SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ હેમસમીક્ષા પ્રાચીન કાળમાં ધ સિદ્ધાંતના નિય કરવા તર્કના ઉદ્ભવ થયેા. કેટલાક તે! પેાતાના તુક્કાને સિદ્ધાંત તરીકે પણ પ્રવર્તાવતા અને પેાતાની વાદકળાથી સામાન્ય માણસના મનમાં વ્યામેાહ ઉત્પન્ન કરતા.પ સત્યનિષ્ઠ માણસા પેાતાના સિદ્ધાંતને તર્કના અગ્નિમાં તાવી શુદ્ધ સિદ્ધાંતસુવર્ણને ગ્રહણ કરવું ઇષ્ટ માનતા. શુષ્કવાદીએની શબ્દજાલમાં તત્ત્વજિજ્ઞાસુ સાઈ ન પડે તેટલા માટે, આર્યાવના ન્યાયશાસ્ત્રમાં નિગ્રહસ્થાના, હત્યાભાસ, છલ વગેરેને સ્થાન આપવામાં આવ્યું છે. તેની સાથે જ્ઞાનને શુદ્ધ રીતે પ્રાપ્ત કરવા પ્રમાણુાદિની ચર્ચાને પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યા છે. સિદ્ધસેન દિવાકરે તે એક દ્વાત્રિંશિકામાં વાનું વર્ણન આપ્યુ છે; અને સભાઓમાં વાદ કૈવી અનિષ્ટ દે પહોંચતા તેને આબેહુબ ચિતાર રજુ કર્યાં છે.૬ આ રીતે ભારતીય જીઞાતિનિપ્રસ્થાનાનાં તત્ત્વજ્ઞાનાત્રિ:શ્રેયસાવિમ: ।; જુએ પ્રમાળમીમાંસાઃ ૧. ૧. ૧. ઉપરની ટીકાના છેવટના ભાગ પ્રમાળનયરશોधितप्रमेयमार्गं सोपायं सप्रतिपक्षं मोक्षं विवक्षितुं मीमांसाग्रहणमकार्याचार्येण । ૫. સરખાવે શ્વેતાન્ધરાપનિષદ્ઃ ૧: : જગના આદિ તરીકે કેટલાય સિદ્ધાન્તા પ્રવર્તમાન હતા તેને માટે: જાહ: સ્વમાવો નિયતિર્યંન્છા મૂતાનિ યોનિઃ પુષ્ણ કૃતિ વિત્યમ્। ; એજ પ્રમાણે બૌદ્ધ ત્રિપિટકમાં અને જૈનાગમેામાં પણ અનેક તત્ત્વદર્શનના સિદ્ધાન્તા તે કાળે પ્રવર્તમાન હતા, એવાં વિધાને મળે છે. ૬. સિદ્ધસેન દિવાકર: દ્વાત્રિંશદ્ – દ્વાત્રિંશિકા. ૬ઃ વાદદ્વાત્રિશિકા શ્લાકઃ ૧: ग्रामान्तरोपगतयोरेकामिषसंगजातमत्सरयोः स्यात्सख्यमपि शुनोर्भ्रात्रोरपि वादिनोर्न स्यात् ॥ Jain Education. International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy