SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવને ૨૩૩ અન્યમતવાદીઓનાં શાસ્ત્રોને સદોષ ઠરાવી વિવિધ પ્રકારે બહુ તેજસ્થી વાણીમાં જિનશાસનની મહત્તાને પ્રતિપાદન કરી છે. હેમચંદ્રાચાર્યને સુદઢ વિશ્વાસ છે કે જેનેતર આગમોમાં હિંસા વગેરેનાં વિધાન છે; તેથીજ પૂર્વાપરવિરધરહિત યથાર્થ વાદી જિન ભગવાનનું હિતોપદેશી શાસન જ પ્રામાણિક હેઈ શકે છે. આ પ્રમાણે જિનશાસન સર્વોત્કૃષ્ટ અને કલ્યાણરૂપ હેવા છતાં પણ જે લેક જિનશાસનની ઉપેક્ષા કરે છે, તે એ લેકોના દુષ્કર્મનું જ ફળ સમજવું જોઈએ. હેમચંદ્રાચાર્ય છેવટે ઘોષણું કરીને જણાવે છે કે વીતરાગથી પર કઈ તત્ત્વ નથી અને અનેકાન્ત સિવાય કોઈ ન્યાયમાર્ગ નથીઃ इमां समक्ष प्रतिपक्षसाक्षिणामुदारघोषामवघोषणां ब्रुवे न वीतरागात्परमस्ति दैवतं न चाप्यनेकान्तमृते नयस्थितिः ॥२१ છેવટે આચાર્યશ્રી જિનદર્શન તરફ પિતાનો પક્ષપાત અને અન્ય દર્શને તરફ દ્વેષભાવનું નિરાકરણ કરતાં પોતાની સમદૃષ્ટિવની ભાવનાને વ્યક્ત કરે છે અને યથાર્થવાદના કારણે જિનશાસનની મહત્તા સિદ્ધ કરે છે – न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीर प्रभुमाश्रिताः स्मः ॥२२ ૩. વીતરાગસ્તોત્ર આ બન્નેય દ્વાર્નાિશિકાઓ કરતાં “વિતરાગસ્તોત્ર પ્રકાર જુદાજ છે. દ્વાત્રિશિકાઓ દાર્શનિક તત્ત્વથી ઓતપ્રેત ૨૧. અગવ્યવદાવિંશિકા. શ્લો. ૨૮, ૨૨. અગવ્યવદદ્વાચિંચિકા. . ૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy