SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પૂવરંગ ૨૫ તેમના ઉપદેશે કુમારપાલ પરમહંત બને.૨૫ તે યુગપ્રધાન મૂર્તિનું તેજ તે પ્રતાપી કાળને શોભાવી રહ્યું હતું અને હજુય તેને સનાતન પ્રવાહ વર્તમાન ભવ્યજનોનાં હૃદયમાં વહી રહ્યો છે. હેમચંદ્રાચાર્યની દીક્ષાના સમયથી સ્તંભતીર્થમાં વસતા ઉદયન મંત્રી તેમના જીવનમાં રસ લેતે થયો હતો. ઉદયન મંત્રીએ ચંગદેવને સોંપવા તેના પિતા ચાચિનને સમજાવ્યો હતો. દેવચઢે તે અપૂર્વ બાળકને દીક્ષા આપવા માટે નિર્ણય કર્યો ત્યારે તેમણે સ્તંભતીર્થ જઈ બધીય બાબત ઉદયન મંત્રીને સોંપવી યોગ્ય ધારી. ઉદયન મંત્રી ચુસ્ત જેન હત; સમૃદ્ધ હતો–અને સમૃદ્ધ બંદરને દંડનાયક હતિ. આ ઉદયન મંત્રીએ મૂળથી જ આ બાળદીક્ષિત-ચંગદેવમાં રસ લેવા માંડ્યો હતે. દીક્ષિત ચંગદેવનું નામ સેમચંદ્ર રાખવામાં આવ્યું હતું. मुणियविसमत्थसत्था निम्मियवायरणपमुहगंथगणा परवाइपराजयजायकित्ती मई जयपसिद्धा ॥ २२॥ धम्मपडिवत्तिजणणं अतुच्छमिच्छंतमुच्छिआणपि महुखीरपमुहमहुरत्तनिम्मियं धम्मवागरणं ॥ २३ ॥ इच्चाइगुणोहं हेमसूरिणो पेच्छिऊण छेयजणो सद्दहइ अदिढे वि हु तित्थंकरगणहरप्पमुहे ॥ २४ ॥ ૨૫. કુમારપાતિવોઃ પ્રસ્તાવ ૫. પાન ૪૭૬ : स्तुमस्त्रिसन्ध्यं प्रभुहेमसूरेरनन्यतुल्यामुपदेशशक्तिम् । अतीन्द्रियज्ञानविवर्जितोऽपि यः क्षोणिभर्तुळधित प्रबोधम् ।। सत्त्वानुकम्पा न महीभुजां स्यादित्येष क्लप्तो वितथः प्रवादः । जिनेन्द्रधर्म प्रतिपद्य येन श्लाघ्यो न केषां स कुमारपालः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy