છે. પરિશિષ્ટપની એ સારી આવૃત્તિએ મુદ્રિત સ્વરૂપમાં વિદ્યમાન છે. એક પ્રો. યાકેાખી સંપાદિત બિબ્લિથેકા ઈન્ડિકા સીરીઝ ના ૯૬. ( આવૃત્તિ બીજી ) અને બીજી ભાવનગરની પં. હરગાવિંદદાસની વિસ્તૃત પ્રસ્તાવના સહિત સ'પાદિત થયેલી આવૃત્તિ. પં. હગાવિંદદાસે, પ્રો. યાકાળીના કેટલાક આક્ષેપોને રક્રિયા આપવા પ્રયત્ન કર્યો છે. નિષ્પક્ષ અભ્યાસ માટે અભ્યાસક્રે બન્નેય આવૃત્તિઓની પ્રસ્તાવનાના અભ્યાસ કરવા ઘટે છે. એ તે દેખીતું જ છે કે અનેક વિવાદગ્રસ્ત પ્રશ્નો માટે આ નાનકડા પ્રકરણમાં સ્થાન ન હેાય શ્રી હેમચદ્રાચાર્ય ની યાગશક્તિ, ઉપદેશશક્તિ, બુદ્ધિની પ્રખરતા, કાવ્યના જ્યોતિમય ઉન્મેષો જીવનના સંધ્યાકાલ સુધી એટલાજ પ્રબલ અને લેાકાત્તર હતા. હેમચંદ્રાચાર્ય જેવા યુગપ્રધાન આચાય'નું આખુ વ્યક્તિત્વ અનેરું હતું. તેમનું સાહિત્યસન અનેા' હતું : તેમના કીર્તિદેહને મૃત્યુ કત્યાંથી હોય ? પોતાના યુગને ઊષ્મા અને જ્યુતિ આપવાનું કાર્યાં એજ આ મહાપુરુષોનું જીવન છે. વિશ્વમાં યાપેલાં અંધકારપડાને પેાતાના વ્યક્તિત્વથી, પ્રતિભાથી, કત વ્યશીલતાથી તેઓ ભેદી નાખે છે, પરિસ્થિતિમાં સવ્યાપી પરિવર્તન આણી દે છે અને પેાતાના સચારપ્રદેશાને યુગે સુધી ઉજમાળી દે છે. તે યુપ્રધાન છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ હેમસમીક્ષા પિતાના કાર્યની પૂર્ણાહુતિ થતાં, એટલી જ સ્થિતપ્રજ્ઞતાથી શાંતિથી અને સહજ સ્મિતથી તેઓ દેહત્યાગ કરે છે, મહાયોગરાજ હેમચંદ્રાચાર્યે સહજ સમાધિથી ચોરાશી વર્ષની વયે પોતાની ઐહિક જીવનલાને સંકેલી લીધી. મહાપુરુષોનું સમસ્ત ચરિત અલૌકિક હોય છે. अन्या जगद्धितमयी मनसः प्रवृत्तिरन्यैव काऽपि रचना वचनावलीनाम् । लोकोत्तरा च कृतिराकृतिरेव हृद्या विद्यावतां सकलमेव गिरां दवीयः ।।१३ જગતને હિતકારક એવી તેમના મનની પ્રવૃત્તિ અનેરી જ હોય છે. તેમની વચનાવલીઓની રચના પણ અનેરી હોય છે. તેમની કૃતિ લોકોત્તર હોય છે. તેમની આકૃતિ રમ્ય હોય છે : વિદ્યાવાનનું બધુંય વાણીને દૂર–અત્યંત અગમ્ય હોય છે!” - ૧. ૫હિતરાજ જગન્નાથઃ રસગંગાધર, Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શેષપ્રશ્નો शब्दप्रमाणसाहित्यच्छन्दोलक्ष्मविधायिनाम् । श्रीहेमचन्द्रपादानां प्रसादाय नमो नमः ॥ –રામચંદ્ર અને ગુણચંદ્ર. શબ્દશા, પ્રમાણશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, અને દશાાનાં લક્ષણેને રચનાર પૂજનીય શ્રી હેમચંદ્રાચાર્યના પ્રસાદને વારવાર નમસ્કાર હજો.’ પ્રાચીન સાહિત્યમાં નામે ચઢેલા ગ્ર ગ્રંથકર્તાની કૃતિઓના નિર્ણય કરવાના જટિલ કેયડાને વધારે જટિલ બનાવે છે. કેટલીકવાર શિષ્ય ગુરુના નામે ગ્રંથરચના કરી આચાર્ય ઋણ ભક્તિપૂર્વક અદા કરે છે. કેટલાક સામાન્ય ગ્રંથકારે પિતાની રચનાઓનાં મૂલ્ય અને પ્રચાર ભવિષ્યમાં બહલાવવા માટે, તેમને મેટા લેખકેને નામે ચઢાવી દે છે. કેટલાક અનુપલબ્ધ ગ્રંથનાં બે નામનો ઉલ્લેખ, તે લેખકના એ બે ગ્ર હશે એવી ભ્રમણું ઉત્પન્ન કરે છે. કેટલીકવાર અન્યલેખકે પ્રમાદને લીધે પિતાના ગ્રંથમાં અવતરણ આપતી Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ હેમસમીક્ષા વેળા તેના ગ્રંથકર્તાના ખાટા નામેાલ્લેખ કરે છે. આ પ્રકારની અનેક મેાહાળા ઈતિહાસના ગવેષકને, પ્રાચીન સાહિત્યના અભ્યાસકને, કૈાઈ પ્રખ્યાત લેખકની કૃતિઓના ચિકિત્સકને ફસાવી દે છે. કાલિદાસના નામે અનેક કૃતિએ ચઢી ગયેલી છે. વિદ્વાનેાએ તેની ચાર પાંચ કૃતિને નગદ ગણી બીજી કૃતિએને બાતલ કરી દીધી છે. હેમચદ્રાચાય ને નામે પણ અનેક કૃતિએ ચઢી ગયેલી છે. હેમચદ્રાચાર્યના સાહિત્યના અભ્યાસક માટે તેમની સાચી કૃતિએ તારવી કાઢી રજુ કરવી જોઈએ; અને માત્ર નામે ચઢી ગયેલી હાય, તેમની વ્યાપક પ્રતિભાને ન શોભે તેવી હોય તેમને જૂદી તારવી કાઢવી જોઈ એ. હેમચંદ્રાચાય ની કૃતિઓના નિણૅય કરવા માટે, હેમચંદ્રા ચાના પોતાના ઉલ્લેખો આપણે માટે પ્રથમ સહાયક છે. તે ઉપરાંત તેમની ગ્રંથાવલની નોંધ સામપ્રભાચાર્યે ` અને પ્રભાચન્દ્રસૂરિએ પણ આપી છે એ તે ઉચિતજ કે હેમચન્દ્રાચાર્ય ના ૧. જુએ હેમસમીક્ષા પા. ૨૩ પાદનેાંધ : સેામપ્રભના શ્લાક માટે. ૨. પ્રભાદ્રઃ ૫. ચ. ( સિધી ગ્રંથમાલા ) હેમસૂપ્રિમ ધ શ્લા. ૮૩૪, व्याकरणं पंचांगं प्रमाणशाखं प्रमाणमीमांसा छंदोऽलंकृतिचूडामणी च शास्त्रे विभुर्व्यधित || एका देश्या निर्घण्ट इति च चत्वारः । विहिताश्च नामकोशाः शुचिकवितानटयुपाध्यायाः ॥ त्र्युत्तरषष्टिशलाकानरेतिवृत्तं गृहिव्रतविचारे । अध्यात्म योगशास्त्रं विदधे जगदुपकृतिविधित्सुः ॥ Page #351 -------------------------------------------------------------------------- ________________ : - શષપ્રશ્નો ૩૧૧ ઉલ્લેખના પિષક હોય તેમ સોમપ્રભાચાર્યના તથા પ્રભાચન્દ્રસૂરિના ઉલ્લેખોને ગણવા જોઈએ. ત્રિ. શ. પુ. ચ. પર્વ ૧૦ અંત્યપ્રશસ્તિ લે. ૧૮માં કહેવામાં આવ્યું છે : पूर्व पूर्वजसिद्धराजनृपतेर्भक्तिरपृशो याञ्चया। . साझं व्याकरण सुवृत्तिसुगम चकुर्भवन्तः पुरा मद्धेतोरथ योगशास्त्रममलं लोकाय च द्वयाश्रय च्छंदोऽलंकृतिनामसंग्रहमुखान्यन्यानि शास्त्राण्यपि । ઉપરના લેક ઉપરથી એ ફલિત થાય છે. કે સિદ્ધરાજની વિજ્ઞપ્તિથી શ્રીહેમચંદ્રાચાર્યો અંગે – પાંચ અંગે – અને વૃત્તિસહિત વ્યાકરણની રચના કરી. કુમારપાલને માટે નિર્મલ યોગશાસ્ત્રની તથા લેકેને માટે થાશ્રય, દેડનુશાસન, કાવ્યાનુશાસન, તથા નામસંગ્રહ વગેરે અન્યશાસ્ત્રની પણ રચના કરી હતી. કુમારપાલની માગણીથી તેમણે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતની રચના કરી. તેમની પ્રથમ રચના તરીકે સિદ્ધરાજના સમયમાં સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન નામે સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણની રચના કરી. लक्षणसाहित्यगुणं विदधे च द्वयाश्रयं महाकाव्यम् । चक्रे विंशतिमुच्चैः स वीतरागस्तवानां च ॥. इति तद्विहितप्रन्थसंख्यैव नहि विद्यते । नामापि न विदन्त्येषां मादृशा मन्दमेधसः ॥ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ (૧) સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન. સૂત્રો (૪) સંસ્કૃત વ્યાકરણ ( અધ્યાય ૧-૭ ) (૪) પ્રાકૃત વ્યાકરણ ( અધ્યાય ૮ ) વૃત્તિઓ : (૨) વ્યાકરણ લઘુત્તિ. (૩) વ્યાકરણ હવૃત્તિ; પ્રાકૃત વ્યાકરણના અધ્યાયની ખીજી વૃત્તિ ઉપલબ્ધ નથી. હેમસમીક્ષ 1:0 (૪) બૃહન્યાસ : પાતજલ મહાભાષ્યની સરસાઈ કરતા આ ગ્રંથ પણ આખા ઉપલબ્ધ નથી.૪ અગાઃ (૫) ઉણાદિગણુ સૂત્ર (૬) વિવરણુ (૬) ધાતુપરાયણ (અ) વિવરણ (આ) ધાતુપાઠ. (૭) ગણુપાઠ : ગણપાને સમાવેશ બૃહ્રવૃત્તિમાં કરી દેવામાં આવ્યા છે. (૮) લિ'ગાનુશાસન (અ) વૃત્તિસહિત. ૩. જુએ આ ગ્રંથની પ્રસ્તાવના. મુનિશ્રી પુણ્યવિજયજીએ આ આ બાબત ઉપર આપેલી નેધ માટે. ૪. જુએ આ ગ્રંથની પ્રસ્તાવના મુનિશ્રી પુણ્યવિજયજીની આ ઉપરની નોંધ. હેમચંદ્રાચાર્ય પેાતાના લિંગાનુશાસન ઉપર સ્નાપન્ન ટીકા લખી છે. પરંતુ આ ગ્રંથમાં તેના ઉપર સમીક્ષા લખી શકાઈ નથી, કારણ કે આ ગ્રંથ તૈયાર થતા હતા તે સમયે તે ટીકા છપાયેલી મળી શકી નહતી. Page #353 -------------------------------------------------------------------------- ________________ - - - - - શેષપ્રશ્નો ૩ પરંપરા પ્રમાણે સવાલાખ કનું સાંગોપાંગ વ્યાકરણ હેમચંદ્રાચાર્યે રચ્યું હતું. આ સિદ્ધહેમચન્દ્રાશબ્દાનુશાસન પછી લેહિત ખાતર, ગુજરાતના ગૌરવ ખાતર અને સરસ્વતીની સેવા ખાતર તેમણે બીજા ત્રણ અનુશાસન રચ્યાં. (૯) કાવ્યાનુશાસન (સૂત્રપાઠી () અલંકારચૂડામણિલઘુત્તિ (ગા) વિવેક-બહદ્દવૃત્તિ. (૧૦) છંદેનુશાસન (સૂત્રપાઠ) (ગ) છંદAડામણિતિ. (૧૧) પ્રમાણમીમાંસા (સૂત્રપાઠી (બ) સોપત્તિ . આ ગ્રન્ય અપૂરે મળે છે. પ્રભાચન્દ્રાચાર્યે વાદાનુશાસનો ઉલ્લેખ કર્યો છે. તે આ ગ્રન્થ હશે કે કેમ? શ્રીમચંદ્રાચાર્યે ચાર અનુશાસનની રચના કરી. તેના અનુક્રમને ઉલ્લેખ પણ આચાર્યશ્રીએ પ્રમાણમીમાંસાની ટીકાની ઉત્યાનિકામાં કર્યો છે. આ એક પ્રશ્ન અત્યારે અનુત્તર રહે છે, પણ ઉપર મૂકેલું અનુમાન સાચું હેવા સંભવ છે. - શ્રીહેમચંદ્રાચાર્યના આગળ ટાંકેલા લેકમાં “નામસંગ્રહને ઉલ્લેખ આપી. શબ્દકેશોના રચયિતા તરીકે તેમને ખ્યાલ આપણને આપવામાં આવ્યું છે. આ કેશે નીચે પ્રમાણે ઉપલબ્ધ છે. (૧૨) અભિધાનચિંતામણિ (સૂત્રપાઠ) (ક) પજ્ઞ ટીકા. (બ) એ ઉપરાંત “શેષનામમાલા” નામે પાછળથી પરિશિષ્ટરૂપે ઉમેરેલે કેશ. ૫. મેરૂતુંગર પ્ર. ચિ. પા. ૬૦. પં. ૧૨-૧૫ (સિંધી ગ્રથમાલા) श्रीहेमचन्द्राचार्यः श्रीसिद्धहेमाभिधानमभिनवं पंचाङ्गमपि व्याकरण सपादलक्षपन्थप्रमाणं संवत्सरेण रचयांचक्रे । Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ હેમસમીક્ષા (૧૩) અને કાર્યકેશ (સૂત્રપાઠ) આ કેશ ઉપરની ટીકા હેમચંદ્રાચાર્યા વિદ્વાન શિષ્ય મહેકે લખી હતી અને પિતાના ગુસ્ના નામ ઉપર ચઢાવી હતી. શ્રી હેમચંદ્રાચાર્યના નામ ઉપર હોવા છતાં પણ આ ટીકા તેમની ન ગણી શકાય એ દેખીતું છે. (૧૪) નિઘંટુકેશ ( પાઠ) આ ગ્રન્ય વનસ્પતિશ છે. (૧૫) દેશોનામમાલાઃ પત્તવૃત્તિ સાથે આ ગ્રંથની રચના દેશ્યશબ્દોને કેશ આપવાની પ્રવૃત્તિને અંગે કરવામાં આવી હતી. કેશરચનાની પ્રવૃત્તિ માટે અનુક્રમ, અભિધાનચિંતામણિ, અનેકાર્થ કોશ, દેશીનામમાલા અને નિઘંટુશષ એ પ્રમાણે છે. એ તો નિશ્ચિત જ છે કે આ કેશોનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવું તથા સુધારાવધારા પણ થતા. સિદ્ધહેમશબ્દાનુશાસનના સૂત્રપાઠ, લઘુવૃત્તિ વગેરેની રચના સિદ્ધરાજના અમલ દરમિયાન થઈ હોય એ સંભવ છે. ડો. બુલ્હરના કહેવા પ્રમાણે સંસ્કૃતયાશ્રયની રચના પણ સિદ્ધરાજના રાજ્યકાળ દરમ્યાન સર્ગ ૧-૧૬ સુધી થયેલી. (૧૬) સંસ્કૃત દ્વયાશ્રય મહાકાવ્યઃ આ ગ્રંથ ઉપર આચાર્યશ્રીની વૃત્તિ નથી. (૧૭) પ્રાકૃત દ્વયાશ્રય મહાકાવ્યઃ આ ઉપર પણ આચાર્યશ્રીની વૃત્તિ નથી; આ ગ્રંથનું Page #355 -------------------------------------------------------------------------- ________________ # # ૧ શોષપ્રશ્નો ૩૧૫: - અમરનામ કુમારપાલચરિત છે. કુમારપાલના રાજ્ય દરમિયાન આ ગ્રંથની રચના થઈ હતી. (૧૮) સ્તવન (અ) અન્યયોગવ્યવચ્છેદદાત્રિશિકા. (ગા) અગવ્યવચ્છેદકાત્રિશિકા (૬) વીતરાગસ્તોત્ર (૬) મહાદેવસ્તાત્ર વીતરાગસ્તોત્ર'ની રચના કુમારપાલ માટે અને કુમારપાલના અમલ દરમિયાન થયેલી છે તે આંતરિક પૂરાવા. ઉપરથી સિદ્ધ થાય છે. (૧૯) યેગશાસ્ત્રઃ આ ગ્રંથ પણ કુમારપાલ માટે રચવામાં આવ્યો હતો. તેના ઉપર બૃહદ્રવૃત્તિ રચવામાં આવી હતી, આ વૃત્તિની રચના ત્રિ. શુ. પુ. ચ. અને પરિશિષ્ટપર્વની રચના પછી અથવા તે એ ગ્રંથે પૂરા થતા હશે તે અરસામાં થઈ રહેવી જોઈએ. યોગશાસ્ત્ર સ્વપજ્ઞટીકા સાથે ૧૨૫૭૦ લેક જેટલા વિસ્તારવાળું છે. (૨૦) ત્રિષષ્ટિશલાકાપુરષચરિતઃ આ વિશાળ ગ્રંથ ગશાસ્ત્ર પછી રચવામાં આવ્યો હતા. તેનું શ્લોક પ્રમાણ ૩૨૦૦૦ શ્લેક છે. (૨૧) પરિશિષ્ટપર્વ: , આ ગ્રંથ ૩૫૦૦ કપૂર છે અને પૂરાવાઓ પ્રમાણે, આ છેવટને ગ્રંથ હોય તો એમાં અસંભવ નથી. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ હમસમીક્ષા વૃત્તિઓની રચના, ગ્રંથનું પુનરાવર્તન, વગેરે પ્રવૃત્તિઓ તો જીવનની છેલ્લી પળ સુધી હેમચંદ્રાચાર્યે ચાલુ રાખેલી. આ કારણને લીધે તેમના ગ્રંથના આંતરિક પૂરાવાઓ ઉપરથી આનુપૂવીને સૂમ નિર્ણય કરવો મુશ્કેલ છે. છતાંય તેને સામાન્ય નિર્ણય તે કરી શકાય છે અને તેને વિચાર પ્રત્યેક ગ્રંથનું વિવેચન કરતી વેળા કરવામાં આવ્યો છે. ઉપર જણાવેલા ગ્રંથે હેમચંદ્રાચાર્યના પણ ગ્રંથ છે. આંતરિક પૂરાવાઓથી અને વિદ્વજ્જનેના પ્રમાણથી તે માન્ય છે. તે ગ્રંથની શ્લેક સંખ્યા મુનિશ્રી પુણ્યવિજયજીએ ધી છે. હેમચંદ્રાચાર્યવિરચિત સાગરસમી કસ ખ્યાને વાચકને સારી રીતે ખ્યાલ આવી શકે તે માટે તે નોંધવી ૬ ઉચિત છે : ૧. સિદ્ધહેમલgવૃત્તિ લે. ૬૦૦૦ ૨. સિદ્ધહેમબૃહદ્રવૃત્તિ . ૧૮૦૦૦ ૩. સિદ્ધહેમબૃહન્નવાસ લે. ૮૪૦૦૦ ૪. સિદ્ધહેમપ્રાકૃતવૃત્તિ લે. ર૨૦૦ ૫. લિંગાનુશાસન સટીક લે. ૬૮૪ ૬. ઉણાદિગણપાઠ, વિવરણ સહિત લેક રપ૦ છે. ધાતુપારાયણ વિવરણ સહિત લે. પ૬૦૦ ૮. અભિધાનચિંતામણિ સ્વોપા ટી સહિત . ૧૦૦૦૦ ૬. શ્રી હેમસારસ્વતસત્ર: ગુજરાત સાહિત્ય પરિષદનું ખાસ સંમેલન પાટણ: અહેવાલ અને નિબંધસંગ્રહઃ મુનિશ્રી પુણ્ય - વિજયજીને લેખ: મહાન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ પા. ૭૬-૮૫. Page #357 -------------------------------------------------------------------------- ________________ શષપ્રશ્નો ૩૧૭ ૯. અભિધાનચિંતામણિપરિશિષ્ટ લે. ૨૦૪ ૧૦. અનેકાર્થકષ વ્હે. ૧૮૨૮ ૧૧. નિઘંટુશેષ લે. ૩૯૬ ૧૨. દેશનામમાલા પત્તવૃત્તિ સાથે લે. ૩૫૦૦ ૧૩. કાવ્યાનુશાસન સ્વોપણ અલંકારચૂડામણિ અને વિવેક સાથે . ૬૦૦૦ ૧૪. છંદોડનુશાસન પાછંદબ્રૂડામણિટીકા સાથે . ૩૦૦૦ ૧૫. સંસ્કૃતયાશ્રયમહાકાવ્ય લે. ૨૮૨૮ ૧૬. પ્રાકૃતયાશ્રયમહાકાવ્ય લે. ૧૫૦૦ ૧૭. પ્રમાણમીમાંસા સ્વપજ્ઞવૃત્તિ સાથે લે. ૨૫૦૦ (અપૂર્ણ) ૧૮. વેદાંકુશ [દ્વિજવદનચપેટા] . ૧૦૦૦ ૧૯. ત્રિષષ્ટિશલાકાપુરષચરિત મહાકાવ્ય-દશપર્વશ્લે.૩૨૦૦૦ ૨૦. પરિશિષ્ટપર્વ . ૩૫૦૦ ૨૧. યોગશાસ્ત્ર સ્વપજ્ઞટીકા સાથે લે. ૧રપ૭૦ ૨૨. વીતરાગાત્ર લે. ૧૮૮ ૨૩. અન્ય વ્યવહેદદાત્રિશિકા લે. ૩૨ ૭. મુનિશ્રી પુણ્યવિજયજી ઉપરના લેખમાં તેને હેમચંદ્રાચાર્યની કૃતિ માને છે. શ્રી. હીરાલાલ કાપડિયાઃ “કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ એટલે ? ” એ નામના ફાસ સભા વૈમાસિક વર્ષ, ૩. અં. ૪ પા. ૫૬૧-૬૦૪ નામે લેખમાં તેને સંદિગ્ધ કૃતિ માને છે. શ્રી. મેતીચંદ. ગિ. કાપડિયા “શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યની કૃતિઓ” હેમસારસ્વતસત્ર: અહેવાલ અને નિબંધસંગ્રહ પાન, ૧૯૧ ઉપર આ ગ્રંથ વિષે નોધે છે: “લાલબાગના ભંડારમાં એની પ્રતિ છે. મારા એવામાં એ ગ્રંથ આવ્યો નથી. ” મેં પણ એ ગ્રંથ નથી. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ હેમસમીક્ષા ૨૪. અગવ્યવચ્છેદકાત્રિશિકા લે. ૩૩. ૨૫. મહાદેવસ્તાત્ર લે. ૪૪. ઉપર જણાવેલા ગ્રંથે ઉપરાંત તેમને નામે ચઢેલા, બીજા - ઉલેખોથી માલમ પડતા અને સંદિગ્ધ ગ્રંથે અનેક છે. આ સમીક્ષામાં તેમનું સ્થાન ન હોય તે સ્વાભાવિક છે. નીચે જણાવેલા ગ્રંથે સંદિગ્ધ છે. ૧. અહજામસમુચ્ચય ૨. અહીતિ 2. ચંદ્રલેખાવિજયપ્રકરણ ૪. કિંજવદનચપેટા (વેદાંકુશ) ૫. નાભેયનેમિદ્વિસંધાનકાવ્ય ૮. “અહંન્નીતિ હેમચંદ્રાચાર્યને ગ્રંથ નથી જ એ પ્રમાણે શ્રીજિનવિજયજી વગેરે વિદ્વાનું માનવું છે. તેના સાર માટે; Prof. Winternitz: History of Indian Literature : The Jains P. 164 હીરાલાલ કાપડિયાને લેખ કલિકાલસર્વજ્ઞ એટલે ?” પા. પ૩૭ ઉપર છે. વીન્ટનીટઝને અનુસરી આ ગ્રંથનો સાર આપવામાં આવ્યો છે. આ ગ્રંથમાં રાજા અમાત્ય વગેરેની ફરજો, રાજનીતિની ચર્ચા છે. ૯. “ચંદ્રલેખાવિજયપ્રકરણ” એ કૃતિ શ્રી. કાપડિયાએ સંદિગ્ધ તરીકે જણાવી છે. એટલે જ અહીં નોંધી છે. ખરી રીતે તો તે નામનું નાટક હેમચંદ્રાચાર્યના શિષ્ય દેવચંદ્ર રચ્યું હતું. જુઓ : જેસલમેર ભંડારની સૂચિ. ( G. O. s. ) પૃ. ૬૪; ભેગીલાલ સાંડેસરાને લેખ “હેમચંદ્રાચાર્યનું શિખ્યમંડળ” હેમ-સારસ્વત સત્ર : અહેવાલ પાન૧૩૬. Page #359 -------------------------------------------------------------------------- ________________ વષપ્રશી ૩૧૯ ૬. ન્યાયબલાબલસૂત્ર છે. બલાબલસૂત્રબહવૃત્તિ ૮. બાલભાષાવ્યાકરણસૂત્રવૃત્તિ ઉપરના ગ્રંથની યાદી શ્રી હીરાલાલ કાપડિયાની ° સેંધ ઉપરથી આપેલી છે. તેનું વિવેચન તેમણે તેમના લેખમાં કરેલું છે. વિશેષ જિજ્ઞાસુ તે લેખમાં તે સંબંધી ચર્ચા જઈ શકે છે. અનુપલબ્ધ કૃતિઓમાં શ્રી. કાપડિયાએ નીચેની કૃતિઓ ગણાવી છે: ૧. અનેકાર્થશેષ ૨. દ્વાત્રિશદ્-દ્વાચિંશિક ૩. નિઘંટુ ૪. પ્રમાણુમીમાંસાને અવશિષ્ટ ભાગ ૫. પ્રમાણમીમાંસાની પજ્ઞવૃત્તિને અવશિષ્ટ ભાગ ૬. પ્રમાણુશાસ્ત્ર ૭. આઠમા અધ્યાયની લઘુવૃત્તિ ૮. બ્રહવાસને અવશિષ્ટ ભાગ ૯. વાદાનુશાસન ૧૦. શેષસંગ્રહનામમાલા ૧૧. શેષસંગ્રહનામમાલાસાહાર ૧૦. હીરાલાલ કાપડિયા “કલિકાલસર્વજ્ઞ એટલે?” ફા. ગુ. સભા. વૈમાસિક વર્ષ ૩. અં. ૪ પૃ. ૫૭. મુનિ શ્રી. કલ્યાણવિજયજીએ સંદિગ્ધ તથા ઉસ્લિખિત ગ્રંથની યાદી પ્રભાવકચરિતના ભાષાંતર (ભાવનગર જૈન સભા)ની આદિ-પ્રસ્તાવનામાં આપી છે. For Private & Personal. Use Only. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ૧૨. સપ્તસધાનમહાકાવ્ય ૧ પ્રમાણમીમાંસા, પ્રમાણુશાસ્ત્ર અને વાદાનુશાસન એ એકજ ગ્રંથના પર્યાય હાય એ સભવિત છે, જુદે જુદે સ્થળે એ ગ્રંથને ઉલ્લેખ જુદે જુદે નામે થયાને લીધે તેને માટે આ પ્રકારની સગ્ધિતા સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થાય. અનેકાશેષ અને શેષસંગ્રહનામમાલા પણ એક હાય એ સંભવિત છે. જ્યાં સુધી અમુક કૃતિ ચેાક્કસ અને અબાધિત દૃષ્ટિએ શ્રીહેમચદ્રાચાર્યની પૂરવાર ન થાય ત્યાં સુધી તેના વિવેચનમાં ઊતરવું એ અનુચિત છે. આ સિદ્ધાંતને અનુસરી ઉપરના ગ્રંથોને માત્ર નિર્દેશ કરીને જ સતેાષ માન્યા છે. હેમચદ્રાચાર્યની વિદ્વત્તા સર્વશાસ્ત્રોમાં વ્યાપક અને ઊંડી હતી. પોતાની પ્રતિભાથી તેઓ પ્રાચીન તથા સમકાલીન ગ્રંથાનું દહન કરી શાસ્ત્રમાં નવા જ ઝોક આણુતા, નવાં જ દૃષ્ટિબિંદુએ રજુ કરતા અને વિશિષ્ટ પ્રકારની યાજક્તાથી તે દોહનને જનતા સમક્ષ તેજસ્વી પ્રથા મારફતે રજુ કરતા. હેમચંદ્રાચાર્યંની વ્યુત્પત્તિ અને પ્રતિભા-બન્નેય અમેય અને અનન્ય હતાં. કલિકાલસર્વજ્ઞનું તેમનું બિરુદ યથાર્થ છે. હેમચંદ્રાચાર્યના સારસ્વતના અભ્યાસકને તે કેટલા સવાલે જરૂર ચમકાવે. તે જમાનામાં તેમણે કયાં કયાંથી અને કેટલા વિશાળ પ્રમાણમાં ગ્રંથ કેવી રીતે મેળવ્યા હશે ? તે મેળવીને ૧૧. મોતીચ ૬ ગિ. કાપડિયા : કૃતિએ ’ હૈ. સા. સત્ર. અહેવાલ. પા. શ્રી હેમચંદ્રાચાર્ય બનાવ્યુ છે. એવા થતા નથી.” હેમસમીક્ષા ' શ્રીમદ્ હેમચંદ્રાચાર્યની ૧૯૦ “ આ નામનું કાવ્ય ઉલ્લેખ મળે છે. ગ્રંથ પ્રાપ્ત Page #361 -------------------------------------------------------------------------- ________________ શેષપ્રયો ૩૧ તેમનુ પરિશીલન કરવાના સમય શી રીતે પ્રાપ્ત કર્યાં હશે ? કયારે પોતાના ગ્ર ંથેાની તેમણે રચના કરી હશે ? પાટણુના, જેસલમેરના, ખંભાતના—એમ અનેક ભંડારામાં તેમને વિશાળ ગ્ર ંથરાશિ, કહે છે કે, વહેંચાઈ ગયા. તેને મેટા ભાગ તે વિનાશ પામ્યા હાવે! જોઇ એ. તેમના કાળની હાથપ્રતે હજુ પણ પ્રાપ્ત થાય છે. ગ્રંથપ્રાપ્તિની સુગમતા તેમને રાજ્યાશ્રયને લીધે મળતી. સિદ્ધરાજે અને કુમારપાલે દેશપરદેશથી ઇષ્ટગ્રંથેાની હસ્તલિખિત તાડપત્રની પ્રતે તેમને ચરણે ધરી હતી. તે અનેક ગ્રંથૈાના પરિશીલનમાં, ગ્રંથાની યાજનાના કાય'માં અને રચનાના કાર્યમાં પણ રામચંદ્ર, ગુણુ, મહેદ્ર વગેરે વિદ્વાન શિષ્યોને! સમુદાય તેમને સહાયક થયા હશે. હૈમસારસ્વતનું આ પ્રકારના વાતાવરણમાં સર્જન થયું હશે. અનુકૂળ સંજોગા અને માનવનું વ્યકિતત્વ-એ બન્નેનો મેળ અસાધારણ તેજને જન્માવે છે. હેમચંદ્રાચાર્યનુ વ્યકિતત્વ અદ્ભુત હતું. તેમના સંજોગો પણ વ્યકિતત્વને અહલાવે અને જ્યાતિમય બનાવે તેવા હતા. હેમચંદ્રાચાર્ય નું સમસ્ત જીવન તેજસ્વી હતું. તેમનું સાક્ષરજીવન જ આ કૃતિને વિષય છે; પણ એ તેા તેમના જીવનને એક ભાગ માત્ર છે. આચાર્ય શ્રીમાં આધ્યાત્મિક ઉજ્જવલતા સાથે અપૂર્વ માનવતા પણ હતી. અનેકાન્તવાદ તે તેમના જીવનનાં ગહનતમ ઉંડાણામાં ઊતર્યાં હતા. માનવસ્વભાવના ઉદ્દામ વિરાધાને તે પેાતાની આધ્યાત્મિક શક્તિથી ધટાવી શકયા હતા. આચાર્યશ્રીના સૌમ્ય ઉપદેશ આગળ, તેમના નિર્મળ વ્યકિતત્વ આગળ, સિદ્ધરાજની ઉદ્દામ મહત્ત્વાકાંક્ષા અને તેને તેજસ્વી સ્વભાવ એસરી જતાં. ૨૧ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩રર હેમસમીક્ષા સિદ્ધરાજે ગૂજરાતને ઉજમાળે તેવા જ્યોતિર્ધરને પરખ્યા અને તેમણે તે રાજાને પરો . તેના પરિણામે સિદ્ધહેમચંશબ્દાનુશાસનનું સર્જન થયું. સિદ્ધરાજ જયસિંહના આ પ્રકારે મિત્ર અને આચાર્ય હોવા છતાંય, કુમારપાલને તે પિતા તરફ આકર્ષી શક્યા. કુમારપાલને તેમણે સામાજિક સુધારણાને વિધાયક બનાવ્યું. શ્રી હેમચંદ્રાચાર્યે પોતે જ તેને વર્ણવ્યું છે: HIRVચૌટું રાર્ષિઃ પરમાતઃ मृतस्वमोक्ता धर्मात्मा मारिव्यसनवारकः ॥१२ હેમચંદ્રાચાર્યની અપૂર્વ ઉપદેશશક્તિથી કુમારપાલના મનનું સમાધાન થયું; તેમની વીતરાગસ્તુતિઓથી તેનું ચિત્ત સર્વપ્રધાન બન્યું; અને યોગશાસ્ત્રના અભ્યાસે તેની પાછલી અવસ્થાને પ્રસાદ આપે. વીતરાગસ્તુતિમાં એક સ્થળે તેમણે સંતોષના અનુભવસિદ્ધ ઉદ્દગાર કાઢી જણાવ્યું છેઃ श्राद्धः श्रोता सुधीर्वक्ता युज्येयातां यदीश तत् । त्वच्छासनस्य साम्राज्यमेकच्छत्रं कलावपि ॥१३ હે પ્રભુ, જે પરમ શ્રદ્ધાવાન શ્રોતા અને સુબુદ્ધિવાન વક્તાને ચાગ મળે તો કળિકાળમાં પણ આપના શાસનનું સામ્રાજ્ય સર્વર પ્રસરી રહે છે.” કુમારપાળ અને હેમચંદ્રાચાર્યને યોગ થતાં ગૂજરાત સામાજિક દૃષ્ટિએ અને ધાર્મિક દૃષ્ટિએ અત્યંત નિર્મળ તેજસ્વી ૧૨. રીહેમચંદ્રાચાર્ય : અભિધાનચિંતામણિ : કાંડ. ૩. લે. ૩૭૬-૩૭૭. ૧૩. શ્રી હેમચંદ્રાચાર્ય : વીતરાગસ્તવ : પ્રકાશ૦ ૯. . ૩. Page #363 -------------------------------------------------------------------------- ________________ રોષપ્રશ્નો ૩૧૩ અને પ્રશાન્ત બન્યું. સંસ્કૃતિને પ્રકાશ નિળ બન્યા. તેમાંથી તામસ ભાવ ઘટી ગયા. હેમચદ્રાચાર્યની સધમ પ્રત્યે સમાનભાવની લાગણીને લીધે પ્રજાના જૈન તેમજ જૈનેતર સમાજમાં તેમના તરફ એક સરખા આદર હતા. ધાર્મિકતત્ત્વ જનતામાં ઊતર્યું છે કે કેમ તે જોવાનું તેમનુ પ્રથમ ધ્યેય હતું. આથી જ બીનવારસનું ધન જપ્ત ન કરવા માટે, અમારિ માટે અને બીજા અનેક લેાકહિતાર્થી સામાજિક કાર્યો માટે કુમારપાલને હેમચંદ્રાચા` પ્રેરી શકયા. એક સ્થળે આચાય શ્રીએ વન ર્યું છેઃ ચૌલુક્ય કુલમાં ચંદ્રસમાન, વિશાળખાહુવાળે, પ્રચ'ડ અને અખંડ શાસનવાળા કુમારપાળ નામે રાજા થશે. ધર્યું, દાન અને યુદ્ધમાં વીર તે મહાત્મા પેાતાની પ્રશ્નને પિતાની માફ્ક પાળી પરમ સમૃદ્ધિએ લઇ જશે. સરળ હેાવા છતાં પણ અત્યંત ચતુર, શાંત હેવા છતાં પણ આજ્ઞામાં ઇન્દ્ર સમે, ક્ષમાશીલહેવા છતાં પણુ કૃષ્ણ તે રાગ્ન લાંબે સમય પૃથ્વીનું રક્ષણ કરશે. ઉપાધ્યાય જેમ પેાતાના શિષ્યને વિધાપૂર્ણ કરે તેમ તે પેાતાની પ્રજાને પેાતાના જેવા ધર્માંનિષ્ઠ કરશે. શરણેશ્રુને શરણ કરવા લાયક અને પરનારીસહેાદર તે રાજ્ય પ્રાણથી અને ધનથી પણ ધને મહુ માનશે. પરાક્રમ, ધર્મ, દયા, આજ્ઞા અને બીજા પુરુષગુણાથી તે અદ્વિતીય થશે. -૧૪ 66 ૧૪. શ્રીહેમચંદ્રાચાર્યાં : ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત : પૂ. ૧૦, कुमारपालो भूपालचौलुक्यकुलचन्द्रमाः । भविष्यति महाबाहुः प्रचण्डाखण्डशासनः || स महात्मा धर्मदानयुद्धवीरः प्रजां निजाम् । ऋद्धिनेष्यति परमां पितेव परिपालयन् ॥ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪. હેમસમીક્ષા કલિકાલમાં ધર્મરાજસમા કુમારપાલના વ્યક્તિત્વના વિધાયક કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય હતા. સર્વધર્મસમાનભાવથી પ્રશાન્ત વારિ સમું તેમનું હૃદય સમસ્ત જનતાને આકર્ષે શકતું; સર્વને ચિત્તને શાંતિ આપતું; સર્વના ચિત્તકવાને નિર્મળ કરી દેતું. | હેમચંદ્રાચાર્ય અને કુમારપાળને મેળ ગૂજરાતની સંસ્કૃતિ માટે એક અવિસ્મરણીય પ્રસંગ છે. હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજના મિત્ર બન્યા. તેનાથી જે કાર્ય આરંભ થયે, જે સુવર્ણયુગનું પ્રભાત ગૂજરાતને ઉજજવલ કરવા લાગ્યું, તે કુમારપાલના રાજ્ય દરમિયાન તેજસ્વી મધ્યાહ્ન સમું બન્યું. કુમારપાલ અને હેમચંદ્રાચાર્ય–રાજા અને ગી-કર્તા અને પ્રેરક-એ બંનેયના પ્રકૃતિ અને પુરુષના યોગ સમા સુભગ મેળે ગુજરાતનું નવસર્જન થયું અને ગૂર્જરસંસ્કારે તેની પરમ કટિએ પહોંચ્યા. ऋजुरप्यतिचतुरः शान्तोऽप्याज्ञादिवस्पतिः । क्षमावानप्यधृष्यश्च स चिरं मामविष्यति ।। स आत्मसदृशं लोकं धर्मनिष्ठं करिष्यति । विद्यापूर्णमुपाध्याय इवान्तेवासिनं हितः ॥ शरण्यः शरणेच्छूनां परनारीसहोदरः । प्राणेभ्योऽपि धनेभ्योऽपि स धर्म बहु मंस्यते ॥ पराक्रमेण धर्मेण दानेन दययाज्ञया । अन्यैश्च पुरुषगुणैः सोऽद्वितीयो भविष्यति ।। Page #365 -------------------------------------------------------------------------- ________________ ભરતવાકયો तमेव भान्तमनुभाति सर्व तस्य भासा सर्वमिदं विभाति ॥ તેના પ્રકાશમાં તેની પાછળ સર્વે પ્રકાશે છે. તેના પ્રકાશથી જ આ સર્વ ઉજવલ છે. ” સંસ્કૃતિની પરાકાષ્ટાનું માપ તેના સંસ્કારસ્વામીઓ છે. તેમની ઊર્ધ્વગામી કલ્પનાઓ, બુદ્ધિની ચમકતી કેટીઓ અને ઉત્તમ કૃતિઓ તેમના જીવનકાલની પ્રજાનું –ભવિષ્યની પ્રજાનું પણ,અમૂલ્ય ધન છે. કાલસંગો મહાપુરુષોને આગળ લાવે છે. પરંતુ તે મહાપુરુષો જ કાલના મુકુટમણિ બની તેને દીપાવે છે. તેમને ગૌરવે પ્રજા ગૌરવશીલ બને છે, તેમના પરાક્રમે પરાક્રમી બને છે તેમના તેજે તેજસ્વી બને છે. તેમના પ્રકાશથી તે યુગની સંસ્કૃતિને પ્રકાશ અનુપમ બને છે. શાસકે, વિચાર, સમાજસેવકે, ધર્મગુરુઓ–બધાય તેમના પ્રકાશમાંથી તેજનાં કિરણો ઝીલે છે. મહાપુરુષ અને તેમના યુગને આ સંબંધ છે. યુગ તેમને જન્માવે છે એ વાત ખરી; પણ એમનું વ્યક્તિત્વ તે યુગની ત બને છે. કાલની ગતિ અનંત છે. તેની અનંત ગતિ વિશ્વની સમસ્ત વસ્તુઓના સનાતન સર્જન અને પ્રલયને વશવતી છે. સર્જન પ્રલયનાં બીજ લઈને અવતરે છે અને પ્રલયમાં સર્જનનાં બીજ રહેલાં છે. સુવર્ણયુગનું મહાસર્જન જેટલા - ૧. કઠોપનિષદ્ અધ્યાય. ૨. વલ્લી. . . ૧૫. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ હેમસમીક્ષા પ્રમાણમાં તેજસ્વી છે, તેટલા જ ભયંકર પ્રમાણમાં તેમાં ઘેર પ્રલયનાં બીજ પણ સભર ભર્યા છે. શાંતિને ફિરસ્તા ઈસુ ખ્રિસ્તના મરણને એક શતક ન વીત્યું, એટલામાં તો એના જ નામે ભયંકર કતલે અને સંહારે ચાલ્યાં. બુદ્ધના મરણ પછી ધર્મને નામે તેમના શિષ્યોના કલહે જ અવશિષ્ટ રહ્યા. આમ કેમ ? શિષ્યોમાં ગુરુ પ્રત્યે ભક્તિભાવ રહે છે. પરંતુ સામાન્ય રીતે ગુરુની વિશાળતા નથી રહેતી. ભકિત, સિદ્ધાંતપ્રચાર, તે સિદ્ધાંતોનું તાર્કિક સમર્થન, ગુરુના કાર્યને સંકુચિત બનાવીને તેને ટકાવી રાખવાની વૃત્તિ વગેરે અનેક બાબતે શિખ્યામાં આંતરિક તથા બાહ્ય કલહનાં બીજ જન્માવે છે. મહાપુરુષને ઉજ્જવલ સજીવન ઉપદેશ નિર્જીવ સંપ્રદાય બને છે. શિષ્યોમાં સત્તાને લેભ જાગે છે. આચાર્યપદ માટે તકરાર ઊભી થાય છે. અતાત્વિક વિભેદો સંપ્રદાયનાં મૂળભૂત આદિતોનો ભેદ છેદ કરી નાખે છે. માનવ સમાજની બધીય ઉત્તમ સંસ્થાઓનાં સર્જન અને પ્રલય આ રીતે સનાતન ચાલી રહેલાં હોય છે. વિ. સં ૧૨૨૯મું વર્ષ હતું. ગૂજરાતની સંસ્કૃતિનું તે કટોકટીનું વર્ષ હતું. શ્રી હેમચન્દ્રાચાર્યની વય રાશી વર્ષની હતી; મહારાજા કુમારપાળની વય એંશી વર્ષની હતી. ગૂજરાતમાં સંસ્કારની સ્થિરતા વ્યાપી હતી. કુમારપાલના રાજ્યને વિસ્તાર અર્વાચીન ગુજરાતની બહાર ચારેય દિશામાં વિસ્તૃત બન્યો હતો. તે કંકણુ, કર્ણાટક, ખાર, ગૂર્જર સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધુ, ઉચ્ચા, ભંભેરી, મારવાડ, માલવા, મેવાડ, કીર, જાંગલ, સપાદલક્ષ, દીલ્હી, જાલંધર અને રાષ્ટ્ર એટલે મહારાષ્ટ્ર એમ અઢાર દેશને કુમારપાલના રાજ્યમાં Page #367 -------------------------------------------------------------------------- ________________ ભરતવાક્ય ૩ર૭ સમાવેશ થતો. પાટણની વિઘારસિકતા ભેજની ધારાને આંજી નાખે તેવી બની હતી. ધનસમૃદ્ધિએ તે ક્યારેય ભેજના સેનાપતિ કુલચંદ્રને છક્ક કર્યો હતો. તેનાં ધર્મમંદિર, રોનકદાર ધવલગ્રહો શત્રુઓના દિલમાં ઈષ્ય જન્માવે એવાં હતાં. કુમારપાલનાં છેલ્લાં વર્ષો ધર્મચિંતનનાં વર્ષો હતાં. તે ભેજ જેટલો વિદ્વાન ન હતો, પરંતુ સાધક તે જરૂર જ હતે. તેના અંતરની ગૂચે તેને હેમચંદ્રાચાર્યના ઉપદેશ તરફ દોર્યો હતે; અને એ આચાર્યું જ તેના હૃદયની ગ્રંથી ભેદી હતી. કુમારપાલને તેની વૃદ્ધાવસ્થામાં એક ચિંતા હતી. વિશાળ સામ્રાજ્યન, ગુજરાતના અભિનવ અને ઉન્નત સંસ્કારેને, ૨. પ્ર. ચિ. (સિંધી ગ્રંથમાલા) પાન. ૯૫. कर्णाटे गूर्जरे लाटे सौराष्ट्रे कच्छसैन्धवे उच्चायां चैव भंभेया मारवे मालवे तथा । कौंकणे तु तथा राष्ट्रे कोरे जांगलके पुनः । सपादलक्षे मेवाढे ढील्यां जालन्धरेऽपि च ।। जन्तूनामभयं सप्तव्यसनानां निषेधनम् । वादनं न्यायघण्टाया रुदतीधनवर्जनम् ।। ૩. સોમપ્રભ : કુમારપાલપ્રતિબંધ. (G. O S.X1v) પા. રર. तो जइ तुम पि वंछसि धम्मसख्यं जहाडियं नाउं तो मुणिपुंगवमेयं पुच्छसु होऊण भत्तिपरो । इय सम्मं धम्मसरूवसाहगो साहिओ अमच्चेणं तो हेमचंदसूरि कुमरनरिंदो नमइ निच्चं ॥ सम्मं धम्मसरूवं तस्स समीवंमि पुच्छए राया मुणियसयलागमत्थो मुणिनाहो जंपए एवं ॥ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ હેમસમીક્ષા તેનાં બુદ્ધિ અને લક્ષ્મીનો, કેણ વારસ થશે ? આ ચિંતાનો તેડ પણ તેને તે આચાર્યશ્રી પાસેથી મેળવવો હતો. આચાર્યશ્રીને અભિપ્રાય એવો હતો કે કુમારપાલને દૌહિત્ર પ્રતાપમલ્લ ગાદી ઉપર આવે. તેના થકી જ ગુજરાતની સંસ્કૃતિ સચવાશે એમ આચાર્યશ્રીની ધારણું હતી. પરંતુ આમ્રભટ્ટની ઈચછા તે પિતૃપક્ષમાં જ ગાદી રહે અને તેના ભાઈ મહીપાલનો પુત્ર અજયપાલ ગાદીએ આવે તેમ હતી. હેમચંદ્રાચાર્યના શિષ્યમાં તેમને પટ્ટશિષ્ય રામચંદ્ર હતું. તે આચાર્યશ્રીના અભિપ્રાયોને ચિવટથી જાળવનાર અને ટકાવનાર, નીડર અને સ્વાતંત્ર્યપ્રિય હતું. તેનામાં તેજસ્વી પ્રતિભા અને વિશાળ વિકત્તા હતાં. પરંતુ તેને સ્વભાવમાં રાજસ પ્રકૃતિની ભભક હતી. એ કેટલાક ઉલ્લેખે ઉપરથી પૂરવાર થાય છે. હેમચંદ્રાચાર્યની વિશાળતા, સત્વશીલતા અને સહિષ્ણુતા તેનામાં ન હતાં. હેમચંદ્રાચાર્યે રામચંદ્રને પિતાનો અનુગામી ની. શિષ્યોમાંથી કેટલાકને એ ન પણ ગમ્યું. આ અસંતુષ્ટ અનુયાયીઓનો નેતા બાલચંદ્ર હતો. રામચંદ્ર તે આચાર્યશ્રીની ઈચ્છાને અનુવતી પ્રતાપમલ્લને પક્ષ બહુ બળપૂર્વક લીધો હતો અને મંત્રી પદીને પિતાના પક્ષમાં લઈ પ્રતાપમલ્લને ગાદી મળે તે માટે સક્રિય પ્રયત્નો પણ કર્યા હતા. આમભટ્ટ પણ પાછળથી આમાં ભળ્યા લાગે છે. બાલચંદ્ર, અજયપાલના પક્ષમાં ભળ્યો, તેને મિત્ર બન્ય, ૪. શ્રીહેમસારસ્વતસત્ર : નિબંધસંગ્રહ : શ્રી. ભેગીલાલ સાંડેસરા : હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળઃ પાન ૧૨૯. રામચંદ્રના સ્વાતંત્ર્ય પ્રેમ અને માની સ્વભાવ માટે. Page #369 -------------------------------------------------------------------------- ________________ વાતવાય ૩૨૯ અને રાજગાદી માટે પાછળ થઈ રહેલા કાવાદાવાઓનો તે જાસુસ પણ થયે. હેમચંદ્રાચાર્યને દેહવિલય સં. ૧૨૨૯ માં થયો અને કુમારપાલ પ્ર. ચિ. ના કહેવા પ્રમાણે છ માસ પછી કાલ પામ્યો. રાજ્યના વારસ માટે એક બાજુએ કુમારપાલની આસપાસ કાવતરાં થઈ રહ્યાં હતાં. વૃદ્ધાવસ્થા અને રેગે તેને અસહાય બનાવ્યો હતો. હેમચંદ્રાચાર્યને દેહવિલય થતાં તેમનું સમર્થ વ્યક્તિત્વ અદશ્ય થયું. દ્વેષ, ઈર્ષ્યા અને કઢાપાનાં બીજ કુમારવિહારમાં ક્યારનાંય વવાઈ રહ્યાં હતાં. ધર્મ, સાહિત્ય અને સંસ્કાર ગૌણ બની ગયાં. રાજખટપટ અને સત્તાનાં ઝેર ધાર્મિક સ્થાનને ઘેરવા લાગ્યાં. પ્રબંધકારના કહેવા પ્રમાણે, પરિણામ તે એ આવ્યું કે અજયપાલે કુમારપાલને ઝેર આપ્યું. શેક વ્યાધિ અને જરાનો ભોગ બનેલા કુમારપાલે આચાર્યવયના દેહવિલય બાદ છ માસે દેહ છોડ્યો. અજયપાલ ગાદીએ આવ્યો. પ્રતાપમલ્લના હિમાયતી રામચંદ્રસૂરિને તપાવેલા ત્રાંબાના પાટલા ઉપર બેસારી મારી નાખ્યા; આમ્રભટને લશ્કરથી ઘેરી દેહાત આવે; અને મંત્રી પદને તેલની કઢાઈમાં નંખાવ્યો. પિતાના કુલના આમ ખેદજનક ભેદ છેદથી શરમાયેલો બાલચંદ્ર ગુજરાત છોડી ચાલી નીકળે. હેમચંદ્રાચાર્યરૂપી તેજદીપિકા ૫. રાજશેખરઃ પ્રબંધકોશ (સિંધી ગ્રંથમાલા) પાન ૯૮: આભડપ્રબંધ : શ્રીમદૂતે વામને બાતમ્ તતઃ નિરાતા નાગા ગુમારપાડગપાદ્રવિરોન પોમમતા આ પ્રબંધમાં ગાદી વારસની ચર્ચા શ્રીરાજશેખરસૂરિએ કરેલી છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ હેમસમીક્ષા વિલય પામતાં ગુજરાતના સંસ્કાર ઉપર ભયંકર અંધકાર આવ્યો. જે સંસ્કૃતિ સ્થાપવા, સ્થિર કરવા અને સાચવવા સિદ્ધરાજ, કુમારપાલ, અને તેમના પ્રેરક આચાર્ય શ્રીહેમચંદ્રાચાર્યે સતત પ્રયત્નો અને સાવધાનતા સેવ્યાં હતાં, તે જ સંસ્કારમાંથી વિનાશના વિષપ્રહ ફાટી નીકળ્યા. આ આંધીમાં પણ શ્રી હેમચંદ્રાચાર્યની તેજસ્વી પ્રતિમા સર્વજનેને વંદનીય હતી. તેમની સામે દેષનાં વિષ કેઈએ ઠાલવ્યાં નથી. અજયપાલના મંત્રી યશપાલે હેમચંદ્રાચાર્યની તેના “મેહરાજપરાજયમાં ભારેભાર પ્રશંસા કરી છે. એ નાટક તે સમયે ભજવાયું હતું એ પણ બતાવે છે કે હેમચંદ્રાચાર્ય અને કુમારપાલ લેકના હૃદયમાં દિવ્ય મૂર્તિ તરીકે પ્રસ્થાપિત થયા હતા. એમની પ્રશંસામાં અજયપાલને પણ કાંઈ વાંધો લેવા જેવું લાગ્યું નહિ એ વસ્તુ પણ સૂચક છે. | હેમચંદ્રાચાર્યની મૂતિ અત્યારે પણ સેલંકી યુગનાં દિવ્ય સ્મરણેને જાગ્રત કરે છે. તેમની પ્રતાપી મૂર્તિ અગોચર થતાં ગૂજરાતમાં ધીમે ધીમે સંસ્કારપતન આવવા લાગ્યું. વસ્તુપાલતેજપાલના સમયમાં છેવટની સંસ્કાર જેવું દેખાઈ આવે છે. પણ પછીથી ગુજરાતનું સ્વમાન સંસ્કારિતા અને સ્વાયત્ત રાજ્યતંત્ર પણ અદશ્ય થાય છે. પરદેશીઓનો અમલ ગૂજરાત ઉપર આવે છે. ગૂજરાતના પૂર્વ સંસ્કારના માત્ર સ્મરણે રહે છે. વિદ્વત્તાને પણ હાલ થાય છે. સોમેશ્વર કહે છે તેમ શ્રી હેમસૂરિને સ્વર્ગવાસ થતાં વિદ્વત્તા આશ્રયવિહેણી બની જાય છે. ૬. સોમેશ્વર : કીતિકૌમુદી : વૈકુળે વિરતાર્થ બ્રિતિતિ શ્રી Page #371 -------------------------------------------------------------------------- ________________ ભરતવાય ૩૩. જેમ કોઈ અંધારી સાંકડી ગલીમાં દૃષ્ટિ નાખ મુસાફર દર–અત્યંત દૂર કઈ દીપકનું તેજ જોઈ હરખાય અને સર્વવ્યાપી અંધકારને ભૂલી જાય તેમ આપણા અંધારા, પરાયત્ત, ભગ્નાદર્શ સંજોગોમાં રહીને દૃષ્ટિનિક્ષેપ કરતાં દૂર દૂર અનેક શતક દૂર હેમચંદ્રાચાર્યની દિવ્ય મૂર્તિ દેખાય છે. એ મૂર્તિને નિરખવા, તેની કૃતિઓને વિમર્શવા, તેના જીવનને ખ્યાલ બાંધવા માટે અટવાતા મુસાફરે અનેકાનેક યત્ન કરી રહ્યા છે. પણ એ દિવ્યમૂર્તિનું સૌમ્યસ્મિત એ તો દૂરને દૂર કહ્યું છે. દેખાય છે, અનુભવાય છે, પણ પકડાતું નથી. સંસ્કારપ્રેરણાને તે બહલાવી રહ્યું છે. સારસ્વતસર્જનના આદર્શ રજુ કરી. રહ્યું છે. જીવનને પ્રેરણું પાતું અને સંપ્રદાયને ગૌણ લેખતું એ સ્મિત ગૂર્જર સંસ્કૃતિના ઊંડા ઘેરા આકાશે શુક્રતારા સમું. પ્રકાશી રહ્યું છે. ફ્રેમ રિવ૬ એ ઉપરાંત સોમેશ્વર હેમચંદ્રાચાર્યની વિદ્વત્તાની પ્રશંસા કરતાં જણાવે છે. सदा हृदि वहेम श्रीहेमसूरेः सरस्वतीम् सुवत्या शब्दरत्नानि ताम्रपर्णी जिता यया ॥ Page #372 -------------------------------------------------------------------------- ________________ અકલ’ક–૧૯૯, ૨૦૦, ૨૦૨. અજયપાલ-૯૩, સૂચિ ૨૨૫, ૨૩૪, ૩૨૭-૯. અણહિલપુર (પાટણ)–૯, ૧૫-૧૬, ૨૩, ૩૧, ૯૬, ૯૬, ૧૦૩,૧૫૨, ૧૫૮, ૧૬૭;માં ધારાના પુસ્તકભ ડાર ૩૩;–નું વર્ણન ૯૫, ૧૦૬; જુએ ‘અણહિલવાડ': જુએ ‘પાટણ’. અણહિલવાડ–૯. ૧૧, ૧૩, ૧૫; પાટણની સ્થાપના ૧૨; જુઓ ‘અણહિલપુર’; જુએ ‘પાટણ’. ‘અનેકાર્થ કરવાકરકૌમુદી’–૮૨. ‘અનેકા કાશ’–૩૧૪, ૩૧૭. ‘અનેકા શેષ’૩૧૯. “અનેકા સંગ્રહ’–૬૮, ૭૮-૮૪, ૮૭, ૧૩૫, ૧૪૨૬ ‘અભિયાન ચિંતામણિ’ના પૂરક ૮૧; કાશના ઉપયાગ ૮૩; ગુજરાતી વગેરે ભાષાના શબ્દશાસ્રના અભ્યાસમાં ઉપયેગી ૮૧;–ની ટીકા ૮૫૬–ની રચના ૭૮-૭૯૬માં એક શબ્દના અનેક અર્થોના ઉલ્લેખ ૮૧;–માં વસ્તુવિભાગ ને શ્ર્લાકસંખ્યા ૮૦, અન્યયાગચવચ્છેદ દ્વાત્રિંશિકા – ૨૨૧, ૨૨૫, ૨૨૭, ૨૨૯, ૨૪૭, ૩૧૫, ૩૧૭;–ના વિભાગ ૨૩૪- ૨૩૨. અભયતિલકગણિ–૧૦૭, ૧૧૬. અભયદેવસૂરિ–૨૦, ૨૧, ૧૯૯. ‘અભિધાનચિંતામણિ’ – ૬૮–૭૮, ૮૪, ૮૬-૮૭, ૧૩૫, ૨૬૭, ૩૧૩-૩૧૪, ૩૧૬; ‘અનેકાર્થીસંગ્રહ'ના પૂરક ૮૧; એક અ ના અનેક શબ્દોને કાશ ૮૧; ગ્રંથની રચનામાં લીધેલાં સાધના ૭૧; છ કાંડમાં વિભક્ત ૯૧;–ની ચાજના ૬૮;–ની શબ્દસંખ્યા ૭૫;નુ પુનર્નિરીક્ષણ ૭;ન્તુ મેટલિક અને સુએ કરેલું સંપાદન ૭૮;–નું શ્લાક પ્રમાણ ૦૫; –ને અભ્યાસ અર્વાચીન દેશ ભાષાઓના અભ્યાસ માટે આવશ્યક ૭૭; -નેા રચનાકાળ ૭૦;–ના શબ્દ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ શાસ્ત્રમાં ઘણા ઉપગ૭૫માં અક્ષપાદ ગૌતમ ૧૯૯-૨૦૨ સુધારા વધારા ૭૫ –સામાન્ય આનંદવર્ધન ૧૬૯, ૧૪. યોજના અમરકેશ જેવી ૭૪. આનંદશંકર ધ્રુવ ડે. ૨૨. અભિધાન ચિંતામણિ”ની પજ્ઞ આન્નરાજા ૧૦૨. ટીકા-૮૩, ૮૬. આબુ ૧૦, ૨૦, ૧૦૨. અભિધાનચિંતામણિ પરિશિષ્ટ %, આભીર ૫. ૩૧૭. આદ્મભટ્ટ ૩૨–૯, “અભિધાનચિંતામણિશિલોછ? આરબ ૧૨. ૭૮, આર્યાવર્ત ૫. અભિધાનસંગ્રહ ૭૮, ૮૪, ૧૪૨. ‘આવશ્યકસૂત્ર’ ૪૨, ર૯૮;-પરની અભિનવગુપ્ત ૨૬, ૧૬૯, ટીકા ૨૭. અભિમાનચિહન સૂત્ર ૧૪૪. આશાપલ્લી ૨૧. અમદાવાદ ૧૧ આશાભીલ ૨૧. અમર ૭૧. ઇન્દ્ર ૨૨. અમરકોશ ૬૮, ૭૧, ૭૩. અમરસિંહ ૨૨. ઈશુખ્રિસ્ત ૩૨૬. . અયોગ વ્યવદાવિંશિકાર૨૨, ઉખ્યા ૩૨૭. ૨૨૬–૭, ૨૨૯, ૨૩૧-૩. ઉજજચિની-પશ્ચિમની આર્યાવત, ૨૬૭, ૩૧૫, ૩૧૮, ની રાજધાની પત્નનું મેઘદતમાં “અહંન્નામસમુચ્ચય” ૩૧૮. વર્ણન ૫-૬. “અહીતિ’ ૩૧૮. ઉદિગણપાઠ ૩૧૬. અલબેની ૧૬૫-ની ટીકા ૧૬૬. ઉણાદિસૂત્ર' ૨૬૭. અલંકારચૂડામણિ ૧૩૫, ૧૭૩-૪, ઉત્સાહ ૨૬. - ૧૭૯;-ની રૌલી ૧૭માં ઉદયન મંત્રી ૨૫–૮, દેનુશાસનને ઉલ્લેખ ૧૭૬. ઉદયામતિ ૨૦ અવંતિ ૧૬, ૧૦૧-૩. ઉદ્યોતનસૂરિ ૧૨૦. અવંતિસુંદરી ૧૪૪. ઉપમિતિભવપ્રપંચકથા ૧૦. અશોક ૪, ૨૨, ૧૧૯ ના શિલા- ઉમાસ્વાતિ ૨૦૦, ૨૧૦, ૨૩૭ લેખ ૪, ઉગ્લેશ્વર ૧૫૬. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ઉજયન્ત ૩. એ. બી. કાથવટે ૧૦૭. એ. એન. ઉપાધ્યાય ૧૪૬, એનિડ હેમર ૧૮૦. એશિયા (મધ્ય) ૫. શિવાલ ૧૩. કક્કલ ૨૬, ૪૭, કચ્છ ૯૬, ૧૧૨, ૩૨૭. -કણાદ ૨૦૦, કિવ ૬૩. કથાસરિત્સાગર ૧૧૯. કનિંગહામ ૧૦. કને જ ૧૨. કપદમંત્રી ૩૨૮-૯, કિણું ૨૦, ૯૫, ૯૮-૯, ૧૧૫-ના સમયમાં ગુજરાતનું સાંસ્કારિક જીવન ઊંચી કક્ષાનું ૨૧. કર્ણ વાઘેલો ૧૪;-ના સમયમાં ગુજરાતની સંસ્કૃતિના સવિતા ને અસ્ત ૧૪. કર્ણાટક ૨૧, ૩ર૬. કર્ણાવતી ૨૧. કવિકંઠાભરણ ૧૦૪. કહાવલી” ૩૦૬. કાક ૧૦૨–૩. કાકલ ૧૬૭. કાત્ય” કેશકાર ૭૧. કાત્યાયન ૨૨. કાન્યકુજ ૧૨-૩, ૧પ૬. " કામસૂત્ર ર૭૦. કાલક ૩૦૬. કાલિદાસ ૫, ૨૩, ૬૩, ૨૪૦, ૨૯૦, ૩૧૦. “કાવ્યપ્રકાશ” ૧૭૨, ૧૭૭. “કાવ્યમાલા” ૭૮. “કાવ્યમીમાંસા” ૧૨૭. કાવ્યાદર્શ ૧૩૭. કાવ્યાનુશાસન” ૧૬૫–૧૭૯, ૧૮૦ –૧, ૨૦૧, ૨૭૬, ૩૧૧, ૩૧૩, ૩૧૭–ની મમ્મટનાં કાવ્યપ્રકાશ કરતાચ અન્ય વિશિષ્ટતા ૧૭૨;-ની રચના ૧૬૯;-ની વિભાગીય એજના ૧૭૪ -ની રચનામાં લોકપયોગી હેત ૧૭૧;-ને સર્વગ્રાહી બનાવવાને હેમચંદ્રાચાર્યને હેતુ ૧૭૯;-પર મમ્મટની છાપ, સૂત્રો પર વેધક સુધાકે ૧૭૦;માં કેટલીકવાર શબ્દશઃ પૂર્વાચાર્યોના વિવેચનના ઉતારા લેખકનું તે સંબંધે મંતવ્ય ૧૭ માં નાટયશાસ્ત્રને સમાવેશ ૧૭૨;-માં સૂત્રે સૂત્ર હેમચંદ્રાચાર્યના વ્યક્તિત્વની છાપ ૧૭૦; શિક્ષાગ્રંથ તરીકે અપૂર્વતા ૧૭૨. કાશીનાથ પંડિત ૭૮, ૮૪, ૮૭. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ કાશ્મીર ર૬; સંસ્કૃત વિદ્યાનું કુમારપાલેશ્વર મહાદેવ ૦૩,૧૧૨કેન્દ્રસ્થાન ૨૬. કુમારિલ ૨૦૭, ૨૨૬. કા૨૩૫ ૧૮૧. કુમુદચંદ્ર દિગંબર ૨૭, ૨૦૦૨ કીર ૩૨૭. કુલચંદ્ર ૧૫, ૩ર૭. કુમારપાલ ૨૧, ૭૦, ૯૧, ૧૩૫-૭, કુવલયમાલા' ૧૦, ૧૨૦૦ ૧૫૦-૬, ૧૬૯, ૧૯૩, ૨૩૪, કુંતલદેશ ૧૦૮. ૨૪૦, ૨૪૯, ૨૫૫, ૨૬૨, કેદારનાથ ૧૧૨. ૨૬૪, ૨૭૬, ૩૧૧, ૩૧૫, કેલ્હાપુર ૧૧૩. ૩૨-૩, ૩૨૬–૯, અને હેમ કેશ-સંગ્રહ ૭૮. ચંદ્ર ૩૨૪;-ના પરિશીલન કોંકણ ૧૧૩, ૧૫૫, ૧૬૦, ૩૨૬. માટે યોગશાસ્ત્ર ૨૫૩;-ના કૌશિક ૬૩. રાજ્યને વિસ્તાર ૩૨૬;-ના ક્ષત્રપ ૪-૬, ૧૨. સમયમાં ગુજરાતની સંસ્કૃતિની ક્ષેમરાજ ૯૮. ભવ્યતાના સવિતાના મધ્યાહન ખંભાત ૨૬;–ના ભંડારે ૩૨૧, પછીની સુકુમારતા ૧૪-ના જુઓ “સ્તંભતીર્થ. સમયમાં ગુજરાતને પ્રતાપ ખાર ૩૨૬. ૧૧૩–૪, ૧૧૬;-ની યોગોપા “ગણરત્નમહોદધિ ૪૨. સના પર શ્રદ્ધા ૨૫૦–નું ગા પર. ચરિત ૯૩, ૧૦૧-૨, ૧૦૯, ગિરનાર ૪, ૧૦૧. ૧૧૨-૩, ૧૫ર-૮, ૧૬૧;-નું ગિરિનગર ૩. યોગમાર્ગ તરફ વલણ ૧૬૧;ને હેમચંદ્રાચાર્ય સાથે સંબંધ ગુજરાત ૪, ૫, ૧૧, ૧૪, ૧૨૭-૮, ૨૮૯; પરમાહંત ૨૫; જુઓ ૧૬૯; અને માળવાની સ્પર્ધા દેશીનામમાલા'; જુઓ દ્વયા ૧૪ -ના કાવ્યશાસ્ત્ર પર અસર શ્રય કાવ્ય (પ્રાકૃત). ૨૬-ના તેજસ્વી ભૂતકાળની કુમારપાલ ચરિત ૧૫૨, ૩૧૫; કીર્તિગાથા ૧૧૩;-ના શાસક જુઓ દ્વયાશ્રય કાવ્ય (પ્રાકૃત). મૈત્રકે ૬-ના સામ્રાજ્યને કુમારપાલ પ્રતિબંધ ૨૭, ૧૩૧, પાયો ૧૪;–નાં સંસ્કાર ને ૨૮૯, સાહિત્ય ૬;-ની પડતી ૩૩૦; Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ની સંસ્કૃતિની ભવ્યતાનો ઉદય પ્રિયરસન ૧૨૧. ૧૪-ની સંસ્કૃતિને વેગ આપ- “ચતુ૫ચારાત્મહાપુરષચરિત' નાર ૧૩-ની સંસકૃતિ પર જૈન ૨૭૮, ધર્મની વિપુલ અસર ૧૫-નું ચન વંશ ૪. ગૌરવ પુનિત બને છે. ૧૯-નું ચંગદેવ ૨૫. ગૌરવભર્યું વર્ણન ;-નું નવ. ચંદ્રગુપ્ત બીજે ૫. સજન ૩૨૪;-નું માળવા સાથે ચંદ્રગુપ્ત મૌર્ય ૪. ઘર્ષણ ૨૧-નું વ્યક્તિત્વ ૧૬૯; ચંદ્રલેખાવિજયપ્રકરણ ૩૧૮. –નો ઈતિહાસ-દયાશ્રય મહા- ચાચિગ ૨૫; જુઓ હેમચંદ્રાચાર્ય કાવ્ય ૨૩;-નો માળવા સાથે ચાપ ૧૦, ૧૨. સાંસ્કારિક વિનિમય ૨૦;–ને ચામુંડ ૧૪-૬, ૯૫-૭, ૧૦૮, વિસ્તાર ૧૧-૩-માં ઔદિ- ૧૧૨ ૧૧૫ –નું તામ્રશાસન ૨૬ એનું આગમન ૧૪:-માં પા- ચાવડા ૧૨-ના રાજ્યને વિસ્તાર શુપતનું જોર ૨૪૫; સારસ્વત ૧૩; ની સમૃદ્ધિ ૧૩. પ્રદેશ ૩; સ્વતંત્રરાજ્ય ૬. ચાટક ૧૨. ગુણચંદ્ર ૨૮૩, ૩૦૮, ૩૨૧. ચાહડ ૧૦૨. ગુણમતિ ૮, ચેદીરાજ ૯૮, ૧૦૮, ૧૫૬. ગુણઢય ૧૧૯. ચૌલુક્યો ૧. ગુણે પ્રેફેસર ૧૩૯. “છ દેનુશાસન” ૧૪૪, ૧૭૬–૭, ગુપ્તકાળ પડ-માં સાહિત્ય અને ૨૦૧, ૨૭૬, ૩૧૧, ૩૧૩, કલા પ. ૩૧૭,૧૮૦-૧૯૫; છંદશાસ્ત્રને ગુણો ૬. અમૂલ્ય ગ્રંથ ૧૯૫;-ની ૫ગુહસેન ૮, ૨૨. ગિતા ૧૮૨;-ની યોજના ગૂજર ૧૨. ૧૮૩-૫-ની રચના ૧૮૧;-નું ગૂજર સૌરાષ્ટ્ર ૩૨૬. અદ્વિતીય મૂલ્ય ૧૯૧;-માંથી ગોપાલ ૧૪૪. સંસ્કૃત અને અપભ્રંશ દષ્ટાતા ગેડ ૧૫૬. કાવ્ય તરીકે ૧૯૩. ગ્રાહરિપુ ૯૫-૬. જબૂ મુનિ ૨૯૦, ૩૦૬-૧૭. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ જયકેશી ૨૧, ૯૮. જયદેવ ૧૮૬. જહુણાદેવી ૧૦૩. જંગલરાજ ૧૫૬. જંબક ૯૬. નાબાલિપુર ૧૯. જાલંધર ૩૨૭. જંગલ ૩૨૭. 'જબ મંત્રી ૧૩. જિનદત્ત ૧૧૬. જિનદેવ મુનિ ૭૮. જિનદાસ મહત્તર ૨૯૭. જિનવિજયજી મુનિ ૧૬, ૨૧૬. જિનસેન ર૭૮. જિનેશ્વરસૂરિ ૧૭, ૧૯, ૧૧૬, ૧૬૪, જુલિયન હક્ષલી ૨૧૮. જેસલમીરનો ભંડાર ૨૧૩, ૩૨૧. જેહુલ ૯૬. -જૈનેન્દ્ર ૪૨. -જૈમિનિ ર૭૦. જોઈદુ ૧૩૧. શાનદેવ ૧૮, જ્ઞાનાચાર્ય રવદની ૨૦. જ્ઞાનાવ” ૨૬૦, ૨૬૪-૬, ૨૭૧. જ ગિયર્સન ૧૩૦. જહોન કીર્ટ પ્રેફેસર પ૬, ૬૫. ટેમસ 9ચારી પ્રોફેસર ૫૬. ડામર ૧૫; જુઓ “દામોદર'. તત્વાર્થસૂત્ર” ૨૦૦, તરંગવતી’ ૧૧૯, તિલકમંજરી” ૧૬. તિસદ્ધિપુરિસગુણાલંકારચરિય’ ૨૪. તુર્કરાજ ૧૫૬. તુષાર્ટૂ–અશોકને સુબો ૪. તેજપાલ ૩૨૯. તૈલ૫ ૧૪. ત્રિભુવનપાલ ૯૯. ત્રિભુવનમલ્લ ૨૧. ત્રિવિક્રમ ૧૨૧. ત્રિવેંદ્રમ રાજકીય ગ્રંથમાલા'૧૨૮. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત” ૧૯, ૨૦૧, ૨૧૭, ૨૪૬, ૨૬૬, ૨૬૭, ૨૭૩-૨૯૦, ૩૨૭; આધારભૂત ગ્રંથ ૨૭૮-૯ઐતિહાસિક દષ્ટિએ મહત્વને ગ્રંથ ૨૮૭-ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યની ઉત્તરાવસ્થામાં ર૭૪;-ધામિક દષ્ટિએ ઉપયોગી ૨૮૭-નાં દસ પર્વ ર૭૯-૨૮૧;-ની કુમારપાળના આગ્રહથી રચના ૨૭૭;-ની રચના વિષે કેટલીક મહત્વની બાબતે ર૭૭–પ્રકાંડ પુરાણ ગ્રંથ ૭૦માં ગુજરાતને તે Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ કાલને સમાજ અને તેનું દશદ્વતી ૧૧૮ માનસ નિગૂઢ રીતે પ્રતિબિંબિત દેવચંદ્રસૂરિ ૨૫-૮, ૯૦, ૧૯ ૨૭૪;-માં તત્કાલીન સામાજિક ૨૦૦, ૨૭૧, ૨૮, બાબત ૨૮૪;-માં ત્રેસઠ દેવપત્તન ૧૦૩. શલાકા પુરુષોનાં ચરિત ર૭- દેવપ્રસાદ ૯૯. ૨૮૧;-માં ફટાણાં ને જોડક- દેવરાજ ૧૪૪. ને ઉલ્લેખ ૨૮૫-૬-માં દેવદ્ધિગણું ક્ષમાશ્રમણ ના મૂકેલાં વ્યાવહારિક અને પાર- પ્રમુખપદે સ્થવિરેની પરિષદ ૯ માર્થિક વિધાનો ૨૮૩;-માં દેશીનામમાલા ૬૮, ૮૪, ૮૭, સામાજિક રિવાજનું તાદશ ૧૩૫-૧૪૯, ૧૭૭, ૨૦૧, વર્ણન ૨૮૫;–માં હેમચંદ્રા ૩૧૪, ૩૧૭; અને દેશીશબ્દચાર્યની સુધાર્ષિણી વાણીનાં સંગ્રહ’ એક જ ૧૩૮; અનેક ગૌરવ ને મીઠાશ ૨૭૪-સા ઉપકારક ગ્રંથોમાને એક ૧૪૯; માજિક રીતરિવાજની દષ્ટિએ –માં એક જ સારે શબ્દોષ ઉપયોગી ૨૮૭૬-હેમચંદ્રાચા ૧૪૩; ગુજરાતી ભાષાના પરિ. ચેનું કલિકાલસર્વજ્ઞનું બિરુદ શીલન માટે આવશ્યક ૧૪૬;સિદ્ધ કરી શકે તે આ ગ્રંથની વૃત્તિમાં કુમારપાળની એકલો ગ્રંથ ૨૯૦. પ્રશસ્તિની ઉદાહરણ ગાથા દત્તાત્રય કાશીનાથ આગાશે ૧૧૫. ૧૩૫; –ની રચના ૧૩૭;-ની દશાર્ણ ૧૫૬. વસ્તુસૂચિ ૧૪૨–૩માં કુમારૂ દંડી ૧૨૭, ૧૩૭. પાળને લગતી ગાથાઓ ૧૪૨ - દામોદર ૧૫, ૨૦, ૯૮; જુઓ માં દેશ્ય શબ્દોને સમાવેશ ડામર'. ૧૪૨, ૧૪૯;-માં નામસંગ્રહવા દિડગ ૧૯. શા માટે દૃષ્ટાંત ૧૪૨;-માંની દિલ્હી ૧૫૬, ૩૨૭. કાવ્યભાવના ૧૪૬;–માંની કેટદુર્લભદેવી ૯૮. . લીક ગાથાઓ -૧૪૪-૫-માં દુર્લભરાજ ૧૪, ૧૭, ૯૭–૮, શબ્દોના વિભાગો ૧૪૧ માં ૧૦૮, ૧૧૫. • સામાજિક સ્થિતિ ૧૪૬;-સં Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ બંધમાં ડો. ખુલ્હર અને . દ્વયાશ્રય મહાકાવ્ય (સંસ્કૃત) ૨૩, ગુણેના આક્ષેપને લેખકે આ ૮૯–૧૧૬, ૧૫૦-૧, ર૭૬, પિલ રદિયે ૧૩૯-૧૪૧; જુઓ ૩૧૧, ૩૨૪, ૩૭-ગુજરાતના રણુવલિ', જુઓ “દેશી શબ્દ- તેજસ્વી ભૂતકાળની કીર્તિ સંગ્રહ'. ગાથા ૧૧૩;-ગુજરાતની અને ‘દેશીશબ્દસંગહ' ૧૩૮, ૨૦૧૪ સિમતાનું તેજસ્વી કાવ્ય ૧૧૪; જુઓ દેશીનામમાલા”. -ગૂજરાતને ઈતિહાસ ૨૩;દેસી સદૃસંગ્રહ’ ૧૩૮. ચૌલુક્યવંશની જીવનગાથા ૮૯; કમિલ ૬૩. ના વીસ સર્ગ–૮૯;-નામ કુણસ ૯૬. આપવાનું કારણ ૮૯–ની મુદ્રોણ (દ્રોણચાર્ય) ઃ ભીમદેવના શ્કેલીઓ ૧૦૯–ી યોજના મામાં ૧૬, ૧૭, ૧૪૪. ૧૦૭–૯–ની રચના ૮૯ -નું કથાશ્રય મહાકાવ્ય (પ્રાકૃત) ૯૨, ગુજરાતી ભાષાંતર ૧૬૪–નું ૧૫૦, ૧૬૪, ૨૬૪, ૩૧૪, મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન ૯૫; ૩૧૭-કુમારપાળના ચરિતને –નો આરંભ ૯૧; ભટ્ટિકાવ્ય વિષય ૧૫-ની યોજના ૧૫૮ જેવું મહાકાવ્ય ૧૧૪;-માં -૧૬૧;-ની રચના ૧૫૧ –ની ઐતિહાસિક કાર્યકારણતા ઓછી વસ્તુ ૧પ-૮-નું ગુજરાતીમાં ૧૦૨;-માં કવિની કલ્પના અને ભાષાંતર થવાની જરૂર ૧૬૪;- માતા ૧૦૯માં કાવ્યતત્વ નો અપભ્રંશ વિભાગ ધ્યાન કરતાં ઈતિહાસતત્ત્વ વિશેષ ૧૫ર; ખેંચે તેવો ૧૬૧;-પર વૃત્તિ માં કાવ્યવસ્તુ તરીકે ચૌલુકય ૧૬૩; પ્રાકૃત વ્યાકરણનાં સૂત્ર વંશની કથા ૮૯-માં કુલ માટે ઉપયોગી ૧૫૧;-માં ઈ- લોક ૧૦૯-માં ગઝનીની તિહાસતત્ત કરતાં કાવ્યતત્વ સોમનાથ પરની ચડાઈને વેધક ૧૫ર;-માં ઉપદેશના ઉલ્લેખ નહિ ૦૨-માં તત્કાસુંદર દુહાઓ ૧૬૨:-માં સમ- લીન સમાજનાં અનેક તો કાલીન સામાજિક સ્થિતિને તેમાં ઓતપ્રોત ૯૨ –માં મહાલગતી હકીકત ૧૬૪. કાવ્યનાં સઘળાં લક્ષણે ૮૯; Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ –માંથી મળે છે ગુજરાતના ધર્મ પંડિત ૧૬. રાજવંશીઓની કડી ૧૪૪માં ધવલ ૨૭૮. વીસ સર્ગોને સાર ૫-૧૦૩; “ધાતુપારાયણ ૬૫, ૩૧૬. માં સમકાલીન સામાજિક સ્થિ- ઘારા ૨૧, ૩૩. તિ ૧૧૦ -લખવામાં કવિનું ધારાનગરી ૧૦૧, ૩૨૭. ધ્યેય ૯૫; વંશકીર્તન કાવ્ય ધ્રુવપટ વલભીરાજ ૮. ૯૩; સમકાલીન ઇતિહાસલેખન ધ્રુવસેન ;-નું તામ્રપત્ર ૮. તરીકે ગૌરવવંતુ કાવ્ય ૯૨; નલ ૨૦. સંપૂર્ણ મહાકાવ્ય ૧૦૩; સં- નાગરાજ ૧૪, ૭-૮. બંધી હેમચંદ્રાચાર્યની કલ્પના “નામસંગ્રહ’ ર૭૬, ૩૧, ૩૧૩. ૮૯; સિદ્ધરાજની પ્રેરણાથી નાભેયનેમિ દ્વિસંધાનકાવ્ય’ ૩૧૮. રચના ૯૨; સિદ્ધહેમ વ્યાકર- “નિઘંટું ૮૭, ૩૧૯. નાં સૂત્રોનાં નિદર્શન ૮૯. “નિઘંટુ કેષ’ ૩૧૪. કાત્રિશદ્-દ્વાર્વિશિકા” ૨૨૯, ૩૧૯. “નિઘંટુ ગ્રંથ' ૮૫. શ્રાવિંશિકા ૧૯૮, “નિઘંટુ શેષ' ૮૪-૮, ૩૧૭; એક ‘દ્વાર્વિશિકાઓ ૨૮–૨૩૦. પ્રકારને વનસ્પતિ કેષ ૮૬;દ્વારપ રાજ ૯૭. . ના છ કાંડ ૮૫; નામ આપજિવદનચપેટા ૩૧૮; જુઓ વાનું કારણ ૮૭-ની હાથપ્રત વેદાંકુશ’. ૮૭; વનસ્પતિઓને કેષ; ધનપાલ ૧૬, ૨૦, ૨૨, ૭૧, ૮૩, વૈદ્યકશાસ્ત્રમાં ઉપયોગી ૮૬. ૮૮, ૧૪૩–૪. “નિઘંટુસંગ્રહ’ ૬૮, ધનંજય ૧૬૯–૧૭૦. નિન્નય ૧૩. ધવંતરિ ૮૫, ૮૮. નિર્યુક્તિ” ૪૨. ધવંતરિનિઘંટુ’ ૮૫-૬. ન્યાયબલાબલસૂત્ર' ૩૧૯. ધરપટ્ટ ૮. પઉમચરિય” ૨૭૮. ધરસેન એ ૮, ૨૩, ૮૮. પતંજલિ ૨૨, ૪૫, ૪૭, ૧૧૯. ધરસેન બીજે ૮. પાચરિત્ર ર૭૮. ધમકીર્તિ ૧૯૯-૨૦૦. પપુરાણું ૨૪૬. Page #381 -------------------------------------------------------------------------- ________________ ‘પરમાત્મપ્રકાશ’ ૧૩૧, *પરિશિષ્ટપ′ ૨૭૮, ૨૯૧-૩૦૮, ૩૧૫૦; આવશ્યક ચૂર્ણી સાથે સામ્ય ર૯૫; જમ્મૂ મુનિથી આરંભી વજ્રસ્વામી સુધીના સાધુજનાનાં ચરિત્ર-પુષ્પા ર૯૧, ૩૦૫;નાં સાધના ૨૯૮;~ની કથાવસ્તુ ૨૯૮-૩૦૫;-માં આ કર્ષક લાકકરા અને દૃષ્ટાંતે। ૩૦૬;-માં ઐતિહાસિક કથાનકાના સભાર ૩૦૫; માં પ્રા ચીન સાધનાના પદે પદે કરેલા ઉપયેગ ર૭; વસુદેવ હિંડી સાથે સામ્ય ૨૫. પંચ ૯૮, ૧૧૩. પંચાસર ૧૨. પંચાંગી વ્યાકરણ’ ૨૨. પાઈઅચ્છિનામમાલા’ ૧૪૩, ૧૪૯. પાટણ ૨૭, ૩૨, ૧૧૩, ૧૬૬, ૨૮૮;ના ભડારો ૩૨૧;ની વિધારસિકતા ૩૨૭. પાઠક પ્રૉફેસર ૪૨, ૪૪. પાઠઃખલ ૧૪૪. પાણિનિ ૨૨-૩, ૪૨, ૮૮, ૧૫૧, ૨૦૦૬-નું વ્યાકરણ ૪૧. પાતંજલ યોગશાસ્ત્ર ૨૫૩, ૨૭૧. ૩૪૧ પાદલિપ્તાચા ૧૧૯, ૧૪૪. પાલ ૧૧૪. પાલણપુર ૧૧૬. પિંગલ ૧૮૬, ૨૦૦. પિંગલિકા ૧૦૦. પી. એલ. વૈદ્ય ડૉકટર ૧૪૬. પીરાલ પ્રાફેસર ૧૨૧-૨, ૧૨૯, ૧૪૪, ૧૪૬. પુણ્યવિજયજી મુનિ ૩૧૬. પુલકેશી અવનિજનાશ્રય ૧૨. પુષ્પદંત ૨૪૬, ૨૭૮. પુષ્પગુપ્ત ૪, પૂર્ણકલાગણિ ૧૬૩-૪;-એ લ ખેલી ‘પ્રાકૃત થાશ્રય કાવ્ય ઉપર વૃત્તિ’ ૧૬૩. ‘પૂર્વમીમાંસા' ૨૭૦. પારવાડ ૧૦, ૧૩. પ્રતાપમલ્લ ૩૨૭-૮. ‘પ્રભંધ ચિંતામણિ’ ૧૨, ૩૪, ૧૬૫, ૨૫૪-૫, ૩૨૮. પ્રભાચદ્રસૂરિ ૫૧, ૭૧૦-૧, ૩૧૩. ‘પ્રભાવકચરિત્’ ૯, ૧૦, ૧૭, ૨૭, ૫૦–૧, ૨૨૭, ૨૮૨. પ્રભાસપાટણ ૯૬. ‘પ્રમાણમીમાંસા’ ૧૯૬-૨૭; ૨૩૭, ૨૭૮, ૩૧૩, ૩૧૭, ૩૧૯-૩૨૦; અધૂરે ગ્રંથ ૨૦૧; Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અનુશાસન તરીકે બીજા અનુ- “બાલારામાણુ” ૧૨૭. શાસનની હરોળમાં સ્થાન ૨૧૭; “બિબ્લિકા ઇન્ડિકા સીરીઝ” જેટલાં સૂત્રો મળ્યાં છે તેટલાં ૩૦૭.. ઉપર જ વૃત્તિ પ્રાપ્ત ૨૦૨;-ની બિહણ ૨૬. યોજના ૨૧૩–૬-નું બીજું બુદ્ધ ૧૧૮. નામ “વાદાનુશાસન’ ૨૦૧૫-ની બુદ્ધિસાગરસૂરિ ૧૯,૪૮;-નું આઘ. પક્ષવૃત્તિ ૩૧૯ -ન્યાયશા- જૈન વ્યાકરણ ૧૯. અને ગ્રંથ ૨૦૩ સૂત્રશૈલીને બુહર ડો. ૪૬-૭, ૬-૭, ૧૧૬, ગ્રંથ ૨૦૧; જુઓ ‘વાદાનુ- ૧૩૯, ૧૪૧, ૨૭, ૩૧૪. શાસન”. બૃહત્કથા” ૧૧૯ પ્રમાણુશાસ્ત્ર ૩૧૯-૩૨૦. બહત્કથામંજરી” ૧૧૯. પ્રમાલક્ષણ ૧૯. બૃહદારણ્યોપનિષદ' ર૭૦. પ્રાકૃત વ્યાકરણ ૧૧૭૧૩૪ અને બૃહન્યાસ ૪૫, ૪૭, ૩૧૯. પભ્રંશ અને પ્રાકૃતનો નિકટ બહસ્પતિ ૩૨. સંબંધ બતાવનાર ગ્રંથ ૧૩૪; બેચરદાસ પંડિત ૪૫, ૪૮. એટલે “શબ્દાનુશાસનને આઠમે અધ્યાય ૧૨૧;-નું વસ્તુ એટલિંક ૫, ૮. બેલ્વેલકરે છે. ૪૯. ૧૨૩-૬-માં અપભ્રંશ ભાષા બોમ્બે ગેઝેટિયર” ૧૧. ની વિસ્તારપૂર્વક ચર્ચા ૧૨૧; - માં ના દુહા ૧૩૧–૪. બેએ સંસ્કૃત સીરીઝ ૧૦૭. પ્રેમાનંદ ૧૮૬. બ્રહ્મગુપ્ત ભિલ્લમાલકાચાર્ય ૧૦બનાસ (વર્ણસા) ૧૦૨. બ્રેડલી ધ્રોફેસર ૨૧૯, બર્બરક ૯૯, ૧૦૯. ભગવદ્દગીતા” ૬૩, ૨૬૩. બલાબલસૂત્ર બહવૃત્તિ’ ૩૧૯. ભટ્ટિ ૨૩, ૮૯. બ્રલાલ રાજા ૧૦૨–૩. ભદ્રિકાવ્ય” ૮, ૯, ૨૩, ૧૧૪, બાર૫ ૧૧૨. ૧૫૧; રામાયણની કથાને આ બાલચંદ્ર મુનિ ૧૦૪, ૩૨૮–૯. આ લેખતું કાવ્ય ૮૯. બાલભાષાવ્યાકરણસૂત્રવૃત્તિ * ભદ્રબાહુ ૨૯૩, ૨૯૭. ૩૯. ભદ્રેશ્વર ૩૦૬. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ ભરતનાટ્યશાસ્ત્ર” ૧૭૦. મહાપુરાણ ૨૭૮. ભંભેરી ૩ર૭. “મહાભારત' ૨૭૦, ૨૭૭. ભાગવત-સંપ્રદાય પ. મહારાષ્ટ્ર ૩૨૭. ભામહ ૧૨૧. “મહાવીર દ્વાર્નાિશિકા ૨૦૧, ૨૧૭. ભારતીય વિદ્યા ૧૬. મહીપાણે ૩ર૭. - ભાંડારકર ડો. ૧૨૨. મહેન્દ્ર રાજા ૯૮, ભિન્નમાલ ૬, ૮, ૧૨, ૧૩, ૧૫, મહેન્દ્રસૂરિ ૮૨,૮૫, ૨૮૩,૩૨૧. ૨૩; ગુજરાતની રાજધાની ૧૦; મગધ ૭, ૧૫૬. ગુજરાતની સંસ્કૃતિને પોષણ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ૧૬૪, આપનાર ૯;-ના રાજાએ ૧૦૪- મથુરા ૧૫૬. ની જાહોજલાલી ૧૧;-ના “મનુસ્મૃતિ ૨૭૦. ખંડેરે ૧૦;–નું તેજસ્વી મમ્મટ ૨૬, ૧૬૯–૧૭૦, ૧૭૨, વર્ણન ૧૦. ૧૭છે. ભિલ્લમાલ” ૯: જુઓ “ભિન્નમાલ મયણલ્લા ૨૧, ૨૭, ૯૮૯. ભીમદેવ ૧૪-૭, ૧૯, ૯૮, ૧૦૮, મયાશંકર ગિરજાશંકર શાસ્ત્રી ૬૬, ૧૧૫;–ના સમયની સાહિત્ય- મલયગિરિ ૨૨૫. પ્રવૃત્તિ ૨૦-ના સમયમાં ગૂ- મલ્યવાદી ૯. “જરાતની સંસ્કૃતિની ભવ્યતાના મલ્લિકાર્જુન ૧૫૫. સવિતાનાં કિરણેને આવકાર મલિલણ રર૭, ૨૪૭. ૧૪;–સમય ૨૧. માધ મહાકવિ ૧૯, ૬૩. ભેજ ૬, ૧૫, ૧૭, ૨૦-૧, ૩૩, માણિક્યનંદી ૧૯૯. ૧૨-૮, ૧૩૧, ૧૮, ૨૭૦, માન્ય ખેટ ૧૩. ૩૨૭. મારવાડ ૧૫, ૯૮, ૧૨૭-૮, ૩૨૭. ભેજવ્યાકરણ” ૫. માંકડેચ ૧૨૧. મહાકાલેશ્વરનું મંદિર ૫. માલ ૧૨. મહાદેવસ્તાત્ર ૨૨૨, ૨૨૭, માલવા ૭, ૧૩-૧૪, ૨૧, ૧૧૩, - ૨૪૪-૫, ૩૧૫, ૩૧૮. ૧૨૮, ૧૬૯, ૩૨૭; અને મહાદેવાષ્ટકમ્ ૨૫. ગુજરાતની સ્પર્ધા ૧૪ની Page #384 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતની સરકૃતિ પર અસર યમુના ૧૫૬. ૬; પ્રદેશનું વર્ણન છે. યશોવર્મા માધવરાજ ૩૧, ૧૦. માહેશ્વર પ. “યશવિજય જૈન ગ્રંથમાળા ૫૯, “મુદ્રારાક્ષસ' ૨૭૦. ૭૫, યશપાલ ૯૩, ૨૨૫, ર૩૪, ૩ર૯. મુદ્રિત કુમુદચંદ્ર ૨૮. ચાકોબી પ્રોફેસર ર૮૦ ર૯ર, ર૯૭, મુરલીધર બેનરજી પ્રોફેસર ૧૪૧, ૩૦૬૭. ૧૪૩–૪. યાદવપ્રકાશ” છા, મુંજ ૧૪-૬, ૧૨૮;-ના દુહા યાપની સંપ્રદાય ૪૩. ૧૯-૨. ચારક પર. મૂલરાજ ૧૩, ૧૫, ૨૦, ૯૫-૭, યુઆન સ્વાંગ ૬-૭, ૮-૧૦. ૧૦૮, ૧૧૫; ગુજરાતની અ- “ગિવિંશિકા રળ. સ્મિતાને પાયો નાખનાર ૧૧૨; “યોગશાસ્ત્ર’ ૭૦, ૧૬૧, ૨૪૮-ર૭૨, –ના સમયમાં ગુજરાતી સં- ર૭૫, ૩૧૧, ૩૧૫, ૩૧૭, ૩રર સ્કૃતિની ભવ્યતાને ઉદય ૧૪; –ઉપર વિસ્તૃત વૃત્તિ રપ૬, નાં કાર્યો ૧૪;-ની મહત્વાકાંક્ષા ર૬૬,ર૬૮: જેન તત્વજ્ઞાન અને ૧૩;-નું શાસન ૧૪. જૈન આચારનો અભ્યાસ કરવા મેઘદૂત” ૫. માટે યોગ્ય પુસ્તક ૨હરના મેરૂતુંગ ૧૨,૧૫, ૩૫-૬, ૪૬-૭, કુલ બાર વિભાગ રપ૭-ર૬૨;૨૨૭, ૨૨૫. ની કુમારપાલની જિજ્ઞાસા મેવાડ ૩૨૭. સંતોષવા હેમચંદ્ર રચના કરી મૈત્રક વંશ ૨૨-૩; વંશના રાજા- ૩૪૯-૨૫૧;-ની રચનાનાં સાએ ૮. ને રપર-ની વૃત્તિમાં સમમૈત્રકે ૬, ૧૨-ના સમયનાં તા કાલીન સામાજિક હકીકત પ્રપત્રો ૭. ર૬૮;-નું મૂલ્યાંકન ર૫૫; પર મેલા –પ. ૭. બીજી અસર ર૭૦-૧;-માં “ભમેહરાજપરાજય નાટક' ૯૩, ગવદ્ગીતાને રણુકા ર૬૩; ૨૨૫, ૨૫૫, ૩૨૯. શુભચંદ્રના “જ્ઞાનાર્ણવ' સાથે મૌર્ય ૬;-કાળ ૩. સામ્ય ૨૬૪-૬. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ યોગશાસ્ત્ર” (પાતંજલ) ૨૫૩, રા. લાટ ૨૧, ૯૭. “ગશાત્રવૃત્તિ ૨૨૭. લાટદેશ ૧૧૨-૩, “ગસૂત્ર” ૨૨. લાસેન પ્રોફેસર ૧૨૨. રધુ ૭૫, ૮, લિંગાનુશાસન’ ૩૧૬. “રઘુવંશ-રઘુકુલની અમરકીર્તિ ૨૩. લીલા (સામંતસિંહની બહેન) ૧૩. રજપૂતાના ૧૨૭. લકતત્ત્વનિર્ણચ” ૨૩૧. રત્નપરીક્ષા’ ૮૬. લોયમેન પ્રોફેસર ર૯૪-૭. રવિણ ૨૭૮. વક્રોક્તિ જીવિતકાર ૧૭૮. રયણાવલિ ૬૮, ૧૩૮-૯, ૨૦૧; વનરાજ ૧૨-૩. જુઓ “દેશીનામમાલા'. વરચિ ૧૨૧. રાજનિઘંટુ ૮૫. વર્ધમાનસૂરિ ૪૨, ૪૮. રાજશેખર ૧૨૭, ૧૬૯. વલભી ૬-૧૦, ૧૫, ૨૩, ૮૯;રાજિ ૧૩. ગુજરાતની સંસ્કૃતિને પેષણ રાણુની વાવ ૨૦. આપનાર ૯;-નું પતન ૯;-માં રામચંદ્ર ૪૬, ૮૩, ૩૦૯, ૩૨૧, મૈિત્રકેનું શાસન ૬. ૩૨૭–૯, વલભરાજ ૧૪-૬, ૭-૮, ૧૦૮, રામતકવાગીશ ૧૨૧. ૧૧૨, ૧૧૫. રામાનુજ સ્વામી છેફેસર ૧૪૩. વસન્તવિલાસ મહાકાવ્ય” ૧૦૪, રાહુલક ૧૪૪. વસુદેવહિંડી ૨૯૫-૬, ૨૯૮. અદ્વટ ૯૫–૧, ૧૬૪, ૧૬૭, ૧૬૯. વસુબંધુ ૧૯૯, દ્રદામાં ૪;-નો લેખ .. વસ્તુપાલ ૧૩, ૩૨૯, દ્રમહાલય ૧૪, ૧૦૧. વાકરનેગલ પ્રોફેસર ૧૨૨. દ્રસિંહ ૪. વાગ્લટ ૨૬, ૧૦૩, ૨૦૯, રેવા ૧૫૬. વાચસ્પતિ ૭૧. ક્ષરાજ ૯૬. વાત્સાયન ૨૭૦. લક્ષ્મીધાર ૧૨૧. વાદાનુશાસન ૨૦૧, ૩૧૩, લધુન્યાસ ૪૬. ૩૧૯-૩૨૦-પ્રમાણમીમાંસાનું લાઈફ એફ હેમચંદ્ર૪૭, ૧૧૬. બીજું નામ ૨૦૧. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ વાદિદેવસૂરિ ૨૧, ૨૭. શબ્દાનુશાસન” ૬૯ જુઓ સિવામરાશિ ૨૫૫-૬. દ્ધહેમશબ્દાનુશાસન'. વારાણસી ૧૫૬. શાકટાચન ૨૨, ૪૧-૩. - વાલ્મીકિ ૧૨૧. શામ્બ ૧૪૪. વાસુકિ ૭૧. શાંતિદાસ શેઠ ૧૩. વિક્રમ-માલવ નરેશ ૬. શાંતિનાથ ચરિત' ૨૮. વિગ્રહરાજ શાકંભરીનાથ ૧૪. શાંતિસૂરિ ૧૬. વિજયનીતિસૂરિ ૬૬. શિવદત્ત પંડિત ૭૮, ૮૪, ૮૭. વિન્સેટ મિથ ૧૧ શિહેર ૧૦૧. વિમલ ૨૦, ૨૭૮. શીલાંકાચાર્ય ૧૪૪, ૨૮. વિમલવસહિ ૨૦. શુકલતીર્થ ૧૪. વિવેક ૧૭૩-૪, ૧૭૯-માં કાવ્ય શુભચંદ્ર ર૬૦, ૨૬૪૫, ર૭૧. શાસ્ત્રના અનેક વિષમ મુદ્દા- “શેષસંગ્રહ નામમાલા”૩૧૩, ૩૧૯ એની ચર્ચા ૧૭૪માં “દે. -૩૨૦. નશાસનને ઉલ્લેખ ૧૭૬.' શેષસંગ્રહનામમાલાસારોદ્ધાર વિવૃત્તિ' ૭૦. a૧૯. વિશ્વનાથ ૧૭૩. શેષાખ્યનામમાલા” ૫, ૭૭વીતરાગસ્તુતિ” ૭૦, ર૧૭, ૨૨૨, “અભિધાનચિંતામણિની પુરૂ ૨૫૩–૪, ૨૬૭, ૩૨૨. વણી ૭૭. વીતરાગસ્તાત્ર ૨૩૩–૨૪૪,૩૫, રીવાચાર્ય ૧૯. ૩૧૭;-ના વીસ પ્રકાશ ૨૩૪; શ્રીમાલ ૯ વિદ્યાનું ધામ ૧૧; ભક્તિભાવ પ્રધાન ૨૪૪. જુઓ ભિલ્લમાલ” ૯. વીરસૂરિ ૧૬. શ્રીમાલ પુરાણ” ૧૧, વેદાંકુશ’ ૩૧૭. શ્રીમાલી વણિક કુળ ૧૦, ૧૩. વેબર પ્રોફેસર ૨૭. શ્રીસ્થળ ૧૪. વિજયન્તી કેષ ૭૧. શ્વભ્રમતી ૧૧૩; જુઓ “સાબરમતી વ્યાડિ ૭૧, ૯૩, ૯. સકલાર્હત્ સ્તોત્ર” ર૪૬–૭. શત્રુંજય ૧૧. “સરસઈ” ૧૧૯. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ સન્મતિત ૨૦-ની “વાદાવ રાતની સંસ્કૃતિની ભવ્યતાના નામે ટીકા ૨૦. સવિતાને મધ્યાહ્ન ૧૪–ની સપાદલક્ષ ૧૦૨, ૩૨૭. જીવનચર્યા ૯૯-૧૦૨;-ની મને સતસંધાન મહાકાવ્ય” ૩૨૦. હત્ત્વાકાંક્ષા ૩૨ ની રાજસભા “સમરાદિત્ય મહાકથા’ ર૭૦. ૨૮; જુઓ હેમચંદ્રાચાર્ય'. સમ્મતી મત ૭. સિદ્ધષિ ૧૦. સરસ્વતી નદી ૩, ૭, ૯૯, ૧૦૮, સિદ્ધસેન દિવાકર ૧૭, ૧૯૭–૯, ૨૨૯-૨૩૦. ૧૧૦, ૧૧૮. સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન ૩૧ સરસ્વતીકંઠાભરણ ૩૩, ૪૫, -૪૯, ૯૦, ૧૨૧-૨, ૧૩૫, ૧૨૭-૮, ૧૩૧, ૧૭૮. ૧૫૧, ૧૬૮, ૧૮૧, ૧૯૨, ૨૦૧, સરસ્વતી નિઘંટુ’ ૮૫. ૩૧૨–૩, ૩૨૨; અદ્દભુત વ્યાસરસ્વતીમાહા” ૧૦. કરણ ૫; ગણપાઠ ૬૬; ચર્ચા સહસ્ત્રલિંગ સરેવર ૧૦૧;-ની ૪૭-નાં પાંચ અંગે ૫૧;-ના શેભા ૧૫૪. અંગે–ઉણાદિ ગણું સૂત્ર ઇ. સંગ્રામસિંહ ૧૭. પ૧-૫૬;–ને દરેક પાઠને છેડે સંઘદારાગણિ ૨૯૮. ચૌલુક્યવંશની કીર્તિ પ્રશસ્તિ સંપકર મહામાત્ય ૨૬. ૯૧-ની યોજના ૩૬-૪૦;-ની સાતવાહન ૧૪૪. કપ્રિયતા ૪૯ -ની વિશિષ્ટતા સાબરમતી ૧૧૩; જુઓશ્વભ્રમતી” ૫૧;નું લોક પ્રમાણ ૪૬ - સામંતસિંહ ૧૩, ને ક્રમ સુગમ અને સુબોધ સારતર દેશી” ૧૪૪.. ૪૧;-માં પૂર્વાચાર્યોના ને સિદ્ધપુર ૧૦૧. સમન્વય ૧૬૯-માં વિષયસિદ્ધરાજ જયસિંહ) ૧, ૧૪, થણું ૪૦;-માં સૂત્રો વૃત્તિઓ, ૨૦-૧, ૨૯, ૩૧, ૩૩-૪, અંગે ૩૧૨;-માં હેમચંદ્રાચા૯૨-૩, ૯૫, ૧૦૩-૪, ૧૦૮, ચેના વ્યાકરણ સંપ્રદાયનાં વહેણે ૧૧૩, ૧૧૫-૬, ૧૩૬, ૧૬૯, ૪૯; લિંગાનુશાસન પ–પ૯; - ૧૯૩, ૨૭૬, ૩૧૧, ૩૨૪-૨, હૈમઘાતુપારાયણ ૫૯-૬૫; - ૩ર૪, ૩૨૯;-ના સમયમાં ગુજ- જુઓ “શબ્દાનુશાસન. Page #388 -------------------------------------------------------------------------- ________________ ‘સિદ્ધહેમપ્રાકૃતવૃત્તિ’ ૩૧૬. ‘સિદ્ધહેમગૃહપ્રક્રિયા’ ૬૬. ‘સિદ્ધહેમબૃહવૃત્તિ” ૩૧૬, ‘સિધ્ધહેમશ્રૃક્ષ્ચાસ’ ૩૧૬. સિદ્ધહેમલવૃત્તિ ૩૧૬. ‘સિદ્ધહેમવ્યાકરણ’ ૨૬૭. ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ જી‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુ શાસન'. સિપ્રા નદી ૫. ‘સિંધી જૈન ગ્રંથમાળા' ૨૧૬. ૩૪૮ ૩૧; સિંધુ ૩૨૭. સિંધુ દેશ ૧૫, ૧૧૨-૩. સિંધુરાજ ૧૪, ૯૬, ૯૮, ૧૦૮. સિંહપુર ૧૦૧; જુએ ‘શિહેર'. સિંહરાજ ૧૨૧. સુદર્શન તળાવ ૪, ૫. ‘સુભાષિતાવલિ’ ૧૫. ‘સુલસકખાણુ’ ૧૯૦. સૂરાચાય ૧૭, ૨૦. સુખલાલજી પંડિત ૨૧૩, ૨૧૬૧૭, ૨૭૧;–સોંપાદિત ‘પ્રમાણમીમાંસા’ ૨૧૬–૭. સેામનાથ ૫, ૨૦, ૩૪, ૯૨, ૧૦૧, ૧૦૩, ૧૧૨, ૨૨૭, ૨૪૫. સામપ્રભાચાર્ય ૨૪, ૧૩૧, ૨૫૫, ૨૮૯, ૩૧૦-૧ સેામેશ્વર રાજપુરાહિત ૧૭, ૨૦, ૩૩૦. સાલકીએ ૧૩; –ને! આદિ પુરુષ ૧૩. સૌરાષ્ટ્ર ૪, ૫, ૧૧૨–૩. સૌવીર દેશ ૨૬૯. સદગુપ્ત પ. સ્ત ંભતીર્થી ૨૫-૬ સ્થવિરાવલિ' ૨૯૧, ૨૯૩-૪. ‘સ્યાદ્વાદમ જરી’૨૨૭, ૨૨૯, ૨૪૭. સ્વયંભૂ ૧૮૬, ૨૪૬, ૨૭૮. સ્થિરમતિ ૮. ‘હનુમાન્નિધટુ’ ૮૫. હરગાવિંદદાસ પંડિત ૩૦૭, હરિભદ્રસૂરિ ૧૦, ૧૭, ૨૩, ૧૯૭, ૧૯૯, ૨૨૦, ૨૩૦-૧, ૨૪૫, ૨૭૦-૧, ૨૭૮, ૨૯૪, ૨૯૭, ૩૦૬. સેન ૧૧૪. સેતવ ૧૮૬. સામચદ્ર ૨૫-૮; જુઓ ‘હુમ’હૅમલિંગાનુશાસન’ ૫૯. સામદેવ ૧૧૯. હલ ૧૨૧. હીનયાન સંપ્રદાય ૭. હીરાલાલ કાપડિયા પ્રોફેસર ૩૧૯. હુગલ ૨૧. ‘હૈમવ્યાકરણ’ ૪૮. હેમચંદ્રાચાર્ય ૯, ૧૭, ૧૯, ૪૨ ૫૬, ૫૯, ૬૨, ૬૪, ૬૮, Page #389 -------------------------------------------------------------------------- ________________ ૭૭૧, ૭૭, ૮૨, ૮૪-૫, ૨૭, ૮૯-૯૦, ૧૦૩, ૧૦૫, ૧૨૦-૧, ૧૨૩, ૧૨૭૮, ૧૩૦–૧, ૧૩૪-૫,૧૪૦, ૧૪૪, ૧૫૧-૨, ૧૮૯-૯૦, ૧૯૭, ૧૯૫, ૧૯૭, ૧૯૯, ૨૦૧૨, ૨૭, ૨૧૧–૩, ૨૨૫, ૨૨૯૨૩૦,૨૭૪,૨૩૬-૭,૨૪૫-૬, ૨૪૯, ૨૫૫, ૨૬૩૦૫, ૨૬૯, ૨૭૫, ૨૭૭-૯, ૨૮૧, ૨૮૩, ૨૮૮, ૨૯૦, ૨૯૨, ૨૯, ૩૦૫, ૩૦૬, ૩૮, ૩૧૩, ૩૨૭–૩૩૦; અનેક વિદ્યાએના વારિનિધિ ૨૧૭; અને વામરાશિ ૨૫૫–૬; અને સિદ્ધ રાજને મેળાપ ૨૯; કુમારપાળના ધર્મગુરુ ૯૨; કુમારપાળના વ્યક્તિત્વના વિધાયક ૩૨૪; ન્યાતિર ૩૨૨; જૈનાચા નહિ પણ મહાન ગુજરાતી ૧૧૩;–થી ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિ ઉજ્જવલ ૨૪,ના ઉપદેશના સુંદર દુહા ૧૬૨;–ના ગ્ર ંથનું મૂલ્ય તેની સર્વગ્રાહિતામાં ૭૧-૨; ના દ્વિલમાં સમસ્ત ગુજરાતના ગૌરવને ખહલાવવાના મનેથ ૧૧૨;–ના પ્રસિદ્ધ શિષ્યા ૨૮૩૬ ૩૪૯ અપ્રાય પ્રાપ્ત સંસ્કૃત કાષાનું સંપાદન ૭૮;ના સભાસ્થાનનુ વન ૨૮૨;–ના સાક્ષર જીવનને પૂરો ઉકેલ ૨૪;-ના સિદ્ધરાજને આશીર્વાદ ૩૩–૪;–નાં સ્તવને ૩૧૫; નાં સ્તવનેાની પ્રૌઢી ૨૨૪; નાં સ્તવનામાં બન્નેય પ્રકારની ધર્મની શક્તિ ૨૨૧;-નાંતેત્રા પાછળ રહેતું ચિત્તતત્ત્વ ૨૨૩; નાં સ્તેત્રા ભક્તિની મૃદુતાએ સુંદર તથા તની ઉચ્ચ પ્રોઢીથી કઠણ હીરા જેવાં ૨૪૭; –ની અનુશાસનેાની રચના કરવાનુ કારણ ૧૬૬:-ની અભિલાષા ૮૮;–ની કૃતિઓને નિ ૩૧૮;ની કૃતિ ૩૧૧-૩૨૦;–ની છેક સુધી પ્રવૃત્તિ ચાલુ ૩૧૬; ની પ્રતિભા ૨૩;~ની વિદ્વત્તા ૩૨૦;ની ‘વીતરાગસ્તાત્ર’માં દાનિક પ્રતિભા ૨૪૪;–ની વ્યાકરણ લવૃત્તિ ૪૪;–ની વ્યાપક દૃષ્ટિ ૧૭૭;ની સ ધર્મ સમભાવની લાગણી ૩૨૩;–નુ અદ્ભુત વ્યક્તિત્વ ૭૨૧; નું અવસાન ૩૨૮;−નુ ગૂજરાતી તરીકે ગૌર૧ ૧૦૯-નું વ્યક્તિત્વ ૨૪; - Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ને આચાર્ય પદ - ૨૭–ને ના જન્મ ૨૧૬-ને કુમારપાલ સાથે સબંધ ૨૮૯૬–ના મચ્છુલ્લા સાથે પરિચય ૨૭; ને! મહાકાવ્ય લખવાના હેતુ ૧૫૨;ને યાગની ગૂઢ વાણીના પ્રયાગ ૧૬૧; પર મુકાયેલા પાપછવિતાના આક્ષેપ માટે લેખકનુ મંતવ્ય ૧૭ર; પ્રતિભાસ'પન્ન કવિ ૧૦૫; મહાકવિ, તત્ત્વજ્ઞાની, યાગી હેવા છતાં પણ વ્યવહાર પ્રણાલીના ઊંડા પારખનાર ૨૮૩; મહાન ગુજરાતી ૮૮; યુગપ્રધાન આચાય ૩૦૭; યુગપ્રધાન મૂર્તિ ૨૨, ૨૫; વિરચિત સ્તવને ૨૧૮-૨૪૭; વિરચિત સાગરસમાં બ્લેક સખ્યા ૩૧૬; સર્વ વિદ્યાના અક્ષપાદ ગૌતમ ૧૯૭, અણુહિલવાડ ૯૧ અનેકા સંગ્રહ' ૭૯. અપભ્રંશપાઠાવલિ' ૧૨૦, ૧૨૯. અક્ષયતિલકગણી ૯૦. અવતાર ૧૬૯; સાથે સિદ્ધ્રાજનેા પરિચય ર૯; સિદ્ધરાજના પ્રિય સદસ્ય ૯૨; ચ કરેલી વ્યાકરણની રચના ૩૪;-- કરેલી ગુજરાતની લેાકેાત્તર સેવા ૮૮;-યે કરેલ સર્વ ગ્રંથાનુ દાહન ૮૮;–ચે ગુજરાતના ગૌરવને ખહલાવ્યું ૨૨:બીન આચાર્યના ગ્રંથમાંથી ઉતારા કર્યો છે તે સબંધી. લેખકનુ મતવ્ય ૧૬૮-૯;મગાવેલ કાશ્મીરથી વ્યાકરણ ૩૪;–ચે સંસ્કૃત અને દેશ્ય ભાષાના કોષની રચના કરી. ૬૮;-યે સિદ્ધરાજને વ્યાકરણ રચવા પ્રેરણા કરી ૩૪;-ચે સેાલ કીઓની કીર્તિ ને સનાતન ત્યાત અપી ૨૩. ટીપ્પણ ‘અભિયાન ચિંતામણિ’ ૭૦, ૭૨૩, ૮૦, ૩૨૨)ની વિવૃત્તિ. ૯૯;ની પૂરવણી ૮૦૬– શ્લાક પ્રમાણ ૭૫. અભિનવગુપ્ત ૧૬૮-૯. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અમરસિહ ૭૨. કt ; જુઓ “કકલ. અયોગવ્યવછેરાત્રિશિકા ૧૯૭, “કથાસરિત સાગર ૩૦૬. રર૩-૪, રર-૮, ર૩૩, ર૬૭. કનકપ્રભ ૪૫. અરેબિયન નાઈટ્સ ૩૦૬. કનિંગહામ ૪. “અહંન્નીતિ’ ૩૧૮. “કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્ય “અલંકારચૂડામણિ ૧૩૫, ૧૭૦, એટલે?” ૩૧૭–૯. - ૧૭૩--ની ટીકા ૧૭૧. કલ્યાણવિજય મુનિ ૯, ૩૧૯, - અષ્ટાધ્યાયી' ૪૬. કવિકંઠાભરમુ” ૧૦૪, બિગદ્ધાર સમિતિ” ૪૩. કાકલ ૪૮; જુઓ “કલ”. આનન્દપુર ૬;-માં માલવાની સં- કાકસ્થલ ૧૩૬; જુઓ કાસિજજ. સ્કૃતિની અસર ૬; જુઓ કાત્ય ૭૨. ‘વડનગર’. કાત્યાયન કરે. આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ ડે. કાન્યકુબજ ૮. ૧૭૩, રરર. કાલિદાસ ૭૨, ૧૯૭, ર૪૦, (ઇનીડ હેમર ૧૮૦. કાવ્યપ્રકાશ” ૧૬૯-૧૭ર, • ઉગ્ર ૭૨. “કાવ્યમાલા સીરીઝ' ૯૪. ઉજ્જન ૩૨;-નો શિલાલેખ ૩૨; , કાવ્યમીમાંસા ૧ર૭-૮, ૧૬૯, જુઓ “ઉજજયિની'. કાવ્યશાસ્ત્ર ૬૯. ઉજ્જયિની ૪; જુઓ “ઉજન. કાવ્યાદર્શ ૧ર૭, ૧૩૭. ૧૮૦. ઉત્તમરામચરિત” ૨૩૦. કાવ્યાનુશાસન” ૧૧૮, ૧૬૮, ઉદયપ્રભ ૪૫. ૧૭૦-૪, ૧૭૭-૮, ૧૮૯. ઉદઘોતનસુરિ ૧૨૦, કાવ્યાલંકાર ૧૬૫. ઉપનિષદ' ર૪૧. કાશ્મીર ૨૬. ઉમાસ્વાતિ ર૦૮–૧૦. કાશ્યપ ૧૮૬. એ. સી. બેડલી પ્રાકેસર ર૯. કાસિજજ ૧૩૬; જુએ “કસ્થલ'. એ. એન. ઉપાધ્યે પ્રોફેસર ૧૪૭. કુમારપાલ ૯૧, ૯૩, ૧૩૫-૧, એસ. કે. છેલ્લેલકર ૩૬, ૪૯, ર૪૩, રપા, ૨૮૮. એસ. કે. ડે. ૧૬૮. ૧૭૭. કુમારપાલચરિત ૭૮ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર કુમારપાલપ્રતિબંધ' ર૪, ૧૩૧, “ચતુર્મુખ સ્વંયભૂ અને ત્રિભુવન ૫૫, વંયભૂ (બે અપભ્રંશ કવિઓ) કુમારપાલભૂપાલચરિત્ર મહાકા- ૧૮૬, ૧૯૦, ૨૪૬. વ્યમુ’ ર૯, ચતુર્વિશતિપ્રબંધ' ૧૩૧. કુમારિલ ર૦૭. ચન્દ્રપ્રભસૂરિ ર૭, ૨૪૫. કુવલયમાલા” ૧૨૦. ચન્દ્રલેખાવિજયપ્રકરણ ૩૧૮, કે. અમૃત રાવ ૧૪૭. ‘દેનુશાસન” ૧૨૮,૧૭૨, ૧૪, કૌટિલ્ય ૭ર. ૧૭૭–૮, ૧૮૧-૨, ૧૮૫-૭, ક્રમદિશ્વર ૧૨૧. ૧૮૯, ૧૯૧–૫-ની પણ ક્ષીરસ્વામિનું ૭ર. ટીકા ૧૮૧. ક્ષેમેન્દ્ર ૧૦૪, ૧૧૩. જગન્નાથ પંડિત ૩૦૮. ગુજરાતના ઐતિહાસિક લેખ જયદેવ ૧૮૯. ૮, રર. જસિંહસૂરિ ર૯. ગુજરાતનું પ્રધાન વ્યાકરણ ૧૯, જયંતવિજય મુનિ ૮૩. ૪૦ જિનવિજયજી ર૪, ૩૨, ૪૬, ૩૧૮. ગુજરાતને મચકાલીન રાજપૂત જિનમંડન ર૭૪. ઇતિહાસ” ૧૫, ૨૦. જુનાગઢ ૪. ગુજરાતી સાહિત્ય પરિષદ સંમે જુલિયન હલિ ર૧૮, રર. લન-પાટણ : અહેવાલ અને જૂના ગુજરાતી દુહા ૧૩૧. નિબંધ સંગ્રહ ૩૧૬-૮, ૩૨૦. જેસલમેર ૩૧૮;–નો ભંડાર ૩૧૮, ગુણચંદ્ર ૧૧૮. જૈન ગૂર્જર કવિઓ૧૩૧. ગુણમતિ ૮. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિગુણે છે. ૧૨૯, ૧૩૧, ૧૩૯. હાસ’ ૧૬, ૭૫. ગૂર્જર પ્રદેશ ૧૦. જૈનેન્દ્ર વ્યાકરણ” કર. ગે પાલદાસ જીવાભાઈ પટેલ ર૬પ. જૈમિનિ ર૭૦. ગૌડ કર. જોઈ૬ ૧૬૧. ગૌતમ ૨૨. જ્ઞાનદેવ ૧૯. ગૌરીશંકર ઓઝા ૩૧. જ ગ્રિયરસન ૧૨, ૧૩૦, ચતુરવિજયજી મુનિ ર૩. ૧૪૭, For Private & Personal.Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ચારી પ્રાફેસર ૮૪. સિટારી ૧૨૮. તત્ત્વાર્થસૂત્ર' ૨૦૮–૨૧૦, ત્રિલેાચન ૭ર. ત્રિવિક્રમ ૧રર. “ત્રિવેન્દ્રમ્ સ ંસ્કૃત સિરીઝ” ૪૬. ત્રિષત્રિશલાકાપુરુષચરિત’ ૧૭૧, ૨૬૬૧૭, ૨૭૫-૭, ૨૮૩૯, ૩૨૩; ગુજરાતી ભાષાંતર ૨૮૧, ૨૮૭. શરૂપક' ૭૨, કડનાથ નારાયણ ૪૬. ઠંડી ૧૨૩, ૧૨૭, ૧૩૭, ૧૮૦. ૬ ૭ર. દુર્ગાશંકર શાસ્ત્રી ૧૫, ૨૦૦ દેવચંદ્રાચાર્યાં ૧૯૦, ૩૧૮. વન દિન ૪ર. રૈશીનામમાલા' ૧૩૫-૬, ૧૩૮૧૪૪, ૧૪૬-૭. કેમિલ ૭ર. ચાશ્રય કાવ્ય’ (સંસ્કૃત) ૯૦, ૯૧, ૯૭, ૧ ૦૫-૬, ૧૭૨:અભયતિલાગણિની ટીકા ૯૦, ગુજરાતી ભાષાંતર ૯૦, ૯૨. ચાશ્રય કાવ્ય' (પ્રાકૃત) ૧૫૮, ૧૬૧-૪; વૃત્તિ ૧૬૪. ૩૫૩ દ્વાત્રિંશદ્દ્વાત્રિંશિકા' ૧૯૭–૮. ધનપાલ ૭ર. ધનુર્વેદ” ૭ર. ધન્વન્તરિ ૭ર. ધરસેન ચેાથેા ૯. ધૂમકેતુ ૧૯૩. ધાતુપારાયણ’ પહ–૬૦, ૬૩, ૬૫. વન્યાલાક' ૧૬૯. ‘નન્દીસૂત્ર’ ૪૭. ‘નાચણ’ ૧૧૮, ‘નિધ ટુરોષ’ ૮૫. ‘નિરુક્ત' પર, ૮૫. ‘ન્યાયસાર સમુદ્દાર’૪૫. ‘ન્યાયસૂત્ર' ૧૯૭, ૨૧૨. ન્યાયાવતાર' ૨૦૪. પત’જલિ ૪૫, ૧૧૯, ૨૫૭ પરમાત્મ પ્રકાશ’ ૧૩૧, ૧૬૧. પરિશિષ્ટપ” ૨૭૫, ૯૧-૫, ૨૯૭, ૩૦૫–૬. પાઈઅલચ્છિનામમાલા' ૧૩૯, પાઠક પ્રોફેસર ૪ર-૩. ૪૫, પાણિનિ ૪૦, ૪૬. ‘પાત’જલ યેાગસૂત્ર’ ૨૭ર. પાશુપત સોંપ્રદાય ૭. પી. એલ. વૈધ ડૉ. ૧૪૬, ૨૪૬. પી. વી. કાણે ૧૬૮, ૧૭૪, ૧૭૯. પીશલ ૧૨૨–૩, ૧૨૯, ૧૩૮, ૧૪૪, પુણ્યવિજયજી મુનિ ૭૫, ૨૫, Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ૨૭૪, ૨૯૩, ૩૧૨, ૩૧૬-૭;ના લેખ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય ૭૫. રપ, ૨૭૪. ‘પુરાતત્ત્વ’ ૧૯, ૪૦, પુરાતન પ્રબંધ સંગ્રહ' ૩૨. પુષ્પદંત ૨૪૬. પૂર્ણ કલાગણિ ૧૫૦-૧. ‘પ્રખધચિંતામણિ’૧૨, ૧૫૭, ૩૧-૪, ૧૩૧, ૨૦૧, ૨૭, ૨૪૫, ૨૫૪, ૨૫૬, ૩૧૬. પ્રભાચદ્ર ૩૧૦. પ્રભાવક ચરિત’ ૧૯, ૨૯-૩, ૨૯, ૩૨–૬, ૪૯, ૫૦, ૯૦, ૨૨૭, ૨૪૫, ૨૮૨, ૩૧૦, ૩૫૯. પ્રમાણમીમાંસા’ ૧૯૯-૨૦૨, ૨૦૪-૫, ૨૦૯૨૧૦, ૧૨, ૨૨૬, ૨૩૯. પ્રસ્થાન’ ૨૧૩, ૨૮૯. પ્રાકૃતવ્યાકરણ’ ૨૭. પ્રાચીન સાહિત્યાદ્વાર ગ્રંથાવલિ’ ૨૩. પ્રાશ્ચા’ ૭૨. ‘ફાર્માંસ સભા ત્રૈમાસિક’ ૩૧૭, ૩૧૯, ખક ૧૩૭. બિપ્લિઆર્થકા ઇન્ડિકા સીરીઝ ૨૨૭, ૨૬૭, ૨૯૧. ‘બુદ્ધિપ્રકાશ' ૩૧, ૧૩૧, બુદ્ધિસાગર ૧૯, કર. બુહૂર ડી. ૩૪, ૪૬-૭, ૮૬૭, ૨૧, ૧૩૯, ૨૭૪૫, ૨૭૭. ‘બહુવ્રુત્તિ’ પ૯. ‘બૃહદારણ્યકોપનિષદ’૨૭૧. ‘બૃહન્યાસ’ ૪૫. ખેંચરદાસ પંડિત ૧૯, ૪૦-૧, ૪૩, ૪૫૬, ૪૮. એનરઝ પ્રોફેસર ૧૩૫, ૧૩૮, ૧૪૧. એટલિંક ૭૦, ૩૨. બ્લોક પ્રોફેસર ૧૧૭. ‘ભગવદ્ગીતા’ ૨૬૪ ભગવાનદાસ પહિત ૪૫. ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય' ૭૫. ટ્ટિ ૯ ‘ભગ્નિકાવ્ય' ૯. ભટ્ટોન દીક્ષિત ૪૦. ભદ્રેશ્વરસૂરિ ૪૩. ભરત ૭૨, ૧૬૯, ૧૮૧. ભવભૂતિ ૨૩૦. ભવિસચત્ત કહા° ૨૨, ૧૧૯, ૧૩૧, ૧૩૯. ભાઉ દાજી ડૉટર ૨૨. ભાગુરિ ૭૨. ભારત નાટચરાધ' ૧૧૯. ‘ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા' ૨૮૩. ‘ભારતીય વિદ્યા’૧૬, ૧૮૬, ૧૯૦, Page #395 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬. ભાસ્કર ૦૨. ભાગીલાલ સાંડેસરા ૩૧૮. ભાજ ૩૩. ૪૬, ૧૨૭૮;નુ વ્યાકરણ ૩૩. ‘ભાજવ્યાકરણ’ ૪૬; જુએ ‘ભાજ’ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ૯૦-૧. મધુસુદન માદી ૧૧૭, ૧૨૦, ૧૨૯, ૧૩૧, ૧૨૬, ૧૯૦, ૨૪૬, મનુ ૭૨. ‘મનુસ્મૃતિ’ ૧૧૮, ૨૭૦. સમય ૧૬૮, ૧૭૦~૨, ૧૭૮. મલ્લવાદી ૯. મલ્લિષેણ ૨૨૮–૯. મહાન આચાર્ય હેમચંદ્રસૂરિ’૩૧૬. ‘મહાપુરાણ’ ૨૪૬. ‘મહાભારત’૨૭૧, ૨૭૪, ૩૦૬. મહેન્દ્રસુરિ ૮૪. મહેશ્વર ૭૨. માર્ક ડૅચ ૧૨૧. માલવિકાગ્નિમિત્ર’ ૧૨૭. માળવા ૬-૮. ‘મુદ્રારાક્ષસ’ ૨૭૧. મુતિકુમુદચંદ્ર પ્રકરણ’ ૨૮, ૩૫૫ મેહિન્ ૭૨. મેરુત્તુંગ ૨૦૧, ૨૨૭, ૨૪૫; ૨૫૬, ૩૧૩. મૈત્રકા ૭. માતીચંદ ગિરધરલાલ કાપડિયા ૨૧૩, ૨૮૯, ૩૧૭, ૩૨૦. માહરાજપરાજય' ૨૩, ૨૨૫, ૨૩૪, ૨૫૫. માહનલાલ દલીચંદ્ન દેસાઈ ૧૬, ૭૫, ૧૩૧. ચરા, ૨૮. ચશાવમાં ૩૨. ચાવિજય ઉપાધ્યાય ૨૭૨. ચશે।વિજય જૈન ગ્રંથમાલા’ ૨૮,૭૨, ચશ:પાલ ૯૩, ૨૨૫, ૨૩૪, ૨૫૫: યાકાખી પ્રોફેસર ૨૨, ૧૨૨, ૨૭૩૪, ૨૯૦, ૨૯૪-૫, ૨૯૭, ૩૦૬. યાસ્ક ૫૨, ૮૫ યુવાનચ્યાંગ ૯. યોગશાસ્ત્ર’ ૨૨૭, ૨૪૮-૨૫૦. ૨૬૨૨૦૧; ૨૫૨૩, ૨૫૬, -ગુજરાતી ૨૬૫ ની વૃત્તિ ૨૫૦૧. ચાગસાર’ ૧૬૧. ‘ચાગસૂત્ર’ ૨૫૩. ‘રત્નાવલી’ ૧૩૮. ધ્રુવ શ’ ૨૪૦, ‘સગગાધર’ ૩૦૮. રસિકલાલ પરીખ ૬૯, ૧૭૨-૪, ૧૭૭-૮. Page #396 -------------------------------------------------------------------------- ________________ ‘રાજચંદ્ર જૈન ગ્રંથમાળા' ૨૩૨. ‘રાજપૂતાનેકા ઈતિહાસ’ ૩૧. રાજશેખર ૧૨૭–૮, ૧૬૮-૯. રામચંદ્ર ૧૧૮. રામાનુજ સ્વામી પ્રે।ફેસર ૧૩૮, ૪૪, ૧૪૭; ૨૬ટ ૯૪, ૧૬૫;–ને કાચાલંકાર ૯૪. દ્રદામા ૪;ને! શિલાલેખ ૪. લક્ષ્મીધર ૧રર. ૩૫૬ સફેશ્વર ૧૨૧. ‘લિંગાનુશાસન’૫૭, ૩૧૨;ની અવસૂરિ પ૭. ‘લેાકતત્ત્વનિય’ ૧૯૬, ‘લાંચન’ ૧૬૯. વક્રોક્તિવિતકાર ૧૬૮. વડનગર ૬;–જુએ ‘આનન્દપુર’. વરરુચિ ૧૨૧. વર્ધમાન ૪૨–૩. વલ્લભી ૬, ૮, પર માલવાની સંસ્કૃતિની અસર ૬. વસુખ આચાર્ય ૯. વાકરનગલ પ્રોફેસર ૧૧૭, વાચસ્પતિ ૭૨. ‘વિજયધમ સૂરિ જૈન ગ્રંથમાળા’ ૨૪૬, ૨૮૩. વિન્સેન્ટ સ્મિથ ૧૧. ‘વિવેકવૃત્તિ’ ૧૭૧. ‘વિષ્ણુપુરાણુ’ ૭૨. વિશ્વનાથ ૧૧૯, ૧૬૮-૯, વિટરનીટ્સ પ્રેાફેસર ૯૧, ૩૧૮, વીતરાગ-મહાદેવસ્તાત્ર’ ૨૫૪, ‘નૌતરાગસ્તવ’ર૩૪-૬, ૨૩૮ ૨૪૩, ૩૨૨. ‘વીતરાગસ્તુતિઃ’ ૨૧૦, રરર. વીરનિર્વાણુ સંવત ઔર જૈન કાલગણના' ૯. વૈજયન્તી’ ૭ર. વૈજયન્તીકાર ૭ર. વોટર્સ ટી. ૪, ૬, ૧૦. ‘વ્યાકરણ મહાભાષ્ય' ૧૧૯, વ્યાડિ ર. શહીદુલ્લા ૧૨૨; ૧૬૧. શાકટાચન સહિતા’ ૭ર. શેષાખ્યાન નામમાલા' ૭૦ શ્લેાકવાર્તિક' ૨૦૭. શ્વેતાધરોપનિષદ્' ૧૯૮, ‘સકલાની મહત્તા અને આ લાયના’ ર૪૬. સચન ડાકટર ૧૬૬, સમરાદ્વિત્ય થા” ૨૭૧. ‘સરસ્વતી કઠાભરણુ’ ૪૬, ૧૨૭– ૮, ૧૩૧, Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ સારાભાઈ નવાબ ૨૩. “સ્વાદાદમંજરી” ૨૨૮-૯, ૨૩૨. સાહિત્ય દર્પણું ૧૧૯, ૧૬૮-૯, સ્વયંભૂ ૧૮૬. ૧૭૪, ૧૭૯, “પક્ષ વૃત્તિયુક્ત શતાર્થકાવ્ય” ૨૩ સિદ્ધરાજ ૩૧-૩, ૧૩૫, ૧૩૭, સ્થિરમતિ ૮-૯. ૧૭૨, ૨૬૭. હરિદાસ સંસ્કૃત ગ્રંથમાલા’ ૧૦૪, સિદ્ધસેન દિવાકર ૧૯૭–૪, ૨૦૪ ૧૧૩. સિદ્ધ હેમચંદ્ર હ૧, ૧૭૨, હરિભદ્રસૂરિ ૧૯૬. ૧૯૨, ૩૨૩, “સિદ્ધહેમચંદ્રની બહદવૃત્તિ ૪૫ હલાયુધ ૭૨. હલાયુધ ટીકા ૭૨. સિદ્ધ હેમચંદ્ર વ્યાકરણને રચના સંવત’ ૩૧. હિમાંશુવિજય ૩૧,૪૧-૨,૩૪૬; “સિદ્ધહેમ વ્યાકરણ ૪-૨, ૪૪, -ના લેખો, ૨૪૬. ૪૬, ૧૨૯, ૧૩૧. હીરાલાલ કાપડિયા ૩૧૭–૯. સિદ્ધહેમશબ્દાનુશાસન ૯, ૧૧૭, : હેમચંદ્ર વચનામૃત' ૨૮૩. હેમચંદ્રાચાર્ય ૯, ર૬, ૩૬,૪૦, સિદ્ધ હેમચંદ્રાભિધાન પણ- ૪૪, ૪૮, ૫૦, ૬૩, ૬૯, ૭૨, શબ્દાનુશાસન’ ૩૬. ૯૦, ૧૨૨-૩, ૧૨૮, ૧૫, સિદ્ધાંતકૌમુદી ૪૦. ૧૩૮, ૧૬૬, ૧૬૮–૧૩૨, ૧૭૪, સિંધી સીરીઝ ૩૨, ૩૪, ૪૬, ૧૭૭-૮, ૧૯૧, ૧૯૭, ૨૦૪, ૪૭, ૭૦, ૯૧, ૨૦૧, ૨૧૬ ર૦૯-૨૧૦, ૧૨, ૨૨૬-૭, ૨૪૫, ૩૧, ૩૧૩. ૨૩૮, ર૪૩, ૨૪૫. ઈ સિંહરાજ ૧૨૨. : “હેમચંદ્રાચાર્ય ૧૯૩. સુખલાલજી પંડિત ૨૦૨, ૨૯, હેમચંદ્રાચાર્યની કૃતિઓ” ૨૧૩, ૨૭૨. ૨૮૯, ૩૧૭, ૩૨૦. “સુવૃત્તતિલાક” ૧૧૩. ; હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળ ૩૧૮ સૈતવ ૧૮૬. : “હેમસમીક્ષા’ ૮૯, ૧૬૭ ૧૭૬, સમપ્રભ ૨૩, ૨૫૫, ૩૧૦. સ્તંભતીર્થ ૨૬, ૧૯ર, ર૩૭, ર૬૪, ૫, ૩૧૦, હમ સારસ્વ સત્ર: અહેવાલ ૩૧૬૭ સ્થવિરાવલિચરિત’ ૨૭૩, ૨૯૧, હૈમલધુવૃત્તિ ૪૮. ૨૯૩. Page #398 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજી પુસ્તકો ઈ: ટિપ્પણ Alberuni's India 18€. Les Chants Mystiques de Alțindiche Grammatik 291 Kanba et de Saraha Ancient Geography of ???, ?81. India 7. Les Grammarions Prakrits Bombay Gazeteor y, li. 197. Dravidian Element in Prakrit ૧૪૭. Life of Hemchandra 38, Early History of India il 86, 89. V., V6, cu, et, Edition de la Premiere 2008-4, 299. go Sakha du Prakrit kalp- Memoirs of the Asiatic tara de Ramasarman Society of Bengal 130 1938 122. Metres of English Poetry Essays of a Biologist 226, 260. 372. Notes on the Grammar Gesta Romanorum 365. of the Old Western Grammatik der Prakrit Rajasthani 274. Sprachen 282-3. 126. Observations on HemHistory of Gujarata ૧૧. chandra's Desinama. History of Indian Lite. rature 316. mala ૧૪૬. Ideals of Religion 325. Sanatkumara-cariam 177. Indian Antiquary 82-8,27 Sanskrit Poetics 256. Introduction to compara- Syadvada-Manjari 777. tive Philology 934. Systems of Sanskrit Kanarese words in Desi Grammar 38, xe. Lexicons ૧૪૭. Vaiayanti of Langue de la Marathe Yadav110, Prakasha 6. Le Prakritanushagana de Yuan Ohwang's Travels Purushottama 127. 8,8-6-fo. Page #399 -------------------------------------------------------------------------- ________________ Page #400 -------------------------------------------------------------------------- ________________ મહ હેમચંદ્રાચાર્યે આજીવન કરેલી અદ્વિતીય વાડ્મય ઉપાસનાનો સુંદર અને સર્વગ્રાહી પરિચય કરાવનાર બીજું પુસ્તક તે પ્રસ્તુત હમસમીક્ષા. આ સમીક્ષાના લેખક શ્રીયુત મધુસૂદન મેાદી પાતાના વિષયના ઉત્તમ પંડિત, પ્રામાણિક વિવેચક, પ્રૌઢ લેખક, મર્મનું અધ્યાપક અને ચિત્તનશીલ અભ્યાસક છે. સંસ્કૃત સાહિત્ય વિષયક એમનું અધ્યયન તો ખૂબ વિસ્તૃત અને તલસ્પણી' છે જ પણ તે સાથે પ્રાકૃત, અપભ્રંશ અને પ્રાચીન ગુર્જર ભાષાનું એમનું અધ્યયન પણ એટલું જ મૌલિક અને અન્ત:પ્રવિષ્ટ છે. હેમચંદ્રાચાર્ય રચિત વાંગ્મયની સમીક્ષા કરવા માટે એ સમુચિત અધિકારી છે, યથેષ્ઠ શ્રમ અને વિશિષ્ટ અધ્યયન કરી એમણે પ્રસ્તુત પુસ્તકનું આલેખન કર્યું છેઆ સમીક્ષાના વાચકેને જણાશે કે હેમાચાયે કેટલા બધા ભિન્ન વિષયના અને કેવા વિશિષ્ટ અને મહત્વના પ્રથાની રચના કરી છે. એમના એ દરેક ગ્રંથની વિગત, વિશિષ્ટતા અને વિવેચના પ્રસ્તુત સમીક્ષાના વાચનથી વાચકને હેમાચાર્યના સમગ્ર વાત્મયનો સારગ્રાહી સ્વરૂપાવબોધ ઘણી સરસરીતે થઈ શકો. આજ સુધીમાં એતદ્દેશીય તેમ જ વિદેશીય વિદ્વાનોએ હેમાચાર્યના જુદા જુદા પ્રથા વિષે, જુદી જુદી ભાષામાં નાના-મોટા અનેક નિબંધ લેખ વગેરે લખ્યા છે, પણ પ્રસ્તુત સમીક્ષાના લેખકની જેમ સમગ્ર પ્રથાને, એકધારી શિલીમાં એકત્ર પરિચય કરાવવાનો કોઈ વિદ્વાને પ્રયત્ન કર્યો ન હતા. એ દૃષ્ટિએ શ્રીયુત મોદીની પ્રસ્તુત હેમ સમીક્ષા સવ" પ્રથમ કૃતિ છે. '' 'શીલવાન' માંથી 1 -શ્રી. જિનવિજયજી. Jain Education interna fond,