SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સ કૃતદ્વયાશ્રય મહાકાવ્ય ઠવાશ્રય-કાવ્યની રચના પત્ત શબ્દાનુશાસનને દષ્ટાંતપુર:સર સમજાવવા માટે શ્રી હેમચંદ્રાચાર્યો કરી હતી. પાણિનિના વ્યાકરણને નિદર્શિત કરવા માટે, ઈ. સ. સાતમા સૈકામાં વલભીમાં ધરસેન ચોથાના આશ્રય હેઠળ ભષ્ટિએ રામાયણની કથાને આલેખતું ભટિકાવ્ય રચ્યું હતું. એ જ પ્રમાણે હેમાચાર્યો દ્વયાશ્રયકાવ્યની કલ્પના કરી અને કાવ્યવસ્તુ તરીકે ચૌલુકયવંશની કથા લીધી. ઠવાશ્રયકાવ્યમાં વીસ સર્ગ છે. તેમાં મહાકાવ્યનાં સઘળાં લક્ષણે છે: જેવાં કે સગબંધ, ઋતુવર્ણન, સૃષ્ટિવર્ણન વગેરે. સાથે સાથે ચૌલુક્યવંશની જીવનગાથાને પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વળી સિદ્ધહેમવ્યાકરણનાં સૂનાં નિદર્શન પણ ક્રમશઃ આ કાવ્યમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરથી કેટલાકને મતે-વ્યાકરણનાં સૂત્રોના દાખલારૂપ અને ચૌલુક્યશના કીર્તનરૂપ-એમ બે બાબતેથી યુક્ત આ કાવ્ય હેઈ તેને વાશ્રયકાવ્ય એવું નામ આપવામાં આવ્યું છે. કેટલાકને મતે૧. મસમીક્ષા : પાન ૯. પાધિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy