SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ દાનુશાસન એકમ પતિ : જાળા (રગણું ; બેકી પતિ : હા "રાજા 1 &ા જા જા જા If I (ક, ૨, ૧, ૨, ૪, ૫, ૬, ૭, ગણ) આ દેરચનાનું વિધાન કરીને હેમચંદ્રાચાર્ય સૂત્ર મૂકે છે કે કામિની, શિખી, નિતમ્બિની, વાસણી, વર્તાસિની છે વ્યત્યય કરીએ તે અનુક્રમે વાનર, વિકી, શારી, લાપ અને સુધી એ છંદ બને છે. ઉપરના છંદની રચના–જના જોતાં વિદગ્ધ વાચકને ગણિત ઉપર જ ઈદની સંખ્યા અને ૨૫ આચાર્યશ્રીએ જ્યાં છે એ તરતજ જ્ઞાત થશે. ઉપરાંત એ પણ માલમ પડશે કે છંદના પ્રયોગોની શાસ્ત્રીય ભૂમિકાનો અભ્યાસ કરવા માટે દેનુશાસન એ અદ્વિતીય ગ્રન્થ છે. છંદના અભ્યાસ તરફની વિદ્વાનોની અભિરુચિ તેમને છંદનુશાસનના ઉંડા અને વિસ્તૃત અભ્યાસ તરફ આકર્ષે તો ખરેખર અર્વાચીન કવિતાના રૂપને અપૂર્વ વૈવિધ્ય મળે. અપભ્રંશ પદબંધને ઊંડો અભ્યાસ પણ આપણું પ્રાચીન કડવકબદ્ધ કાવ્યો સમજવા માટે અત્યંત ઉપયોગી છે. કડવકનું બંધારણ આપણને અપભ્રંશકાવ્યસાહિત્યમાંથી મળ્યું છે. જેમ સંસ્કૃત મહાકાવ્ય સર્ગોમાં વિભક્ત છે તેમ અપભ્રંશ મહાકાવ્ય સધિઓમાં વિભક્ત છે. પ્રત્યેક સંધિનો આરંભ ધ્રુવપદથી થાય ૧૩. ઈ. સા. અ. ૩. સૂ. ૨૩ : વામિન્યાયાત્ ચચે વનशिखण्डिसारस्यपराहस्यः । ૧૪. કાવ્યાનુશાસન : અધ્યાય : ૮. સૂત્ર. ૨૦૮. પો ઝાયઃ संस्कृतप्राकृतापभ्रंशग्राम्यभाषानिबद्धभिन्नान्त्यवृत्तसर्गाश्वाससंध्यवस्कन्धવર્ષ સભ્ય શાચવૈવિધ્યોપેd મ મ્ છે. સા. અ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy