SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ર. હેમસાણા जन्मवानस्मि धन्योऽस्मि कृतकृत्योऽस्मि यम्मुहुः । जातोऽस्मि त्वद्गुणग्रामरामणीयकलम्पटः ॥३६ આખેય પ્રકાશ ભક્તિપ્રધાન છે. પ્રકાશ : ૧૬ : ક ૮ઃ આ પ્રકાશ પણ ભક્તિપ્રધાન છે. મારા ઉપર કૃપા કરી મારી ઉપેક્ષા ન કરીશ, એમ પ્રભુને કવિ વીનવે છે. પ્રકાશ :૧૭: શ્લેક ૮: આ પ્રકાશમાં કવિ પિતાને અનાથ વર્ણવી શરણાગતિભાવ બતાવે છે. આખો પ્રકાશ ભક્તિભાવથી યુક્ત છે. પ્રકાશઃ ૧૮ :ક ૧૦ : જૈન સંપ્રદાય પ્રમાણે પ્રભુને પશુપક્ષી જેવું કાંઈ આસન નથી; ગાત્રની વિકૃતિ નથી; ત્રિશલ, ધનુષ, ચક્ર વગેરે હાથમાં નથી; પત્નીઓ નથી; એમ અનેક વસ્તુઓ નથી. બીજાના દેવો કરતાં જૈન સંપ્રદાય પ્રમાણે દેવ વિલક્ષણ છે એટલે પરસંપ્રદાયીઓને તેમની મહત્તા કેમ સમજાય ? પ્રકાશ :૧૮: લોક ૮: કવિ જણાવે છે કે હું તારા ચિત્તમાં નિવાસ કરું તેના કરતાં જે તું જ હે વીતરાગ, મારા દિલમાં વસે છે મારે બીજું કાંઈ જોઈતું નથી. તારો પ્રસાદ પ્રાપ્ત કરવા કરતાં તારી આજ્ઞાનું પાલન કરવાથી મનુષ્ય કર્મ ૩૬. વી. રા. સ્તવ દ પકાશ. ૧૫ : લો. હ. ૩૭. વી. રા. સ્તવ : પ્રકાશ. ૧૭ : . ૮: यावन्नाप्नोमि पदवीं परां त्वदनुभावजाम् । तावन्मयि शरण्यत्वं मा मुच्च शरणं त्रिते ॥ ८॥ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy