SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ હેમસામી છે અને ત્યાર પછી કેટલાંક કડવા આવે છે. કડવકનું બંધારણ પ્રાચીન પ્રણાલિકા અનુસાર છ પંક્તિઓનું છે: અકિલ્લા, પદ્ધડિઆ જેવા છંદની ચાર પંક્તિઓ અને છેવટની બે પંક્તિઓ “વત્તા'ની. આમ પ્રાચીન પ્રણાલિકા અનુસાર કડવકની આઠ પંક્તિઓ બની.૧૫ પછીથી તે કડવકની પંક્તિઓની સંખ્યા વધવા માંડી. કેટલીક વાર કેવળ કડવકબંધમાં આખ્યાને લખાવા માંડયાં. દાખલા તરીકે દેવચંદ્રસૂરિનું ‘સુલસખાણુ” કાવ્ય માત્ર અઢાર લાંબાં કડવાંઓનું બનેલું છે. આ પ્રભુલીને ઉલ્લેખ હેમચંદ્રાચાર્યે છંદેનુશાસનમાં સ્પષ્ટ કરેલો છે. આ ઉપરાંત પાછળથી ઘણું આખ્યાનકાવ્યોમાં વપરાતા વસ્તુછંદની, ચતુષ્પદીની અને છપ્પય છંદની ચર્ચા ९. सू. १. सन्ध्यादौ कडवाकान्ते च ध्रुवं स्यादिति ध्रुवा ध्रुवकं पत्ता = 1 ૨ ઉપર ટીકા કરતાં આચાર્યશ્રી જણાવે છે. જડમૂત્મિ: ન્ય: ૧૫. આ ચર્ચા માટે જુઓ : મધુસૂદન મોદી ? “ચતુર્મુખ સ્વયંભૂ અને ત્રિભુવનસ્વયંભૂ-બે અપભ્રંશ કવિઓ ભારતીય વિવા. ગ્રંથ ૧. અં. ૨. માર્ચ ૧૯૪૦. પા. ૧૭૭. પાદનેધ. ૨૮. છે. શા. અ. ૬. સૂત્ર ૧. ઉપરની ટીકા : વડવ સમૂહાત્મ: સવિતાચાલી चतुर्भिः पद्धडिकायै छन्दोभिः कडवकम् । तस्यान्ते ध्रुवं निश्चित શારિતિ યુવા ધ્રુવ વત્તા વેતિ સંજ્ઞાતરમ્' વગેરે. ઉપર્યુક્ત લેખમાં મેં આ બાબતની વિસ્તૃત ચર્ચા કરી છે. ૧૬. દેવચન્દ્રાચાર્યું–હેમચન્દ્રાચાર્યના ગુએ આ કાવ્ય લખ્યું ઢવાનો સંભવ છે. હું આ અપભ્રંશકાવ્યનું સંપાદન કરી રહ્યો છું. 241 $192712 in HII. The Catalogue of Mss in the Pattan Bhandaras (G.O.S.LXXVI.) P .182. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy