Book Title: Guru Gautamswami
Author(s): Ratilal D Desai
Publisher: Jivanmani Sadvachan Mala Trust
Catalog link: https://jainqq.org/explore/001040/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ////// ગુરુ ગૌતમસ્વામી we • આજીવન મહિ હાચનમાળ e Æ ક C લેખકઃ રતિલાલ દીપચંદ દેસાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ કિ$ક$$$Æ¥ÉÉક્રક, છે ગુરુગૌતમસ્વામી ? (ચરિત્રકથા). : લેખક : રતિલાલ દીપચંદ દેસાઈ જ વાચન NUnir કક85-.88 8.8888ક. : અમદ વાદ ' : પ્રકાશક : શ્રી જીવન-મણિ સવાચનમાળા ટ્રસ્ટ અમદાવાદ ક88888888 Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી લાલભાઈ મણિલાલ શાહ શ્રી જીવન-મણિ સવાચનમાળા ટ્રસ્ટ, નવા વિકાસગૃહ, ઓપેરા સોસાયટી પાસે, પિસ્ટ આનંદનગર, અમદાવાદ–૭. જાન્યુઆરી, ૧૯૭૫ મહાવીર નિવાણુ સં. ર૫૦૧ વિ. સં. ૨૦૩૧, પોષ પહેલી આવૃત્તિ સર્વ હકક લેખકને સ્વાધીન કિંમત : રૂ. ૮-પર . LIKESETOETKO KASMEHTA KERESKKOKARTA પુસ્તકના મુદ્રક : શ્રી નરેન્દ્ર છે. તેની દિલ પ્રિન્ટરી ૨૬, સત્યમ સોસાયટી, રંગીલા ગેટની પાછળ, શાહપુર, અમદાવાદ–૧. છબીઓ, આવરણ તથા આગળનાં પાનાંના મુદ્રક : દીપક લાલભાઈની કે. ૨૦, સુપ્રભાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૧૬, તે હકક - ક t: Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ re ગુરુ ગૌતમસ્વામી કલ્પસૂત્રની પંદરમી સદીની કાગળનીહસ્તલિખિત પ્રતમાંનું ચિત્ર. લા. દ. ભા. સં. વિદ્યામંદિરમાંના પૂ. પુણ્યવિજયજી મહારાજના સંગ્રહની પ્રત Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામીનું અષ્ટક અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર તે ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફલ દાતાર. ૧ પ્રભુ વચને ત્રિપદી લહી, સૂત્ર રચે તે વાર; ચઉદય પૂરવમાં રચે, કાલોક વિચાર. ૨ ભગવતી સૂત્રે ધુર નમી, બંભી લિપિ જયકાર; લેક-લોકોત્તર સુખ ભણી, ભાખી લિપિ અઢાર. ૩ વીર પ્રભુ સુખિયા થયા, દિવાલી દિન સાર; અંતર્મુહરત તતક્ષણે, સુખિયો સહુ સંસાર. ૪ કેવલજ્ઞાન લહે યદા, શ્રી ગૌતમ ગણધાર; સુર-નર હરખ ધરી તદા, કરે મહોત્સવ ઉદાર. ૫ સુર-નર પરષદા આગલે, ભાખે શ્રી શ્રતનાણ; નાણ થકી જગ જાણીએ, દ્રવ્યાદિક ચઉ ઠાણ. ૬ તે શ્રુતજ્ઞાનને પૂજીએ, દીપ ધૂપ મને હાર; વીર આગમ અવિચલ રહો, વરસ એકવીસ હજાર. ૭ ગુરુ ગૌતમ અષ્ટક કહી, આણું હર્ષ ઉલ્લાસ; ભાવ ધરી જે સમરશે, પૂરે સરસ્વતી આશ. ૮ (આઠમી કડી આ પ્રમાણે પણ મળે છે) શાસન શ્રી પ્રભુ વીરનું, સમજે જે ચિદાનંદ સુખ શાશ્વતા, પામે તે સુવિચાર; નિરધાર. ૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ છે સ્વ. પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય, આગામપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ ! આપના પવિત્ર સાંનિધ્યમાં બેસવાને જે સમય મળે તે જીવનને એક અણમોલ અવસર બની ગયે; આ સમય દરમ્યાન આપની નિર્દભ અને નિર્મળ સાધનાનાં અને પાગામી તથા જીવનસ્પર્શી વિદ્વત્તાનાં જે દર્શન થયાં તે સદાસ્મરણય અને માર્ગદર્શક બની રહ્યાં છે; આપની સરળતા, નમ્રતા, સહૃદયતા, નિખાલસતા, કરુણુંપરાયણતા, સ્વસ્થતા, નિરભિમાન વૃત્તિ, શાંત અને પરગજુ પ્રકૃતિ, ગુણગ્રાહક દૃષ્ટિ, ઉદારતા, અપ્રમત્તતા અને સમતાનું સ્મરણ આજે પણ મૂકપણે ધર્મભાવનાનું પ્રેરક બની રહે એવું છે; અને પ્રસન્નતાથી શોભતો આપને વૈરાગ્ય તો અતિવિરલ અને ગુરુ ગૌતમસ્વામીની પુણ્યસ્મૃતિ જગાડે એવો છે. આપના ઉપકારનું કેટકેટલું સ્મરણ કરીએ! આપના ઉપકારોની યત્કિંચિત સ્મૃતિરૂપે આ પુસ્તક આપને સમર્પણ કરીને કૃતાર્થ થાઉં છું. – ચરણરજ રતિલાલ Page #8 -------------------------------------------------------------------------- ________________ ધન કરી, tes વિક ફરજ : 0 કે આ કહ Be , છે ડર આ શ કરો આ કારણ કે એક E . ન ( કિનારો ના . થઈ જાય તેની ' , કરી . , . . કરી . પરમપૂજ્યપાદ, આગમપ્રભાકર, મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ (વિ. સં. ૧૯૫૨-૨૦૧૭) છે અને તેના 'ન મ , જ . , , ની સ ન - ART ને છે , , , . .મf Lી કી માન. મ. ની રકમ ના , , , આ . તા ! જ રનારી 1 મહાપ્ત ક વિના રહી , #ણા બધા કા . IN ન છે - બ. કનક ન - ના ક ન ઈ તો રીતે બ , તો ', | ' ' . ન . - - - - - - '. છે કે તમને છે કે તેમના વૈદિક કે, 3. વિના ' . . દિલ તોડી એક 1 2 - ક કઈ [te's કરી , કરી A આ - | છે | કે કાન કરી દે જી - માતા ને જઈ આ કે વું ક એક કાને છે કિએ રામ જીત a કામ છે? ! ન'તી શકી E પરથી ઉતારી , ' ના.'' ર ' સિT 1, 10 હા , ] કે કાકા ', નાના રણમાં . , માં છે L 100 રન , કે ન જાય તે મા , જ ના કરી છે . આ પર કરી છેહું કાન માં ફરજ નો રકાસ થ રહી કા નિ નં . ( કમલા ની રીત - 38: માં છે તે ની કોઈ - .એમ. ના નેતા કા કરી છે લ - - 0 1 ની કિ. શ ા ા ા ત છે. આ એક જ - ફી શકે. , * 1 ના 1 - ના ના ' , કાન , મારા "I' . ના ૨ કે , જાણી' ક. છે કે ર્સરી , . - છે કે, વ શષ્ટિ ની રા ભાર , , RE તે જ રી . કામ કરી , ન વિક ના હાથના ની J કરી [ A de : - કે તેની મારી 1 કે કિશોરી ન કરવાની પક છે. વળી તકો Rી મા ૨ Page #9 -------------------------------------------------------------------------- ________________ કાકારક કે જે એક તક છે અવની કાકી કાકા શ્રી ગૌતમસ્વામીની નિર્વાણભૂમિ શ્રી ગુણાયાજી તીર્થમાંનું ભગવાન મહાવીરનું જળમંદિર અસરકારક રરકાર કાર , 8 જે કરી " છે ક કોણ છે મારા વિડિઓ માં કે કાર કરી છે ક રું કરી પર , છું હું છે જે કે છે કે - માનવા છે : કે 'કે છે લ છે આ h, Now we review: = . . કે જે જે ' જ કરે છે ? . ૩: જ pross-૩૮-ક - ૪ * છે. જે '' આ મ રે સુહા છે - સી - શ્રી સમેતશિખર મહાતીર્થ ઉપરની શ્રી ગૌતમસ્વામીની ટ્રકની દેરી Page #10 -------------------------------------------------------------------------- ________________ . 'E 35 ' ક વતા કુરતી ન હતી - મતગત કોઈના કી હા કિ ભકારી રે, પાટણના ભેંસાત પાડાના શ્રી ગૌતમસ્વામીના મંદિરમાંની શ્રી ગૌતમસ્વામીની વિ.સં. ૧૪૩૩ની પાષાણપ્રતિમા Page #11 -------------------------------------------------------------------------- ________________ છે . . . . . કરી હતી કે ) , શું છે ? " ના રોજ નર વાળા liter, , જી હા ના રિયા ઇ ' (ા પાક - ર { છે ન to હે છે અડદ અને આ પણ છે કે આ - ૨૦ : કળા - - , - - = . ( ૨ અમદાવાદ, દોશીવાડાની પેળના શ્રી ભાભા પાર્શ્વનાથના જિનમંદિરમાંની વિ.સં. ૧૯૬૭ની શ્રી ગૌતમસ્વામીની ધાતુપ્રતિમા Page #12 -------------------------------------------------------------------------- ________________ के गर 26113 || स०१६६७वाल ALAS MO 5 ज्ञानीय दारून ती आजना दोपनाना संत • ९६गुवायी WWW जीवनना श्रीविमलसामरी दी. रव जीतेन श्रीश्रीश्री एग या कटं श्रीम स्वामिबि बैंकारिता मसोमसूरिनिश्रावार्य श्री हम समसार यु MG શ્રી ગૌતમસ્વામીની વિ.સ. ૧૬૬૭ની ધાતુપ્રતિમાની પાછળના શિલાલેખ Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજગૃહી દાદાવાડીમાંની શ્રી ગૌતમસ્વામીની પાષાણપ્રતિમા Page #14 -------------------------------------------------------------------------- ________________ છે જીવનનો લહાવે છે અમૃત તે સંસારમાં કોણે દીઠું છે કે કાણે ચાખ્યું છે? અને છતાં અમૃતને મહિમા કેટકેટલે ગાવામાં આવ્યો છે! અને કાળા માથાના માનવીને એનું કેટલું બધું આકર્ષણ હોય છે! અમૃતના રસનું પાન કરીને અમર બનવાનું અને મૃત્યુના મહાભયથી સદાને માટે બચી જવાનું મન કોને ન હોય? પણ અમૃત એ નરી કલ્પના છે અને અમૃતની ભાવના એ નક્કર સત્ય છે. એ ભાવના માનવીને મત્યમાંથી અમર્ત્ય બનવાનો એટલે કે મૃત્યુને તરી જવાને કીમિયે શીખવે છે. આ ભાવનાનું વ્યવહારુ રૂપ એટલે આત્મલક્ષી જીવનસાધના. '' આવી જીવનસાધના એ જ માનવજીવનને સાચો મહિમા છે. અને આવી સાધના દ્વારા આત્માની જ એ જ માનવભવને ચરિતાર્થ કરવાને રાજમાર્ગ છે. આત્મામાં છુપાયેલા અમૃતતત્ત્વને આ માર્ગે જ સાક્ષાત્કાર થઈ શકે છે. આ સાક્ષાત્કાર એટલે સંસારનાં તથા કર્મનાં બંધનથી અને કષાયથી સર્વથા મુક્તિ; એ જ મોક્ષ. છે તેથી જ જીવનસાધક સંત એ દુઃખી દુનિયાને વિસામો અને સુખી સંસારનું વિવેકભર્યું નિયંત્રણ ગણાય છે. દુઃખ-દીનતામાં ભાંગી ન પડવું, સુખ-સાહ્યબીમાં છકી ન જવું અને મનને નિર્મળ કરવા સદા પ્રયત્નશીલ રહેવું–જીવનને જીવી જાણવાની આ કળા અને આંતરિક શકિત સંતોના સમાગમથી જ હાંસલ થઈ શકે છે. એટલા માટે જ સંતસમાગમને મહિમા અને પ્રભાવ અપાર લેખવામાં આવ્યું છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી આવા જ એક મહાન આત્મસાધક સંત, ધ પુરુષ અને સંઘનાયક હતા. અને એમના પારસમણિ જેવા સપર્કથી અનેક પામર અને પાપી જીવાના પણ ઉદ્ઘાર થયા હતા. ગૌતમસ્વામીનુ સ્મરણ કરીએ છીએ અને ગુણગરિમાથી આપતા, યશનામી અને સ્ફટિક સમા ઉજ્જ્વળ વ્યક્તિત્વનાં આહલાદકારી અને પાવનકારી દન થાય છે. પ્રભુ મહાવીરના ચરણે સમર્પિત થયેલુ. એમનું જીવન હતું. પ્રભુ ઉપરની એમની શ્રદ્ધા અને ભકિત અનન્ય હતી. એમની નમ્રતા, સરળતા અને ગુણપ્રીતિ દાખલારૂપ બની રહે એવી હતી. સનું મંગલ ચાહવા અને કરવાની વિશ્વકલ્યાણની ભાવનાની ભાગીરથી એમના રામ રામમાં વહેતી હતી. વાત્સલ્ય અને વિશ્વમૈત્રીના તે અવતાર હતા. મહાન જ્ઞાની હેાવા છતાં જ્ઞાનનુ" ગુમાન, પ્રભુના પ્રથમ ગણધર હેાવા છતાં મેાટાપણાનું અભિમાન અને અનેક જીવાના ઉદ્દારક હાવા છતાં પેાતાના પ્રભાવને અહંકાર એમને સ્પર્શી સુધ્ધાં ન શકતાં. એમના નામે સં સંકટા દૂર થતાં, સહુનું મંગળ થતું અને કઈ કઈ ચમત્કારા સર્જાતા; એમની આવી ખ્યાતિ હેાવા છ્તાં નામનાની કામનાથી તેઓ, જળકમળની જેમ, સથા અલિપ્ત હતા. તે અનત ઋદ્ધિ, સિદ્ધિ અને લબ્ધિએના સ્વામી હાવા છતાં એનું એમને મન ન કંઈ વિશેષ મૂલ્ય હતુ` કે ન કાઈ ગૌરવ. સસારીને મન જેના ભારે મહિમા હોય છે, એવા પ્રસંગે પણ સર્વથા અનાસકત અને માહમુકત રહેવાની લબ્ધિના આંતરિક ખળ, તેજ અને પરાક્રમનુ વરદાન એમને સાવ સહજપણે મળ્યું હતું. ભવ્ય અને ભદ્ર એમની પ્રકૃતિ હતી; કષાયા, કલેશા, કર્મા અને દાષાને દૂર કરવાની એમની પ્રવૃત્તિ હતી; અને નીતરેલા નીર જેવી નિળ અને ઉપકારક એમની વૃત્તિ હતી. CCRA RoxineR Page #16 -------------------------------------------------------------------------- ________________ . તેઓ મોક્ષમાર્ગના યાત્રિક હતા; મોક્ષની પ્રાપ્તિ સાથે પિતાની જીવનયાત્રા કે સંસારયાત્રા પૂરી કરીને અમરપણાના અધિકારી બન્યા હતા; અને જન્મ, જરા અને મરણના ભયને પાર કરી ગયા હતા.. જીવન અને અમૃત અહીં જ એકરૂપ બની જાય છે, અને અંતે અમૃતનું તત્ત્વ જ કાયમ રહે છે. . આવા ભવ્ય, મહાન અને મંગલકારી ધર્મપુરુષની ચરિત્રકથા લખવાની મને તક મળી તેથી ખૂબ આનંદ થાય છે. અને, જોગાનુજોગ, ભગવાન મહાવીરના પચીસમા નિર્વાણકલ્યાણકની વ્યાપક ઉજવણું દેશભરમાં થઈ રહી છે એવા પવિત્ર, અપૂર્વ અને ઐતિહાસિક સમયે આ પુસ્તક પ્રગટ થાય છે, એથી વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક છે. - આ પુસ્તકના લખાણને અંતે મેં આ પ્રમાણે નોંધ કરી હતી : “લખાણું પૂરું કર્યું" વિ. સં. ૨૦૨૮, આસો સુદિ ૫, ગુરુવાર, તા. ૧૨–૧૦–૧૯૭૨ ના રોજ સાંજના સવા પાંચ વાગે, અમદાવાદ.” આ નેધ ઉપરથી જોઈ શકાય છે કે આ પુસ્તક લખાયાને સવાબે વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો. વળી, આ પુસ્તક જલદી છપાઈને બહાર પડે એ માટે પ્રયત્ન પણ ઠીક ઠીક કર્યો. છતાં પુસ્તકનું છાપકામ, ધારણું પ્રમાણે, તરત હાથ ધરી ન શકાયું અને, એક યા બીજા કારણે, એમાં મેડું થતું જ ગયું. તેથી, એમ લાગે છે કે, આ પુસ્તક માટે ભવિતવ્યતાને કોઈ શુભ સંકેત જ એવો હતો કે એ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પચીસમા નિર્વાણકલ્યાણકની શાનદાર ઉજવણુના યાદગાર વર્ષમાં જ પ્રગટ થાય. મારા માટે આ ભવિતવ્યતાને વેગ ઉપકારક બની ગયો. આ ઉજવણીમાં આ પુસ્તકરૂપે મારુ અતિ નમ્ર અર્થ આપવાને મને મંગલ સુઅવસર મળે. જે થાય તે સારા માટે. - લબ્ધિના ભંડાર અને મંગલ વિભૂતિ તરીકે જૈન સંઘમાં ગૌતમસ્વામીને ઘણે જ મહિમા છે અને નિત્ય પ્રાતઃસ્મરણ્ય ધર્મપુરુષ તરીકે સૌ એમનું સ્મરણ અને ધ્યાન કરે છે. આપણાં જુદાં જુદાં આગમસૂત્રમાં તેમ જ આગમસૂત્ર સિવાયના જૈન Page #17 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથમાં પણ, ભલે છૂટાછવાયા, એમના અનેક જીવન-પ્રસંગે સચવાઈ રહ્યા છે. વળી, એમની સ્તુતિ-પ્રશસ્તિ અને પુણ્યસ્મૃતિ નિમિત્તે એક પ્રાચીન સમયથી તે અત્યારના સમય સુધી, શાસ્ત્રીય ભાષામાં તેમ જ લેકભાષામાં, નાની-મોટી સંખ્યાબંધ કાવ્યકૃતિઓ રચાતી રહી છે. અને પ્રાચીન સમયમાં સંખ્યાબંધ પૂર્વાચાર્યો અને પ્રભાવક પુરુષનાં ચરિત્રો પણ રચાયાં છે. આમ છતાં, જૈન સાહિત્યને વિપુલ ભંડાર, ગૌતમસ્વામી સમાં શ્રેષ્ઠ ધર્મ પ્રભાવક મહાપુરુષની સળંગ ચરિત્રકથાથી વંચિત રહ્યો, એ કંઈક નવાઈ ઉપજાવે એવી વાત છે. જાણે બધા કથાકારે અને ચરિત્રકાર, સૌને માટે સદામરણીય અને સર્વમંગલકારી આ મહાન વિભૂતિની ધર્મકથા રચીને પોતાની સરસ્વતીને વિશેષ ધન્ય બનાવવાનું વિસરી ગયા હોય એમ જ લાગે છે. આમ કેમ થયું હશે ભલા ? - આ પ્રશ્નનો સમજમાં ઊતરે એવો ખુલાસે મળવું મુશ્કેલ છે. સંભવ છે, સાવ સહજપણે આવું બની જવા પામ્યું હોય, અથવા તો ભગવાન મહાવીર પછીની શ્રમણ-પરંપરાના આદિ પુરુષ પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામી લેખાતા હોવાથી તે આમ બનવા નહીં પામ્યું હોય? પણ, તો તો પછી, શ્રી સુધર્માસ્વામીની સળંગ કથા પણ આપણે ત્યાં કયાં રચાઈ છે? આ હકીકતને ઘેડેક ખુલાસો કદાચ આ રીતે થઈ શકે ? નામ તેને નાશ” એવી વૈરાગ્યપ્રેરક ભાવનાનું સંયમ-તપ-ત્યાગપ્રધાન ધર્મ સંસ્કૃતિમાં વિશેષ સ્થાન હોવાથી, સાચા આત્મસાધક આત્માને પ્રયત્ન હંમેશાં નામના અને કીર્તિની કામના કે આસક્તિથી અળગા રહીને એ માટે બને તેટલી વધુ ઉદાસીનતા કેળવવાને જ હોય છે. આવા ઉદાસીનતાના ઉપાસક સાધકને પોતાના જીવનની વિગતો સાચવવાનું કામ આળપંપાળ જેવું લાગે અને એમના સાથીઓને પણ એ માટે વિશેષ ઉત્સાહ ન જાગે એ સ્વાભાવિક છે. અલબત્ત, કેાઈ કથાકાર, ચરિત્રકાર કે ઇતિહાસકાર પોતાની શ્રદ્ધાભકિતના આધારરૂપ, લોકકલ્યાણકારી અને પૂજ્ય વ્યક્તિનો જીવનપરિચય લખી શકાય એવી સામગ્રીને અભાવ જુએ ત્યારે એને દુઃખ થયા વિના નથી રહેતુ. અને જ્યારે પણ એ આવી Page #18 -------------------------------------------------------------------------- ________________ સામગ્રી મેળવી શકે છે ત્યારે એનું ચિત્ત રાજી રાજી થઈ જાય છે. પણ સાચાં આત્મસાધક સંતો અને સતીએ કંઈ ઈતિહાસકાર માટે નહીં પણ પિતાના અને દુનિયાના ભલા માટે જીવન જીવે છે અને સાધના કરે છે. અનાસક્તિથી શોભતી આવી સાધના એ સાધુતા અને શ્રમણજીવનની સાધનાની શેભા છે–ભલે પછી એના લીધે ચરિત્રથા લખવામાં ઉપયોગી થાય એવી સામગ્રી સચવાઈ રહે કે ઉપેક્ષિત બને. હજારે છોને આશ્રય આપતા વિશાળ વડલાના મૂળિયાના રૂપને કેણ જાણુ શકે છે? એવું જ સાચા સંતોનું સમજવું. એ ગમે તેમ હોય, પણ આપણે ત્યાં ગૌતમસ્વામીના ભવ્ય અને અનેરા જીવન-પ્રસંગોને આલેખતી સળંગ કથાને અભાવ છે એ હકીકત છે. બે જીવનચરિત્ર કંઈક આવકારદાયક ગાનુજોગ કહે કે ભવિતવ્યતાનો યોગ કહે, છેલ્લાં ચાર-પાંચ વર્ષ દરમ્યાન ગૌતમસ્વામીનાં બે જીવનચરિત્રો પ્રગટ થયાં છે. પહેલું ચરિત્ર “રુદ્ધમર તY : 8 અનુશીટન” એ નામનું સ્થાનકમાગ સંધના સંત શ્રી ગણેશ મુનિ શાસ્ત્રીએ હિન્દી ભાષામાં લખ્યું છે અને તે, ઈ.સ. ૧૯૭૦માં, સન્મતિ જ્ઞાનપીઠ, આગરા-૨, એ સંસ્થા તરફથી પ્રગટ થયું છે. ૧૭૬ પાનાંના એ પુસ્તકની કિંમત ચાર રૂપિયા છે. આ પુસ્તક અને આવું બીજું પુસ્તક તે મેં લખેલું આ “ગુર ગૌતમસ્વામી”. આપણું આગમ-સાહિત્યમાંથી તેમ જ અન્ય જૈન ગ્રંથોમાંથી ગૌતમસ્વામી સંબંધી જે કંઈ ઓછી-વધુ માહિતી મળી શકે એમ હતી, તે મેળવીને તેને એક સળંગ ચરિત્રકથારૂપે સંકલિત કરવાને મેં નમ્ર અને યથાશક્ય પ્રયત્ન કર્યો છે. આ સંકલનમાં બધા જ જીવનપ્રસંગોને સમાવેશ થઈ જાય એ માટે બનતું ધ્યાન રાખવા છતાં કદાચ કોઈક પ્રસંગ રહી જવા પણ પામ્યા હેય. વળી, બધા પ્રસંગેની ગોઠવણ કાલાનુક્રમે જ થઈ છે, એમ કહેવું પણ મુશ્કેલ છે. કેટલાક પ્રસંગે કયારે બન્યા હશે, એ : ૧ the Page #19 -------------------------------------------------------------------------- ________________ સમય જ જાણી શકાયા નથી, તેા કેટલાક પ્રસંગાની ગેાઠવણીમાં, બહુ ઝીણવટથી જોતાં, કદાચ કાલક્રમની દૃષ્ટિએ કંઈક આધાપાછાપણું થઈ ગયું હેાય એવું પણ બને. આમ છતાં જે કઈ લખ્યુ છે તે કાઈ પણ પ્રાચીન કે અર્વાચીન આધાર મેળવીને જ લખ્યું છે. આ ચરિત્રકથાનું આલેખન કરવામાં દરેક પ્રસગ આધારયુક્ત હેાય. એ માટે મેં ઇતિહાસકાર કે ચરિત્રકારના જેવી શકય ઝીણવટ તથા ચીવટ રાખવાના પ્રયત્ન કર્યો છે; અને કાઈ પશુ પ્રમાણયુક્ત પ્રસંગના રસમય નિરૂપણ અને વનમાં મેં કથાકારના જેવી છૂટ પણ લીધી છે. આ બધા પ્રયત્નનું પરિણામ તે “ગુરુ ગૌતમસ્વામી” નામે આ પુસ્તક. એટલે આ પુસ્તકને ઇતિહાસ ચરિત્ર લેખવાને બદલે એક ભાવાત્મક ચરિત્રકથા કહેવું વધારે ફીક લાગે છે. આ પુસ્તક કેટલું. વાચનક્ષમ, રસદાયક તથા ગુણ-અવગુણવાળું બન્યું છે, એના ન્યાય તા સહૃદય વાચકા જ આપી શકે. લેખકનું કામ તેા પેાતાની આવડતને બની શકે તેટલા સારા અને પૂરા રૂપમાં રજૂ કરવાના નિષ્ઠાભર્યો પ્રયત્નમાં જ પૂરું થાય છે. વાયક મૂળ ચરિત્રકથા સળગ રૂપે વાંચી શકે એટલા માટે મૂળ લખાણની સાથે, તે તે સ્થાને, પાદનાંધાના માત્ર અંકા જ આપ્યા છે, અને બધી પાદનેાંધા મૂળ પુસ્તકને અંતે, બને તેટલા વિસ્તારથી આપી છે. પુસ્તકના પહેલા પરિશિષ્ટમાં ગૌતમસ્વામીની ભક્તિ અને સ્તુતિ નિમિત્તે, સમયે સમયે, રચાયેલ સખ્યાબંધ કૃતિઓમાંથી ૪૯ છપાયેલી અને ૨૬ નહીં છપાયેલી મળીને કુલ ૭૫ કૃતિઓની યાદી આપી છે. આ યાદી અધૂરી છે એના મને ખ્યાલ છે. આ ઉપરાંત અનેક મુદ્રિત અને અમુદ્રિત કૃતિઓ મળી આવવી ોઈએ. પણ મારાથી બની શકી તેટલી કૃતિઓની યાદી આપીને મેં સંતાય માન્યા છે. વળી, આ યાદીમાં દિગંબર જૈન સ ંઘમાં રચાયેલ કૃતિના, મારી પેાતાની મર્યાદાને કારણે, હું સમાવેશ નથી કરી શકયેા એ મારે કબૂલ કરવુ જોઈએ. મને લાગે છે કે આપણા સ“ધમાં ગૌતમસ્વામીના સ્તવન, કીર્તન, સ્મરણ નિમિત્તે, જુદી જુદી ૧૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ ભાષાઓમાં અને જુદા જુદા સમયમાં, જે કંઈ કૃતિઓ રચાઈ છે હેય તે બધી મુકિત તેમ જ હસ્તલિખિત કૃતિઓને એક ખાસ સંગ્રહરૂપે કોઈ સંસ્થા પ્રગટ કરે તો તે એક ઉપયોગી પ્રકાશન બની જાય. બની શકે તે આ સંગ્રહના એક વિભાગ કે પરિશિષ્ટમાં દિગંબર જૈન સંઘમાં રચાયેલી કૃતિઓને પણ સમાવેશ કરવામાં આવે. આ પુસ્તકના બીજા પરિશિષ્ટમાં મેં દિગંબર જૈન સંઘની માન્યતા મુજબનું ગૌતમસ્વામીનું ચરિત્ર આપવાનો પ્રયાસ કર્યો છે. સંભવ છે, મેં આપેલી માહિતી પૂરેપૂરી ન હોય. પણ અહીં આ અંગે મારે એટલું જ જણાવવાનું છે કે, મેં આ સામગ્રી મેળવવા બનતો બધે પ્રયાસ કર્યો છે અને જે માહિતી મળી તે રજૂ કરીને સંતોષ માન્યો છે. આ વિષયના અભ્યાસી વિદ્વાનોની જાણમાં આ સંબંધી જે કંઈ વિશેષ માહિતી હોય કે હવે પછી એમના જાણવામાં આવે તે મને લખી જણાવવાની કૃપા કરે. - ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને કહેલ પાંચમા આરાનું વર્ણન “શ્રી ભગવતી સૂત્ર”માં સચવાયું છે. અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે રચેલ “શ્રી ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં પાંચમા અને છઠ્ઠા એમ બને આરાનું વર્ણન આપવામાં આવ્યું છે. આ રીતે પાંચમા અને છઠ્ઠા આરાના ભગવાને ગૌતમસ્વામીને કહેલ ભાનું સારરૂપ વર્ણન આ પુસ્તકમાં, ત્રીજા પરિશિષ્ટરૂપે, આપવાને મને વિચાર આવ્યા હતા. પણ, એ બાબત ઠીક ઠીક પ્રચલિત હોવાથી અને જેઓને એ જાણવાની ઈચછા હોય તેઓ સરળતાથી જાણું શકે એવી સામગ્રી પણ સુલભ હેવાથી, છેવટે મેં એ વિચાર જતો કર્યો છે. આ વર્ણન કાળબળને લીધે થતી માનવસમાજની પડતીનું ચિત્ર રજૂ કરે છે તે સુવિદિત છે. - આ પુસ્તકમાં વાર્તાલાપના પ્રસંગે, કેટલુંક લખાણુ અવતરણ ચિહન (“ ”)માં આપ્યું છે, તે ચાલુ કથાવાર્તાની પદ્ધતિ પ્રમાણે આપ્યું છે એમ સમજવું; એટલે એ બધું લખાણ આધારયુક્ત, મૂળ અને જે તે પાત્રના મુખમાંથી જ નીકળેલું છે એવું માની લેવાની જરૂર નથી. કથા કે પ્રસંગને ભાવ વધુ સારી રીતે વ્યક્ત થઈ શકે એ માટે આવી સંવાદની શૈલીને ઘણે ઠેકાણે ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ આશ્રય લેવામાં આવ્યો છે. અલબત્ત, આમ કરવામાં કે કોઈ સ્થાને મૂળ ઉદ્દગાર આપવાને પણ લાભ મળ્યો છે ખરે. મને આ પુસ્તક લખવાનો અવસર મળે એનો બધો યશ મારા મિત્ર અને જાણીતા સમાજહિતચિંતક, વિચારક અને લેખક ભાઈ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા અને એમના સગા, ભાવનગરનિવાસી ટી. સી. બ્રધર્સવાળા શ્રીયુત ચીમનલાલ ચુનીલાલ પરીખને ઘટે છે. શ્રી ચીમનભાઈનું કુટુંબ શ્રી ગૌતમસ્વામી તરફ ઘણી આસ્થા અને ભક્તિ ધરાવે છે. આથી શ્રી ચીમનભાઈને ક્યારેક ગૌતમસ્વામીનું ચરિત્ર લખાવવાની ભાવના થઈ. એમણે પિતાને આ વિચાર શ્રી મનસુખભાઈને જણાવ્યું. શ્રી મનસુખભાઈએ એ કામ મને સેપ્યું, એટલું જ નહીં, મારી બીજી બીજી અનેક પ્રવૃત્તિઓને કારણે એમાં મોડું થાય તો તે નિભાવી લેવાની પણ તૈયારી બતાવી. આ કામની જવાબદારી મેં લીધી એ વાતને છ વર્ષ કરતાંય વધુ વખત થયે, એ ઉપરથી પણ સમજી શકાય છે કે એમણે આ માટે કેટલી બધી ધીરજ રાખી છે. એમણે આ કામ મને સેપ્યું ન હોત તે, અનેક જ જાળાથી ભરેલી જિંદગીના કારણે, આ પુસ્તક લખવાને લાભ મને ન મળત. આ માટે હું શ્રી મનસુખભાઈના અને શ્રી ચીમનભાઈનો અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને ધન્યવાદ આપું છું. . !પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા તે મારા મિત્ર અને અમારા ઘરના સુખદુઃખના સદાના સાથી છે. જૈન આગમ અને ભારતીય દર્શનેના અધિકારી વિદ્વાન શ્રી દલસુખભાઈ આવા પુસ્તક માટેની માહિતીને ભંડાર છે. એટલે મેં, એમની સગવડ-અગવડની જરાય ચિંતા સેવ્યા વગર, આ કામમાં એમને છૂટથી ઉપયોગ કર્યો છે. પરમપૂજ્ય પંડિતવર્ય શ્રી બેચરદાસભાઈ દેશી, પંડિત શ્રી અમૃતલાલ 2 મોહનલાલ ભેજક, ભાઈ શ્રી લક્ષ્મણભાઈ ભેજક, પં. શ્રી હરિશંકર ભાઈ પંડ્યા, શ્રી રમણીકભાઈ શાહ, પં. શ્રી બાબુભાઈ અને ભાઈ શ્રી કે રૂપેન્દ્રકુમારજી–આ બધા વિદ્વાનોએ મને માગી સહાય પ્રેમથી આપી છે. સ્વર્ગસ્થ આગમપ્રભાકર પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજ, ૧૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય પંડિતવર્ય શ્રી સુખલાલજી અને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરનું વિદ્યાતીર્થ -એ ત્રણેના કારણે છે રચાયેલ એક ભાવનાત્મક કુટુંબના સભ્ય બનવાનું સદ્ભાગ્ય અમને બધાને સાંપડયું છે. તેથી જ આ બધાને મને જોઈતો પૂરે પૂરે લાભ મળી શકે છે. આ બધા મિત્રો અને વડીલોને હું ખૂબ ઓશિંગણ બને છું. લા. દ. વિદ્યામંદિરનું વિશાળ પુસ્તકાલય પણ આ કામમાં મને ખૂબ સહાયક બન્યું છે. અને આ પુસ્તકમાં આપવામાં આવેલ શ્રી ગૌતમસ્વામીનું મુખ્ય ચિત્ર પણ આ વિદ્યા મંદિરમાંના પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજના હસ્તલિખિત ગ્રંથસંગ્રહમાંથી જ પસંદ કર્યું છે. ના આ પુસ્તકમાંનું “કંદક પરિવાજક: પાંચ ભવની લેણદેણ” એ નામનું સાળમું પ્રકરણ, આ પ્રકરણની ચોથી પાદાંધ (પૃ-૧૮૮) માં જણાવ્યા પ્રમાણે, ચાણસ્મા ગામના “શ્રી નિત્યવિનય-જીવન -મણિવિજયજી જૈન પુસ્તકાલય”ની નં. ૧૬૩ની પ્રતમાં આપેલી સંસ્કૃત કથાઓના આધારે લખવામાં આવ્યું છે. આ હસ્તપ્રત તથા આ કથાઓને ગુજરાતી સાર મને પૂજ્ય મુનિરાજ શ્રી અભયસાગરજી ગણિ પાસેથી મળ્યાં છે. વળી, સહદય વિચારક પૂજ્ય મુનિરાજ શ્રી કીતિચંદ્રવિજયજી મહારાજ તરફથી પણ મને જરૂરી માહિતી તથા ઉપયોગી સૂચનાઓ મળતી રહી છે. આ બને. મુનિવર્યોને હું ઘણે ઉપકાર માનું છું. ' આ પુસ્તકમાં ગૌતમસ્વામીની અષ્ટાપદયાત્રાનું મોટું રેખાચિત્ર આપી શકાયું છે. અને આ પુસ્તકના આવરણ(કવર)ને ઐરાવતના સુંદર અને ચેતનવંતા રેખાચિત્રથી સુશોભિત કરવામાં આવ્યું છે. આ બન્ને રેખાંકનો, સુરત શહેરના શ્રી ચિંતામણિના દેરાસરમાંની લાકડાની મનહર કોતરણું ઉપરથી, બનારસ યુનિવર્સિટીના કળાના અધ્યાપક શ્રી વાસુદેવભાઈ સ્માતે દોરેલાં છે. આ માટે હું શ્રી વાસુદેવભાઈને ખૂબ કૃતજ્ઞ છું. શ્રી સમેતશિખર તીર્થ ઉપરની શ્રી ગૌતમસ્વામીની ટ્રકની, શ્રી ગૌતમસ્વામીની નિર્વાણભૂમિ શ્રી ગુણાયાજી તીર્થ માંના ભગવાને મહાવીરના જળમંદિરની અને રાજગૃહી તીર્થમાં આવેલ દાદાવાડીના ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ 66 જિનમદિરમાંની શ્રી ગૌતમસ્વામીની પાષાણની પ્રતિમાની અમ ત્રણે ખીઓ કલકત્તાથી પ્રગટ થતા જૈન જન લ”ના સપાદક શ્રી ગણેશ લલવાણી મારફત શ્રી મહેન્દ્રકુમાર સીંઘી તરફથી મળેલ છે. પાટણના ભેસાત પાડામાંના શ્રી ગૌતમસ્વામીના મદિરમાંની શ્રી ગૌતમસ્વામીની પ્રતિમાની છંખી પાટયુનિવાસી શ્રી રમણલાલ માતીદ શાહ તરફથી મળી છે. અમદાવાદમાં દેશીવાડાનીપાળમાં આવેલ શ્રી ભાભા પાર્શ્વનાથના દેરાસરમાંની ગૌતમસ્વામીની ધાતુની પ્રતિમાની છબી શેઠ શ્રી શાંતિલાલ ચકાભાઈની અનુમતિથી લઈ શકાઈ છે. આ બધાના હું આભાર માનુ છું. આ પુસ્તક લખવામાં અનેક પુસ્તકેાના મે* ઉપયોગ કર્યો છે. તેમાંય અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ હસ્તકની શ્રી પુંજનભાઈ જૈન ગ્રંથમાળા તરફથી પ્રકાશિત અને જાણીતા જ્ઞાનાપાસક અને પ્રાચીન ધર્મ પ્રથાના છાયાનુવાદ કે ભાવાનુવાદ કરવામાં સિદ્ધહસ્ત શ્રીયુત ગેાપાલદાસ જીવાભાઈ પટેલે સપાતિ કરેલ કેટલાંય પુસ્તકા મને આ કામાં ઘણાં સહાયક બન્યાં છે. આ બધાં પુસ્તકાના લેખા, સંપાદકા અને પ્રકાશકાના હું ખૂબ આભારી છું. (આ પુસ્તકમાં ઉપયેગમાં લીધેલ પુસ્તકાની યાદી અન્યત્ર આપી છે. ) આ પુસ્તકનું સુંદર છાપકામ દિલુ પ્રિન્ટરીએ કરી આપ્યું છે; અને આ પુસ્તકમાં આપવામાં આવેલ બધાં ચિત્રા તથા આવરણનું મુદ્રણ દીપક લાલભાઈની કંપનીએ કર્યુ છે. આ બન્નેને ધન્યવાદ આપું છું. આ પુસ્તક લખાયું તેના યશ જેમ શ્રી મનસુખભાઈ મહેતા અને શ્રી ચીમનભાઈ પરીખને ઘટે છે, તેમ આ પુસ્તક આવા સુંદર અને આકર્ષીક રૂપમાં છપાઈને પ્રકાશિત થાય છે તેને બધા યશ અમદાવાદના શ્રી જીવન-મર્માણુ સાચનમાળા ટ્રસ્ટ અને એના ધર્માનુરાગી અને ભાવનાશીલ ટ્રસ્ટી અને અમારા મિત્ર શ્રી લાલભાઈ મણિલાલ શાહને ઘટે છે. પુસ્તક લખાયા પછી પુસ્તક કયાં છપાય, ક્રાણુ છુપાવે, કેવા રૂપરંગમાં બહાર પડે વગેરે બાબતાની ગડમથલમાં મહિના ઉપર મહિના વીતતા જતા હતા, અને કોઈ ચેાક્કસ નિર્ણય થઈ શકતો નહાતા. અધૂરામાં પૂરું, કાગળના અસાધારણ ભાવવધારાએ પુસ્તકના પ્રકાશનનું કામ વધારે 3 ૧૪ 5 Page #24 -------------------------------------------------------------------------- ________________ મુશ્કેલ બનાવી દીધું હતું. આવી ખરી ભીડના વખતે આ ટ્રસ્ટે તથા શ્રી લાલભાઈએ આ પુસ્તકનું પ્રકાશન કરવાની લાગણીપૂર્વક માગણી કરી. પરિણામે આ પુસ્તક પ્રગટ થઈ શક્યું છે. આ માટે હું શ્રી જીવન-મણિ સાચનમાળા ટ્રસ્ટના તથા શ્રી લાલભાઈને જેટલેા આભાર માનુ તેટલા આા છે. અંતમાં ભગવાન મહાવીરસ્વામી અને ગૌતમસ્વામી વચ્ચેના ધ સ્નેહભર્યો સંખ"ધને સમજવાના પ્રયત્ન કરીએ છીએ અને એક વત્સલ, ન્યાયપ્રિય અને સમભાવી ગુરુ અને આજ્ઞાંકિત, સરળ, વિનમ્ર, સમર્પિત અને સતત જિજ્ઞાસુ શિષ્યની આદ` મેલડીનાં આહ્લાદકારી દર્શન થાય છે. ભગવાનને ઉપદેશ અત્યાર સુધી સચવાઈ રહ્યો છે તે શ્રી ગૌતમસ્વામી અને અન્ય ગણુધરાના પ્રતાપે જ; “અત્યં માલર્ બા, મુત્તે પૅથતિ ગળા નિકળ” એ શાસ્ત્રવાયના આ જ ભાવ છે. જેવા રાજાના પ્રધાન, તેવા તીર્થંકરના ગણુધર. વળી, ગુરુ ગૌતમસ્વામીની શાસનની સેવાઓના સ્મરણની સાથે સાથે બ્રાહ્મણુવના સખ્યાબંધ વિદ્રાનાએ શ્રમણુધર્મ ના ત્યાગમાની દીક્ષા લઈને, સૈકે સૈકે, જૈન શાસનની જે અમૂલ્ય સેવા કરી છે એનું સ્મરણ થઈ આવે છે. આ સેવાના ઉજ્જ્વળ તિહાસ કયારેક વિસ્તારથી આલેખવા જેવા છે. ec શ્રી ગૌતમસ્વામીનું જીવન એ એક સંઘનાયક અને ધર્મ પુરુષનું આદર્શ જીવન છે. એટલે એનું આલેખન એક ધ ગ્રંથના આલેખનની બુદ્ધિ અને ચીવટથી જ થવું ઘટે. આ માટે મેં બનતી તકેદારી રાખી છે. આમ છતાં આમાં કંઈ પણ ક્ષત્તિ રહી જવા પામી હેાય તેા એ માટે વદ્વાના મને ક્ષમા કરે અને મને એની જાણ કરવાની કૃપા કરે. ગુરુ ગૌતમસ્વામીની સળગ જીવનકથા લખવાના મને અવસર મળ્યા અને હું જીવનના એક બહુમૂલે લહાવા ગણું છું; અને એ માટે હું પરમાત્માના ઉપકાર માનું છું. ૬, અમૂલ સેાસાયટી; અમદાવાદ-૭. વીર નિ.સં. ૨૫૦૧; વિ.સ. ૨૦૩૧; માગસર વદ ૮, તા. ૫-૧-૭૫, મ`ગળવાર. ૧૫ રતિલાલ દ્વીપ દેસાઈ 33 Page #25 -------------------------------------------------------------------------- ________________ - તા . આ પુસ્તકમાં ઉપયોગમાં લીધેલ ગ્રંથો શ્રી ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત શ્રી પૂજાભાઈ જૈન ગ્રંથમાળાનાં પુસ્તક ૧. મહાવીરસ્વામીને અચારધમ –(પહેલી આવૃત્તિ). ૨. મહાવીર સ્વામીને સંયમધર્મ-(પહેલી આવૃત્તિ). ૩. શ્રી મહાવીર-કથા–(બીજી આવૃત્તિ). - ૪. શ્રી ભગવતીસાર–(પહેલી આવૃત્તિ). પ. પાપ, પુણ્ય અને સંયમ–(પહેલી આવૃત્તિ). આ પાંચે ગ્રંથોના સંપાદક: શ્રી ગોપાળદાસ જીવાભાઈ પટેલ ભગવાન મહાવીરના દશ ઉપાસકા–અનુવાદક પંડિત શ્રી બેચરદાસ દોશી; (બીજી આવૃત્તિ). " ' ' છયેના પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. '૭. ઉત્તરાધ્યન સૂત્ર-૧૮ અધ્યયન, મૂળ તથા અનુવાદ; અનુવાદક ડે. ભેગીલાલ જ. સાંડેસરા (પહેલી આવૃત્તિ). ગણધરવાદ–લેખક : પં. શ્રી દલસુખભાઈ માલવણિયા (પહેલી આવૃત્તિ). બનેના પ્રકાશક : ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ. શ્રત્રિષષ્ટિશસ્ત્રપુરિત્ર–પર્વ ૧૦; મૂલક કર્તા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય (પહેલી આવૃત્તિ). !! ૧૦. શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર–પર્વ ૧૦; અનુવાદ (પહેલી આવૃત્તિ). બન્નેના પ્રકાશક : શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર શ્રમ માવાન મહાવીર–હિંદી; લેખકઃ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી કલ્યાણવિજયજી ગણિ; (પહેલી આવૃત્તિ). પ્રકાશક : શ્રી ક. વિ. શાસ્ત્રસંગ્રહ સમિતિ, જાલેર Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ઉત્તરાધ્યયન સૂત્ર-અનુવાદ, અનુવાદકમુનિ શ્રી સંતબાલજી; (બીજી આવૃત્તિ). " પ્રકાશક : મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, અમદાવાદ. ૧૩. મહાવીર-વાણું-મૂલ તથા ગુજરાતી અનુવાદ; સંપાદક પંડિત શ્રી બેચરદાસ દેશી; (સાતમી આવૃત્તિ). પ્રકાશક : શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા, મુંબઈ.. ૧૪. ત્રિી –મૂલ તથા હિંદી અનુવાદ; સંપાદકઃ પૂ. ઉપાધ્યાય - શ્રી અમરમુનિજી; (પહેલી આવૃત્તિ). ૧૫. મૂતિ શૌતમ : ૪ મજુરીસ્ટન–હિંદી; લેખક શ્રી ગણેશ | મુનિ શાસ્ત્રી; (પહેલી આવૃત્તિ). બન્નેના પ્રકાશક : શ્રી સન્મતિ જ્ઞાનપીઠ, આગરા-ર. ૧૬. ઉત્તરપુરા–મૂલ તથા હિંદી અનુવાદ; મૂલ સંસ્કૃતના કર્તા: શ્રી ગુણભદ્રાચાર્ય, અનુવાદક તથા સંપાદકઃ પં. શ્રી પન્નાલાલ - જૈન; (પહેલી આવૃત્તિ). પ્રકાશક: ભારતીય જ્ઞાનપીઠ, કાશી. ૧૭. માવાન મહાવીર–હિંદી; લેખકઃ બાબૂ કામતાપ્રસાદજી જૈન; (પહેલી આવૃત્તિ). શ્રીૌતમરિત્ર–મૂલ તથા હિંદી અનુવાદ; મૂલ સંસ્કૃતના કર્તા : મુનિ ધર્મચંદ્ર મંડલાચાર્ય; અનુવાદક : પં. શ્રી લાલારામ જેન; (પહેલી આવૃત્તિ). બન્નેના પ્રકાશક: શ્રી દિગંબર જૈન પુસ્તકાલયની વતી શ્રી મૂલચંદ કિશનદાસ કાપડિયા, સુરત. આ ઉપરાંત શ્રી ભગવતી સૂત્ર, શ્રી ઔપપાતિક સૂત્ર, શ્રી રાજપ્રશ્નીય સૂત્ર, શ્રી આવશ્યક સૂત્ર ચૂર્ણિ, શ્રી આવશ્યક સૂત્ર હારિભકિયવૃત્તિ, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની શ્રી શાંત્યાચાર્યકૃત ટીકા અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની નેમિચંદ્રિકા ટીકાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ME A ૧૭ ૧૭ : : હતા = : = * : , , એક કાર 5 : - - ror: Page #27 -------------------------------------------------------------------------- ________________ KIRTINUSITIKTIETIESIERLO BIKE ' અનુક્રમ નં. પ્રકરણ ૧. આશાને આધાર ૨. અમૃતની પરબ ૩. તે કાળે, તે સમયે ૪. ભગવાન મહાવીર ૫. પંડિત ઈંદ્રભૂતિ ૬. આઘાત ૭. સત્યને જય ૮. સમર્પણ ૯. તીર્થ પ્રવર્તન ૧૦. સ્નેહતંતુના તાણાવાણું (૧) મરીચિના શિષ્ય (૨) સિંહના ઉદ્ધારક ૧૧. સાધના ' ૧૨. લબ્ધિતણ ભંડાર ૧૩. મહાલબ્ધિનું વરદાન ૧૪. આદર્શ શિષ્ય, આદર્શ ગુરુ ૧૫. અજ્ઞાત સત્ય ૧૬. કુંદક પરિવ્રાજક : પાંચ ભવની લેણાદેણું - (૧) મંગલ શેઠ અને સુધર્મા શ્રાવક - (૨) મત્સ્ય અને સુધર્મા (૩) બને મિત્રો દેવલોકમાં (૪) ત્રણ જ ૭૮ (૫) ત્રણે દેવલોકમાં અને ત્યાંથી મનુષ્યલોકમાં ૮૦ ૧૭. બે સંતનું મિલન ' , ૪૩ LETALS ASKEKORTRIRSKESKA3009KOLASIZ - ૭૬ ૧૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ૧૨૪ د ૧૩૦ નં. પ્રકરણ ૧૮. પૂવરના પડછાયા ૧૯. ક્ષમાયાચના અને અંતરની વેદના ૨૦. વળી પાછી નિરાશા? ૧૦૧ ૨૧. ભગવાનનું આશ્વાસન ૧૦૭ ૨૨. સાચું મુનિપણું ૨૩. સત્ય પામ્યાને આનંદ ૨૪. કેટલાક પ્રસંગે (૧) પુદ્ગલ પરિવ્રાજક (૨) ગૌતમ કરતાંય ચઢિયાતા (૩) ભગવાનના સંદેશવાહક (૪) શંકાનું સમાધાન ૧૨૭. (૫) પરિવ્રાજક સંબડ (૬) કાલોદાયી વગેરેનું સમાધાન (૭) હેતભરી શિખામણ અને મીઠે ઠપકે ૧૩૨ | (૮) જોતિષશાસ્ત્રની વાત (૯) બાળ અતિમુક્તક ૧૩૫ (૧૦) ભગવાનના મોક્ષગામી શિષ્ય કેટલા? ૧૩૬ (૧૧) સૂર્યાભદેવને પૂર્વ ભવ ૧૩૭ (૧૨) “નાલંદા-અધ્યયન'ની રચના ૧૩૭ ૨૫. થોડાક સવાલ-જવાબ ૧૩૯ (૧) સંતેની સેવાનું ફળ ૧૪૦ : (૨) જ્ઞાનને મહિમા . ૧૪૧ (૩) ધર્મનું જ્ઞાન કેવી રીતે થાય? ૧૪૨ (૪) શ્રાવકના મમત્વની મર્યાદા ૧૪૩ (૫) આરાધક અને વિરાધક ૧૪૪ (૬) એર્યાપથિક અને સાંપરાયિકી ક્રિયા ૧૪૫ (૭) જીવોને કરજ કેવી રીતે ટે? ૧૪૬ (૮) જીવ ભારે તથા હલકે કેવી રીતે થાય? ૧૪૬ ૧૯ ૧ ૩૪. . સ. હર હ રહર . 1 - - Mali pain Education International Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ (૯) કાણુ સૂતેલા ભલા અને કાણુ જાગતા ભલા? (૧૦) નાના અને મોટા શરીરવાળા જ્વની સમાનતા (૧૧) વ શાશ્વત કે અશાશ્વત (૧૨) શ્રાવકની હિંસાની મર્યાદા (૧૩) લાંખું, ટ્રેક, શુભ, અશુભ આયુષ્ય (૧૪) જીવાની સંખ્યામાં ફેરફાર થતા નથી (૧૫) માંદાની માવજતના મહિમા ૨૬. દેવશર્માને પ્રતિભેાધ ૨૭. ભગવાનનું મેાક્ષગમન ૨૮. ગૌતમની વેદના ૨૯. સફળ મનેરથ ૩૦. મહાનિર્વાણુ ૩૧. મંગલમય વિભૂતિ ૧૫૪ ૧૫૬ ૧૫૮ ૧૬૧ ૧૬૫ ૧૬૭ પાદનોંધા ૧૭૬ પરિશિષ્ટ-૧ : શ્રી ગૌતમસ્વામી સંબધી કેટલી કૃતિઓની યાદી ૨૦૩ ૨૦૩ છપાયેલી કૃતિઓ છપાયેલ પુસ્તકા ૨૦૮ નહીં છપાયેલી (હસ્તલિખિત) કૃતિ ૨૦૯ પરિશિષ્ટ-૨ : શ્રી દિગંબર જૈન સંધની માન્યતા પ્રમાણે શ્રી ગૌતમસ્વામીનું ચરિત્ર “ ઉત્તરપુરાણુ” પ્રમાણે શ્રી ગૌતમસ્વામીનું ચરિત્ર * શ્રી ગૌતમચરિત્ર" પ્રમાણે શ્રી ગૌતમસ્વામીનું ચરિત્ર . ભગવાન મહાવીર” પુસ્તકમાંથી મળતી માહિતી છાપકામની ભૂલે ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫૨ યુન ૨૧૨ ૨૧૭ ૨૧૭ ૨૧૧ ૨૧૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગીત મસ્વામી * , ' છે . * , CS : , વીર વછર, વડો અણગાર, ચૌદ હજાર મુનિ શિરદાર; જપતાં નામ હેય જયકાર, જયે જ ગૌતમ ગણધાર. –મુનિ ચંદ / ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ ક ન કરી છતાછ - જ્ઞાન બલ તેજ ને સકલ સુખસંપદા, ગૌતમ નામથી સિદ્ધિ પામે; અખંડ પ્રચંડ પ્રતાપ હેય અવનીમાં, સુર નર જેહને શીશ નામે. -સૌભાગ્યવિજયજી SUKLØVELIKUARTED BAKGRIBAS KLIKO KAZKAS KLIER Page #32 -------------------------------------------------------------------------- ________________ આશાનો આધાર સૂર્યને પ્રકાશ જગતને અજવાળે છે. સંતની સાધનાને પ્રકાશ અંતરના અંધકારને દૂર કરે છે. એમની સાધનાના પગલે પગલે પુણ્ય પાંગરે છે, કલ્યાણની ફૂલવેલ વિસ્તરે છે અને સત્ય, કરુણું અને વાત્સલ્યનાં અમીછાંટણું નિરંતર થતાં રહે છે. ફૂલડાં ખીલે છે; જગત એનાં રૂપ, રંગ અને સુગંધને માણે છે. વૃક્ષ ફળે છે; દુનિયાને શીતળ છાયા અને મીઠાં-મધ ફળને લાભ મળે છે. પણ એ ફૂલછોડ અને એ વૃક્ષે કેવી કેવી યાતનાઓમાંથી પસાર થાય છે, એ જાણવાની ખેવના કેણ કરે છે ભલા? સંત પુરુષની સાધના ફૂલ અને વૃક્ષોના જેવી જ સર્વ સુખકારી હોય છે. પણ એ સાધના કેટલી ઉત્કટ અને કેટલી કષ્ટદાયક હોય છે, એ તે કેઈક વિરલા જ જાણી શકે છે. જીવનસાધનાના વ્રતને વરેલા સંતે તપ કરે, જપ કરે, ધ્યાન કરે, મૌન કરે, સ્વાધ્યાય કરે, કષ્ટોને મિત્ર સમાં ગણું ઉમળકાથી આવકારે અને કાયાની માયા વિસારીને દેહની આળપંપાળથી સદા અળગા રહે દેહને દામું આપવા તેઓ લખે, સૂકે, નીરસ આહાર કરે. અને આવી સાધના કરતાં કરતાં કાયા કાંટાની જેમ સુકાઈને જર્જરિત થઈ જાય તો પણ એની એમને Page #33 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી ફિકર નહીં, કે એની સામે કઈ ફરિયાદ નહીં. દેહનાં કષ્ટને જાણે તેઓ અંતરના અને આત્માના કલ્યાણમિત્રરૂપે કે આનંદરૂપે સામે ચાલીને આવકારે. અંતરની નિર્મળતા એ જ એમનું ધયેય. એ કાજે તેઓ પિતાનું જીવન અને સર્વસ્વ હોડમાં મૂકવા સદા તૈયાર જ હોય. આવી આકરી હોય છે સંતની સાધના. એ સાધનાનાં ફળ દીન-દુખિયાને વિસામે અને નિરાધારને આધાર બની રહે છે. જગતમાં દુઃખ-દર્દ, શેક-સંતાપ અને દીનતા-હતાશાને કંઈ પાર છે? સંતે એ બધાંયના નિવારણહાર બનીને નેધારાને આધાર બની જાય છે. ડૂબતો જીવ તરણાનું શરણું શોધે એ જીવવાની આશાએ. આશાની આ ફૂલવેલ કરમાઈ જાય તે જીવતે માનવી મરેલા જેવું બની જાય. - આશા માનવીને અસહ્ય કષ્ટોની સામે ઝૂઝવાની તાકાત આપે છે. આશાપે માનવી મરણની સામે જીવનને ટકાવી રાખવાની મથામણ કરી શકે છે. આશા અશરણુનું શરણુ અને અસહાયને સહારે બનીને એને ભાંગી પડતે બચાવી લે છે. આશા છે તે બધું છે. આશા ગઈ તે બધું જ ગયું સમજવું. એટલા માટે જ તે આશાને અમર કહી છે. આવી આશા સુભગ, મંગળકારી અને સંજીવની સમી ઉપકારક બની જાય છે. - આશાનું એક બીજુ રૂપ પણ છે. એ જેવું લેભામણું છે, એવું જ છેતરામણું. એ બીજુ રૂપ ધરાવતી આશાને પ્રાણ છે : લેભ, લાલચ અને લેલુપતા. એ જેને વળગે છે એ માનવી દીન, રંક અને નિસ્તેજ બની જાય છે અને, અગ્નિના સ્પર્શથી જેમ બીજ નિસાર Page #34 -------------------------------------------------------------------------- ________________ આશાને આધાર થઈ જાય છે એમ, આવી ઠગારી આશાને દાસ અને માનવી પિતાનું બધું સત્વ ગુમાવી બેસે છે. સંતેએ આવી આશાને હંમેશાં જાકારે આપે છે; એનાથી મુક્તિ મેળવવી એ પણ એમની સાધનાનું એક ધ્યેય હોય છે. આવી આશા તે નિરાશા-હતાશા કરતાં પણ વધારે નુકસાન કરનારી અને લાચાર બનાવનારી છે. ' સંતની સાધના તે અમર આશાથી ભરેલી જીવંત સાધના હોય છે. તેથી જ એમને નિરાશા, હતાશા અને ગમગીની સ્પશી શક્તી નથી. અને એમની સાધનામાંથી જન્મતી સિદ્ધિ સૌ કેઈની આશાને આધાર બની રહે છે. આવી જ આશાના મહાન આધારસ્તંભ હતા, અનંતલબ્ધિના સ્વામી ગુરુ ગૌતમસ્વામી. એમના નામને કેટલો બધો મહિમા છે! મરતાને જીવન મળે, દુખિયાનું દુઃખ દૂર થાય, રેગ-શેક -સંતાપ શાંત થઈ જાય, ભયમાત્ર નાસી જાય અને સર્વત્ર સુખ-શાંતિ અને આનંદ-મંગળ પ્રવતી રહે એ છે એ ધર્મપુરુષો અને એમના નામસ્મરણને પ્રભાવ. એ પ્રભાવ છે તેઓની નિર્મળ, નિઃસ્વાર્થ અને નિષ્કપટ જીવનસાધનાનો તથા પરગજુ પ્રકૃતિને. એમની એ સાધના આજે પણ કંઈક છે માટે આશ્વાસન, આશા અને આધારરૂપ બનીને એમનામાં બળ, બુદ્ધિ અને તેજ પ્રગટાવે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ અમૃતની પરબ સંસારમાં સહુ સુખને ઝંખે છે; દુઃખ કેઈને જરાયે ગમતું નથી. અને છતાં જેને સર્વ વાતે સુખ હોય એ કોઈ જીવ તે શોધતાં પણ ન મળે! અને જગતમાં દુઃખના તે જાણે ઠેર ઠેર ડુંગર ખડકાયા છે. જ્યાં જુઓ ત્યાં નર્યું દુઃખ, દુઃખ અને દુઃખ જ ! ક્યારેક સંસાર સુખ-દુઃખની ફૂલગૂંથણી જે લાગે, ક્યારેક દુઃખના દાવાનળથી બળબળ લાગે. દુનિયામાં જીવન સહુને પ્યારું લાગે છે; મરણ સહુ કેઈને અકારું લાગે છે. છતાં અમરપટો કેઈને મળતું નથી અને મરણના પંજામાંથી કેઈ બચવા પામતું નથી. જન્મેલાનું મૃત્યુ, એ જ કુદરતને અદલ ઈન્સાફ છે, એમાં ન કઈ તરફ ભેદભાવ કે ન કઈ તરફ પક્ષપાત– જાણે જન્મ-મરણના તાણાવાણાથી જ સંસારને પટ વણાતે રહે છે. કેઈ પ્રાણી આવે છે, કઈ જાય છે, અને એ રીતે જગતની અખંડ ઘટમાળ ચાલ્યા જ કરે છે. પ્રાણીને જીવનનાં આદિ અને અંત ભલે હોય, સંસારની વણઝાર તે અનાદિ અનંત છેઃ એને ન શરૂઆત છે, ને છેડે છે. એ તે પિલા ખળખળ વહેતા અખંડ ઝરણા જેવી વાત સંભળાવે છે * : “મારા કિનારે માનવી આવે કે જાય, હું તે સદાકાળ વહેતું જ રહેવાનું !” વળી, સંસારના રંગ પણ વાદળના રંગેની જેમ ચિત્રવિચિત્ર અને છેતરામણું હોય છે. ક્યારેક સંસાર સાકર જે મીઠે * બધાં પ્રકરણની પાદનના અંકે દરેક પ્રકરણમાં જે તે સ્થાને આપ્યા છે. અને બધી પાદને મૂળ પુસ્તકને અંતે, પ્રકરણવાર, અ કે પ્રમાણે, આપી છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ અમૃતની પરબ લાગે, ક્યારેક ઝેર જેવો કડ. અને પળવારમાં તે એ સ્વાદ પણ હતેન હતે થઈ જાય! અને એ બધાની વચ્ચે સ્થિરપણે ટકી રહે છે, પ્રાણીની જિજીવિષા અને સુખી થવાની તૃષ્ણ. સંસારીઓની આવી સહજ લાગણીને સમજાવતાં સત્યના શોધક ભગવાન તીર્થકરે સાચું જ કહ્યું છે: “બધાં પ્રાણીઓને આયુષ્ય પ્રિય લાગે છે, સુખ ગમે છે, દુઃખ અકારું લાગે છે, વધ તરફ અણગમે હોય છે, જીવન પ્યારું લાગે છે, સૌ જીવવા ઈચ્છે છે; બધાયને જીવન તરફ અનુરાગ હોય છે.” ઈચ્છા તે સહુ કેઈની આવી જ હોય છે ? સુખ-સાહીબીથી રહેવાની, લાંબુ જીવવાની, નીરોગી રહેવાની, દુઃખથી બચવાની, નામના–કીતિ મેળવવાની, સંપત્તિના સ્વામી કહેવરાવવાની અને સત્તાના સિંહાસનને શેભાવવાની. આવી આવી ઝંખના કે કામના કોને નથી દેતી ભલા? કેઈને અમુક વસ્તુની કામના સતાવતી હોય છે, કોઈને બીજી ચીજોની ઝંખના ખેંચતી હોય છે, તે કેઈને વળી કઈ અસાધારણ અનેખી ચીજ તરફની આસક્તિ હેરાન કરતી હોય છે અને માનવી એને મેળવવા માટે રાત-દિવસ ચિંતા અને મથામણ કરતો જ રહે છે. અને છતાં આવી કામના કેની, કેટલાની ફળે છે ભલા ? આ બધું મેળવવા માટે માનવીની આટઆટલી દેડધામ છતાં, દુનિયામાં દુઃખ-દીનતા, શોકસંતાપ અને રેગ-મરણના ભયના કેટલા બધા ઓછાયા ફેલાયેલા પડ્યા છે ! ત્યારે શું, આવા બધા ભને જીતવાના માનવીના મને અને પ્રયાસો સાવ એળે જવા જ સરજાયા હશે ? આને જવાબ સંસારના રસિયા જાએ નહીં પણ સંસારસાગરને સામે તીરે પહોંચેલા આત્મસાધકેએ આ છે; અને એ જવાબ જે ઉત્સાહપ્રેરક છે તે જ માનવીના કાજવળ ભાવીની આશાને જન્માવે એવે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી એ આત્મસાધક વીરાએ આત્મવિજયને મહિમા સમજાવતાં કહ્યું કે “ તું તારા પેાતાના આત્મા સાથે જ યુદ્ધ કર, બહારમીજાએની સાથે યુદ્ધ કરવાથી તને શું લાભ થવાના છે? પેાતાની જાતે પેાતાના આત્મા ઉપર વિજય મેળવીને માનવી સુખને મેળવે છે. 773 પેાતાની જાત ઉપર, પેાતાના આત્મા ઉપર, પેાતાના કષાયે ઉપર, પેાતાની ઇંદ્રિયા ઉપર અને પેાતાની ભેગવાસના તથા મનની ચંચળતા ઉપર કામૂ અને જય મેળવનારા જગતમાં સાચા વિજયી કહેવાય છે. અંતરમાં અને આત્માની ભીતરમાં વસતા આવા દાષા ઉપર જેમણે જય મેળવ્યેા તે જિન કહેવાયા. એ જિન-તીથ કરાએ દુઃખ, શેાક, સંતાપના સાગર તરી જવા માટે, અને મરણના રામાંચકારી ભયને પાર પામવા માટે, તીથની સ્થાપના કરી. ભગવાન તીર્થ કરતુ એ ધુમતીથ સંસારમાં સુખ-શાંતિના અમૃતની સરવાણીએ વહાવી રહ્યું. સંતા અને સાધકોએ ઠેર ઠેર એ અમૃતની પરમે બેસાડીને શાંતિની લહાણી કરવા માંડી. એ અમૃત-સરવાણીએ હતી સમતાની, અહિંસાની, સયમની, તપની, સત્યની અને એવી કઈ કઈ આંતરિક શક્તિએ અને સિદ્ધિઓની. આત્મશક્તિઓના વિકાસને સાધવામાં જાણે એ અજમ સંજીવનીની ગરજ સારે છે. સમતા એ મેાક્ષનુ છેલ્લું પગથિયું છે. પૂર્ણ સમભાવ એ જ મેાક્ષ. ભગવાન કહે છે : “ આ મહાપુરુષોએ સમભાવમાં ધમ કહ્યો છે. ’૪ અને અે સમતા હાય તા જ સાચા શ્રમણ્ અની શકાય છે. ”પ સમતા અને અહિંસાની એકરૂપતા સમજાવતાં ભગવાને ઉમાધ્યું છે કે “ દુનિયામાં શત્રુ અને મિત્રનેા ભેદભાવ ભૂલીને Page #38 -------------------------------------------------------------------------- ________________ અમૃતની પરખ - બધાય જીવે સાથે સમભાવ કેળવવા, એનું નામ જ અહિંસા. આવી અહિંસાને જીવનભર નભાવી જાણવી એ મુશ્કેલ કાર્ય છે. 'દ અને આ છે અહિંસાના મહિમા બધાંય ધમ સ્થાનામાં ભગવાન મહાવીરે અહિંસાને પહેલું સ્થાન આપ્યુ છે. બધાં જીવા સાથે સયમપૂર્વક વર્તન કરવું એમાં ભગવાને તેજસ્વી અહિંસાનાં દર્શન કર્યાં છે.”” આવી અહિંસાના સાક્ષાત્કાર કરવાનાં સાધના છે. સયમ અને તપ. તેથી જ સંયમ, તપ અને એ દ્વારા સધાતી અહિંસાની શ્રેષ્ઠતા વણુ વતાં કહેવામાં આવ્યું છે કે “ અહિં’સા, સંયમ અને તપમય ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલરૂપ છે. ’૮ અને, અહિંસાની સાથે સાથે, સત્યના પ્રભાવ દર્શાવતાં તીર્થંકર ભગવાન કહે છેઃ “ હું માનવી, તુ સત્યને જ સારી રીતે સમજી લે. જે બુદ્ધિશાળી પુરુષ સત્યની આજ્ઞામાં રહે છે, તે મૃત્યુને તરી જાય છે. સત્ય તા ભગવાન છે, ૧૦ 4 જ સંસારમાં સારભૂત છે. ve :: સત્ય ૧૧ આ બધાં અમૃતવચને જાણે આત્માની અમરતાનું ગાન કરીને આત્મસાધનાની કેડીનું ભાન કરાવી જાય છે. બાકી તા, દુનિયામાં અમૃત કોણે દીઠું છે ? અને છતાં કલ્પનાની પાંખે ઊડનારા કવિઓએ એના ગુણ ગાવામાં ક્યાં કચાશ રાખી છે ? પણ આત્મસાધક ધમ પુરુ ષાએ જીવનને અમૃતમય બનાવવાના એટલે કે મૃત્યુના સીમાડાને વટાવી જવાનેા ઉપાય જાતે અજમાવીને જગતને સમજાવ્યો; એ સમજૂતીની લહાણી કરવા ઠેરઠેર ધના અમૃતની પર બેસારી; અને સહુ કેઈ ને માટે એનાં દ્વાર ખુલ્લાં મૂકી દીધાં. જે માનવી ચાહે તે એ અમૃતનું પાન કરી શકે છે. એવું રસપાન પેાતાને ન કરવું ાય તેાય માનવી એમ કરવાને મુક્ત છે; એ માટે ન કોઈને દુરાગ્રહ કે ન કોઈના ઉપર Page #39 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી કરી બળજબરી. અળખરી યા દુરાગ્રહ દેખાય કે ધર્મભાવના ત્યાંથી દૂર જ થઈ જાય. આત્માને સ્વતંત્ર બનાવવાના ધયેયને વરેલી ધર્મભાવના બીજા ઉપર બળ અજમાવવા જાય કે તરત જ એનું હીર અને સ્વત્વ હણાઈ જાય છે. આટલા માટે તે સમતાસમભાવ–સમત્વને મહિમા ઠેરઠેર વર્ણવ્યા છે. ૨ ધર્મના આ અમૃતનું પાન કરનારાં સંતે અને સતીઓ યુગે યુગે આવતાં જ રહે છે. અને કેટલાક આત્માઓ તે, એ અમૃતનું પાન કરવાની સાથે સાથે, પિતાની શ્રેષ્ઠ સાધનાના અમૃતનું દાન કરીને, એ પરબોને વધારે સમૃદ્ધ પણ બનાવતા જાય છે. આવા જ એક મહાસંત, શ્રેષ્ઠ સાધક અને સિદ્ધ મહાપુરુષ હતા ગુરુ ગૌતમસ્વામી. શ્રમણ ભગવાન મહાવીરના ધર્મતીર્થના અમૃતનું પાન કરીને તેઓ અજર-અમર બની ગયા અને એ ધર્મતીર્થને પિતાની આત્મસાધનાના અમૃતનું દાન કરીને જગતના પરમ ઉપકારી બની ગયા. દીન-દુઃખી જગત આજે પણ એ મહાપુરષની લબ્ધિ, ઋદ્ધિ અને સિદ્ધિઓનું સ્મરણ કરીને એમનું શરણુ શોધે છે. સૌ ભાવિક નર-નારીઓ અમૃતના અધિકારી એ પ્રાતઃસ્મરણીય ધર્મપુરુષનું પુણ્યસ્મરણ કરીને એમની સ્તુતિ કરતાં કહે છે? અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણા ભંડાર તે ગુરુ ગૌતમ સમરીએ, મનવાંક્તિ દાતાર.૧૩ Page #40 -------------------------------------------------------------------------- ________________ તે કાળે, તે સમયે પચીસ છવ્વીસ સો વર્ષ પહેલા એ સમય. ઇતિહાસની આરસીમાં એ યુગનું કંઈક સ્પષ્ટ, કંઈક અસ્પષ્ટ અને છતાં એકંદર સુરેખ પ્રતિબિંબ જોવા મળે છે. એ પ્રતિબિંબ જેવું આહ્લાદકારી છે, એવું જ વિષાદપ્રેરક પણ છે. ભારતવર્ષ તે ધર્મોની જન્મભૂમિ લેખાય છે. કંઈક ધર્મો એની કુક્ષિએ જનમ્યા અને સંસ્કારિતાના પારણે ઝૂલીને એના ખેાળામાં ઊછર્યા. આજેય એ ધર્મોના રાજમાર્ગો અને એની પુણ્ય કેડીએ માનવીને આત્મશુદ્ધિને રાહ બતાવીને એને પિતાના જીવનને અજવાળવાની પ્રેરણા આપે છે. એ ધર્મોએ કેવા ઉદાત્ત વિચારેને માનવસમાજને વાર આપે ! વૈદિક–બ્રાહ્મણ ધર્મોએ કહ્યું: “આખી દુનિયા એક કુટુંબ છે.” “અહીં આખું વિશ્વ એક માળારૂપ બની જાય છે.” જેન શ્રમણસંસ્કૃતિએ વિશ્વમૈત્રીને માર્ગ ચીંધતાં કહ્યું : “ દુનિયાના નાના-મેટા બધાય છે મારા મિત્ર છે; અને દુશ્મનાવટ તે મારે કેઈની પણ સાથે છે જ નહીં.”; “સવિ જીવ કરું શાસનરસી, ઈસી ભાવદયા મન ઉત્સસી.” અને શ્રમણુસંસ્કૃતિની બીજી શાખા બૌદ્ધધમે જગતને સમજાવ્યું: “જે હું છું, એવા જ બધા જીવો છે, અને જેવા બધા જીવે છે, એ જ હું છું—આ રીતે બધા જીવોને પિતાના જેવા સમજીને ન પોતે કેઈ ને વધ કરે કે ન બીજા પાસે વધ કરાવે.”૫ બધા જ સુખી, ક્ષેમકુશળ અને સુખમય આત્માવાળા થાઓ.” Page #41 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી આ ઉદાર વિચારાને આચારમાં ઉતારીને પેાતાના જીવનને ઉચ્ચાશયી મનાવવાને! પુરુષાર્થ કરનારાં સાધકે, સ ંતે અને સતીએની એક અખંડ પરંપરા છેક જૂના સમયથી આપણે ત્યાં ચાલી આવે છે; અને ધમ પરંપરાના સ ંદેશને વહેતા રાખવા પ્રયાસ કરતી રહે છે. ૧૦ આવા કંઈક નાના-માટા ધર્માં, ૫થા અને ધમ વાદો તે કાળે વિદ્યમાન હતા, અને માનવીને ઉપાસનાના માર્ગ તરફ દોરી જતા હતા. પણ, સાથે સાથે, આ બધા ધર્મપ ંથે એકબીજાને નીચા-હલકા સામિત કરવા માટે હમેશાં જખરી સાઠમારી કરતા અને ચારેક તે મેટા સંઘષ માં ઊતરતાં પણ અચકાતા નહીં —જાણે એવા એમના વ્યવસાય કે સ્વભાવ જ બની ગયા ન હેાય ! અને એને લીધે, ઘણી વાર તે, વિશ્વમાં અને સમાજમાં ભ્રાતૃભાવ કે મિત્રભાવ વધારવાની ધર્મની પાયાની વાત જ વીસરાઈ જતી હતી! માનવીની પેાતાની કમજોરીને કારણે ધમ જેવા સ કલ્યાણકારી ક્ષેત્રમાં પ્રવેશી ગયેલી આ એક બહુ મેટી કમજોરી છે એવી મેાટી કમજોરી કે એનું નિવારણ કરવાને સફળ અને વ્યવહારુ ઉપાય શેાધવાનું હજી પણ ખાકી છે ! પણ આ કમજોરી કે ક્ષતિનેય ટપી જાય એવી વળી એક બીજી માટી ક્ષતિએ ધ ક્ષેત્ર ઉપર પેાતાના જમરી કમો મેળવી લીધેા હતેા. આ મહાન ક્ષતિ હતી પવિત્ર ધર્મને નામે ઠેર ઠેર ચાલતાં હિંસક યજ્ઞાની, જે ધર્મની પવિત્ર છાયામાં નાના-મોટા પ્રત્યેક જીવને સદાને માટે શરણુ અને અભયદાન મળવુ ઘટે, ખુદ એ ધમ નાં વિધિવિધાના અને નિયમેને સાચવવાને માટે નિર્દોષ, અબેલ પશુઓનુ બલિદાન આપવામાં આવતું; અને એમનાં રુધિર અને માંસથી પેાતાનાં ઇષ્ટ અને આરાધ્ય ગણાતાં દેવદેવીઓનુ તણુ કરવામાં આવતું! અને, જાણે આટલું ઓછું હાય એમ, ' Page #42 -------------------------------------------------------------------------- ________________ તે કાળે, તે સમયે એ મૂંગાં નિરપરાધ પશુઓના રુધિર-માંસને ભક્તજને પણ ઈષ્ટ દેવની પ્રસાદી તરીકે, ધર્મબુદ્ધિથી, વગર સં કે, આગતા! અને કેવળ પશુઓ જ શા માટે, ક્યારેક તે ખુદ માનવી પોતે પણ આવા અલિદાનને ભેગ બનતે. આખા વિશ્વને એક કુટુંબ માનવાનું ઉદુબેધન કરનાર ધર્મના પાયામાં જ જાણે છે લાગ્યું હતું પરિણામે ધર્મનું ખેમું ભલે જળવાઈ રહ્યું હોય, પણ એનું હાર્દ તે હરાઈ જ ગયું હતું. પણુ ધર્મના નામે, હિંસક યા નિમિત્તે, આચરતી આ ક્રૂરતા એ પણ કંઈ અંતિમ ક્રૂરતા ન હતી; ધર્મના ચિત્ર-વિચિત્ર ખજાનામાં તે મોટા મોટા માનવસમૂહ પ્રત્યે, ઊંચનીચપણના નકલી ભેદભાવને નામે, આચરાતી આના કરતાં પણ વધુ વ્યાપક અને ઠંડી ક્રૂરતા ભરી હતી. આ ઠંડી કરતા સચવાઈ રહી હતી સમાજના ઊજળા. ગણાતા વર્ગો અને વર્ણાશ્રમવ્યવસ્થામાં ઊંચા ગણાતા વણેના, હલકા-નીચા–શૂદ્ર ગણાતા જનસમૂહ પ્રત્યેના તથા સમગ્ર નારીવર્ગ પ્રત્યેના હીનતાભર્યા વિચારે અને વર્તનમાં. સમગ્ર જનસમાજના અર્ધા ભાગરૂપ નારી વર્ગ અને સમાજના મોટા ભાગરૂપ શૂદ્ર, દલિત-પતિત ગણાતે વર્ગ જાણે માણસ જ ન હોય, એ રીતે એના પ્રત્યેને વ્યવહાર માણસાઈ વગરને, નરી પશુતાથી ભરેલું હતું. આવી કારમી દયાહીનતાએ આવા વિશાળ માનવવર્ગ માટે જાણે ધરતી ઉપર જ નરક ખડું કરીને એમને પશુઓ કરતાં પણ વધારે ખરાબ જિંદગી જીવવાની ફરજ પાડી હતી ! આવા વિશાળ વર્ગને ધર્મમંદિરના દ્વારેથી જાકારે મળતું શાસ્ત્રોની ધર્મવાણી સાંભળવાને પણ એને અધિકાર ન હતું, એટલે પછી ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરવાની તે વાત જ ક્યાં કરવી? ધર્મશાસ્ત્રોએ તે આ માટે છડેચોક પ્રતિબંધ જાહેર કરીને કહ્યું હતું કે સ્ત્રીઓને અને શુદ્રોને ભણવાને અધિકાર નથી!” Page #43 -------------------------------------------------------------------------- ________________ "૧૨ ગુરુ ગૌતમસ્વામી ન જાણે વૈદ્યના બારણેથી રોગીને, નદીના તીરથી મેલા કે તરસ્યા માનવીને કે અન્નક્ષેત્રના આંગણેથી ભૂખ્યાને જાકારે મળતે હેતે ! અને આવી સાવ બિનકુદરતી સ્થિતિને ખુદ ધર્મના નામે બદાસ્ત કરી લેવામાં આવતી હતી, એટલું જ નહીં, એમાં ધર્મનું ગૌરવ લેખવામાં આવતું હતું ! યજ્ઞમાં હોમાતાં પશુઓને તે વધ થતાં છુટકારે થઈ જતે; પણ આવા દીન-હીન-અપૃશ્ય નર-નારીઓના દુઃખને તે કેઈ છેડો જ દેખાતું ન હતું. સમાજના ઊંચા વર્ગની સેવા માટે જીવતા નરકમાં જીવવાનું અને ફરિયાદને એક શબ્દ પણ ન ઉચ્ચારવાનું એના ભાગ્યમાં લખાયું હતું–જાણે મરણ જ એને માટે છુટકારાનું સાધન કે વિસામાનું સ્થાન બનવાનું હતું ! તે કાળે, તે સમયે, માનવસમાજને મોટો ભાગ આવી ઠંડી ક્રૂરતાની ઘંટીમાં પિસાઈ રહ્યો હતે; અપાર, અસહ્ય વેદનાએમાં પિતાનું જીવન વિતાવતે વિતાવતે પિતાના ઉદ્ધારકની રાહ જેતે હતે; અને એ માટે મૂંગી મૂંગી પ્રાર્થના કરતા હતે. પશુવર્ગના રક્ષણહારની પણ જાણે એ યુગ ઉત્સુક્તાથી પ્રતીક્ષા કરતે હતો. આ સમ-વિષમ હતો પચીસ છવ્વીસ સે વર્ષ પહેલાને એ સમય. Page #44 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર પચીસ સે-છવ્વીસ સો વર્ષ પહેલાં પૂર્વ ભારતને પ્રદેશ સુખી અને સંસ્કારી પ્રદેશ હતો. એ વખતે એ પ્રદેશમાં સમૃદ્ધિ પણ સારા પ્રમાણમાં હતી; અને ત્યાંની સંસ્કૃતિ પણ ગૌરવ ઊપજે એવી હતી, કારણ કે જુદા જુદા ધર્મપ્રરૂપકે તથા શાસ્ત્રસૃષ્ટાઓએ લેકજીવનમાં ધર્મ સંસ્કારોનું સિંચન સારા. પ્રમાણમાં કર્યું હતું. તેમ જ ઘણાં ખરાં ધર્મશાસ્ત્રો પણ આ પ્રદેશમાં જ રચાયાં હતાં. એ વખતે કેટલાક ભાગમાં રાજા-મહારાજાઓનું એકછત્રી શાસન ચાલતું, તે કેટલાક ભાગોને કારોબાર પ્રજાજને સાથે મળીને ચલાવતા. પ્રજાસત્તાક જેવી આ રાજ્યપદ્ધતિને ગણુસત્તાક કે ગણતંત્ર રાજ્યપદ્ધતિ કહેતા. આવું જ એક શક્તિશાળી ગણુસત્તાક રાજ્ય હતું વૈશાલીનું. વૈશાલી જેમ એની રાજ્યવ્યવસ્થા માટે પંકાતું હતું, તેમ એની સમૃદ્ધિની, એના વૈભવની અને એની ભોગવિલાસની વિપુલ સામગ્રીની નામના પણ દૂર દૂર સુધી ગવાતી હતી, એની તે કંઈ કંઈ દંતકથાઓ પ્રચલિત બની હતી. વૈશાલીના ગણરાજ્યમાં લિચ્છવી કુળના ક્ષત્રિનું શાસન હતું અને રાજ્યને કારોબાર “ગણું” અથવા “સંઘના નિર્ણ મુજબ ચાલતું હતું. ગણને દરેક સભ્ય “રાજા” કહેવાતું. આ બધા સભ્યોમાં તેમ જ લિચ્છવી ક્ષત્રિમાં રાજા ચેટક સૌથી શક્તિશાળી અને મુખ્ય હતો. એની આજ્ઞા અને આમન્યા સહુ સ્વીકારતા. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ગુરુ ગૌતમસ્વામી વૈશાલી નગરીને વિસ્તાર ઘણા હતાઃ સાચા અર્થમાં એ નગરી વિશાળ હતી. એ નગરીનાં અનેક પરાંએ હતાં. એનુ એક પુરુ દક્ષિણમાં હતું, તે બ્રાહ્મણકું ડપુર (ગ્રામ) નામે આળખાતું. એમાં મેટા ભાગની વસતી બ્રાહ્મણેાની હતી. એમના -નાયક હતા વિપ્રવય ઋષભદત્ત. એમનાં પત્નીનું નામ હતું દેવાન દા. વૈશાલીની ઉત્તરે ક્ષત્રિયકુંડપુર (ગ્રામ) નામે પરું હતુ. એમાં મુખ્યત્વે જ્ઞાતૃકુલના ક્ષત્રિઓની વસતી હતી, અને એમના વડા હતા રાજા સિદ્ધાર્થ. રાજા સિદ્ધાર્થનાં લગ્ન રાજા ચેટકની -અહેન ત્રિશલાદેવી સાથે થયાં હતાં. તેઓ ભગવાન પાર્શ્વનાથની ધમ પર પરાના અનુયાયી હતા. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવીને એ પુત્ર અને એક પુત્રી હતાં. પુત્રીનું નામ સુદર્શના; મેટા પુત્રનુ ં નામ નવિધ ન અને નાના પુત્ર તે વધુ માન-મહાવીર. વમાનના જન્મ વિક્રમ પૂર્વે ૫૪૨ વર્ષે, ચૈત્ર સુદિ તેરસના રાજ, થયા હતા. જન્મથી જ ભવિજેતા વધ માનકુમારને ભયંકર ભેરીગ કે દૈત્ય-દાનવ જેવા દેહધારી પણ ડગાવી કે ડરાવી શકયો ન હતેા. જન્મ-જન્માન્તરના યેાગસાધક આત્મા પેાતાની અધૂરી ચેગસાધનાને પરિપૂર્ણ કરવા જનમ્યા હોય, એવુ ભવ્ય, દિવ્ય પ્રશાંત, નિર્ભય અને અપ્રમત્ત વધમાન કુમારનું જીવન હતું. તપ, ત્યાગ સંયમ, વૈરાગ્ય અને તિતિક્ષાની ભાવના એમના રામરામમાં ધબકતી હતી. વિશ્વવત્સલતા, કરુણા અને સમતા એમના વ્યવહારમાંથી નીતરતી રહેતી હતી. રાજ્યસત્તાના મેહ, ભાગવિલાસની કામના અને સંપત્તિની આસક્તિ એમને સ્પશી શકતાં ન હતાં. એમનાં માતા-પિતા ભગવાન પાર્શ્વનાથની ધમ પર પરાનાં અનુયાયી હતાં, એટલે શ્રમણુધર્મોંના સંસ્કારો એમને પારણે ખૂલતાં ઝૂલતાં જ મળ્યા હતા. ત્રણુ જ્ઞાન (મતિ, શ્રુત, અવધિ)ની વિભૂતિ એમને જન્મ સાથે જ મળી હતી. Page #46 -------------------------------------------------------------------------- ________________ -~- ~~- ~~ ~-~~ -~ ભંગબાન મહાવીર ૧૫ અને છતાં મહાવીરમાં ન જ્ઞાનનું ગુમાન હતું, ત્યાગવેરાગ્યને અહંકાર હતો. સંસ્કારીઓને સંસ્કારી બનાવે અને ગસાધકોને માર્ગ બતાવે એવું ઉજજવળ, ઉદાર અને વિશાળ એમનું જીવન હતું. | માતા-પિતાની ભક્તિ, વડીલે અને ગુરુઓને વિનય, નીડરતા, બંધુપ્રેમ વગેરે ગુણે દાખવીને રાજકુમાર વર્ધમાને સંસારીઓને સુખપૂર્વક જીવવાને માર્ગ બતાવ્યું હતું. અને એગમાર્ગની ઉત્કટ સાધના દ્વારા મહાયેગી બનીને તે તેઓ ચેગીઓના પણ પ્રેરક અને પૂજ્ય બન્યા હતા. એમનું અંતર તે નિરંતર ત્યાગમાર્ગને સ્વીકાર કરવા ઝંખતું હતું, છતાં વર્ધમાને માતા-પિતા હયાત હોય ત્યાં સુધી દીક્ષા નહીં લેવાને સંકલ્પ કર્યો હતો અને પોતાનાં માતાને સંતોષ આપવા, ઈચ્છા નહીં હોવા છતાં, લગ્ન પણ કર્યા હતાં. વળી, ૨૮ વર્ષની ઉંમરે માતા-પિતાને સ્વર્ગવાસ થતાં, દીક્ષા લેવાને માર્ગ મેકળ થવા છતાં, મોટાભાઈ નંદિવર્ધનની ઈચ્છાથી, તેઓએ ઘરમાં બે વર્ષ વધુ રહેવાનું સ્વીકાર્યું હતું. આ ઉપરથી સમજી શકાય છે કે વર્ધમાન-મહાવીરનું અંતર કેટલું કુમળું હતું, અને બીજાઓની લાગણીઓની તેઓ કેવી કદર કરી શકતા હતા! બાકી તે, તે ઘરમાં રહેવા છતાં, જળકમળ જેવું નિર્લેપ જીવન જીવીને, પોતાની આત્મસાધના કે ગસાધનાના માર્ગે જ આગળ વધતા હતા–અંતરના ગીએ જાણે ઘરવાસ અને વનવાસ વચ્ચે ભેદ મિટાવી દીધું હતું ! પણ પછી તે, વસંત આવતાં આ મરે એમ, ઘરસંસારને ત્યાગ કરીને ત્યાગમાર્ગને સ્વીકાર કરવાને સમય પણ પાકી ગયે. ત્રીસ વર્ષની ઉંમરે, પોતાના ધન-વૈભવ-સર્વસ્વનું પોતાના હાથે દાન કરીને, માગશર વદ દશમના પુણ્ય દિવસે, વર્ધમાન–મહાવીરે દીક્ષા લીધી. Page #47 -------------------------------------------------------------------------- ________________ ગુદ તમામ . . તેઓને આત્મા સ્વયંસંબુદ્ધ હત; એમને હવે ગુરુની જરૂર ન હતી. યુગ-યુગની ચેતગસાધનાને આ પરિપાક હરે; અને જગતના જીના અને દીન-દુખી-ઉપેક્ષિત માનવજાતના ઉદ્ધારક-તીર્થકર બનવાનો એમનો ભાગ્યાગ હતે. પણ એ ભાગ્યયેગ પ્રગટે તે પહેલાં, લાંબા સમય સુધી, રોમાંચક અને પ્રાણુતક જેવી અગણિત યાતનાઓની આકરી અગ્નિપરીક્ષામાંથી તેઓને પસાર થવાનું હતું. મહાવીરસ્વામીએ દીક્ષા લીધી અને એમની આ અગ્નિપરીક્ષા શરૂ થઈ પણ ઘર છોડ્યું તે ક્ષણથી જ તેઓએ કાયાની માયા તજી દીધી હતી અને તપ, ધ્યાન, મૌન, કષ્ટસહન અને એકાંતવાસને પિતાની સાધનાનાં સાધન, પિતાના સહાયકે કે પિતાના સાચા સાથી બનાવ્યાં હતાં. એટલે આ અગ્નિપરીક્ષા એમના આત્મભાવને જરાય વિચલિત ન કરી શકી; ઊલટું, એ તે એમના આત્માને વધુ ને વધુ વિમળ બનાવવાનું નિમિત્ત બનતી રહી ! ભગવાનને આ સાધનાકાળ સાડા બાર વર્ષ કરતાં થોડોક ઓછે હતે. આ બધે સમય તેઓ દેવ, દાનવ, માનવ, પશુપંખી અને કુદરતે આપેલાં અસહ્યા અને અપાર કષ્ટો–પરીષહેને તે અદીન ભાવે સહન કરતા જ રહ્યા; પણ, પિતાના આત્માને વિશેષ ઉજજવળ–વિશુદ્ધ બનાવવા માટે, જાણે આટલાં કો ઓછાં હેય એમ, તેઓ સામે ચાલીને કષ્ટોને આવકારતા અને વધુ કષ્ટો આવી પડે એવા પ્રદેશમાં પણ વિચરતા રહ્યા ! અને છતાં મનથી હારી જવાનું કે તપ, ધ્યાન અને મૌનથી લેશ પણ વિચલિત થવાનું નામ નહીં ! ભગવાનની સાધના સદાકાળ મેરુના જેવી નિપ્રકંપ રહી. આટલા સુદીર્ઘ સાધનાકાળમાં ભગવાને, રસવૃત્તિથી સદા દૂર રહીને, કેવળ શરીરને ભાડું આપવા માટે, માત્ર ૩૪૯ દિવસ જ રસ-કસ વગરને આહાર Page #48 -------------------------------------------------------------------------- ________________ ગવાન મહાવીર લીધે હરઃ આ હકીક્ત ઉપરથી પણ ભગવાન મહાવીરની સાધના કેટલી ઉત્કટ અને આત્મલક્ષી હતી એ સમજી શકાય છે. આ સાધનાનું એક એક પાન ભગવાનને પૂર્ણ આત્મસાક્ષાત્કાર અને પૂર્ણ સમભાવની વધુ ને વધુ નજીક દોરી જતું હતું. કાજળઘેરી અંધારી રાતને પણ છેવટે તે અંત આવે જ છે ને! ભગવાનની આવી આકરી સાધનાને સમય પણ એક પુણ્ય ઘડીએ પૂરે થયે. અને, વિક્રમ પૂર્વે ૫૦૦–૪૯ વર્ષે, વૈશાખ સુદિ દશમના દિવસે, નમતા પહેરે, ઋજુવાલુકા નદીના કિનારે, ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઇદ્વિ, કષાયે અને કર્મો ઉપર જય મેળવીને મહાવીર સ્વામી જિન, સર્વજ્ઞ, સર્વદશી, અહંત, પરમાત્મા અને તીર્થકર બન્યા. ભગવાન મહાવીરને આમોદ્ધારને આત્મગ (ધ્યાનગર અને જ્ઞાનગ) પૂરે છે અને મહાકરુણપ્રેરિત વિશ્વકલ્યાણને કર્મયોગ શરૂ થયેલ આ કર્મચેગના, વિશ્વમૈત્રીના અને વિશ્વશાંતિના ભાવયજ્ઞના ભગવાનના પહેલા સાથી બન્યા ઈન્દ્રભૂતિ ગૌતમ અને એમની સાથેના દસ દિગ્ગજ વિદ્વાન બ્રાહ્મણે. ભગવાન મહાવીરના પગલે પગલે ત્યાગધર્મને સ્વીકાર કરીને એ અગિયારે બ્રાહ્મણશ્રેષ્ઠ શ્રમણ શ્રેષ્ઠ બની ગયા અને ભગવાન મહાવીર સ્વામીના તીર્થના મુખ્ય સ્તંભ બની ગયા. વૈશાખ સુદ અગિયારસને એ એતિહાસિક દિવસ ધન્ય બની ગયે. એ બડભાગી દિવસે શ્રમણ ભગવાન મહાવીરે ત્યાગમાર્ગના સાધક શ્રમ અને પ્રમાણુઓ તેમ જ સંસારમાં રહેવા છતાં ધર્મતીર્થની ઉપાસના કરવા ઇરછતાં શ્રાવકે અને શ્રાવિકાઓના બનેલા ચાર પ્રકારના સંઘરૂપ તીર્થની સ્થાપના કરીને માનવમાત્રને માટે એનાં દ્વાર ખુલ્લાં મૂકી દીધાં. ભગવાનના ધર્મમંદિરના દ્વારે ન કેઈ ઊંચ હતું કે ન કેઈ નીચ રહતે ન પુરુષ વર્ગને ત્યાં કઈ વિશેષ અધિકાર હતો કે ન Page #49 -------------------------------------------------------------------------- ________________ પર ગીતમસગાસી નારીવર્ગ ઉપર કઈ પ્રતિબંધ હતા. ત્યાં તે આત્મસાધના માટે આવતા પ્રત્યેક માનવીને સમાન અધિકાર અને સમાન આવકાર મળતો. “ગાય વાળે તે ગોવાળ”ની જેમ સારાં કાર્યો કરે તે શ્રેષ્ઠ લેખાતે; હીણાં કર્મો આચરનાર હીણે લેખાતે ! ભગવાન મહાવીરનું આ તીર્થપ્રવર્તન એ તે, ખરી રીતે, દલિત-પતિત-દીન-પાપી-અસ્પૃશ્ય લેખાતી ઉપેક્ષિત માનવજાતિની અને નારીજાતિની યાતનામુક્તિ અને મોક્ષપ્રાપ્તિ માટેનું અભિનવ પ્રસ્થાન હતું. માનવીની બંધન-મુક્તિના નવા યુગનું એ નવ પ્રભાત હતું. અને આ નવપ્રસ્થાનનું પ્રેરક બળ હતું સમતાની સિદ્ધિમાંથી પ્રગટેલી અહિંસા અને મહાકરૂણું. અહિંસાના અવતારી ધર્મપુરુષ, ધર્મના નામે કે બીજા કઈ પણ બહાને, કઈ પણ માનવી પ્રત્યે આચરાતા અન્યાય, અત્યાચાર કે અધર્મને તેમ જ માનવમાત્રના આત્મવિકાસના જન્મસિદ્ધ અધિકારની આડે મૂક્વામાં આવતા અવરોધને કેવી રીતે બરદાસ્ત કરી શકે? અથવા એની સામે થયા વગર કેવી રીતે રહી શકે? ભગવાન મહાવીરસ્વામીના તીર્થપ્રવર્તન અથવા ધર્મચક્રપ્રવર્તનનો હેતુ અને મહિમા આ જ હતે. - ભગવાને બુલંદ સાદે માનવીને ઉદ્દબોધન કર્યું: “આત્મામાં જ પરમાત્મા છુપાયે છે.” અને “તમારા સારા-ખેટા ભવિષ્યના ઘડવૈયા તમે પોતે જ છે.”૫ ભારે આશાપ્રેરક અને પુરુષાર્થ પ્રેરક એ નાદ હતે. એ નાદે માનવીને દેવ-દેવીઓની ગુલામીમાંથી મુક્ત થવાની પ્રેરણા અને શક્તિ આપી. ભગવાને અહિંસાના સગપણે ધર્મસંદેશ આપેઃ “જગતના બધાય છે મારા મિત્ર છે, અને વેર-ઠેષ મારે કેઈની સાથે નથી.” આ સંદેશામાં વિશ્વમંત્રી અને વિશ્વશાંતિનું અમૃત છલકાતું હતું. અને આ ઉદાત્ત સંદેશ ગુંજતે કરીને ભગવાને, હિંસક યોની સામે માનવજાતને જાગ્રત કરીને, નિર્દોષ પશુઓને અભયદાન અપાવ્યું અને આત્માને વળગેલા અનેક દેશે અને અવગુણેને યજ્ઞ-હોમ કરવાની હાકલ કરી. અને એમ કરીને અહિંસાના એ Page #50 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર અવતારી પ્રભુએ વાઘ-બકરીને એક આરે પાણી પીતાં અને ઉંદર-બિલાડીને સાથે બેસતાં કર્યા. એમની સમીપમાં પશુઓ પિતપોતાનાં જન્મજાત વેરભાવને પણ વીસરી જતાં. ભગવાને ધર્મની લહાણી કરવા માટે અને અજ્ઞાન–અભણું જન સુધી ધર્મની વાત પહોંચતી કરવા માટે પોતાની ધર્મદેશના તે સમયે પ્રતિષ્ઠિત લેખાતી દેવભાષા (સંસ્કૃતભાષા)ના બદલે સામાન્ય જનસમૂહની ભાષામાં લેકભાષામાં આપવાની શરૂઆત કરી. ભગવાનના ધર્મતીર્થમાં સામાન્ય જનસમૂહની જેમ સામાન્ય જનની ભાષાને પણ પ્રતિષ્ઠાભર્યું સ્થાન મળ્યું. વળી, ધર્મે કે પંથેના નામે થતા વાદવિવાદ કે કલહે દ્વારા આચરાતી માનસિક હિંસા અને પોષાતી સત્યવિમુખતાથી માનવીને બચાવી લેવા માટે ભગવાને, દરેક વ્યક્તિની વાત સામી વ્યક્તિની પિતાની દૃષ્ટિથી પણ સમજવાનો પ્રયત્ન કરીને ગુણગ્રાહક અને સત્યશોધક મનવૃત્તિ કેળવવા માટે, અનેકાંતપદ્ધતિનું દિવ્ય રસ પણ સમજાવ્યું. અને આ બધાને આધાર અને આ બધાનું કેન્દ્ર માનવ અને એનું જીવન હોવાથી ભગવાને માનવની સર્વોપરિતા સ્વીકારીને નારીવર્ગ સહિત માનવમાત્રને પિતાના ધર્મતીર્થમાં આદરભર્યું સમાન સ્થાન આપ્યું અને એ રીતે પિતાના અહિંસાપ્રધાન ધર્મશાસનને ઉદ્યોત કર્યો. સર્વજ્ઞ થયા પછી, પૂરાં ત્રીસ વર્ષ સુધી આવા સર્વમંગલકારી ધર્મતીર્થ દ્વારા, વિશ્વોપકાર કરી શ્રમણ ભગવાન મહાવીરસ્વામી, વિકમ પૂર્વે ૪૭૧–૪૭૦ વર્ષે, કારતક (ગુજરાતી આસે) વદિ અમાવાસ્યાની પાછલી રાતે, પાવાપુરી નગરીમાં મહાનિર્વાણ પામ્યા. ઈતિહાસ કહે છે કે, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની જેમ, ભગવાન તથાગત્ત બુદ્ધ પણ હિંસક યજ્ઞના નિવારણને, માનવસમાજના ઉદ્ધારને અને લેકભાષાના આદરને પોતાના ધર્મચક્રપ્રવર્તનમાં આગળ પડતું સ્થાન આપ્યું હતું. Page #51 -------------------------------------------------------------------------- ________________ પંડિત ઈંદ્રભૂતિ બડભાગી મગધદેશ : ધર્મો અને ધર્મતીર્થોની સ્થાપના ભૂમિ, ધર્મનાયકેની અવતારભૂમિ;, ધર્મશાસ્ત્રોની રચનાભૂમિ. ભાગવાન મહાવીરના જન્મ અને નિર્વાણની ભૂમિ. ધર્મો, ધર્મસ્થાપક અને ધર્મશાસ્ત્રોના ત્રિવેણી સંગમે એ ધરતીના કણ કણને પાવન બનાવી ધર્મસંસ્કારિતાને ઈતિહાસ સર હતું. એ પુરાણપ્રસિદ્ધ મગધ દેશ એ જ અત્યાર બિહાર પ્રદેશ. મગધ દેશનું એક ગામ. ગોબર ગામ એનું નામ.' વિદ્યા અને વિદ્વાનની ખાણ અને વૈદિક–બ્રાહ્મણ ધર્મનું ધામ. જાણે વેદ-વિદ્યાના પારંગત અને યજ્ઞકિયાઓના કર્મકાંડી વિદ્વાનો એ ધરતીના કણમાંથી પાકે. ત્યાં યજ્ઞકર્મ અને વેદ-વેદાંગના પારંગત એક વિપ્રવર રહે. વસુભૂતિ એમનું નામ. યજ્ઞકર્મ અને વિદ્યાદાન એ જ એમને વ્યવસાય. એમનાં ધર્મભાર્યાનું નામ પૃથ્વી દેવી. ગૌતમ એમનું શેત્ર. પૃથ્વી માતાએ ત્રણ પુત્રરત્નને જન્મ આપે ઃ ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. ત્રણે સૂર્ય, ચન્દ્ર અને ઇન્દ્ર સમા તેજસ્વી, શાન્ત અને પ્રભાવશાળી. એકને જુએ અને એકને ભૂલે એવી એ બંધુ ત્રિપુટી. વિદ્યા, ધર્મ અને શુચિતાને જાણે પવિત્ર ત્રિવેણીસંગમ. - વિદ્યાધન એ જ કુટુંબની સંપત્તિ, વિદ્યાદાન એ જ કુટુંબને વ્યવસાય અને યજ્ઞ–ચાગના ધર્મને જાજરમાન રાખવે એ જ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પંડિત ઇંદ્રભૂતિઃ કુટુંબનું જીવનબત. વિપ્ર વાયુભૂતિના ત્રણ પુત્રે વેદવિદ્યા અને યજ્ઞકર્મના અભ્યાસી બનીને બધી વિદ્યાઓ અને સમસ્ત યજ્ઞક્રિયાઓના વિશારદ બની ગયા. નાની ઉંમરે જ મગધના દિગ્ગજ વિદ્વાનેમાં એમની ગણના થવા લાગી અને બધા શાસ્ત્રાર્થો, બધી ધર્મક્રિયાઓ અને બધા યજ્ઞમાં તેઓને આદરભર્યા આમંત્રણ મળવા લાગ્યાં. વડલે વડવાઈઓથી શોભે એમ ગુરુઓ સદાય શિષ્યોથી વીંટળાયેલા હોય. પંડિત ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ તે જાણે ચાલતાં-ફરતાં વિદ્યાપીઠ હતાં. મધમાખીઓ મધપુડાને આશરે પામીને નિરાંતે રહે એમ, સેંકડે વિદ્યાથીએ આ પંડિત શ્રેષ્ઠના ચરણેમાં રહીને શાંતિથી વિદ્યાનું અધ્યયન કરતા અને બ્રહ્મચર્ય-આશ્રમની સાધના કરતા. પિતાના શિષ્યોને જીવનભર ચાલે એટલા સંસ્કારધન અને વિદ્યાધનનું ઉદારતાથી દાન કરવામાં આ ગુરુએ જરાય કચાશ ન રાખતા. અને ગુરુજનના વાત્સલ્યના અમૃતનું પાન કરીને શિષ્ય પણ ઉલ્લાસપૂર્વક વિદ્યાઅધ્યયન અને સંસ્કારઘડતરને લાભ મેળવતા. જેવા આદર્શ હતા એ ગુરુએ એવા જ આદર્શ હતા એ શિષ્ય. પંડિત ઈન્દ્રભૂતિને જન્મ શ્રમણ ભગવાન મહાવીર–વર્ધમાન પહેલાં આઠ વર્ષે, વિક્રમ સંવત પૂર્વે ૫૫૦માં, થયે હતે. ઈદ્રભૂતિ પછી ચાર વર્ષે અગ્નિભૂતિને અને અગ્નિભૂતિ પછી ચાર વર્ષે, એટલે કે ભગવાન મહાવીરના જન્મના વર્ષમાં જ, વાયુભૂતિને જન્મ થયે હતે. પંડિત ઈન્દ્રભૂતિની કાયા વજ જેવી મજબૂત હતી. તેઓનાં હાડકાં વાષભનારાંચ નામે સંઘયણ (સાંધા)વાળાં હતાં. એમની સાત હાથ ઊંચી પડછંદ કાયાનાં અંગ-પ્રત્યંગે પ્રમાણસર અને સેહામણાં હતાં. શાસ્ત્રમાં એમની મનમેહક આકૃતિને સમચતુરસ સંસ્થાનરૂપે બિરદાવી છે. સમચતુરસ સંસ્થાન એટલે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ગુ, ગૌતમસ્વામી જેનું એકેએક અંગ પ્રમાણસર હેય એ દેહ. એમને વાન સેનલવણું–સોનાની રેખા જે ઊજળ–અને તેજસ્વી હતે. પણ પિતાની આવી સુંદર, સુદઢ, નીરોગી કાયાનું એ વિપ્રવરને ન ભાન હતું, ન અભિમાન. કાયા તે એમને મન જીવનસાધનાનું માત્ર એક સાધન જ હતી, એટલે કાયાની માયા એમને ક્યારેય સતાવી ન શકતી. અને એવી જ ઉત્કટ હતી તેઓની અકિંચનવૃત્તિ. ધનની લાલુપતા અને સંપત્તિની આશાતૃષ્ણાથી તેઓ સદાય અલિપ્ત રહેતા. હતા તે તેઓ ગૃહસ્થાશ્રમી, પણ સાધુવૃત્તિથી શુભતું, સાદાઈને શ્રેષ્ઠ આદર્શ સમું એમનું જીવન હતું. જીવનની જરૂરિયાતને તે જાણે તેઓ પિછાનતા જ ન હતા. દેહને દાપુ આપવા પૂરતું સાદું અન્ન અને તનને ઢાંકવા પૂરતાં ઓછાં અને સાદાં વસ્ત્ર મળ્યાં તથા વિદ્યાસાધના અને ધર્મસાધનાને વધારેમાં વધારે અવસર મળે એટલે જગ જીત્યા અને જીવનની ધન્યતા પામ્યાઃ આ ઉન્નત આદર્શ હત પંડિતપ્રવર ઇન્દ્રભૂતિને. એ આદર્શને જીવન સાથે એકરૂપ બનાવવા તેઓ વિદ્યાતપસ્વી અને જીવનસાધક વીરના જેવું જીવન જીવવાને સદા પુરુષાર્થ કરતા હતા. આવા હતા –પૂર્વ દિશામાંથી તેજાયમાન સૂર્યનું બિંબ પ્રગટે એમ માતા પૃથ્વીની રતનકુક્ષિમાંથી અવતાર પામેલ, –આકાશમાંથી તેજલીસોટે દેરતે ધૂમકેતુ પ્રગટ થાય એમ પિતા વસુભૂતિને સંસ્કારવારસો લઈને જન્મેલ, અને –ખાણમાંથી તેજસ્વી લાખેણે હીરે પ્રગટે એમ, નાના સરખા ગોબર ગામમાંથી અમૂલખ જીવનધન લઈને જન્મ પામેલ– બ્રાહ્મણ શ્રેષ્ઠ પંડિત ઈન્દ્રભૂતિ ગૌતમ! Page #54 -------------------------------------------------------------------------- ________________ આદ્યાત વૈશાખ સુદ દસમના દિવસે ભિક ગામમાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાન પ્રગટયું. ભગવાનની સાડાબાર વર્ષ જેટલી લાંબી અને આકરી આત્મસાધના તે દિવસે પરિપૂર્ણ થઈ ભગવાન સર્વજ્ઞ અને સર્વદશી બન્યા. એમને આત્મા સર્વ દોષ, સર્વ કમે, સર્વ કષાયે અને સર્વ કલેશેથી મુક્ત બની પરમાત્મભાવ અનુભવી રહ્યો. ઘાતી કર્મોની અનાદિની માયાજાળ તે દિવસે સંકેલાઈ ગઈ. ભગવાનનાં અઘાતી કર્મ સંતપ્ત સંસારીએ માટે ઉપકારક બની ગયાં. અઘાતી કમ રહ્યાં ત્યાં સુધી નિગ્રંથ ભગવાન મહાવીર, સિદ્ધ પદથી દૂર રહી, અરિહંતપણે વિચરતા રહ્યા અને સંસારના જીવને દુઃખ-શેક-સંતાપનાં કારણોને સમજાવીને એના મહાસાગરને તરવાને ઉપાય દર્શાવતા રહ્યા. ભગવાનનું તીર્થંકરપદ જગતનું તારણહાર બની ગયું. ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકને મહત્સવ ઊજવવા સ્વર્ગનાં દેવદેવીએ ધરતી ઉપર આવ્યાં. આનંદ-ઉલ્લાસથી એમણે એ મહત્સવ ઊજ. દિવસ આથમતે હતું અને આભનાં અંધારાં ધરતી ઉપર વિસ્તરવા લાગ્યાં હતાં, પણ જાભિક ગામમાં તે દિવસે ચારે કેર ઉદ્યોત ઉદ્યોત પ્રસરી રહ્યો હતે. દેએ પિતાના આચારનું પાલન કર્યું. દેવાધિદેવને માટે મનહર સમવસરણની રચના કરી. એ સમવસરણમાં આવીને વાઘબકરી ભાઈ-બહેનની જેમ પાસે પાસે બેસે, ઉંદર-બિલાડી પિતાનાં જન્મનાં વેર વીસરી જાય છે; સાપ-નલિયે ભાઈબંધ બની જાય. ત્યાં વેર ઝેર અને દ્વેષ-કલેશનું નામ નહીં. જન્મજન્માંતરનાં વેરઝેર ભૂલાઈ જાય એ અદ્દભુત એને પ્રભાવ. . Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ગુરુ ગૌતમસ્વામી આ બધે પ્રભાવ ભગવાન તીર્થ કરે સિદ્ધ કરેલ સમતા, અહીંસા, મહાકરુણા, અવૈરભાવ અને મૈત્રીભાવને હતે. જ્યાં ભગવાન તીર્થકર બિરાજતા હોય ત્યાં શાંતિ અને વાત્સલ્યના સમીર જ વાતા હોય. જુવાલુકા નદીને ઉત્તર કિનારે દેએ સમવસરણ રચ્યું. શ્રમણ ભગવાન મહાવીરે એમાં બિરાજીને ધર્મદેશના આપી. અજ્ઞાનનાં પડપપડાંને ભેદી નાખે અને અંતરમાં અજવાળાં પાથરે એવી દિવ્ય એ દેશના હતી. દેવ-દેવીઓ ભગવાનની અમૃતવાણુને ભાવથી ઝીલી રહ્યાં; પણ ભગવાસના અને વૈભવવિલાસના કીચડમાં સતત ડૂબેલાં રહેતાં દેવદેવીઓનાં અંતરને એ વાણું ન સ્પશી શકી, ન જગાડી શકી. પ્રભુવાણને દિવ્ય કૃપાપ્રસાદ મળવા છતાં, કેઈ દેવદેવીએ, નાના પ્રમાણમાં પણ, કેઈ વ્રત, નિયમ કે પચ્ચકખાણને સ્વીકાર ન કર્યો ! તીર્થ કર જેવા તીર્થકરની ધર્મ દેશના એ દિવસે અફળ ગઈ. જગતે એક મોટું આશ્ચર્ય દીઠું. પણ જ્યાં દેવ-દેવીઓનું ભાગ્યવિધાને જ સદાકાળ અવ્રતી રહેવાનું હોય ત્યાં તેઓ ભગવાનનો આદેશ ન ઝીલી શકે એમાં એમને પણ શે દોષ ?૪ જે નિયતિ–ભવિતવ્યતાને નિયમ. * ભગવાન મહાવીરની પહેલી ધર્મદેશના અફળ ગઈ, એનું કારણ એ વખતે ત્યાં કાળા માથાને એક પણ માનવી હાજર ન હતા એ હતું. સ્વર્ગલોક અને એમાં વસનારાં દેવ-દેવીઓ સંપત્તિ, સાહ્યબી અને ભેગસામગ્રીમાં ભલે ધરતીના માનવીથી ચડિયાતાં હાય, પણુ આત્મતત્તવનું દર્શન કરીને એને વિકાસ કરવાનું સામર્થ્ય તે એકમાત્ર માનવદેહધારીમાં જ પ્રગટે છે. સિંહણનું દૂધ તે સુવર્ણપાત્ર જ ઝીલી શકે, એવી આ વાત છે. એટલા માટે તે માનવદેહને સર્વ દેહમાં શ્રેષ્ઠ લેખવામાં આવ્યું છે. પહેલી ધર્મસભા માનવી વગર થઈ એટલે ભગવાને તીર્થનું પ્રવતન-સ્થાપન કરવાનું બાકી રાખ્યું ! Page #56 -------------------------------------------------------------------------- ________________ એકઘાત . ૨૫ -~- ~~-~~~~ ~ ~ ~ ~~ - ત્રિકાળજ્ઞાની ભગવાન તે આશા-નિરાશાથી પર હતા, અને સંસારના ભાવી ભાવને અને તીર્થપ્રવર્તનની પુણ્ય ઘડીને, હાથમાં રહેલા દડાની જેમ, સારી રીતે સમજી શક્તા હતા. ભગવાને જોયું કે બીજે જ દિવસે ધર્મતીર્થને અપૂર્વ લાભ થવાને છે. અને ભગવાન રાતેરાત વિહાર કરી બીજે દિવસે અપાપા નગરીના મહાન વનમાં પધાર્યા. એ જ કાળ, એ જ સમય અને એ જ સ્થાનની વાત છે. અપાપા નગરીમાં સમિલ નામે એક ધનાઢય બ્રાહ્મણ રહે. એણે મોટો યજ્ઞ આદર્યો હતે; અને એ માટે મોટા મોટા નામાંક્તિ કર્મકાંડી અગિયાર બ્રાહ્મણ વિદ્વાનેને નેતર્યા હતા. એ અગિયારમાં પહેલા ત્રણ તે વસુભૂતિના ત્રણ પુત્રો ઈંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ હતા. અગિયારે પંડિત કિયાકાંડ અને મંત્રાક્ષામાં એવા નિપૂર્ણ ગણાતા કે એમના બેલાવ્યા દેવને પણ હાજર થવું પડતું : આવી તે એમની ખ્યાતિ હતી. અપાપા નગરીમાં આજે મેર ધમાલ મચી ગઈ હતી. એક બાજુ હજારે લેકે વિપ્રદેવ સમિલે આદરેલ યજ્ઞનાં દર્શને જઈ રહ્યા હતા, તે બીજી તરફ અસંખ્ય માનવીએ ભગવાન મહાવીરની ધર્મપરિષદા તરફ જઈ રહ્યા હતા. યજ્ઞમાં હોમવા માટે ભેગાં કરેલાં નિર્દોષ પશુઓને આર્તનાદ પણ હવાને જાણે ભારે બનાવતે હેતે. આખી નગરી જાણે હિલોળે ચડી હતી. -. આટલું ઓછું હોય એમ, જોતજોતામાં, નગરીનું આકાશ દેવવિમાનેથી છવાઈ ગયું. લેકેના કુતૂહલને કઈ અવધિ ન રહી. લેકે તો ઉસુક બનીને આકાશની સામે મીટ માંડી જ રહ્યાં ? કેવા કેવા દે, કેવાં કેવાં દિવ્ય વિમાનમાં બેસીને, આવી રહ્યા હતા—જાણે કેઈ ચક્રવતીના સ્વાગત માટે રાજા-મહારાજાઓ અને પ્રધાને શ્રેષ્ઠીઓ ઉત્તમ-આભૂષણે સજીને પોતાના આવાસેની બહાર આવ્યા હતા. Page #57 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ ગૌતમસ્વામી આ સ્વર્ગના વસનારા દે કેના સ્વાગત માટે ધરતી ઉપર ઊતર્યા હશે ભલા? – લેકે જાતજાતના તકે કરી રહ્યા. એ કેઈકે કહ્યું કે જ્યાં આવડે મોટો યજ્ઞ થતું હોય અને જ્યાં યજ્ઞકર્મ માટે મંત્રના જાણકાર મેટા મેટા પંડિત પુરુષો બિરાજ્યા હોય, ત્યાં દેવે હાજરાહજૂર થાય એમાં શી નવાઈ? આ બધા દેવે તે વિપ્રદેવ સમિલના યજ્ઞમાં હાજરી આપવા આવી રહ્યા છે. ઇંદ્રભૂતિ ગૌતમ વગેરે પંડિતે પણ દેના આગમનથી પળવાર ગર્વ અનુભવી રહ્યા ? કે પ્રભાવશાળી છે અમારે આ યજ્ઞ ! પણ એમને ગર્વ અને આનંદ વધુ વખત ટકી ન શક્યો. સૂર્યને તાપ લાગતાં જ ઝાકળનાં બિંદુએ ઊડી જાય એમ એમને હર્ષ પળવારમાં જ વિલાઈ ગયે. જોતજોતામાં એ દેવવિમાન યજ્ઞભૂમિના આંગણામાં ઊતરવાને બદલે નગરની બીજી દિશા તરફ વળી ગયાં ! યજ્ઞ કરાવનાર સોમિલદેવ અને યજ્ઞકર્મ કરનાર પંડિત ઈંદ્રભૂતિ વગેરે વિમાસી રહ્યા ? આ શું ? શું દેવે આ યજ્ઞથી. રીઝવાને બદલે રિસાઈને અન્યત્ર ચાલ્યા ગયા ? અને તરત જ કઈ જાણકારે ખુલાસે કોઃ નગરીની બીજી દિશામાં, મહાસેન વનમાં, આજે નિગ્રંથ ભગવાન મહાવીર– વર્ધમાન પધાર્યા છે. એ શ્રમણ શ્રેષ્ઠ ભગવાન સર્વજ્ઞ, સર્વદશી એટલે કે ત્રણે લોક અને ત્રણે કાળના જાણકાર છે, અને રમતવાતમાં જન્મજન્માંતરના ભેદો કહી આપે છે. મહાસેન વનમાં અત્યારે એમની ધર્મસભા રચાઈ છે, અને આ બધા દેવે એ ધર્મસભામાં જઈ રહ્યા છે.” આ વાત સાંભળીને પંડિત ઈંદ્રભૂતિ વિચલિત બની ગયા. એમના હૃદયને મોટો આઘાત લાગ્યું. એમણે હુંકાર કર્યો ? મારા જે સર્વ શાસ્ત્રને જ્ઞાતા અને સર્વવિદ્યાવિશારદ મહા Page #58 -------------------------------------------------------------------------- ________________ આઘાત ૨૭ પંડિત બેઠે રહેવા છતાં સર્વજ્ઞપણને ઢોંગ કરનાર આ વળી કેણ પાખંડી જાગે છે, અને કેને ઠગે છે! એમને એમ પણ થયું કે અમારા જેવા વિદ્વાને બેઠા હોય અને લેકેને સત્ય સમજાવીને આવી અગતિમાંથી એ ઉગારી ન શકે તે એ વિદ્યાને ઉપ ગ જ રહ્યો ? કલ્યાણ એ તે અમારું જીવનવૃત ગણાય; એ માટે પણ અમારે આવા ઠગારાઓ સામે લોકોને ચેતવવા. જોઈએ. અને અમારા માટે તે આ કામ બાળકીડા જેવું સાવ સહેલું છે. હમણાં જ એના સર્વજ્ઞપણાનું ગુમાન ઉતારીને એના પાખંડને ઉઘાડે ન પાડું તે હું પંડિત કે ! ઇન્દ્રભૂતિને દેખાવ તે હુંકાર-પડકારનો હતે, પણ એમનું અંતર કંઈક અધીરતા અને બેચેનીને આઘાત અનુભવી રહ્યું : ક્યારે મહાવીર પાસે પહોંચું અને ક્યારે એમની સાથે વાદ કરીને એમને પરાજિત કરું ! અને યજ્ઞકર્મ એના ઠેકાણે રહ્યું અને પંડિત ઈન્દ્રભૂતિ. ગૌતમ, પોતાના પાંચસે શિષ્ય સાથે, શ્રમણ ભગવાન મહાવીરની ધર્મસભા તરફ ચાલી નીકળ્યા. Page #59 -------------------------------------------------------------------------- ________________ સત્યને જ્ય શ્રમણ મહાવીર સર્વજ્ઞ? ન ભૂતે, ન ભવિષ્યતિ ! મારા બેઠા બીજે માનવી સર્વજ્ઞ હેય એ બને જ કેમ ? – પંડિત ઈંદ્રભૂતિનું અંતર એક જ મ્યાનમાં બે તલવારની બેચેની અનુભવી રહ્યું. પણ જાણે એમના ચિત્ત જ એમને અંદરથી સમાધાન આપ્યું ઃ પાણીના પરપોટાને ફૂટતાં અને વાદળના છેતરામણું રંગેને ફિટાઈ જતાં કેટલી વાર ! જરા મહાવીર મારે સામનો તે કરી જુએ! ન જે હોય મેટો સર્વજ્ઞ! અને છતાં એ સમાધાન પંડિત ઈન્દ્રભૂતિની અકળામણને ઓછી ન કરી શક્યું. અજબ, અકળ, અકથ્ય હતી એ અકળામણ – જાણે કેઈ વિચિત્ર ભાવીના પડછાયા એ અકળામણમાં ડેકિયું કરી જતા હતા. અને હવે તે ઈન્દ્રભૂતિની અધીરાઈની હદ આવી ગઈ. એમને થયું, ક્યારે વાદ-વિવાદના સ્થાને પહોંચી જઉં અને ક્યારે મહાવીરનો પરાજય કરી મારી વિદ્યાનો જયજયકાર કરું ! હવે તે એમને માટે એક એક પળને વિલંબ આજે અસહ્ય બની રહ્યો હતે. આજે જાણે આ વિપ્રવરને પિતાની નામના, પ્રતિષ્ઠા અને વિદ્વત્તા હોડમાં મુકાઈ ગયેલી લાગી ! ગૌરવ વગરની જિંદગી શા કામની? પોતાનું કામ ઝડપથી પૂરું કરવાની અધીરાઈ ઇન્દ્રભૂતિને એવી તે સતાવી રહી કે મહાવીર પાસે પહેચવાની ટૂંકી ધરતી એમને વધુ પડતી લાંબી ભાસવા લાગી અને પિતાની વેગીલી ગતિ ધીમી દેખાવા લાગી ? કઈ રીતે આ વિજયયાત્રાને અંત આવે ! Page #60 -------------------------------------------------------------------------- ________________ સત્યને જય અને પગની ગતિની સાથે ઇન્દ્રભૂતિના મનની ગતિ પણ જાણે વધી ગઈ હતી. જેને વિચારોને તેઓ દૂર રાખવા માગતા હતા, એ મહાવીર અને એમના સર્વજ્ઞપણાના વિચારે જ જાણે એમના. મનને કબજે લઈ બેઠા હતા ! એમને થયું, આ વળી ન સર્વજ્ઞ કેણ ઊભે છે ? હું કયાં કઈ પણ માનવીથી જ્ઞાનમાં છે ઊતરુ એ છું ! ઈન્દ્રભૂતિની ઉત્સુક્તા–ઉત્તેજના પળે પળે વધતી જતી હતી. આ અને એ ઉત્સુકતાના અંતની મંગલ ઘડી પણ આવી પહોંચી ઃ તેઓ ત્રિકાલજ્ઞાની ભગવાન મહાવીરની સમીપ પહોંચી ગયા. જોયું તે સમતાના અવતાર મહાગી મહાવીર સામે જ બિરાજ્યા છે. એમની મેર શાંતિનું સામ્રાજ્ય પથરાઈ રહ્યું છે. વાતાવરણમાં અહિંસા, કરુણું અને વિશ્વાત્સલ્યની ભાવના લહેરાઈ રહી છે. ભગવાનના અતિશયે જોઈને ઈંદ્રભૂતિ પળવાર અહોભાવ અનુભવી રહ્યા ઃ કેવું પ્રશાંત રૂપ, કે આત્મવૈભવ અને કેવું દિવ્ય તેજ ! પણ તરત જ ઇંદ્રભૂતિ સાવધાન થઈ ગયા. એમને પિતાની જાત ઉપર જ સહેજ હસવું આવી ગયું આવી ઇંદ્રજાળ જેવી માયાજાળથી હું અંજાઈ ગયો ! અને વળી પાછા એક હરીફના. રૂપમાં તેઓ મહાવીરની સામે ખડા થઈ ગયા ! ઉત્સુકતાની છેલ્લી પળ ભારે ભારબેજવાળી હતી. આજે જિંદગીને આ છેલ્લે દાવ છેઃ કાં જીત, કાં હાર ! પણ અરે, ઈંદ્રભૂતિ હારે એ બને જ નહીં! હારે એ બીજા ! પણ મહાવીર પોતે તે ન કોઈના હરીફ છે, ન કોઈને પોતાના હરીફ માને છે અને બીજાને પરાભવ કરીને કોઈને દૂભવવો એ તે એમના ધર્મસિદ્ધાંતની વિરુદ્ધ છે. જ્યાં કીડીથી કુંજર સુધીના વિશ્વભરના નાના-મોટા બધા ય જીવોને પોતાના મિત્ર માનવામાં આવતા હોય, ત્યાં કેણુ પિતાને અને કેણુ પરા Page #61 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી કે કેણ પોતાને રાગી અને કોણ પિતાને દ્વેષી? અથવા કેને પરાજય આપો અને કેને વિજય અપાવવો? ગુણને સ્વીકાર અને અવગુણને જાકારે એ જ ધર્મને માર્ગ. અને ગુણ-અવગુણને માપવાનો એકમાત્ર ગજ તે સત્ય. સત્યનો પ્રદીપ જે માર્ગને અજવાળે એ જ ધર્મમાર્ગ. અને સત્યને જય એ જ સાચે જ્ય, એ જ ધર્મને જય. એટલે ઈંદ્રભૂતિ ગૌતમની બેચેની કે અધીરાઈ મહાવીરને જરાય શી ન શકી. પણ વિશ્વના મનેભાવ જાણનાર ભગવાન ઇંદ્રભૂતિના મનેભાવ પામી ગયા હતા અને ધર્મતીર્થની સ્થાપના કરીને, એ તીર્થને આવા સમર્થ, પવિત્ર અને સત્યનિષ્ઠ પંડિતેને લાભ મળે, એટલા માટે તે ભગવાન જાભિક ગામથી રાતોરાત વિહાર કરીને અપાપા નગરીમાં પધાર્યા હતા. ભવિતવ્યતા પણ સાનુકૂળ હતી. હવે તે ઇન્દ્રભૂતિ આવીને સામસામ જ ખડા હતા. ભગવાને વાત્સલ્યનીતરતી વાણીમાં ઇન્દ્રભૂતિ ગૌતમને ભાવથી આવકાર આપતાં કહ્યું, “ઈદ્રભૂતિ ગૌતમ! પધારે! તમારું સ્વાગત છે!” એ વાણુમાં ન જય-પરાજયની ભાવનાને ટંકાર હતું કે ન તે પ્રતિસ્પધીના પડકારની કઠેરતા હતી. એમાં તે શિરછત્ર સમાં વડીલની વત્સલતાનું અમૃતપાન કરાવતી સરળતા, મધુરતા અને બાજુતા ઊભરાતી હતી. શબ્દો તે બહુ જ ઓછા હતા, પણ સામાને પિતાને બનાવી દે એવી કામણગારી ધર્મમમતા એમાંથી વરસતી હતી. ક્ષણવાર ઇન્દ્રભૂતિ એ વાણીને પ્રભાવ અનુભવી રહ્યા. ભગવાનના મુખે ઉચ્ચારાયેલું પિતાનું નામ સાંભળીને પળવાર તે એમને વિસ્મય થયું ઃ આમણે તે મને મારા નામથી બેલાવીને આવકાર આપે ! ત્યારે શું, સાચે જ એ બધી વાતના જાણનાર– સર્વજ્ઞ હશે ? Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સત્યના પણ બીજી જ પળે એમના અહું વાળી પાછા મેલી ઊઠયો : ના, ના ! હું બેઢા ખીજે સજ્ઞ કાણુ હાઈ શકે ? મારા જેવા વિખ્યાત પંડિતનું નામ અને ગેાત્ર કાણુ નહી જાણતું હાય ભલા ? મારા નામથી મને એમણે ખેલાવ્યે એમાં શી નવાઈ ? એમને ખરા જ્ઞાની તે હું ત્યારે જ માનું કે જ્યારે તે મારા મનની શકાને પામી જઈને, પેાતાના જ્ઞાનના મળે, એનુ' સમાધાન કરી આપે. જાણે આ મહાન પંડિત પુરુષના જીવનપલટાના સમય પાકી ગયે। હાય એમ ભગવાન મહાવીરે એ જ ક્ષણે કહ્યું : ઇન્દ્રભૂતિ ગૌતમ! જીવ છે કે નહીં, એ શંકા તમારા હૃદયને સતાવી રહી છે, ખરું ને ?”૨ << ઇંદ્રભૂતિના અહુને છેલ્લી ઠેસ વાગી. એમના અંતરમાં આનન્દ્વની તેજરેખા ચમકી ઊઠી. એમને થયું, કેવી સાચી વાત કહી રહ્યા છે સામે બેઠેલા જ્ઞાની મહાપુરુષ ! ઇંદ્રભૂતિને સંસારમાં જીવ નામનું તત્ત્વ છે કે કેમ, એ શકા વર્ષાથી સતાવતી હતી, અને આટઆટલાં ધર્મશાસ્ત્રોના અભ્યાસ હાવા છતાં એમાંથી એ શંકાનું કોઈ સમાધાન મળતુ ન હતું! અને આવા મોટા પંડિત પેાતાની શંકાનું નિરાકરણ મેળવવા બીજા પંડિત પાસે સામે ચાલીને જાય એ તે! મને જ કેમ ? એમાં એની પતિાઈની શી શાલા ? અને છતાં શકાના એ કીડા અંતરતમ અંતરના એકાદ ખૂણામાં માળા ઘાલીને પડયા રહેતા અને પતિ ઇંદ્રભૂતિને સતાવ્યા કરતા. ન આપમેળે સહેવાય કે ન કોઈની આગળ કહેવાય, એવી વિચિત્ર વાત મની ગઈ હતી. ભગવાન મહાવીર, પેાતાના નિર્મળ જ્ઞાનના મળે, આજે એ જ વાત કહી બતાવી હતી. અને ભગવાનની એ વાત સાંભળીને ઇંદ્રભૂતિ ગૌતમના મનનું ઢાંકણુ ખૂલી ગયું, અને તેએ એક પ્રકારની નિરાંત અનુભવી રહ્યા અને પેાતે એક સવજ્ઞને શાસ્ત્રા માં Page #63 -------------------------------------------------------------------------- ________________ ફ્ ગુરુ ગૌતમસ્વામી પરાજિત કરીને પેાતાની વિદ્યાની અને વિદ્વત્તાની સરસાઈ સ્થાપિત કરવા આવ્યા છે એ વાત પણ વીસરી ગયા. “ ઇંદ્રભૂતિએ કહ્યું : મહાવીર, ઘણાં ઘણાં શાસ્ત્રો જોયાં અને ઘણું ઘણું મનેામાંથન કર્યું, પણ આત્મા નામનું સ્વતંત્ર અને શાશ્વત તત્ત્વ વિશ્વમાં અસ્તિત્વ ધરાવતું હોય એમ હું નક્કી કરી શકતા નથી. આપનુ કહેવું યથાર્થ છે જીવના અસ્તિત્વ વિષે મારું મન શંકાશીલ છે. ’ (: ભગવાને લાગણીપૂર્વક કહ્યું : મહાનુભાવ, જીવ નામનુ •તત્ત્વ છે અને એ સ્વતંત્ર અને શાશ્વત છે, એમાં લવલેશ શકા કરવાની જરૂર નથી. અનેક રીતે એ પુરવાર થઈ શકે એમ છે. જો તમે ઊંડા ઊતરી વિચારે તે તમારું પેાતાનું શાસ્ત્ર અને એનું તમારું પેાતાનું જ્ઞાન જ તમને એનું અસ્તિત્વ સમજવામાં સહાયક મની શકે એમ છે. ,, ઇન્દ્રભૂતિ ભગવાનના કથનને ઉત્સુકતાપૂર્વક સાંભળી રહ્યા. આજે તેઓને કેઈ અવનવી વાત સાંભળવા મળી હતી. re જાણે કેઈ સ્વજનને સત્ય સમજાવતા હોય એમ ભગવાને આત્મીય ભાવે એમની શંકાનું નિરાકરણ કરતાં કહ્યું : “ગૌતમ ! એક શાસ્ત્રવાક્યના અર્થ તમે એમ કરી છે કે ‘વિજ્ઞાનઘન એટલે જ્ઞાન-વિજ્ઞાનમય લાગતુ તત્ત્વ પાંચ ભૂતમાંથી પ્રગટે છે અને એ પાંચ ભૂતાના વિલીન થવાની સાથે નાશ પામે છે; અને પલેક જેવું કશું નથી.' પણ મહાનુભાવ, તમે કરે છે એ તા એ શાસ્ત્રવાકચને શાબ્દિક અને બાહ્ય કે ઉપરછલ્લે અથ થયે; પણ જો તમે એ શબ્દેમાંથી ભાવા કે તાત્ત્વિક ચા પારમાર્થિક અ તારવવાના-સમજવાના પ્રયત્ન કરશે તે એ જ વાકચ તમને આત્મતત્ત્વના અસ્તિત્ત્વની ખાતરી કરાવી આપશે.”ક । ઇન્દ્રભૂતિ વધુ ગ ́ભીર બની ગયા. આજે આ કઇંક નવી જ વાત જાણવા-સાંભળવા મળતી હતી. એમણે માળક સહુજ સરળ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૩ * ભગવાળ વી વી વિશે ) સત્યને જય -~તાથી પૂછયું : “ભગવાન, એ વાક્યને તાત્વિક અર્થ થાય? મને એ સમજાવે.” ભગવાને કહ્યું : “એ વાક્યને તાત્વિક અર્થ આ પ્રમાણે સમજઃ “પળે પળે જ્ઞાનના પર્યાયે બદલાયા કરે છે; અને એ જ્ઞાનમય પર્યાયે પૃથ્વી, પાણી વગેરે પંચભૂતમાંથી જન્મે છે, એટલે કે પૃથ્વી આદિ પંચભૂત એ જ્ઞાનના વિષયે (જાણવા જેવા -રેય પદાર્થો) છે, નહીં કે જ્ઞાનનું ઉપાદાન (પાયારૂપ મુખ્ય) કારણ. તેથી એ ગેય પદાર્થો દૂર થતાં અને જ્ઞાન પર્યાય પણ નષ્ટ થઈ જાય છે, અને ન જ્ઞાનપર્યાય ઉત્પન્ન થાય છે.' ગૌતમ! આ વાક્યને આ જ ભાવ છે અને એ આત્માને ઈનકાર કરવાને બદલે એના અસ્તિત્વનું સમર્થન કરે છે. આમાં આત્માને નિષેધ કરવાની તે કઈ વાત જ નથી. જ્ઞાનના પર્યાયે પળે પળે પલટાતા હોવા તાં એ પલટાને ઝીલતે આત્મા એ તે એક શાશ્વત-અવિનાશી તત્વ જ બની રહે.” પંડિત ઈન્દ્રભૂતિનું ચિત્ત સત્યની ઝાંખી થવાને આલાદ અનુભવી રહ્યું. ચાતક મેઘને ઝીલે એમ તેઓ ભગવાનની વાણીને અંતરમાં ઝીલી રહ્યા. હવે તે તેઓ મનના બધા પૂર્વગ્રહને તજીને પિતાની જિજ્ઞાસાને તૃપ્ત કરવા તલસી રહ્યા. એમણે ભગવાનને ભાવપૂર્વક પૂછ્યું: “પણ ભગવાન, દેહની સાથે જ આત્માને વિનાશ થતો નથી અને મરણ પછી પણ આત્મા ટકી રહે છે, એની ખાતરી કેવી રીતે, કયા પ્રમાણથી કરી શકાય ? ભગવાને સૌમ્ય ભાવે વાતને મર્મ સમજાવતાં કહ્યું: “પંડિત ઇન્દ્રભૂતિ! જેમ “મારે પુત્ર” એમ કહેતાં પિતા અને પુત્ર એમ બે જુદી જુદી વ્યક્તિઓનું અસ્તિત્વ પુરવાર થાય છે, તે જ રીતે મારું શરીર” એમ કહેતાં શરીર અને શરીરધારી એમ બે પદાર્થો સ્વયમેવ સિદ્ધ થઈ જાય છે. વળી, “આ મેં કર્યું,” “હું આ Page #65 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી કરુ છું', “આ મારું છે” વગેરે વાક્યપ્રયોગો પણ કઈક અદશ્ય તત્ત્વનું દેહથી ભિન્નપણું જ સૂચવે છે. આ તત્વ તે જ આત્મા. આમ આપણી સામેના પ્રત્યક્ષ પુરાવા આત્માના અસ્તિત્વની ખાતરી કરાવી જાય છે.” પંડિત ઈંદ્રભૂતિ વધુ એકાગ્ર બનીને સાંભળી રહ્યા. ભગવાને કહ્યું: “વળી, ગુણે ગુણીને છેડીને નિરાધાર રહી ન શક્તા હોવાને લીધે ગુણે ગુણીના અસ્તિત્વનું અનુમાન કરવામાં સુનિશ્ચિત પ્રમાણુની ગરજ સારે છે. અને આત્મતત્વમાં રહેલા ગુણોને તે જીવન દરમ્યાન સૌને અનુભવ થાય જ છે. એટલે ગુણેના પ્રત્યક્ષ દર્શનને લીધે એના આધારરૂપ આત્માના અસ્તિત્વનું અનુમાન બહુ સહેલાઈથી થઈ શકે છે.” ઈંદ્રભૂતિએ ઉલ્લાસથી કહ્યું : “ભગવાન! હવે શાશ્વત આત્મતત્વના અસ્તિત્વના સમર્થનમાં થોડાંક આગમનાં પ્રમાણે પણ સમજાવે.” ભગવાને પોતાની સમન્વયસાધક વૃત્તિને પરિચય આપતાં કહ્યું: “ગૌતમ! બીજા ધર્મશાની વાત તે દૂર રહી, ખુદ તમારાં પિતાનાં ધર્મશાસ્ત્રો જ આત્માના અસ્તિત્વના એટલે કે એના અમરપણાનાં દર્શન કરાવે છે. તમારાં શાસ્ત્રોમાં કહ્યું છે કે “જેને સ્વર્ગ મેળવવાની કામના હોય એણે અગ્નિહોત્ર નામે યજ્ઞ કરે “શરીરધારીને પ્રિય તથા અપ્રિયને વિયેગ હેતે નથી, અને શરીર વગરનાને પ્રિય કે અપ્રિય એટલે કે સુખ અને દુઃખ સ્પશી શક્તાં નથી;” વળી કહ્યું છે કે “જ્ઞાનમય, બેગ ભેગવનાર, નિર્ગુણ અને કતૃત્વરહિત આત્માનું અસ્તિત્વ છે. જે મરણની સાથે જ જીવન (એટલે કે આત્મતત્ત્વ) સમાપ્ત થઈ જતું હોય તે અગ્નિહોત્ર કરીને એના ફળરૂપ સ્વર્ગ કેણુ ભેગવવાનું? શરીરને પ્રિયઅપ્રિયને સંગ અને અશરીરને એનો વિયાગ, એ પણ કોઈક વિશિષ્ટ તત્ત્વના અસ્તિત્વનું જ સૂચન કરે છે, જેને આત્મતત્વ, જીવતત્વ કે ચેતનતત્ત્વ એવું ગમે તે નામ આપી શકાય. અને Page #66 -------------------------------------------------------------------------- ________________ સત્યનો જય ૩૫ ત્રીજું વાક્ય તે આત્મતત્ત્વના અસ્તિત્વની જ સાક્ષી પૂરે છે. આવાં તે અનેક શાસ્ત્રવાક્યો અમર આત્મતત્વને પુરવાર કરી શકે એમ છે.” ગૌતમના મનને મોર નાચી ઊઠયો. ભગવાને વાત પૂરી કરતાં કહ્યું: “પંડિત ઇન્દ્રભૂતિ ! આ રીતે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણે પ્રમાણુથી શાશ્વત આત્મતત્વની સિદ્ધિ થઈ શકે છે. વળી, માનવીને સ્વાનુભવ અને એનું પોતાની જાતનું અવલોકન તે આ બાબતમાં વધારે પ્રતીતિકર પુરાવારૂપ બની રહે છે. માટે અમર આત્મતત્વના અસ્તિત્વ વિષેનો તમારે સંદેહ દૂર કરે અને એ આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવા ઉદ્યત થાઓ !” ગૌતમે કૃતજ્ઞતાને ભાવ દર્શાવતાં કહ્યું : “ભગવાન, આપનું કહેવું યથાર્થ છે. આપ સાચા જ્ઞાની, મહાજ્ઞાની, સર્વજ્ઞ છે. આપની કૃપાથી મારે સંદેહ દૂર થયે. આપની વાણુને અભિનંદુ છું, અભિવંદુ છું.” આમાં ન કેઈને જય હતા, ન કેઈને પરાજય. આ બધો પ્રભાવ હતે ભગવાન મહાવીરની અનાગ્રહવૃત્તિ અને સત્યના એક એક અંશને શેાધવા અને સ્વીકારવાની અનેકાન્તપદ્ધતિ અને નયવાદથી પરિપૂત થયેલ દષ્ટિ અને પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમની ગુણગ્રાહક, સત્યચાહક, સરળ વિદ્વત્તાને. આમાં અગર કેઈને જય થયું હતું તે તે કેવળ સત્યને જ જય થયે હતે; અને સર્વજ્ઞ ભગવાન મહાવીર અને પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમને મન એને જ મહિમા હતે. કારણ કે ધર્મશાસ્ત્ર કહે છે કે–ચં માવં પ –સત્ય એ જ પરમેશ્વર છે. અને આજે– એ પરમેશ્વરને જ જ્ય થયે હતે. Page #67 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ જ્ઞાનના ઉપાસક પંડિત ઈંદ્રભૂતિ ગૌતમ વધુ જ્ઞાન મેળવીને અપૂર્વ આહલાદ અનુભવી રહ્યા. તેમાંય આ તે આત્મા સંબંધી -પિતાની જાતના સ્વરૂપ સંબંધી-જ્ઞાન હતું, એટલે તે ગૌતમનું રોમ રોમ પુલકિત થઈ ગયું. પોતે સેવેલ જ્ઞાનના ગુમાન માટે એમનું અંતર કઈક ભોંઠપ પણ અનુભવી રહ્યું. આવું જ્ઞાન આપનાર ગુરુ કેવા જ્ઞાનના મહાસાગર, સમતાના સરેવર અને વાત્સલ્યભરી અહિંસાના વિશાળ વડલા સમાં હતા ! માગે તે આપવાની એમની શક્તિ હતી—જાણે કલ્પવૃક્ષ જ જોઈ લે! આવું કલ્પવૃક્ષ પામ્યા પછી, એને તજીને બીજે જવાનું કેણુ વિચારે ભલા? ઉત્તમ ભાગ્યાગ અને ભવિતવ્યતાગ જાગી ઊઠડ્યો હોય તે જ આ અવસર મળે—ઇંદ્રભૂતિ ગૌતમ સદાને માટે સર્વજ્ઞ, સર્વદશી, સમભાવી ભગવાનના ચરણોમાં જ રહી જવાનું વિચારી રહ્યા. એમણે કહ્યું: “ભગવાન, મારુ જ્ઞાન કેટલું અલ્પ છે, એનું મને આજે બરાબર ભાન થઈ ગયું છે. અને એ મારા ઉપર આપને મોટો ઉપકાર થયે. આપ જેવા મહાજ્ઞાનીના જ્ઞાનની ચકાસણી કરવાના મારા પ્રયત્ન માટે મને પોતાને જ હસવું આવે છે અને મનમાં પશ્ચાત્તાપ થાય છે કે અ૯પ જ્ઞાનના મોટા અભિમાનમાં હું આ શું કરી બેઠે! આપ તે સાચે જ, વિશ્વના બધા કાળના બધા ભાવના જાણકાર છે, સર્વજ્ઞ છે! ભગવાન, મારે આપનું પ્રવચન સાંભળવું છે. કૃપા કરી મને એ સાંભળવાન અને સમજવાને લાભ આપે.' ભગવાને ક્ષમાભાવ ધારણ કરી પ્રસન્નતાપૂર્વક કહ્યું: “ગૌતમ, Page #68 -------------------------------------------------------------------------- ________________ સમણ ૩૭ જે બન્યુ એ માટે તમારે શાચ કરવાની જરૂર નથી. જે અને તે સારા માટે એમ સમજીને આ અવસરના સાર ગ્રહણ કરવા ઘટે, તમને મારા સર્વજ્ઞપણા અંગેશકા થઈ ન હેાત અને એ સજ્ઞપણાની પરીક્ષા કરવા તમે અહીં આવ્યા ન હેાત તે આ મધા પ્રસંગ મનવાના જ કયાં હતા? આ બધામાં હું ભાવી શુભ ચેાગનુ અને ધમ શાસનના ઉદ્યોતનું દન કરુ છું; અને એમાં સચ્ચરિત્રશીલતા અને સરળતાથી શૈાભતા તમારા જ્ઞાનને ઘણા ઘણો ઉપયોગ થવાનો છે. આપણે સાથે રહીને ધર્માંતી ની પ્રભાવના કરવાની છે,”૨ ગૌતમ ભગવાનની ગુણાનુરાગિતા, ઉદારતા અને સ`વત્સલતાને મનેામન પ્રશસી રહ્યાઃ ધન્ય પ્રભુ! ધન્ય! પછી પ્રભુએ ગૌતમને ધર્મપ્રવચન આપ્યું, અને આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણના અહિંસા-સંયમ-તપમય સરળ અને સુગમ રાજમા સમજાવ્યેા. ભક્તવત્સલ ભગવાનની વાણી ભક્તના અંતરમાં અજવાળાં પાથરી રહી. ગૌતમનું હૃદય જાણે મહાવીરમય અની ગયું. પંડિત ગૌતમે વિનતિ કરી: ૮ ભગવાન ! હવે સયુ. ઘરસંસારમાં પાછા ફરવાથી ! હું તે। આ ક્ષણથી જ આપને સમર્પિત થઈ ચૂકયો છું. મને દીક્ષા આપીને સદાને માટે આપના ચરણોમાં રાખી લ્યે!” ભગવાનનાં નેત્રા કરુણા અને વાત્સલ્યને! અભિષેક કરીને પેાતાના આ પ્રથમ શિષ્યના સ્વીકાર કરી રહ્યાં. અને પેાતાના ગુરુ પતિ ઇંદ્રભૂતિ ગૌતમના પગલે પગલે પાંચ સે। શિષ્યે પણ સદાને માટે પ્રભુને જ સમર્પિત થઈ ગયા. * ઇંદ્રભૂતિ વિજયી મનીને પાછા આવવાને અટ્ઠલે ભગવાન પાસે રોકાઈ ગયા અને સેામિલ બ્રાહ્મણે શરૂ કરેલ યજ્ઞમાં વિઘ્ન Page #69 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી આવ્યું; પણ એ વિના અનેક નિર્દોષ પશુઓને અભયદાન મળવારૂપે ફળ્યું, એ નિગ્રંથ ભગવાન મહાવીરને પ્રતાપ. પણ જેમ જેમ સમય વીતતે જતું હતું તેમ તેમ ઇંદ્રભૂતિના નાના ભાઈ અગ્નિભૂતિની અધીરાઈ અને અકળામણ વધતી જતી હતી. એને ચિંતા થઈ આવી કે જરૂર એ માયાવી મહાવીરે પિતાની માયાજાળથી મારા ભલા-ભેળા મોટા ભાઈને ભેળવી લીધા હશે. પણ એ માયાજાળથી હું મારા મોટા ભાઈને છોડાવી લાવું તે જ ખરે! અને હવે તે અગ્નિભૂતિની ધીરજને અંત આવી ગયે અને પિતાના મોટા ભાઈ વિશેની ચિંતા પણ હદ વટાવી ગઈ. એમણે વિચાર્યું, હવે એક ક્ષણનો પણ વિલંબ કરે નકામે છે. હું હમણાં જ એ કહેવાતા સર્વજ્ઞ પાસે પહોંચું છું અને મારી વિદ્યાના બળે એના સર્વજ્ઞાણાની માયા ઉઘાડી પાડી દઉં છું ! અને તરત જ એ પિતાના પાંચસે શિષ્યના પરિવાર સાથે મહાવીર પાસે પહોંચી ગયા. આ પંડિતને પણ “કર્મ નામનું તત્વ વિશ્વમાં છે કે નહીં? એ શંકા ઘણા વખતથી સતાવતી હતી. પણ પંડિતાઈના મદમાં તેઓ એ કેઈને પૂછી શક્તા ન હતા. પણ અત્યારે તે અગ્નિભૂતિ જાણે મોટું પરાક્રમ કરી વિજય મેળવવા મહાવીર પાસે આવ્યા હતા, એટલે એમનું રૂપ કંઈ ઔર જ હતું. પણ ભગવાન મહાવીર તે સર્વ ભાવના જાણકાર અને વાત્સલ્યના અવતાર હતા. એમણે એવી જ મમતાથી અગ્નિભૂતિનું સ્વાગત કર્યું અને ભારે આમીય ભાવથી એમની શંકા કહી બતાવીને એનું હૃદયસ્પર્શી સમાધાન કરી આપ્યું. મહાવીરને જીતવાની પ્રતિજ્ઞા કરીને નીકળેલ અગ્નિભૂતિ પણ મહાવીરથી જિતાઈને એમના બની જવામાં ધન્યતા અનુભવી રહ્યા. એમના પાંચ શિષ્ય પણ દીક્ષિત થઈ ગયા. Page #70 -------------------------------------------------------------------------- ________________ સમર્પણુ પછી તે લેહચુંબક લેઢાને ખેંચે એમ, ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિને પ્રભુ પાસે રેકાઈ ગયેલા જાણીને, ત્રીજા ભાઈ વાયુભૂતિ અને બાકીના આઠ પંડિતે પણ ભગવાન મહાવીરને પરાજિત કરવાના વિચારથી એમની પાસે પહોંચ્યા અને અંતે એમના પ્રભાવથી પ્રભાવિત થઈને, અને તેઓ સાચા સર્વજ્ઞ છે એમ માનીને પિતપતાની શંકાઓનું સમાધાન મેળવીને ભગવાન પાસે, પિતાના ળેિ સાથે, દીક્ષિત થઈ ગયા.' આ અગિયારે પંડિતની શંકાઓના નિરાકરણમાં ભગવાન મહાવીરે જે જ્ઞાનગંભીર વાતે સમજાવી એમાં જીવને સંસારમાં રોકી રાખીને એમાં રખડાવનારાં કારણેનું અને સંસારનાં બંધનમાંથી મુક્ત થવાના ઉપાયનું સ્પષ્ટ, સુરેખ અને પ્રતીતિકર નિરૂપણ થયેલું જોવા મળે છે. મતલબ કે એમાં બંધન અને મુક્તિમાં કારણે દર્શાવતાં નવે તનું નિરૂપણ સમાઈ જાય છે. અને આ નિરૂપણથી પરલેક કે પૂર્વ કર્મના અસ્તિત્વની વાત તે આપ મેળે જ સમજાઈ અને પુરવાર થઈ જાય છે. આ શંકાઓનું નિરાકરણ આટલું સચોટ અને હૃદયસ્પર્શી તેમ જ માર્ગદર્શક બની શક્યું છે એનું કારણ એ નિરાકરણ ભગવાને કેવળ તર્ક અને બુદ્ધિના બળે આપવાના બદલે પિતાની વર્ષોની સાધનાને બળે પોતાને પ્રાપ્ત થયેલ અનુભૂતિના આધારે, હૃદયના ઉલ્લાસ અને સામર્થ્યથી આપ્યું હતું. તેથી જ આ વિદ્વાને સાથે ભગવાન મહાવીરને વાર્તાલાપ શુષ્ક તર્ક કે બુદ્ધિની પટાબાજી કે અથડામણરૂપ બનવાને બદલે હૃદય હૃદયનું સ્વાગત કરે એ આત્મીયતાભર્યો અને હૃદયસ્પર્શી બની શક્ય હતું. આ અગિયાર પંડિત સાથેના ભગવાન મહાવીરના વાતલાપને શાસ્ત્રકર્તાઓએ “ગણધરવાદના નામે ઓળખાવ્યું અને સાચવી રાખે છે. જૈન સંઘના ઈતિહાસમાં તેમ જ અભ્યદયમાં અપૂર્વ કહી શકાય એવા આ પ્રસંગને ભલે “વાદકહેવામાં આવ્યું હોય, Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ગુરુ ગૌતમસ્વામી પણ એ વાદ જ્ય-પરાજયની દૂષિત ભાવનાથી પ્રેરાયેલ ન તે વિવાદ હતો કે ન તે વિખવાદ હતે. એમાં તે શબ્દ શબ્દ અને અક્ષરે અક્ષરે જિજ્ઞાસાનું એટલે કે સત્યને સમજવા-પામવાની તથા સમતાપૂર્વક અને વાત્સલ્યથી સમજાવવાની ઉત્કટ તાલાવેલીનું કલ્યાણમય અમૃતતત્ત્વ ઊભરાતું હતું. તેથી જ એ વાદને અંતે કંઈ પણ જીવનું અંતર લેશ પણ દુભાયું ન હતું, એટલું જ નહીં, ૪૪૧૧ જેટલા પુણ્યાત્માએએ આનંદ અને ઉલ્લાસથી ભગવાન મહાવીરને ચરણે પોતાની જાતને સમર્પિત કરવામાં કૃતાર્થતા અનુભવી હતી. આ પ્રભાવ હતે સમતા, અહિંસા અને અનેકાંત પદ્ધતિને. એણે ન કલ્પી શકાય એ ચમત્કાર સજીને ધર્મક્ષેત્રને વિશેષ ઉદ્યોતમય બનાવ્યું હતું. WWW.jainelibrary.org Page #72 -------------------------------------------------------------------------- ________________ તીર્થં પ્રવત ન ભગવાન મહાવીરનું રાતેારાત અપાપાપુરીમાં આવવું, શતદળ કમળની જેમ, સફળ થયું. એક જ દિવસમાં અગિયાર બ્રાહ્મણશ્રેષ્ઠ દિગ્ગજ પંડિતા શ્રમણધમની દીક્ષા લઈને ભગવાન મહાવીરના પ્રથમ શિષ્યા અન્યા; ભગવાને એમને પેાતાના ગણધર પદે સ્થાપ્યા. એ બધા શ્રમણશ્રેષ્ઠ બનીને ભગવાનના ધર્મશાસનના સ્ત ંભા બનવાના હતા : આ કંઈ જેવા તેવા લાભ ન હતા. અને એ અગિયાર મહાપ`ડિતાના ચુમ્માલીસ સે। જેટલા શિષ્યે પણ દીક્ષિત બનીને ભગવાનના શ્રમણ સંધને શરૂઆતમાં જ વિશાળ અને સમૃદ્ધ બનાવી રહ્યા. ભગવાન મહાવીરે પાતે તે વસ્ત્રો અને પાત્રોને સવ થા ત્યાગ કર્યાં હતા, પણ એમની સાધના એક અનાગ્રહી સત્યશેાધકની સાધના હતી અને અહિંસા એના કેન્દ્રમાં હતી. અને અહિંસાના પાલન તથા પ્રવર્તનમાં દખાણુ જેવા આગ્રહને કોઈ સ્થાન નથી હાતુ . એટલે ભગવાને પેાતાના તીમાં અને સંઘમાં વજ્રપાત્રને ત્યાગ કરનાર તથા એને ધાણુ કરનાર એમ અન્ને પ્રકારના સાધકાને સમાન સ્થાન અને આદર આપ્યાં હતાં. જેવી જેની શક્તિ અને રુચિ એવી સાધના કરીને આત્મદર્શનમાં આગળ વધવાની સૌને મેાકળાશ હાવી ઘટે, એવી અહિંસાપ્રધાન ઉદાર એમની દૃષ્ટિ હતી; અને એ સમભાવના દૃઢ પાયા ઉપર રચાયેલી હતી. વસ્ત્ર-પાત્રના ત્યાગ અને સ્વીકાર એ ઊભય માર્ગ ના આત્મસાધનામાં સમન્વય એ ભગવાન મહાવીરની વ્યાપક અને ગુણગ્રાહક અનેકાંતપદ્ધતિનું પરિણામ હતું. ભગવાન સાચે જ મહામના, સાગરદિલ ધમ નાયક હતા. એમના ધર્મ અને સંઘમાં સૌકેાઈ ને આવકાર મળતા અને જાકારા તે કોઈ ને થતા જ નહી. ‘ ગાય વાળે તે ગાવાળ > Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ગુરુ ગૌતમસ્વામી એ કહેવત મુજબ ગુણ અને સત્યને સદા સ્વીકાર કરવાની આ નિર્મળ ધર્મદષ્ટિ હતી. ઈન્દ્રભૂતિ ગૌતમ વગેરે સાધકે ભગવાનના સંઘમાં વસ્ત્રપાત્રધારી સાધક-ભિક્ષુઓ-શ્રમણે હતા; પણ એમની સાધનાને બીજા કઈ પણ સાધકની સાધના કરતાં જરાય ઊતરતી લેખવામાં નહતી આવતી. સમવસરણમાંથી શ્રેતાઓને ધર્મદેશનાના અમૃતનું પાન કરાવીને ભગવાને વિશાળ દેવસમુદાય, જનસમુદાય અને પશુપક્ષીઓના સમૂહની હાજરીમાં જંગમ તીર્થરૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને સાધુ, સાધ્વી. શ્રાવક અને શ્રાવિકાના ધર્મપાલનની મર્યાદા સમજાવીને ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું. એ ધર્મતીર્થ દ્વારા શ્રમણ ભગવાન મહાવીરની આત્મસાધના અને આત્મસિદ્ધિની અમર અને સર્વમંગલકારી ધર્મસંપત્તિની લહાણું થવાની હતી. અને તેથી એ તીર્થ કંઈક પાપી, અધમ અને દીન-દુઃખી જનને ઉદ્ધાર કરનારું બનવાનું હતું. એના આરે કંઈક અબેલ અને નિર્દોષ પશુઓને યજ્ઞમાંથી અભયદાન મળવાનું હતું. અને નારીવર્ગના ઉદ્ધારનાં બીજ પણ એ તીર્થપ્રવર્તનમાં રહેલાં હતાં. માનવમાત્રને માટે ભારે આશા અને ઉત્સાહનું પ્રેરક બનવાનું હતું એ તીર્થ—જાણે દુખના મહાસાગરને પાર કરવાને સરળ-સુગમ નવો કિનારે જ રચાયે હતે. ભગવાને સત્ તત્ત્વના પ્રાણુરૂપ ઉત્પત્તિ, નાશ અને ધ્રુવપણાની ત્રિપદીને ગુરુમંત્ર ગણધરોને આગે ભગવાનની સૂત્રરૂપ વાણીને વિસ્તાર કરવાનું તેમ જ એની સાચવણી કરવાનું કામ ગણધર મહારાજેએ સંભાળ્યું અને ભગવાનના ધર્મતીર્થીની વ્યાપક પ્રભાવના શરૂ થઈ. ભગવાનના સમસ્ત શ્રમણ સંઘના નાયક બન્યા હતા ગુરુ ગૌતમસ્વામી. દીક્ષા લીધી તે પળથી જ જીવનસાધના અને શાસનપ્રભાવના એ જ એમનું જીવનકાર્ય બન્યું હતું. વૈશાખ સુદિ અગિયારશને એ દિવસ ધન્ય અને યાદગાર બની ગયે. Page #74 -------------------------------------------------------------------------- ________________ સ્નેહતંતુના તાણાવાણા સેહામણું ફૂલ ખીલે છે, બધે સૌરભ પ્રસરાવે છે અને સૌને આહલાદ આપે છે. એ કંઈ એમ ને એમ ખીલી નીકળતું નથી; ધરતીના. પેટાળમાં બીજ રોપાય છે. એને ખાતર, પાણી અને કુશળ માળીની માવજતને લાભ મળે છે. કાળ પાકે છે, અને ફૂલ અવતાર ધારણ કરે છે. જેવું ફૂલ એવું જ જીવન. જીવનને વિકાસ કે જીવનનું પતન એ કંઈ અકસ્માત. બની જતી ઘટના નથી. એનાં પણ અનેક કારણે હોય છે. અને કાળના પરિપાકને પણ એમાં મેટો હિરો હોય છે. - ગૌતમસ્વામી મહાવીરસ્વામીને સમર્પિત થયા અને મહાવીરસ્વામીએ ગૌતમસ્વામીને પિતાના બનાવી લીધા, એ કેવળ એ બે વચ્ચેના વાર્તાલાપનું જ શુભ પરિણામ કેઈને લાગે, પણ ખરી રીતે એમની વચ્ચેના આ સ્નેહતંતુના છેડા કેઈ જુગ જુગ જૂના કાળ સુધી લંબાયેલા દેખાય છે. કાળના એ અનંત મહાસાગરમાં જરાક ડૂબકી મારીએ. (૧) મરીચિના શિષ્ય ભગવાન ઝષભદેવ. સૌના માનીતા આદિનાથ. જીવનસંસ્કૃતિના પ્રથમ સ્થાપક. આ અવસર્પિણ કાળના ભરત ક્ષેત્રના પ્રથમ પતિ, પ્રથમ ત્યાગી–ભિક્ષુ અને પ્રથમ તીર્થંકર. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ગુરુ ગૌતમસ્વામી યુગલિક યુગની આથમતી સધ્યાએ યુગલિક માનવસમાજને એમણે ભારે સધિયારા આપ્યા અને એમની હતાશા, નિરાશા અને મુસીબતાને દૂર કરી. યુગપલટાને એ સમય હતેા. યુલિકાના અકમ યુગ પૂરી થતેા હતેા અને કયુગના ઉદય થતા હતા. કલ્પવૃક્ષેા રસાવા લાગ્યાં હતાં. માનવીની ઇચ્છાને કલ્પવૃક્ષેા તરત જ પૂરી કરતાં હતાં, એ સમય હવે વીતી ગયેા હતેા. વનવગડામાં આગે દેખા દેવા માંડી હતી. ત્રીજી પણ નવી નવી સુસીમતા ઊભી થવા લાગી હતી. નવા યુગમાં કેમ કરી નિર્વાહ ચલાવવે અને કેમ કરી જીવવું એની મેડટી વિટંબણા ઊભી થઈ હતી એ કાળના માનવીની સામે. નવી નીતિ-રીતિ અને જીવનપદ્ધતિ એ ઉદય પામતા નવા યુગની જરૂરિયાત હતી. કુલકરાના શ્રેષ્ઠ નાભિરાજા અને મારુદેવીના પુત્ર ઋષભકુમારનું ભાગ્યવિધાન યુગપુરુષ બનવાનું હતુ. યુગપલટાથી પરેશાન થયેલ માનવજાતને કુમાર વૃક્ષષે જીવવાની કળા શીખવી; કલ્પવૃક્ષ કરતાં પણુ ચઢિયાતી અને વધુ મૂલ્યવાન સિદ્ધિએ ધરાવતા માનવદેહુને મહિમા સમજાયે, અને માનવીનાં અંગ-પ્રત્યંગા અને બુદ્ધિને સહકાર કેવું અદ્દભુત સર્જન કરી શકે છે, એ પ્રત્યક્ષ કરી બતાવ્યું, યુગલિક નર-નારીએ ભારે નિશંત, આશા અને ઉત્સાહ અનુભવી રહ્યાં. કયુગ અટલે અસિ, મસી અને કૃષિને યુગ, કાં શૂરાતન, કાં વિદ્યા-કળા અને કાં ખેતી-હુન્નર-ઉદ્યોગ માટેની જાતમહેનત; એ હાય તા જ નથી અને જીવી શકાય એવા હતા એ નવા યુગ, અને સેવકભાવના તે એ દરેક કાર્ય માં માળાના મણુકાના દ્વારાની જેમ પરાવાયેલી જ હાય. આ બધી નવી વ્યવસ્થાના શેાધક, સ્થાપક અને રક્ષક તરીકે ઋષભદેવે રાજાપદની શરૂઆત કરી અને તેએ એ સુગના પહેલા રાજા અન્યા. પણ ત્યાગમાની યાત્રા વગર માનવી પેાતાના દેહને સાક ન કરી શકે. એટલે ઋષભદેવ રાજાપના ત્યાગ કરી અને રાજ્ય પેાતાના Page #76 -------------------------------------------------------------------------- ________________ નેહતંતુના તાણાવાણા પુત્રોને સેંપ વિશ્વના પ્રથમ ત્યાગી-ભિક્ષુક બની ગયા; અને. આત્મસાક્ષાત્કાર એ એમનું ધ્યેય બની ગયું. એ દયેયને સફળ કરીને તેઓએ માનવજાતને એના ઉદ્ધારને માર્ગ દર્શાવ્યું અને સર્વમંગલકારી ધર્મતીર્થની સ્થાપના કરી. ભગવાન ઋષભદેવ એ યુગના પ્રથમ તીર્થકર કહેવાયા. માનવજાતને માટે નવા યુગનો ઉદય થયે. આવા જાજરમાન મહાપુરુષ હતા ભગવાન કહષભદેવ. તેઓ યુગદ્રષ્ટા પણ હતા અને યુગસણા પણ હતાઃ ભાવીનાં એંધાણ તેઓ પારખી શક્તા અને ભાવી કર્તવ્યને માર્ગ પણ. ચીંધી જાણતા. એમના એક પુત્ર ભરત. એ યુગના પ્રથમ ચક્રવતી. એમને પુત્ર મરીચિ. પિતાના દાદાના ધર્મમાર્ગને અનુરાગી બનીએ ત્યાગી બન્ય ભગવાન ઝાષભદેવે મરીચિનું ભવિષ્ય ભાખતાં ચક્રવતી ભરતને કહ્યું: “આ તારે પુત્ર મરીચિ ભવિષ્યમાં આ યુગને પહેલે વાસુદેવ થશે, પછી આગળના જન્મમાં ચક્રવતી થશે અને અંતે આ યુગના મહાવીર નામે અંતિમ તીર્થકર બનવાનું ગૌરવ પણ એને જ મળશે.” ચકવતી ભરત પાસેથી પિતાનું આવું ઉજજ્વળ ભાવી. જાણીને મરીચિના હર્ષને કેઈ સીમા ન રહી. એને થયું કે મારા દાદા પહેલા તીર્થકર, મારા પિતા પહેલા ચક્રવતી અને હું બનવાને પહેલ વાસુદેવ! અરે, આટલું જ શા માટે, મારા ભાગ્યમાં ચક્રવતીપણું અને આ કાળનું અંતિમ તીર્થંકરપણું પણ લખાયું છે! હું કેટલે ભાગ્યશાળી! મારું આખું કુટુંબ કેટલું બધું ગૌરવવંતું! આવું ભાગ્ય કેને મળે ભલા? મરીચિએ માનેલું આ ગૌરવ તો સાચું હતું, પણ એની પીઠે બેઠેલું અભિમાન છે અને ખતરનાક હતું. અને અભિમાન Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪ ગુરુ ગૌતમસ્વામી તે મેટો કષાય ગણાય, એટલે એ કષાયનું માઠું ફળ ભેગળ્યા વિના કેમ ચાલે ? પણ એ વાત તે એક જુદી કથા છે.' એ જવા દઈ એ. એક વાર મરીચિ ખીમાર પડયો. કેાઈ એ એની ચાકરી ન કરી એથી એને કઈક ખેદ થયા. પણ પછી પેાતાના મનનું સમાધાન કરી એણે નક્કી કર્યું કે જો આ માંદગીમાંથી મચી જાઉં તે કોઇને હું મારા શિષ્ય અનાવીશ. મરીચિ સાજે થયે. એણે કાઈક કુળપુત્રની ધમ ભાવનાને જાગૃત કરી. એ મરીચિના શિષ્ય બન્યા. એનું નામ કપિલ. કપિલને પેાતાના ગુરુ ઉપર ખૂબ શ્રદ્ધા અને ભક્તિ. એમની એ દિન-રાત ખડે પગે સેવા કરતા. મરીચિને પણ પેાતાના આ શિષ્ય ઉપર ખૂબ ભાવ, મરીચિ અને કપિલ જાણે એક જ કાયાની એ છાયા મની ગયા. આ કપિલને જીવ એ જ ગૌતમના જીવ.૨ ‘ ભંતે ’ ( ભગવાન ! ) અને ગેાયમ' (ગૌતમ !) તરીકે આર્હુત શાસનમાં અમર બની ગયેલ ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમ વચ્ચેના ધમ સ્નેહના તંતુ છેક પ્રથમ તીર્થં પતિ ભગવાન ઋષભદેવના ચુગ સુધી લખાતે દેખાય છે. પહેલા તીર્થંકર આર્દ્રિનાથ અને છેલ્લા તીથ કર મહાવીરસ્વામીના યુગને એક સૂત્રે-એક સ્નેહતંતુએ-ખાંધી જાણ્યા ગુરુ ગૌતમસ્વામીએ મરીચિના શિષ્ય કપિલ મુનિ તરીકે. (૨) સિ’હના ઉદ્ધારક તુંગગિરિની કદરામાં એક કેસરીસિંહ રહે. ભારે જોરાવક અને ભારે ધાતકી. શંખપુરના પ્રદેશમાં એ સિંહની રંજાડથી હાહાકાર મચી ગયે.. એના ભયના લીધે ખેતરા વેરાન થઈ ગયાં અને માનવી અને ઢારપશુઆના જીવ પશુ બિનસલામત ખની ગયા. Page #78 -------------------------------------------------------------------------- ________________ સ્નેહત તુના તાણાવાણા d એ પ્રદેશના રાજાનું નામ અન્ધશ્રીવ. એ પ્રતિવાસુદેવ હતા. એના નગરનું નામ રત્નપુર હતુ. આ સિ ંહની રંજાડ દૂર કરવા પ્રજાએ પેાતાના રાજા પાસે ધા નાખી. અધગ્રીવ રાજાએ ખરાખર લાગ સાધ્યું, અને પેાતાનું જૂનુ વેર વાળવા પાતનપુરના રાજા રિપુપ્રતિશત્રુને આ સિંહને ત્રાસ દૂર કરવા આદેશ આપ્યા. આ રિપુપ્રતિશત્રુ રાજા પ્રતિવાસુદેવ અધગ્રીવના ખડિયા હતા, એટલે આ આદેશને માન્યા વગર એનેા છૂટકે ન હતા. રિપુપ્રતિશત્રુ રાજાના અચલ અને ત્રિપૃષ્ઠ નામના બે દીકરાઓએ કયારેક અધગ્રીવના દૂતનું અપમાન કર્યુ હતુ અને, ભવિષ્યવેત્તાએ તે એમ પણ કહ્યું હતું કે, આ ત્રિપૃષ્ઠ તા વાસુદેવ છે, અને એ જ એને કાળ બનવાના છે! અશ્વગ્રીવ આ રાજકુમારાનુ કાઈ પણ રીતે કાસળ નીકળી જાય એની જ તક શેાધતેા હતા, અને અને એવા અવસર મળી ગયે.. • રિપુપ્રતિશત્રુ રાજાને સિંહના ત્રાસથી પ્રજાનું રક્ષણ કરવાનુ અધગ્રીવ રાજાનું ફરમાન મળ્યુ, એટલે એ એ માટે સજ્જ થતા હતા, એ જોઈ ને એના બે કુમારેએ કહ્યું : “પિતાજી, આવા નાના સરખા કામ માટે આપને જવાનુન હેાય. આ કયાં માટું યુદ્ધ જીતવા જવાનું છે! આ તે અમારા માટે રમતવાત ગણાય. આપ જરાય ચિતા ન કરશે.” અને અચલ અને ત્રિપૃષ્ઠ બન્ને રાજકુમારી શંખપુર પહોંચી ગયા. શ્યામ વર્ણના ત્રિપૃષ્ઠ કુમારમાં તેજાણે શક્તિ અને સાહસિકતાના અખૂટ અરા વહેતા હતા. એના જીવ એ કેસરીસિંહના નિકાલ કરવા અધીર થઈ રહ્યો. ત્રિપૃષ્ઠ વાસુદેવ તા સિંહ પેાતાની જાતે એની ગુફામાંથી Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ગુરુ ગૌતમસ્વામી મહાર નીકળે એટલી વાર પણ ન થેાજ્યે; એ તે સામે ચાલીને સિદ્ધની ગુઢ્ઢા સુધી પહોંચી ગયા, અને સિહુને પડકાર આપી રહ્યો. એના પડકાર સાંભળીને વિકરાળ સિંહ વધુ વિકરાળ રૂપ ધારણા કરીને ત્રાડ પાડતા એની સામે દોડી આવ્યેા. દૂર દૂર સિંહને સતાવવા અને ખીજવવા લેાકેા ભેગા મળીને કોલાહલ કરી રહ્યા હતા. ગર્જના કરતા સિહુને સામે ધસી આવતા જોઈ ને લેાકેા થંભી ગયા. એમના કેલાહલ શાંત થઈ ગયા. એમને થયું, આવા જોરાવર વનના રાજા આગળ આવા સુકુમાર રાજકુમારનું શું ગજું? ખાપડા હમણાં જ કાળના કેાળિયા બની જવાના ! A વાતાવરણ ચિંતાઘેરું બની ગયું. પણ કુમાર ત્રિપૃષ્ઠ તેા શક્તિ, નિયતા અને પરાક્રમને અવતાર હતા. સિંહ સાથે ન્યાયનું યુદ્ધ લડીને એને મારી નાખવા ત્રિપૃષ્ઠ રથમાંથી નીચે ઊતરી ગયા અને પેાતાનાં શસ્ત્રઅàાના ત્યાગ કરીને સિંહને ફ્રી પડકાર આપી રહ્યો. વનરાજે આખા વનને ધ્રુજાવી મૂકે એવી ગર્જંના કરી અને મેહુ ફાડીને ત્રિપૃષ્ઠ ઉપર ફાળ ભરી. સૌને થયું, હમણાં જ રાજકુમારનાં સાથે સેા વર્ષ પૂરા થઈ જવાનાં ! પશુ ત્રિપૃષ્ઠ કુમાર તે સિંહુના સામને કરવા માટે તૈયાર જ ખડા હતા. એણે સિહુનાં એ જડમાં જ પેાતાની મહુએથી પકડી લીધાં અને જોર કરીને, જૂના વસ્ત્રની જેમ, સિંહની કદાવર કાયાને ચીરી નાખી ! સિંહની કાયા તે ચિરાઈ ગઈ હતી, છતાં એમાંથી એને આત્મા છૂટો થતા ન હતા—જાણે અંતરની કોઈ ઊંડી વેદ્યના એના જીવને જક્ડી રાખી રહી હતી. રાજકુમાર ત્રિપૃષ્ઠની સાથે એનેા સારથિ હતા. એ ભલેભેાળા માનવી હતા. એનુ અંતર કરુણામય હતું. મરતા સિહુની Page #80 -------------------------------------------------------------------------- ________________ મિ વાગવાણ વેદના -એના અંતરને ૨૫શી ગઈ– જાણે કોઈ અજા સ્નેહરંતુ બે જીના હૃદયને એકસૂત્રે બાંધી રહ્યો હતે. હવે તે સિંહનો તરફડાટ જોઈ પણ ન શકાય એટલે અસહ્ય બની ગયો. ભલા સારથિનું અંતર જાગી ઊઠયુ. સિંહની વેદનાને પામી ગયે હોય એમ એ સિંહની પાસે બેસી ગયે; અને, જાણે એના વેદનાભર્યા અંતર ઉપર અમીછાંટણું કરતે હેય એમ, લાગણીપૂર્વક કહેવા લાગ્યેઃ “હે વનના રાજવી ! કેઈક કાળા માથાના પામર માનવીને હાથે મારું આવું કમેત થયું, અને મારું જીવતર, બળ અને પરાક્રમ–અધું ધૂળમાં મળી ગયું, કંઈક આ વિચાર તમારા ચિત્તને સતાવી રહ્યો છે અને તમારા જીવને ગતે થતાં રોકી રહ્યો છે, ખરું ને? પણ વનરાજ ! તમે જાણે કે તમારે વધ કરનાર પણ કઈ સામાન્ય માનવી નથી. તમે સિંહ છે તે એ પુરુષસિંહ છે; પુરુષમાં સિંહ સમાન પરાક્રમી વીર નર છે. તમારું મૃત્યુ એવા સિંહપુરુષના હાથે થયું છે. સરખેસરખાના હાથે મૃત્યુ એ શેક કરવા જેવી ઘટના ન ગણાય. માટે તમારા ચિત્તને શાંત કરે અને આ ઘાયલ શરીરને ત્યાગ કરી પરલેકના માર્ગે પ્રયાણ કરે!” અને પછી એ દયાળુ સારથિએ એ મરતા સિંહને પ્રભુનું નામ પણ સંભળાવ્યું. સારથિની અમૃત વાણીનું પાન કરીને સિંહ સદાને માટે શાંત બની ગયે. આ કરુણપરાયણ સારથિ તે પેલા મુનિ કપિલને જ જીવ; ભવિષ્યમાં એ જ ઈંદ્રભૂતિ ગૌતમ બનવાના હતા. અને પરાક્રમી ત્રિપૃષ્ઠ એ જ કાળાંતરે તીર્થકર મહાવીર તરીકે અવતરવાના હતા. સમુદ્રનાં મોજાં જુદાં જુદાં લાકડાંઓને ભેગાં કરે છે અને જુદાં કરે છે, એ જ રીતે જુદા જુદા ને ભિન્ન ભિન્ન Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ગુરુ ગૌતમસ્વામી પ્રકારના ભાગ્યયેાગ અને ભવિતવ્યતાયેાગ સંસારમાં એમને ભેગા અને જુદા કરતા જ રહે છે. ભગવાન મહાવીરના ત્રીજા પૂર્વભવમાં મરીચિ અને કપિલમુનિરૂપે મળેલા ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમના . જીવા અઢારમે ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ અને સારથિરૂપે ફરી મળ્યા, અને ફરી પાછા જુદા પડી. ગયા, અને છતાં અંતરના સ્નેહુને દ્વાર તે અખંડ જ રહ્યો. છેલ્લા ભવમાં ભગવાને પેાતે જ ગૌતમસ્વામીને આશ્વાસન આપતાં પેાતાની અને એમની વચ્ચે ઘણા લાંબા વખતથી સ્નેહને દેાર પ્રવતતા હાવાનું કહ્યુ હતું." આ દોર જ ભગવાન મહાવીરસ્વામી અને ગુરુ ગૌતમસ્વામીને, કાયા અને છાયાની જેમ, એકરૂપ અને અભિન્ન અનાવી રહ્યો. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સાધના જન્મજન્માંતરના આવા વેગને પરિપાક થયે અને તીર્થકર ભગવાન મહાવીર અને ઇન્દ્રભૂતિ ગૌતમ અભિન્ન બની ગયા. ઇન્દ્રભૂતિને માટે તે આ નવી દુનિયામાં જ પ્રવેશ હતો. એ દુનિયા હતી તપની, ત્યાગની, વૈરાગ્યની, સંયમની અને અદીનભાવે, ખુમારી સાથે, કષ્ટ સહન કરવાની. અને એ બધાંને હેતુ હતે આત્મસાધના, આત્મસાક્ષાત્કાર, પૂર્ણ આત્મશુદ્ધિ, સંપૂર્ણ બંધનમુક્તિ. મુમુક્ષુને એકમાત્ર અભિલાષ અને પુરુષાર્થ મોક્ષ માટે જ હોય. ગૌતમસ્વામી સાચા મુમુક્ષુ હતા. આ સાધનાની પૂર્વભૂમિકા તે ગણધર ગૌતમને સહજ રૂપે સિદ્ધ થયેલી હતી. શીલ અને પ્રજ્ઞાના સંસ્કારોનાં ઉત્તમ બીજેની ભેટ તે એમને જન્મ સાથે જ મળી હતી. અને એ બીજેને સદ્દવિચાર, સવાણું અને સદ્વર્તનની સમરૂપતાનાં ખાતર-પાણી સીંચીને ઉછેરવાને ઉલ્લાસ પણ એમના રોમ-રોમમાં ધબકત હતે. એમના જીવન પટને તાણાવાણે સાદાઈ અને સંયમથી વણાયેલું હતું અને વૈભાવવિલાસની વાસના કે કામના તો એમને સ્પર્શ પણ ન શકતી. ભગવાન મહાવીરનું ધર્મતીર્થ પામીને એમનો એ ઉલ્લાસ અનેકગણું વધી ગયે. અને આળસ કે પ્રમાદમાં અથવા નકામી– નિરર્થક વાતે અને પ્રવૃત્તિઓમાં એક ક્ષણને પણ દુરુપયોગ ન થઈ જાય એ માટે તેઓ સતત સાવધાન રહેતા. મોક્ષમાર્ગના પુણ્યયાત્રિકના ભાગને તેઓએ પિતાને માર્ગ બનાવ્યું હતું. અને એ ધર્મયાત્રામાં આગળ વધવા તેઓ સતત ગતિશીલ રહેતા હતા. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ગુરુ ગૌતમસ્વામી એ ગતિ હતી શાસ્ત્રના ઊંડા અધ્યયન અને અવગાહનની અને ઉત્કટ તપ, વ્રત, મેંનિયમ દ્વારા આત્માના દોષેનું સતત અવેલેકન અને સંશોધન કરતાં રહેવાની. આત્માને ભારબેજવાળે બનાવતાં અને મલિન કરતાં કર્મો, કષાયે, કલેશે અને રાગ-દ્વેષને જેટલે વહેલે અંત આવે એટલે વહેલે આ ધર્મયાત્રાને છેડે આવવાનું હતું, અને આત્માને સંપૂર્ણ મુક્તતાના નિજાનંદને સચ્ચિદાનંદભાવને–અનુભવ મળવાને હતે. પછી સાધનામાં શિથિલતાને કે ઉપેક્ષાને અવકાશ જ ક્યાંથી હોય ? વળી, શિરછત્ર સમા શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનું તેઓને સતત માર્ગદર્શન મળતું રહેતું હતું. હજાર કિરણેથી પ્રકાશી રહેલા સવિતાનારાયણને નિરંતર વેગ મળ્યા પછી અંધકારથી ડરવાપણું કેવું ? ગૌતમ તે જીવનસાધનામાં એકદમ એકાગ્ર બની ગયા અને એ સાધનામાં પોતાને મળેલ ભગવાન મહાવીરના વિશાળ ધર્મસંઘનું નાયકપણું અને પ્રથમ ગણધરપણુંય જાણે વીસરી ગયા. પિતાના સ્થાનનું ગુમાન તે તેઓને સ્પર્શી સુધ્ધાં ન શકયું. એ જવાબદારીમાં રજ માત્ર પણ ખામી ન આવે એ જ એમની ચિંતા રહેતી. અને ભગવાન મહાવીરની અખંડ ભક્તિ એ પણ એમની સાધનાનું એક અંગ હતું, કદાચ એ જ એમનું ધ્યેય હતું. ભગવાનની આજ્ઞા પામીને અને ધર્મવાણી સાંભળીને તેઓ પિતાની જાતને કૃતકૃત્ય બનેલી માનતા. સાધુજીવનને શેભે એવા રસકસ વગરના લૂખો-સૂકા આહારથી તેઓ દેહને દામું આપતા; અને વસ્ત્રો પણ અલ્પમૂલ્ય અને જીર્ણશીર્ણ વાપરતા. પ્રસન્ન-મધુર એમને વૈરાગ્ય હતું. અને એ સમભાવી સાધક કેઈ પણ જાતના ભેદભાવ વગર, ઊંચ કુળે, નીચ કુળ અને મધ્યમ કુળમાં નિર્દોષ ભિક્ષા માટે ફરતા. ગમે ત્યાંથી દેષ રહિત Page #84 -------------------------------------------------------------------------- ________________ સાધના ૫૩ આહાર મેળવવું એ શ્રમણ જીવનનો આચાર હતા. એનું તેઓ સંકોચ વગર પાલન કરતા. . તેઓનું જીવન એક ઉત્કટ અને મહાન સાધક અને તપસ્વીનું જીવન હતું એટલે એમની સાધનામાં નાના અને મેટા ગાળાના અનશને-ઉપવાસને પણ સ્થાન હતું. એટલા માટે તે તેઓને “ઉગ્ર તપસ્વી, દીપ્ત તપસ્વી, તપ્ત તપસ્વી, મહાતપસ્વી, ઉદાર, ઘર, ઘેર ગુણવાળા, ઘેર બ્રહ્મચર્યામાં રહેવાના સ્વભાવવાળા અને શરીરના સંસકારોને ત્યજનારા” તરીકે બિરદાવવામાં અને સ્તવવામાં આવ્યા છે. આવી ઉગ્ર અને અખંડ હતી ગુરુ ગૌતમસ્વામીની જ્ઞાન અને ચારિત્રની સાધના. સમતા એ સાધનાના કેન્દ્રમાં હતી અને અહિંસા, સંયમ અને તપની સિદ્ધિને માટે એ સાધના સમપિત થઈ હતી. કયારે મળે સંસારમુક્તિ–મેક્ષ, એ જ એકમાત્ર તેઓની ઝંખના હતી. અને એ ઝંખના જ ગુરુ ગૌતમસ્વામીના અંતર આહૂલાદને પાચ હતી. ગુરુ ગૌતમ જ્યાં હોય ત્યાં આનંદ અને પ્રસન્નતાની મધુરતા પ્રસરી રહેતી. જીવનસ્પશી સાધના અને ચારિત્રને જ એ પ્રભાવ હતે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧ર લબ્ધિતણા ભંડાર લાખના આંકડામાં દસ, વીસ, પચીસ, પચાસ હજારનો અંક આપમેળે જ સમાઈ જાય, એવું જ આત્મયોગીઓ માટે અદ્ધિઓ, સિદ્ધિઓ અને લબ્ધિઓના ચમત્કારનું સમજવું.' આવા બધા ચમત્કારે બહારથી આવતા નથી, પણ અંદરથી જ પ્રગટ થાય છે; એક પ્રકારની એ પણ આંતરિક શક્તિઓ જ છે, અને યેગસાધનાને બળે જેમ જેમ ચિત્તને કે આત્માને વળગેલ દેષરૂપી અશુદ્ધિઓ–અશક્તિઓ દૂર થતી જાય છે, તેમ તેમ આવી શક્તિઓ આપમેળે જે પ્રગટ થતી જાય છે. તેજસ્વી દીપક ઉપરનું ઢાંકણું દૂર થતાં જ એને પ્રકાશ મેર પ્રસરી રહે છે, એવી જ સહજપણે મળતી સફળતાની આ વાત છે. પણ આમાં જે ફેર પડે છે તે સાધનાના હેતુને. કેટલાક સાધકે એવા પણ હોય છે, જે માત્ર ચમકારે સર્જાવાની શક્તિ મેળવવા પૂરતી જ સાધના કરે છે; એમને આવી ડીક શક્તિ પ્રાપ્ત થાય એટલે, પોતાનું કામ પૂરું થયું માનીને, તેઓ આગળ વધતાં અટકી જાય છે, અને ધન-કીર્તિની આસક્તિથી પ્રેરાઈને, ગેડી મૂડીએ મેટો વેપાર ખેડવાને દેખાવ કરીને, દુનિયાને આંજવાને પ્રયત્ન કરે છે, અને અંતે, છાણાં લાકડાં ખરીદવામાં બહુમૂલા ૨નને ખરચી નાખવાની જેમ, પિતાની સાધનાના સારને ગુમાવી દે છે અને જગતમાં દંભી કહેવાય છે કે પોતેય ઠગાય છે અને દુનિયાનેય ઠગે છે. સંસારમાં ભલે થોડાક પણ બીજા એવા સાધકે પણ હોય છે કે જેમને આત્મદર્શન સિવાય બીજા કશાની ખેવના હોતી નથી; અને એ માટે તેઓ દિનરાત આત્મસાધનામાં એટલે કે Page #86 -------------------------------------------------------------------------- ________________ લશ્વિતણ ભંડાર પાય ચેગસાધનામાં નિરત હેય છે અને ચમત્કારે તરફની માયા-મમતાથી સદાય અલગ અને અલિપ્ત રહે છે. અને છતાં આવા આત્મસાધક ગીઓ અને મહારોગીઓને માટે બને છે એવું કે આવી ત્રદ્ધિઓ, સિદ્ધિઓ અને લબ્ધિઓ, જાણે પિતાની ગરજે અને પોતાની જાતને કૃતાર્થ કરવા, સામે ચાલીને, એમનું શરણું શોધતી આવે છે. અનાજ ઉગાડતાં ઘાસ-ચારે તે સહજપણે નીપજી આવે છે, એવું જ યેગસાધનામાં પ્રગટ થતી આવી ચમત્કારિક શક્તિઓનું બને છે. આત્મામાં છુપાયેલી બીજી શક્તિઓની જેમ ચમત્કારની આ શક્તિઓ પણ પ્રગટે છે તે અંદરથી, છતાં આત્માગીને મન એને કશે ગર્વ કે મહિમા હેતે નથી. સાચા રોગીનું ધ્યાન તે નિરંતર કેવળ આત્મદર્શન ઉપર જ એકાગ્ર થયેલું હોય છે. ક્યારે મારે આત્મા પૂર્ણ શુદ્ધ થાય અને ક્યારે મને અનંતસુખમય મેક્ષની પ્રાપ્તિ થાય એવી જ એકમાત્ર એમની ઝંખના હોય છે. " ગૌતમસ્વામી આવા જ મુમુક્ષુ ધર્મપુરુષ હતા; અને પિતાની મુક્તિને માટે પૂર્ણ ભેગથી સાધના કરવામાં લીન થઈ ગયા હતા. વળી, બાળકના જે સરળ એમને સ્વભાવ હેત; સ્ફટિક રત્ન જેવું વિમળ અને સાવ ભદ્રિક એમનું અંતઃકરણ હતું; વિનમ્રતા અને વિવેકશીલતાની તેઓ મૂતિ હતા; અમૃત સમી મધુર અને કલ્યાણકારી તેઓની વાણી હતી—એ વાણી શું હતી, જાણે હૃદયસ્પર્શી લાગણીઓની સરવાણી હતી. તેઓ લતા અને જાણે ફૂલ, વરસતાં અને સર્વત્ર સાધુતા અને સુજનતાની ફેરમ પ્રસરી રહેતી. અને એમને વ્યવહાર–વર્તાવ પણ સર્વકલ્યાણકારી હતે. ખરી રીતે આવી ગુણવિભૂતિની પ્રાપ્તિ એ જ સાચી અને મોટામાં મેટી લબ્ધિ હતી, મોટો ચમત્કાર હો, જેનાથી ગમે તે જીવ પણ એમને વશ થઈ જતે. . તે પછી આવા ગુણિયલ ધર્મપુરુષ અને આવા ગસાધક આત્મામાં સંસારની સિદ્ધિઓ અને લબ્ધિઓ પ્રગટી નીકળે એમાં Page #87 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ ગૌતમસ્વામી - શી નવાઈ ? ગતગસ્વામીની નામના મેર લબ્ધિઓના ભંડાર - તરીકે વિસ્તરી રહી. ' કેવી કેવી એ લબ્ધિઓ હતી? તેઓના હાથને સ્પર્શ થત અને જીનાં દુઃખ-દર્દ દીનતા દૂર જઈ જતાં. એમના મળે દુર્ગધ મારતા મળે ન હતા, પણ રેગોને દૂર કરનાર સુવાસિત ઔષધે હતાઃ ગસાનાને બળે એમની નાડીઓ અને ઇંદ્રિયે આવી નિર્મળ અને ઉપકારક બની ગઈ હતી. એક ઇંદ્રિયથી તેઓ બીજી ઇન્દ્રિયનું કામ લઈ શકતા. ધરતી ઉપર ચાલતા હોય તેમ, સાવ સહેલાઈથી તેઓ આકાશમાં ગમન કરી શક્તા. સામાના મનને જાણવું અને દૂર દૂરની ઘટનાઓ કે વસ્તુઓને જાણી લેવી એ એમને માટે રમતવાત હતી. સૂર્યનાં કિરણેને આધારે તેઓ દુર્ગમ પહાડ ઉપર જઈ શક્તા અને પહાડને ઓળંગી શકતા. ઈશારામાત્રથી તેઓ ઝેરને દૂર કરી દેતા. અંતરના વેધક તેજને તેઓ બહાર વહાવી શકતા. એમના અંગૂઠામાં એવું અમૃત વસતું કે જે વસ્તુને એનો સ્પર્શ થતા એ અખૂટ બની જતી. આવી તે કંઈક કંઈક સિદ્ધિઓ અને લબ્ધિઓના સ્વામી બન્યા હતા ગુરુ ગૌતમ. આવી સિદ્ધિઓ અને લબ્ધિઓમાંથી કોઈ ને કોઈ પ્રકારના ચમત્કારે તે બધાય ગસાધકેમાં પ્રગટતા જ રહે છે, છતાં ગુરૂ ગૌતમસ્વામીને પુણ્યાનુગ કંઈક એ વિશિષ્ટ હતું કે તેઓ લબ્ધિઓના ભંડારરૂપ બનીને દુઃખી-રોગી જીવેના મેટા આધાર, અશરણુના શરણ અને દીનના ઉદ્ધારક તરીકેની કીતિના અધિકારી બની ગયા.. એમની પૂજા, ભક્તિ અને સ્તુતિ તે ઠીક, માત્ર એમનું નામસ્મરણ પણ મંગલકારી લેખાય છે, સંકટોને દૂર કરે છે અને મનના મનેરને પૂર કરે છે, એ એમને મહિમા સર્વત્ર ફેલાઈ ગયે Page #88 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિતણું ભંડાર પ૭ કવિવર લાવણ્યસમયજીએ ગુરુ ગૌતમસ્વામીને મહિમા કેવા સુગમ, સુંદર શબ્દોમાં વર્ણવ્યું છે ! એ કવિવાણીનું થોડુંક આચમન કરીએ– વીર જિનેશ્વર કેરે શિષ્ય, ગૌતમ નામ જપે નિશદિશ; જે કીજે ગૌતમનું ધ્યાન, તે ઘર વિકસે નવે નિધાન. ગૌતમ નામે ગિરિવર ચડે, મન વાંછિત હેલા સંપજે; ગૌતમ નામે ના રોગ, ગૌતમ નામે સર્વ સંજોગ. જે વૈરી વિરૂઆ રંકડા, તસ નામે ના ટૂકડા; ભૂત પ્રેત નવી મડે પ્રાણુ, તે ગૌતમનાં કરું વખાણું. ગૌતમ નામે નિર્મળ કાચ, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જય જયકાર આ રીતે તે અનેક કવિઓએ આ લબ્ધિના ભંડાર મહાપુરુષના ગુણગાન ગાઈ પિતાની સરસ્વતીને ધન્ય કરી છે. અને– પચીસ-પચીસ વર્ષ જેટલા લાંબા કાળના ઘસારા પણ અનંત લબ્ધિઓના એ સ્વામીના મહિમાને ઘસારે પહોંચાડી શક્યા નથી. એ છે એ ગીપુરુષની લેકકલ્યાણની ઉત્કટ ભાવના અને પ્રવૃત્તિને પ્રતાપ. Page #89 -------------------------------------------------------------------------- ________________ - ૧૩ મહાલમ્બિનું વરદાન માનવી કઈ મહાનગરને મહિમા સાંભળે; એના વૈભવવિલાસની વાતેથી આકર્ષિત બને; અને એ નગરે પહોંચવાના મનેરથી પ્રેરાઈને પ્રવાસ આદરે ત્યારે એનું મન તે એક જ ઝંખના કરતું હોયઃ કયારે આ પ્રવાસને અંત આવે, જ્યારે મનના મરથ ફળે, અને કયારે એ મહાનગરમાં પહોંચી જવાની ધન્ય પળ આવે ? પણ પ્રવાસ લાંબે હોય ત્યારે, સ્વાભાવિક રીતે જ, વચમાં નાનાં-મોટાં અનેક નગરે આવે. વળી, એ નગરમાં પણ કેટલાક તે સુંદરહામણાં અને સંપત્તિ અને સાહ્યબીની સામગ્રીથી એવાં ભય ભર્યા હોય કે જોનારના મન ઉપર કામણ કરી જાય અને એને પિતાને આંગણે જ રોકી રાખે. મહાનગરને યાત્રિક જે આ વચ્ચેનાં નગરની મોહિનીમાં સપડાઈ જાય છે અને પ્રવાસ ત્યાં જ અટકી જાય અને મહાનગર હમેશને માટે દૂર ને દૂર જ રહી જાય. જેવું મહાનગરના યાત્રિકનું, એવું જ ગમાર્ગના પુણ્યપ્રવાસીનું. એને પણ ગની સાધના કરતાં કરતાં વચ્ચે વચ્ચે ઋદ્ધિઓ, સિદ્ધિઓ અને લબ્ધિઓનું એવું મેહક આકર્ષણ મળે કે એને વધુ વેગસાધનાને, સીધાં ચઢાણ જે મુશ્કેલ માર્ગ તજીને ચમકારેની સોહામણી, લેભામણી, અજગજબ અને અવનવી દુનિયામાં જ વસી જવાનું મન થઈ આવે. દીનદુઃખી દુનિયા તે હમેશાં ચમત્કારની જ પૂજારી રહી છે. યોગસાધક માનવી એવે વખતે પિતાના મનને મનાવે છે—જાણે Page #90 -------------------------------------------------------------------------- ________________ મહાલથિનું વસ્તાન પ પિતે જ પિતાની જાતને ઠગે છે–આ ચમત્કારે દુખી જી. ઉપર કેવા કેવા ઉપકાર કરે છે ! એ દેખાવ તે દુનિયા ઉપર ઉપકાર કરવાને કરે છે, પણ એને સતાવતી હોય છે દુનિયાની ધન-સંપત્તિની લાલચ અને નામનાકીતિની કામના. અને એ લાલચ અને કામના પૂરી કરવા એની ગસાધના ત્યાં જ થંભી. જાય છે અને એ મોક્ષમાર્ગને પ્રવાસી મટીને સંસારને નિવાસી બની જાય છે—જાણે હિમાલય તરફ જવા ઈચ્છતે મુસાફર કન્યાકુમારી તરફને ઊંધે કે પીછેહઠને પ્રવાસ શરૂ કરે છે ! યેગસાધનાની શરૂઆતની સિદ્ધિઓના જંગલમાં જે અટવાઈ જાય છે એની છેવટે આવી જ અવદશા થાય છે. કનક, કામિની અને કીતિ હંમેશાં સંસારનાં મોટાં આકર્ષણ રહ્યાં છે; અને ભલભલા આત્મસાધકે, યેગીઓ કે મહાગીઓ પણ એ લેભામણા, સુંવાળા, લપસણ માગે પિતાની સાધનાને છેહ આપી બેસે છે. કોઈ કનકના એટલે કે સંગ્રહશીલતાના. પંજામાં સપડાઈ જાય છે તે કેઈ કામિનીના યાને સુખેપભેગ અને વિકાસની વાસનાની મોહક જાળમાં અટવાઈ જાય છે. અને કીતિ–નામના–પ્રતિષ્ઠાનું કામણ તે એટલું બધું કાતિલ હોય છે કે કનક અને કામિનીના મેહથી બચનારા સાધકેની સાધના પણ એની આગળ થંભી જાય છે. અને જે આ ત્રણેના મોહપાશમાંથી ઊગરી જાય છે, એને બેડો પાર થઈ જાય છે. પણ આ કામ અતિ મુશ્કેલ, દુષ્કરમાં પણ દુષ્કર કહી શકાય. એવું છે. અને એમાં સફળ થનારા બહુ જ વિરલા હોય છે. ઊંચે ચડવામાં મુશ્કેલી રહેલી છે, પણ ઊંચે ચડેલાને નીચે પડતાં કેટલી વાર? અજાગ્રત સાધકને માટે સિદ્ધિઓ અને ચમકારે કેવળ પતનનું જ કારણ બની જાય છે. પણ ગુરુ ગૌતમસ્વામી તો પૂરા જાગ્રત આત્મા હતા. તેઓ આવાં બધાં દેખાવે મીઠાં અને પરિણામે માઠ, આકર્ષણેને. Page #91 -------------------------------------------------------------------------- ________________ જ . ગુરુ ગૌતમારવામાં ભય બરાબર સમજતા હતા અને એમાં ફસાઈ ન જવાય એ માટે સતત સાવધાની રાખતા હતા. ગૃહસ્થ હતા ત્યારે દુનિયાદારીનાં આકર્ષણે એમને ભાગ્યે જ સ્પશી શકતાં અને હવે તે એમણે મેક્ષમાર્ગના યાત્રિકો પવિત્ર અંચળ ધારણ કર્યો હતો, એટલે એવાં બધાં મેહક કારણે કે આકર્ષણે એમના માટે સાવ અકિંચિત્કર-બિનઅસરકારક બની ગયાં હતાં–જાણે પહાડને ભેદવા મથતાં મહાસાગરમાં ઉછાળા મારતાં મોટાં ભયંકર મજા પહાડને ચલિત કરવાને બદલે, એની સાથે અથડાઈને જ પાછા ફરી જતાં! દેવાધિદેવ મહાવીર ઇન્દ્રભૂતિ ગૌતમના ગુરુ હતા. તેઓ પૂર્ણ વીતરાગ બન્યા હતા. એમને ધર્મ વીતરાગને ધમ હતે. રાગ-દ્વેષ, કષાયે, કર્મો અને કલેશે ઉપર વિજય મેળવે એ એમના ધર્મને હેતુ હતે. “જીતે તે જિન” એને ભાવ આ જ હતે. ગુરુ ગૌતમસ્વામી આવા મુમુક્ષુ ધર્મસંઘના નાયક હતા, અને વીતરાગ પ્રભુની એમને છત્રછાયા હતી, એટલે એમને એમના માર્ગેથી ચલિત કરનારાં આવાં આવાં આકર્ષણે કેવી રીતે ચલિત કરી શકે ? એમની આસપાસ તે આવી મેહક બાબતેની સામે રક્ષણ કરનારુ ધર્મભાવનાનું અને આત્મભાવનું અખંડ કવચ જ જાણે. રચાઈ ગયું હતું. * . આ રીતે ગૌતમસ્વામી તેિ જ મેહ-માયા-મમતાથી મુક્ત, નિષ્કામ ધર્મસાધક બન્યા હતા. ઉપરાંત, ભગવાન મહાવીર સમા અપ્રમત્ત ધર્મનાયકની એમને સતત રખેવાળી હતી. અને વળી ભગવાન મહાવીર સ્વામીના જીવનનો એક પ્રસંગ પણ એમની સામે તિની જેમ ઝળહળતું હતું, અને જાણે એમની સાધનાની પવિત્રતાનું જતન કરતે હતે— વીર-વર્ધમાને દીક્ષા લીધા એક વર્ષ થયું હતું. શૂલપાણિ યક્ષના ઉપદ્રની સામે આત્મતેજ પ્રગટાવીને ભગવાને અસ્થિક ગ્રામમાં પહેલું ચામણું પૂરું કર્યું, અને તે મેરાસાિવેશ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૧. મહાલક્વિનું વરદાન ગામે આવ્યા. આ ગામમાં એક પાખંડીએ પિતાનો પ્રભાવ ખૂબ જમાવ્યું હતું. એનું નામ અછંદકઃ અપત્રિયાને પુત્ર આપે, નિર્ધનિયાને ધન આપે, રેગીના રોગ દૂર કરે, અપંગને સાજા. કરે, આંધળાને દેખતા કરે–એવી એવી એની નામના હતી. એના ચમત્કારની વાત સાંભળીને લોકે ટોળે વળતા અને એને ખૂબ ભેટ આપતા. એને ધંધો ખૂબ ચાલતે. પણ એ મેટો પાખંડી –ગી હતે. દિવસે આવા ચમત્કારોના પ્રવેગ કરે અને રાતે ન. કરવાનાં અધમમાં અધમ કામે આચરે ! ભગવાન મહાવીર તે ત્યારે પણ મોટા જ્ઞાની (ચાર જ્ઞાનના ધારક) પુરુષ હતા. એટલે એમનાથી અછંદકનું સાચું રૂપ અજાણ્યું કેમ રહે? કરુણપરાયણ ભગવાનને થયું કે આવા ઢોંગી–ધુતારાઓથી ઠગાતા લેકેને બચાવી લેવા જોઈએ. અને એનાં પાપ ઉઘાડાં પાડવાં જોઈએ. અને તેઓએ, યેગસાધનાને બળ પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને ઉપયોગ કરીને, લેકેને ચમત્કાર બતાવવા શરૂ કર્યા. અને આ ચમત્કારે તે સ્વાર્થ વગરના અને સાચા હતા. એટલે કે તે અચ્છેદકને ભૂલીને મહાવીરની પાસે ટોળે. વળવા લાગ્યા. અછંદની બાપડાની દુકાન જાણે ભાંગી પડી ! એ ભગવાન પાસે પહોંચે. એણે ભગવાનને આજીજી કરી ? તમારી શક્તિ અપાર છે, અને તમારા માટે તે આખો દેશ ખુલ્લે છે. અહીં રહીને મને નુકસાન કરવાથી તમને શું લાભ થવાનું છે? ભગવાન તે કેવળ આત્મભાવના જ ઉપાસક પુરુષ. હતા. એમણે નક્કી કર્યું. જ્યાં અપ્રીતિ થાય એવા સ્થાનનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા હજી ઘેડા માસ પહેલાં જ લીધી છે, એનું પાલન કરવું ઘટે; અને ચમત્કારના આવા સુંવાળા માગે અધઃપાતમાં પડતા આત્માને બચાવી લે ઘટે. એટલે ભગવાન એક ગામમાંથી તરત વિહાર કરી ગયા. લેકે પકારના મેહમાં આત્માનો અધઃપાત થાય છે તે છેવટે બીજાનું અને પિતાનું બનેલું છે Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૨ અમરેંગલ થયા વગર ન રહે. એટલા માટે તે આપી છે કે જેને આત્મસાધના કરવી હેાય તંત્રના માર્ગે ન જાય.૨ ગુરુ ગૌતમસ્વામી ભગવાને ચેતવણી એ કદાપિ મંત્ર તા પછી આવા વીતરાગ ભગવાનના જ સેવક ગૌતમસ્વામી ઋદ્ધિ-સિદ્ધિ-લબ્ધિઓના ચમત્કારના મેહમાં પડીને પેાતાના આત્મધમ ને કેવી રીતે વીસરી શકે ? .. એ ચેગીપુરુષનુ' એકમાત્ર સાધ્ય હતુ મુક્તિની પ્રાપ્તિ : કચારે હું પૂણુ વીતરાગ ખનું અને કયારે મારાં સસારનાં અધનાના અંત આવે એ જ એમની અંખના હતી; એટલે આવી ઉત્કટ ચેાગસાધનાના બદલામાં એમને મેક્ષમાથી દૂર ખેંચી જાય અથવા મેાક્ષની પ્રાપ્તિ કરતાં ઓછું હેાય એવુ કશુ' જ ખપતું ન હતુ. એટલે જે કાઈ વાત કે વિચાર એમને આ કાર્યોંમાં અવરેાધરૂપ થતાં લાગે એને માટે એમના અંતરનાં દ્વાર સદાને માટે બિડાયેલાં જ રહેતાં. મરજીવાની જેમ જેણે લાખેણા મેતી માટે તપ આદર્યુ હાય એને રગરગીલાં નકલી-કિયાં મેતીથી સ તાષ કેવી રીતે થાય ? અને છતાં, ગુરુ ગૌતમસ્વામી જાણે કે ન જાણે, અને માને કે ન માને, એમની યોગસિદ્ધિને અને એમની લબ્ધિઓને દુઃખી દુનિયાએ પેાતાના આધાર માની લીધી હતી; એમના નામમાત્રથી નાના-મોટાં સંકટો દૂર થઈ જાય છે, એવી એમની ખ્યાતિ થઈ ગઈ હતી. અને એ ખ્યાતિ એમના જય જયકારરૂપે સર્વત્ર ગુ ંજવા લાગી હતી. આવી બધી ખ્યાતિ એમની ચેગસાધનાના સહુજ ફળરૂપ હતી. આ બધુ હતુ. છતાં એનુ એમને લવલેશ પણ અભિમાન ન હતું. પેાતાને નામે કોઈનુ સંકટ દૂર થતું હેાય કે કાઇનુ • ભલુ થતુ હાય તા એને એમને આનંદ હતા; એમના સ્વભાવ જ એવા પ્રસન્ન અને પરગજુ હતેા. પણ કીર્તિની આસક્તિ એમને કચારેય સતાવી ન શકતી. વિશાળ ધર્મ સધના નાયક હોવા છતાં ગુરુ ગૌતમસ્વામી અભિમાન–અહંભાવથી સાવ અલિપ્ત હતા. Page #94 -------------------------------------------------------------------------- ________________ મહાલબ્ધિનું વરદાન આટઆટલી લબ્ધિઓના ભંડાર હેવા છતાં વાહવાહની કામના કે મોટાપણાનું ગુમાન એમને લેભાવી શક્યાં ન હતાં. અને જ્ઞાનના મહેરામણ હોવા છતાં એને ગર્વ–અહંકાર એમણે ક્યારેય અનુભવ્યું ન હતું. સારા-ખાટા બધા પ્રસંગેએ, જળકમળની જેમ, અલિપ્ત અને સ્વસ્થ રહેવાની એમની શક્તિ હતી. આવી આવી તે કંઈક મહાલબ્ધિઓનું ગૌતમસ્વામીને વરદાન મળ્યું હતું. એ મહાલબ્ધિએનું મૂલ્ય અમૂલ્ય હતું. યેગસાધનાની ભીતરમાં સતત વહેતી એકમાત્ર આત્મદર્શનની ઉટ તાલાવેલીનું જ આ સુપરિણામ હતું. Page #95 -------------------------------------------------------------------------- ________________ w આદર્શ શિષ્ય, આદર્શ ગુરુ * શક્તિ મળે, સાથે સમર્પણભાવ મળે, એ મહાભાગ્ય સમજવું. ગુરુ ગૌતમસ્વામીને આવું સદ્ભાગ્ય સાંપડયું હતું. સંસારનો ત્યાગ કર્યો એ ક્ષણથી જ તેઓ પોતાના ગુરુ ભગવાન મહાવીરને સર્વ ભાવે સમર્પિત થઈ ગયા હતા. ભગવાન મહાવીર કાયા હતા તે ગુરુ ગૌતમ એમની છાયા હતા. કાયાથી છાયા અળગી થાય તે જ ગૌતમ મહાવીરથી અળગા થઈ શકે. આટલી બધી એકરૂપતા એ બેની વચ્ચે પ્રવર્તતી હતી. એથી જ મહાવીર અને ગૌતમની જોડી યાદગાર અને અવિહડ ધર્મનેહના દાખલારૂપ લેખાઈ છે. ગુરુ ગૌતમની નમ્રતા અને જિજ્ઞાસા તે જુઓ. પિતે ચાર જ્ઞાનના ધારક હતા, અનેક વિદ્યાઓના પારંગત હતા અને માતા સરસ્વતીના લાડકવાયા હતા, છતાં પોતાની જિજ્ઞાસા સંતોષવા, નવી વાતને જાણવા કે પોતાની શંકાઓનું નિવારણ કરવા, પિતાના પાંડિત્યને ઉપયોગ કરવાને બદલે, ભગવાન મહાવીરને જ તેઓ પ્રશ્ન પૂછતા. નમ્રાતિનમ્ર બનીને જાણે તેઓ પિતાના જ્ઞાનને મહિમા વીસરી જ ગયા હતા. પ્રશ્ન ના હોય કે મોટો, સરળ હોય કે મુશ્કેલ, આ લેક સંબંધી હોય કે પરલેક સંબંધી, વર્તમાન કાળનો હોય કે ભૂતભવિષ્યકાળને લગતે હેય, બીજાની જાત અંગેને હોય કે પિતાની જાત સંબંધી હોય-એકેએક બાબતમાં ભગવાનના શ્રીમુખથી સમાધાન મેળવવામાં જ ગૌતમ આનંદ અનુભવતા. ભગવાને દેવભાષા (સંસ્કૃત)ના બદલે એ વખતે પ્રચલિત લેકભાષા (અર્ધમાગધી–પ્રાકૃત)ને આદર કરીને કથા-વાર્તાઓ Page #96 -------------------------------------------------------------------------- ________________ આદર્શ શિષ્ય, આદર્શ ગુરુ દ્વારા આત્મધર્મની વાત સમજવાનું એટલું સરળ અને સુગમ બનાવી દીધું હતું કે ભણેલા અને અભણ બધાંય એમની વાણીને મંત્રમુગ્ધ બનીને સાંભળતાં. એ વાણીમાં જાણે સમભાવ અને વાત્સલ્યની સરિતા જ વહેતી રહેતી. તેથી જ તે, ગમે તે નિમિત્ત, ભગવાનની નિર્મળ, સરળ, સુગમ, ધર્મવાણું સાંભળવાનું ગૌતમને જાણે ઘેલું લાગ્યું હતું. ગૌતમને જ્ઞાન પણ ઘણું હતું, અને વયમાં પણ તેઓ ભગવાનથી મેટા હતા. છતાં ભગવાનની આગળ તેઓ નાના બાળક જ બની જતા, પિતાની જાતને વીસરી જતા તથા પ્રભુમય બની જવામાં જ જીવનની ધન્યતા અનુભવતા. ભગવાન તરફની ભક્તિની ગંગા તે જાણે ગૌતમના રેમ રેમમાં વહેતી હતી. એ માટે તેઓ, ભારંડ પક્ષીની જેમ, સદાય ખડે પગે તૈયાર રહેતા. ભગવાનની ભક્તિ અને ભગવાનના ધર્મશાસનની પ્રભાવના એ ગુરુ ગૌતમના જીવનને અને આનંદ હતે. પિતાની જીવનસાધના ઉપરાંત એમનો બધો સમય એ કાર્યને સમપિત થયે હતે, એટલું જ નહીં, એ એમની સાધનાનું એક મહત્ત્વનું અંગ જ હતું. તેથી જ તે એમને માટે આગમવાણુમાં કહેવામાં આવ્યું છે કે – તે કાલે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાસે (બહુ દૂર પણ નહીં અને બહુ નિકટ પણ નહીં એ રીતે) ઊર્ધ્વ જાનુ– ઊભડક રહેલા, અધઃશિર-નીચે નમેલા મુખવાળા, અને ધ્યાનરૂપ કેષ્ઠમાં પ્રવિષ્ટ તેમના જયેષ્ઠ શિષ્ય ઈંદ્રભૂતિ નામના અણગાર-સાધુ સંયમ વડે અને તપ વડે આત્માને ભાવતા વિહરે છે–રહે છે.” જેણે પિતાનું જીવન અને સર્વસ્વ પ્રભુચરણે સમર્પિત કર્યું હોય અને પોતાની જાતનું પ્રભુમાં વિલેપન કરવામાં જ મેજ અને કૃતકૃત્યતા માની હાય, એના તરફ પ્રભુને પણ એ જ આત્મીયતાભ ભાવ હોય એમાં શી નવાઈ ? આનું જ નામ દિલબર-દિલને સિદ્ધાંતઃ ભક્તિ વાવે તે ભાવના મળે અને Page #97 -------------------------------------------------------------------------- ________________ મહાવીને કહવાની પ્રજા ગુરુ ગૌતમસ્વામી ભગવાન પણ ભક્તને વશ થયા વગર ન રહે. ભગવાન મહાવીરને પણ પિતાના પ્રથમ શિષ્ય અને ગણધર ઇંદ્રભૂતિ ગૌતમ તરફ આ જ આત્મીયતાભ ભાવ હતે. જન્મજન્માંતરને સ્નેહસંતુ આ અંતિમ ભવે જાણે ચરમ સીમાએ પહોંચ્યું હતું. અને આ અંતિમ ભવે બંને એવા સ્થાનમાં જઈ પહોંચવાના હતા કે જ્યાંથી ક્યારેય બીજે જવાનું, પાછા ફરવાનું અને વિખૂટા પડવાનું ન હતું. તેથી જ ભગવાને પોતે કહ્યું હતું કે— “મરણ પછી–શરીરને નાશ થયા બાદ–અહીંથી વી આપણે બંને સરખા, એકાW (—એક પ્રજનવાળા અને એક સિદ્ધક્ષેત્રમાં રહેવાવાળા), વિશેષતા અને ભેદ રહિત થઈશું.” મહાવીરસ્વામી અને ગૌતમસ્વામી વચ્ચે ભગવાન અને ભક્ત જે આ એકરંગી, અખંડ અને નિર્મળ ધર્મનેહ પ્રવર્તતે હેવાથી, શ્રમણ ભગવાન મહાવીરને જ્યાં ક્યાંય અને જ્યારે પણ ધર્મકાર્ય માટે પિતાને સંદેશવાહક મેકલવાની જરૂર પડતી ત્યારે તેઓ ગૌતમસ્વામીને એ કામ સોંપતા. ગૌતમસ્વામી પણ પ્રભુને આ વિશ્વાસ મેળવવા બદલ પિતાની જાતને કૃતાર્થ માનીને આલાદથી એ કામ કરતા. - ભગવાન જ્યારે દિવસના પહેલા પ્રહરે પિતાની ધર્મદેશના પૂરી કરતા ત્યાર પછી ગૌતમસ્વામી, ભગવાનની પાદપીઠ ઉપર બેસીને, બીજા પ્રહરે દેશના આપતા અને પ્રભુને ધર્મસંદેશ સોને સરળતાથી સમજાવતા. ગુરુ ગૌતમ ભગવાનના આદર્શ સંદેશવાહક અને આદર્શ શિષ્ય હતા. અને– ગૌતમસ્વામી જેમ એક આદર્શ શિષ્ય હતા, એવું જ એમનું ગુરુપદ પણ આદર્શ હતું. એ ગુરુ જેવા શરીરથી પ્રભાવશાળી હતા, એવા જ જ્ઞાનથી પણું પ્રભાવશાળી હતા અને એમના સ્વભાવને પ્રભાવ તે જાણે Page #98 -------------------------------------------------------------------------- ________________ આદર્શ શિષ્ય, આદર્શ ગુરુ સૌ ઉપર કામ કરીને સૌને પિતાને વશ કરી લે એ મધુર હતે. વત્સલતા, સમતા, સરળતા, કરુણામયતા અને નિખાલસતા એમના એકેએક વેણ અને વ્યવહારમાંથી નીતરતી રહેતી હતી. ગુરુ ગૌતમ દેહધારી માનવ શું હતા, જાણે બધી ક્ષેમંકર ઊર્મિઓ, લાગણીઓ અને ભાવનાઓના પિંડ હતા. અને એમના ઉદાર અંતરમાંથી મારા-તારાપણાના બધા ભેદ ભૂંસાઈ ગયા હતા. જેમ ઊંચે આકાશમાં બિરાજતા ચંદ્રને માટે સૌhઈને એમ લાગે કે એ તે મારા તરફ જ નિહાળી રહેલ છે, અને મારા ઉપર જ અમી વરસાવી રહેલ છે, એમ ગુરુ ગૌતમને માટે પણ સૌના અંતરમાં એ જ ભાવ જાગતું કે તેઓ મારા જ છે અને મારા ઉપર એમની અસીમ કૃપા અને વત્સલતાને અભિષેક નિરંતર કરતા રહે છે ! ભગવાન મહાવીરના સંઘના તે તેઓ સ્થવિર–વડીલ હતા જ, સૌને સાચવવાની, સુધારવાની અને શીખવવાની એમની પદ્ધતિ પણ અનોખી અને આભિજાત્યથી શેભતી હતી; પણ જેઓ એ સંઘમાં ભળ્યા ન હતા, ભગવાન મહાવીરની ધર્મપ્રરૂપણુ જેઓને સમજાતી ન હતી અને જેઓ એમને વિરોધ કરતા હતા, એ બધાય ગુરુ ગૌતમને સંપર્ક પામીને અને એમની સમભાવ, સમન્વય અને સમજૂતીથી ભરેલી વાત સાંભળીને પ્રતિબંધ પામી જતા, એમના બની જતા અને અંતે ભગવાન મહાવીરના ધર્મસંઘમાં ભળી જતા. સમતા, સત્ય અને સમન્વયનો સુમેળ સાધવાની જે કળાથી મહાવીરે ઇન્દ્રભૂતિ ગૌતમને પિતાના બનાવી દીધા હતા, એ કળા ગુરુ ગૌતમમાં જાણે સોળે કળાએ ખીલી નીકળી હતી. વગર બેલ્વે સૌના સંશયે છેદાઈ જાય અને સને વ્રતનિયમ-સંયમમાં આપમેળે સ્થિર રહેવાની પ્રેરણા મળે, એવું પવિત્ર અને પ્રભાવશાળી તેઓનું જીવન અને તેજસ્વી અને હૃદયસ્પર્શી તેઓનું જ્ઞાન હતું. જ્ઞાન અને ચારિત્રની ગરિમાથી શેભતા તેઓ આદર્શ ધર્મગુરુ હતા. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અજ્ઞાત સત્ય શ્રમણ ભગવાન મહાવીર સજ્ઞ થયા અને જગતના ઉદ્ધાર માટે એમણે ધર્મતીર્થની સ્થાપના કરીને ચાર પ્રકારના સંધની વ્યવસ્થા કરી; અને ધ-માના અનુસરણ માટે શ્રમણુસંઘ અને શ્રાવકસંઘના આચારનાં વ્રતા, વિધિ-નિષેધા અને નિયમેની લેાકભાષામાં સમજણ આપી. ચેમેર જિન—તી કરના શાસનની પ્રભાવના થઈ રહી. એ પ્રભાવનાથી ખેંચાઈને રાજાથી રક અને વૃદ્ધથી માળક સુધીનાં નર-નારીએ પ્રભુના શાસનનાં અનુયાયીઓ અનવા ટાળે વળીને આવવા લાગ્યાં. પ્રભુએ તે જાણે ધર્મ-અમૃતની પરખ માંડી હતી. એ પરબનું આંગણું સહુને માટે માકળું હતું. એ પરમમાં અન્યા જગ્યા-દુઃખી અંતરને જે શાતા મળતી એ અલૌકિક હતી. એ પ્રભાવ હતા પ્રભુની અસીમ સમતા અને વત્સલતાને; અને એમાં એકાકાર બની ગયેલી અહિંસા, કરુણા અને સત્યપરાયણતાને. એક પ્રસંગે પ્રભુએ દાયકાઓ સુધી અજ્ઞાત રહેલા સત્યને વાચા આપીને પેાતાના જીવનની એક સાવ અજાણી ઘટનાનાં જગતને દર્શન કરાવ્યાં હતાં. એ પ્રસંગના અને ભગવાનની સત્યનિષ્ઠાનાં દર્શન કરીએ. સજ્ઞ થયા પછીનું પહેલું ચામાસું ભગવાન રાજગૃહ નગરમાં રહ્યા હતા અને ચામાસુ પૂરુ થતાં ભગવાને વિદેહદેશ તરફ પ્રયાણ કર્યું હતું. . વિદેહદેશ તે ભગવાનની જન્મભૂમિ. કશૂર દીકરા કમાણી કરવા વિદેશ ગયે હાય અને મેટી કમાણી કરીને માર-તેર Page #100 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત સત્ય વર્ષે પાછો આવતે હેય, એ પ્રસંગ કે રોમાંચકારી અને આહ્લાદકારી બની રહે છે! ભગવાનના વિદેહદેશ તરફના આગમનનું પણ એવું જ થયું. ભગવાન પણ તેરેક વર્ષ પહેલાં, આત્મલક્ષ્મીની કમાણી કરવા. સુખ-વૈભવ અને સગાં-સ્વજનેને ત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા. અત્યારે તેઓ કેવી કેવી આત્મસંપત્તિની કમાણી કરીને પોતાની જન્મભૂમિમાં પાછા ફરતા હતા! સર્વત્ર ધર્મરત્નને દિવ્ય પ્રકાશ અને આત્મધર્મને અપૂર્વ આનંદ પ્રસરી રહ્યોઃ ધન્ય પ્રભુ, ધન્ય ઘડી, ધન્ય વેળા, ધન્ય ભાગ! અમારાં આંગણું આજે પાવન થયાં ! એક દિવસ પ્રભુ બ્રાહ્મણકુંડ ગ્રામ નગરના બહુસાલ નામે ઉદ્યાનમાં પધાર્યા. નગરમાં જાણે સેનાને સૂરજ ઊગ્યે. નગરનાં નર-નારીઓ ભગવાનનાં દર્શન કરવા અને ભગવાનની ધર્મવાણીને અંતરમાં ઝીલવા ઉદ્યાનમાં પહોંચી ગયાં–આ ધન્ય અવસર ફરી આવ્યું કે આવશે! ભગવાનનાં દર્શને જનારાંઓમાં વિપ્રવર ઋષભદત્ત અને એમનાં ગૃહિણી દેવાનંદા પણ હતાં. અને શ્રમણુધર્મના ઉપાસક હતાં. તીર્થકરની ધર્મવાણીથી પિતાના જીવનને પાવન કરવાના એમના કેડ હતા. ભગવાનની ધર્મપર્ષદામાં ભગવાનના પ્રથમ ગણધર ગૌતમસ્વામી પણ બિરાજ્યા હતા. પિતાના આત્માને ઉદ્ધાર અને ભગવાનના શાસનનો જયજયકાર એ જ એમના મનોરથે હતા. ધર્મપર્ષદા ઉપર ભગવાનની ધર્મદેશના પ્રભાવ જોઈને ગૌતમસ્વામીનું રેમ રેમ ખીલી ઊઠતું; તેનું ચિત્ત આનંદવિભેર બની જતું. ગૌતમસ્વામી નિહાળે છે કે આજની ધર્મપર્ષદામાં શ્રાવિકાએના સંઘમાં એક નારી આજે અજબ રોમાંચ અનુભવી રહી છે. કાયા તે એની વૃદ્ધત્વને આરે પહોંચી છે, પણ, ચાતક Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ગુરુ ગૌતમસ્વામી મેઘની સામે નીરખી રહે એમ, એ અનિમિષ નયને ભગવાનને એકીટશે નીરખી રહી છે, એનું જેમ જેમ વિકસવાર થઈ ગયું છે, અને એના પ્રશાંત મુખ ઉપરથી અપાર વાત્સલ્યનું અમી નીતરી રહ્યું છે. અંતરની લાગણીઓ એના મુખ ઉપર અંક્તિ થઈ છે. એ નારી સ્થિર નયને પ્રભુને નીરખવામાં તન્મય બની ગઈ છે અને ગુરુ ગૌતમ એ નારીને નીરખવામાં એકાગ્ર બની ગયા છે. અને તેઓ એક અદ્ભુત દૃશ્ય જોઈ સ્તબ્ધ બની જાય છે ? એ વૃદ્ધ નારીને કંચુક અંતરના હર્ષોલ્લાસથી પહેળે થઈ ગયે, એના ઉરપ્રદેશમાંથી દૂધની ધાર છૂટવા લાગી અને એનાં નેત્રે આનંદનાં આંસુ વહાવી રહ્યાં ! ગૌતમસ્વામીએ સરળ ભાવે ભગવાનને પૂછ્યું: “ભગવાન ! આ બ્રાહ્મણનારી દેવાનંદા આજે આ રોમાંચ અનુભવી રહી છે અને એના ઉરપ્રદેશમાંથી દૂધની ધારા વહેવા લાગી છે, તેનું કારણ શું ? ત્રિકાળજ્ઞાની ભગવાને સમાધાન આપતાં કહ્યું : “ગૌતમ! આ દેવાનંદા તે મારી માતા–જનેતા છે; હું એને પુત્ર છું ! આ સત્યને એ ભલે ન જાણતી હોય, પણ અંતરના વાત્સલ્યતંતુઓ એકબીજાને, અજાણી રીતે, જાણી લે છે.' ગુરુ ગૌતમના પ્રશ્નથી તે દિવસે જગતને ભગવાનના જીવનનું એક અજ્ઞાત અને નવું સત્ય જાણવા મળ્યું.' ગુરુ ગૌતમસ્વામી ભગવાનની સત્યપ્રિય વાણીને વંદી રહ્યા. પછી તે વિપ્રવર રાષભદત્ત અને દેવાનંદા, જાણે સુપુત્રના શાસનમાં ભળી જતાં હોય એમ, ઘરસંસાર ત્યાગ કરીને, ભગવાનના ભિક્ષુક સંઘમાં ભળી ગયાં! ગુરુ ગૌતમે જોયું કે, ભગવાનનાં આ બડભાગી માતાપિતા અને એ ધર્મપરાયણ બ્રાહ્મણ પતિ-પત્ની, આત્મસાધના કરીને કાળક્રમે મેક્ષનાં અધિકારી બની ગયાં. Page #102 -------------------------------------------------------------------------- ________________ સ્જદક પરિવ્રાજક : પાંચ ભવની લેણાદેણી ઉત્તર ભારતને કેસલ દેશ ધર્મસંસ્કારની ભૂમિ લેખાતે. એની રાજધાની હતી શ્રાવસ્તી નગરી. એ નગરીની પાસે એક મઠમાં એક પરિવ્રાજક રહે. સ્કંદક એનું નામ, કાત્યાયન એનું ત્ર અને પરિવ્રાજક ગર્દભાલ એના ગુરુ. કંદ, વેદ-વેદાંગ અને બધી વિદ્યાઓના પંડિત હતા. એમણે ત્રિદંડી પરિવ્રાજકને ધર્મ સ્વીકાર્યો હતે. એ પિતાની પરંપરા પ્રમાણે ધર્મોપકરણે–વસ્ત્ર, પાત્ર, દંડ વગેરે–રાખતા અને ગેરુવાં વસ્ત્રો ધારણ કરતા. એ સત્યના શોધક અને તાવની જિજ્ઞાસુ હતા. એમનું જીવન પવિત્ર હતું. ભગવાન મહાવીરના સંઘના પિંગલક નામે એક નિગ્રંથમુનિ એ વખતે શ્રાવતી નગરીમાં રહેતા હતા. એ પણ કાત્યાયન ગૌત્રના હતા. એક દિવસ નિગળ પિંગલક સ્કંદક પરિવ્રાજક પાસે જઈ પહોંચ્યા અને એમના જ્ઞાનીપણાની પરીક્ષા કરવા એમણે એમને પાંચ પ્રશ્ન પૂછળ્યાઃ “હે માગધ! લેક, જીવ, મેક્ષ (સિદ્ધિ), મેલે જનાર જીવ (સિદ્ધ)-આ બધાં અંતવાળા છે કે અંત વગરના ? અને જીવનું મરણ કેવી રીતે થાય તે એને સંસાર વધે અથવા ઘટે ?” મુનિ પિંગલકના પ્રશ્નો સાંભળી કંદક વિચારમાં પડી ગયા. એમણે એ પ્રશ્નોના જવાબ શોધવા માટે મનમાં ઘણી ઘણી મથામણ કરી, પણ કઈ જવાબ મળે નહીં. છેવટે એમનું મન શંકા, કાંક્ષા અને અવિશ્વાસથી ભરાઈ ગયું અને એમની Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ગુરુ, ગૌતમસ્વામી બુદ્ધિ જડ થઈ ગઈ. એમણે પિંગલકના પ્રશ્નોને કશે જવાબ ન આપે. એ અરસામાં શ્રમણ ભગવાન મહાવીર, પોતાના સંઘ સાથે, કૃદંગલા નગરીના છત્ર૫લાસ નામે ચૈત્યમાં પધાર્યા. આ નગરી શ્રાવસ્તીની પાસે જ હતી. શ્રાવસ્તીના લેકે મોટી સંખ્યામાં ભગવાનનાં દર્શન કરવા અને એમની ધર્મવાણી સાંભળવા ટોળે વળીને ત્યાં જવા લાગ્યાં. પિંગલકના પ્રશ્નોએ સ્કદકના અંતરમાં શંકા-આશંકાઓ તે જન્માવી જ હતી; અને સત્યના શેધક એ પરિવ્રાજક એનું સમાધાન મેળવવા પણ ઝંખતા હતા. પિતાથી એક નિગ્રંથ ભિક્ષુના સવાલના જવાબ આપી ન શકાયા એની બેચેની પણ એમને સતાવી રહી હતી. એવામાં કૃદંગલા નગરીના છત્રપલાશ ચૈત્યમાં સર્વજ્ઞ ભગવાન મહાવીર પધાર્યાની વાત એમણે લેકે પાસેથી સાંભળી અને એમનું ચિત્ત એક પ્રકારની નિરાંત અનુભવી રહ્યું. એમને થયું કે નિગ્રંથ પિંગલકના જે પ્રશ્નો મારા મનને પરેશાન કરી રહ્યા છે, એના ખુલાસા મેળવવાને આ કે ઉત્તમ સુગ મળે! અને, જરાય સમય વિતાવ્યા વગર, ભદ્રયરિણામી પરિવ્રાજક ગેરુવાં વસ્ત્રો પહેરીને, અને પિતાનાં વસ્ત્રો, પાત્રો અને ઉપકરણે લઈને, ભગવાન મહાવીર પાસે પહોંચવા રવાના થયા. એમના અંતરમાં અત્યારે એક જ ઝંખના હતી કે ક્યારે મહાવીર પાસે પહોંચું અને ક્યારે આ પ્રશ્નોના ખુલાસા મેળવી સત્યનાં દર્શન કરું. ત્રિકાળજ્ઞાની ભગવાન પિતાના જ્ઞાનના પટ ઉપર કંદક પરિવ્રાજકની મનભાવના અને એમની પોતાની પાસે પહોંચવાની પ્રવૃત્તિ સ્પષ્ટરૂપે અંક્તિ થયેલી નીરખી રહ્યા. એ વખતે ભગવાને ગૌતમને કહ્યું : “હે ગૌતમ, આજે તું તારા એક પૂર્વના ઓળખીતાને જઈશ–મળીશ.”૨ . WWW.jainelibrary.org Page #104 -------------------------------------------------------------------------- ________________ &દક પરિવ્રાજક : પાંચ ભવની લેણદેણી ૧૭૩ “એ મારા ઓળખીતા કોણ છે ભગવાન ?' ગૌતમે નમ્રતાથી પૂછ્યું. “ આજે તું હમણાં જ કાત્યાયન સ્કંદ્રક પરિવ્રાજકને મળીશ. એ તારા પૂર્વપરિચિત છે અને પિતાની શંકાઓનું સમાધાન મેળવવા માટે અહીં આવી રહ્યા છે.” ગૌતમે ઉત્સુકતાથી પૂછ્યું: “હે ભગવન ! શું એ આપના શિષ્ય બનશે.” ભગવાનઃ “હા ગૌતમ! એ અમારા સંઘમાં ભિક્ષુ બનશે.” ગૌતમ ખૂબ રાજી થયા. ગૌતમસ્વામી અને સ્કંદક પરિવ્રાજક પાંચ-પાંચ જન્મથી એક-બીજાથી પરિચિત હતા. અને ભગવાને ગૌતમને સંબોધીને એ જ વાત કહી હેવી જોઈએ, એમ લાગે છે.* એ પાંચ પૂર્વભવની કથાઓ આ પ્રમાણે છે– મંગલ શેઠ અને સુધર્મા શ્રાવક જબૂદ્વીપમાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર, એના પુષ્કલાવતી વિજયમાં બ્રહ્માવત નામે દેશ. એની રાજધાનીનું નામ બ્રહ્મપુત્ર નગર. ત્યાં બ્રહ્મ નામે રાજા રાજ્ય કરે. એની રાણીનું નામ બ્રાહ્મી. એમના પુત્રનું નામ બ્રહ્મદત્ત. એ નગરમાં એક શ્રેષ્ઠી રહે. એમનું નામ મંગલ. મંગલ શેઠ ખૂબ પ્રામાણિક. એમને વેપાર અને વ્યવહાર બંને વખણાતા. બુદ્ધિશાળી, ન્યાયપ્રિય અને સત્યના પક્ષપાતી પણ એવા કે સૌ કઈ એમની સલાહ લેવા આવે—પાંચમાં પૂછયા ઠેકાણું. રાજા અને પ્રજા બંને એમને માન આપે. એમના ધર્મને રંગ પણ પાકે. બારે વ્રતનું અને ધર્મક્રિયાઓનું જીવની જેમ જતન કરે. આદર્શ શ્રાવક જ જોઈ લે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ગુરુ ગૌતમસ્વામી - સુમંગલા એમનાં પત્ની. એ પણ શ્રેષ્ઠીના જેવાં જ ધર્મપરાયણ અને પરોપકારી. એમના પુત્રનું નામ મંગલાનંદ. એ જેમ માતાપિતાની મન દઈને સેવા કરતા અને આજ્ઞા ઉઠાવતે, તેમ દેવ, ગુરુ અને ધર્મની ભક્તિ માટે પણ સદા તત્પર રહેતો. ધર્મભાવના એના રોમ રોમમાં પ્રસરી હતી. એમના મકાનની પાસે સુધર્મા નામે એક શ્રાવક રહે. જેવું નામ એવા એના ગુણ. હંમેશાં ધર્મનું પાલન કરે અને ન્યાયનીતિથી પોતાનો વ્યવહાર ચલાવે. સ્વભાવ પણ ખૂબ સરળ અને ઉદાર. મંગલ શેઠ અને સુધર્મા બંને મિત્રો. પર્વતિથિએ બંને સાથે જ ધર્મકરણી કરે, અને સારાં કામમાં સદાય સાથે ને સાથે જ રહે. ક્યારેક મંગલ શ્રેષ્ઠી માંદા પડ્યા. ઘણું ઘણું ઉપચારે કર્યા પણ રેગ શાંત ન થયે. ભૂખ ન લાગે, ખાધું ન પચે અને દિવસે દિવસે અશક્તિ તે વધતી જ જાય. શાણા શ્રેષ્ઠીએ. સમજીને ઘરવ્યવહાર અને વેપાર-વણજને ભાર પોતાના પુત્રને સોંપી દીધે; અને પરિગ્રહ અને બ્રહ્મચર્યનો નિયમ લઈને પિતાના મનને ધર્મમાં સ્થિર કરવા પ્રયત્ન કરવા લાગ્યા. પણ રોગ તે વધતે જ ગયે. એક વાર વિચક્ષણ શ્રેષ્ઠી સમજી ગયા કે હવે અંત સમય નજીક જ છે, એટલે ધર્મનું જ શરણ લેવું ઘટે. અને એમણે આમરણ અનશનવ્રત સ્વીકારી લીધું. ત્યારે ઉનાળાની ઋતુ હતી. ગરમી ઉત્તરોત્તર વધતી. જતી હતી. કુટુંબીજને અને શ્રાવક સુધર્મા ધર્મ સૂત્રો સંભળાવીને મંગલ શ્રેષ્ઠીના મનને સ્વસ્થ રાખવા સતત જાગતા રહેતા હતા. એક રાત્રે ગરમી અસહ્ય હતી અને મંગલ શ્રેષ્ઠીને કંઠ તરસથી સુકાવા લાગ્યું. એમનું ચિત્ત પાણી પાણીનું રટન કરીને પાણી. માટે ઝંખી રહ્યું. એ રાત જાણે વેરણ બની બેઠી. કારી લીધુ. જતી હલા, ઉનાળાની અને Page #106 -------------------------------------------------------------------------- ________________ સ્જદક પરિવ્રાજક : પાંચ ભવની લેણદેણી ૭૫ તૃષાની વેદના પળે પળે વધતી જતી હતી, અને શ્રેષ્ઠીની સહનશક્તિ ઘટતી જતી હતી. પિતાની વેદનામાં શેઠને પોતાના કુટુંબ તરફ તિરસ્કાર આવ્યું કે આ લેકે કેવા ક્રૂર છે કે મને પાણી પિવરાવતા નથી! નદી, સરોવર અને સાગરનાં માછલાં કેવાં ભાગ્યશાળી છે કે સતત શીતળ અને મધુર પાણી પીધા કરે છે અને પાણીમાં જ હમેશાં રમ્યા કરે છે ! આ પ્રમાણે શેઠને જીવ પાણીમાં જ પરોવાઈ ગયે અને છેલ્લી ક્ષણે પાણી. પાણી કરતાં મરણ પામીને એ વિપાશાંતર નદીમાં માછલાને અવતાર પામ્યા. આ મંગળ શ્રેષ્ઠીને જીવ તે ભવિષ્યના ગૌતમસ્વામી અને સુધર્મા શ્રાવક તે ભવિષ્યના સ્કંદક પરિવ્રાજક. મસ્ય અને સુધર્મા મસ્ય તે નદીના જળમાં હરે ફરે છે, મજા કરે છે અને નાનાં નાનાં માછલાંને આહાર કરીને ખૂબ તાજમા થાય છે. ન કેઈ દુઃખ, ન કશી ચિંતા, મન ભરીને ફરવાનું અને પેટ ભરીને જમવાનું! કેવું સુખ! એક વખત નદીમાં ફરતાં ફરતાં એણે એક વિચિત્ર આકારનું માછલું જોયું જાણે કેઈ આત્મસાધક મુનિની કાયાને જ આકાર! આ આકાર જેઈને મત્સ તે વિચારમાં પડી ગયે. એને વારે વારે એમ જ થયા કરતું કે આવી સુંદર, શાંત અને આહૂલાદકારી આકૃતિ મેં કયારેક કયાંક જોઈ છે. અને આ વિચારમાં ને વિચારમાં એ એના આનંદ-વિહાર અને ખાન-પાન. પણ વીસરી ગયે—જાણે પૂર્વના કેઈક સંસ્કાર એના અંતરને વલોવી રહ્યા હતા. અને.......અને..અને, દહીંને વાવતાં માખણ નીકળે એમ, આવી બધી વિચારણા કરતાં કરતા, એનું અંતર ખૂલી ગયું.. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ગુરુ ગૌતમસ્વામી એને પેાતાના પૂર્વ જન્મનુ' (જાતિસ્મરણ) જ્ઞાન થયું અને એણે -જોયું કે પૂના ભવમાં ધનુ' અણીશુદ્ધ પાલન કરવા છતાં અંતિમ ક્ષણે પાપ-વાસના સેવવાથી મારે માછલાને આવે। હલકો -અવતાર ધારણ કરવા પડયો છે. અને તરત જ એ મત્સ્ય પેાતાના અંતરથી ધમ નું શરણ સ્વીકારીને માછલાંનું ભક્ષણ કરવાનું "ધ કર્યું.... પેલે સુધર્માં મિત્ર એક વાર, ધન કમાવાને માટે, સાવાહની સાથે, વહાણુમાં મુસાફરી કરતા હતા. એવામાં નદીમાં એકાએક ઝંઝાવાતનુ ભયંકર તફાન જાગી ઊડ્યું. આખું વહાણુ હાલક-ડોલક થવા લાગ્યું : જાણે હમણાં જ પૂછ્યુ કે ડૂબશે ! વહાણના માલમે પણ બધાંને ચેતવણી આપી દીધી અને પાતપેાતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવા કહી દીધુ. અને મધરાત થતાં થતાં તે વહાણુ ભાંગીને વેરવિખેર થઈ ગયું અને બધા મુસાફ પાણીમાં ફેંકાઈ ગયા. આ જ ક્ષણે પેલા મત્સ્યને પેાતાના ધમિત્ર સુધર્માના વિચાર આવ્યે અને પૂર્વના સ્નેહથી પ્રેરાઈ ને એણે એને પેાતાની પીઠ ઉપર બેસારીને ડૂબતા બચાવી લીધે। અને સહીસલામત નદીના કિનારે મૂકી દીધા. પેાતાના પૂર્વભવના સહધર્મીની સેવા કરીને અને અંતિમ અનશન કરીને એ મત્સ્ય શુભ ધ્યાન કરતા કરતા મરીને સ્વર્ગમાં દેવ તરીકે જન્મ્યા. (૩) અને મિત્રા દેવલાકમાં 'ત સમયની ઉત્તમ આરાધનાને લીધે મત્સ્ય સૌધ દેવલાકમાં દેવના અવતાર પામ્યા. એનું નામ જ્યેાતિમાંલી. એ દેવ મનભરીને દેવલાકનાં સુખા ભાગવે છે અને અવસરે અવસરે જિનેશ્વરની પૂજા, ભક્તિ અને સ્તુતિ કરવાનું પણ ચૂકતા નથી. Page #108 -------------------------------------------------------------------------- ________________ &દક પરિવ્રાજક : પાંચ ભવની લેણાદેણી ওও જે ધર્મના પુણ્ય પ્રતાપે પિતાને આટલું બધું સુખ મળ્યું એને કેમ ભૂલી શકાય? એક વાર એ દેવે પોતાના જ્ઞાનમાં જોયું કે પોતાને કલ્યાણ-- મિત્ર સુધર્મા પણ, ધર્મકરણીને પ્રતાપે, દેવને અવતાર પામે. છે અને પોતાની નજીકમાં જ છે. એટલે એ દેવ પિતાના વિમાનમાંથી નીકળીને, સામે ચાલીને, પિતાના મિત્ર-દેવની પાસે પહોંચી ગયે.. પૂર્વના નેહનું સ્મરણ કરીને બંને મિત્ર-દેવો ખૂબ હેતથી. એકબીજાને ભેટયા અને આનંદ-સરેવરમાં મગ્ન બની ગયા. બંનેનાં હૃદય ધર્મભાવનાથી સુવાસિત હતાં એટલે તેઓ પોતાની. મિત્રતાને આનંદ-ભોગ-વિલાસથી દૂષિત કરવાને બદલે ધર્માત્માએની પ્રશંસા કરવામાં અને ધર્મ મહોત્સવમાં ભાગ લેવામાં ચરિતાર્થ કરવા લાગ્યા. બંને એકબીજાના સાચા ધર્મમિત્ર, કલ્યાણમિત્ર અને હિતમિત્ર બની ગયા હતા અને પિતપતાના. વિમાનમાં સુખપૂર્વક સમય વિતાવતા હતા. દેવરૂપે જન્મેલ સુધમને જીવ ક્યારેક પિતાને માર્ગ ચૂકી ગયે અને પિતાની દેવીના બદલે સ્વર્ગની પણ્યાંગના ગણાતી અપરિગૃહીત દેવી ઊર્વશીમાં આસક્ત બની ગયે--હાડના ધમી જીવે જાણે વિષય-વિલાસના કીચડમાં ખૂંપવાનું અધમ કામ. કરવાનું જાણી–બૂઝીને પસંદ કર્યું! પણ આ દેવના આવા સ્વછંદને. કેણુ વારી શકે?—એ દેવની દેવી દુઃખમાં વિમાસી રહી. છેવટે એ દેવીએ પિતાના પતિના મિત્ર તિમલી દેવને આ વાત કરી. ન્યાતિમાંલી દેવે ખરે વખતે મિત્રધર્મ બજાવ્યું અને પોતાના મિત્રદેવને પતનને માર્ગેથી પાછો વળે. તે પહેલા ભવમાં ગૌતમના જીવ મંગલ શ્રેષ્ઠીનું અંતિમ. અનશન વખતે તૃષાને કારણે પતન થયું હતું. આ ત્રીજા ભવમાં દેવ બનેલ &દકને જીવ વિષયતૃષ્ણને લીધે પતિત થયે. પણ છેવટે બંને ઊગરી ગયા. WWW.jainelibrary.org Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ - ગુરુ ગૌતમસ્વામી ત્રણ કાળ પાકે અને પાંદડું પાકું–પીળું થઈ સહજભાવે ખરી પડે. આયુષ્યનું પણ એવું જ સમજવું–વહેલાં કે મેડાં એ પૂરું થાય જ થાય. સમય પાડ્યો અને તિર્માલી દેવના જીવે સ્વર્ગલોકને તજીને મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં વૈતાઢયની વેગવતી નામની નગરીમાં વિદ્યાધરના રાજા સુવેગના પુત્રરૂપે જન્મ લીધે. એનું નામ હતું વેગવાન. સુધર્મા શેઠને જીવ, વિષય-વાસનાના ફળરૂપે, પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ધનવંતી વિજયમાં તરંગિણી નગરીમાં ધનદેવ વ્યવહારિયાની પત્ની ધનવતીની કુક્ષિથી પુત્રીરૂપે અવતર્યો. એનું નામ ધનમાલા. વિદ્યાધરના રાજા સુવેગને ધીસખા નામે મંત્રી હતા. એ શાણે, બુદ્ધિશાળી અને ધર્મપરાયણ હતે. વેગવાન વિદ્યાધરે, પોતાની કુળ પરંપરાની રીત પ્રમાણે, તપ અને વિધિપૂર્વક વિદ્યાસાધના કરીને બળ, બુદ્ધિ અને પરાક્રમ ખીલવીને યુવરાજ પદ પ્રાપ્ત કર્યું હતું. આ તરફ ધનમાલા પણ રૂપ-લાવણ્યવતી અને અનેક વિદ્યા-કળાઓમાં નિપુણ બની હતી. ' એક વાર વેગવાન આકાશ માગે ફરતે હતે, એવામાં એની નજર ધનમાલા ઉપર પડી. એનું રૂપ-લાવણ્યથી શોભતું યૌવન જેઈને વેગવાન એના ઉપર આસક્ત થયો અને એનું અપહરણ કરીને એને પોતાની નગરીમાં ઉપાડી લાવ્યો. પણ ધનમાલા એની સાથે લગ્ન કરવા તૈયાર ન થઈ; એ માટેના વેગવાનના બધા પ્રયત્ન એળે ગયા અને વેગવાન ખાવાપીવાનું છોડીને હરાયા ઢોર જેવો બની ગયો. Page #110 -------------------------------------------------------------------------- ________________ કંદક પરિવ્રાજક : પાંચ ભવની લેણાદેણી આ વખતે ધીસખા મંત્રીએ એને સમજાવ્યું કે “યુવરાજ ! વૈતાઢય પર્વતની ભીંત ઉપર લખેલું છે કે જે વિદ્યાધર અળાત્કારથી ઉપાડી લાવેલ કન્યા સાથે ભેગ ભેગવે છે, તેની બધી વિદ્યા નાશ પામે છે.” ધીસખા મંત્રીની વાત વેગવાનના મનમાં ઊતરી ગઈ. અને એણે ધનમાલા સાથે બળથી લગ્ન કરવાનો વિચાર માંડી વાળે; અને એ પિતાની મરજીથી પરણવા તૈયાર થાય ત્યાં સુધી રાહ જોવાનું નકકી કર્યું. વેગવાનની ધીરજ છેવટે સફળ થઈ બેએક મહિના પછી ધનમાળા લગ્ન કરવા સંમત થઈ અને વેગવાનનાં લગ્ન એની સાથે ધામધૂમથી કરવામાં આવ્યાં. પણ એ બન્નેને ભાગ્યાગ કંઈક વિચિત્ર જ હતો કે કેટલાક વખત પછી બીજે વિદ્યાધર ધનમાલા ઉપર આસક્ત થઈને એને ઉપાડી ગયો! - જ્યારે વેગવાને જાણ્યું કે જેના ઉપર પોતે ખૂબ અનુરાગ ધરાવતો હતો એ ધનમાલા બીજાની સાથે ભેગ ભેગવવામાં આસક્ત બની છે, ત્યારે એને સંસાર અસાર લાગે, એનું મન સંસાર ઉપરથી ઊઠી ગયું અને એનું અંતર વૈરાગ્યને ઝંખી રહ્યું. આ ઘટનાથી એનું મન દુઃખી દુઃખી થઈ ગયું હતું. ધીસખા મંત્રીએ સંસારના ભાવોની વિચિત્રતા સમજાવીને રાજા વેગવાનના દુઃખનું નિવારણ કરીને એમના મનનું સમાધાન કર્યું. પછી ત્યાં આવી પહોંચેલા આચાર્યથી પ્રતિબોધ પામીને વિદ્યાધર રાજા વેગવાને અને ધીસખા મંત્રીએ બન્નેએ એમની પાસે ત્યાગધર્મની દીક્ષા લીધી. વખત જતાં ધનમાલાના અંતરમાં પણ પિતાના પાપને માટે પશ્ચાત્તાપ જાગી ઊઠયો અને એ પણ પિતાના દુષ્કર્મોનું પ્રાયશ્ચિત્ત કરવા સંસાર ત્યાગ કરીને સાધ્વી બની ગઈ મંગલ શ્રેષ્ઠીને જીવતે વેગવાન, એ જ ભાવી ઈન્દ્રભૂતિ ગૌતમ. સુધમનો જીવ તે ધનમાલા; એ જ ભાવી કંઇક કાત્યાયન. Page #111 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી આ બે જીવોને આ ભવમાં ત્રીજા જીવ ધીસખા મંત્રી સાથે મેળાપ થયે. એ જ ભાવી નિગ્રંથ પિંગલક મુનિઃ સ્કંદકને અઘરા પ્રશ્નો પૂછીને એ પરિવ્રાજકને ભગવાન મહાવીર પાસે મોકલવાનું નિમિત્ત બનનાર સાધુ. ત્રણે જીવો, પાપ-પુણ્યના પડછાયાથી મુક્ત થવા, ભગવાન તીર્થકરના સંયમમાગનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા લાગ્યા. ત્રણે દેવકમાં અને ત્યાંથી મનુષ્યલોકમાં સંયમની સ્વચ્છ સરિતામાં ત્રણે જેનાં મન પાપમળથી મુક્ત બની નિર્મળ બનવા લાગ્યાં; અને એમણે જેટલી નિર્મળતા સાધી, એનું ફળ એમને તરત મળ્યું ઃ ત્રણે જ પિતાની પુણ્યપ્રકૃતિના બળે આઠમે દેવલેક પામ્યા. - દેવભવનું આયુષ્ય પૂરું થયું એટલે વેગવાનને જીવ ગેબર ગામમાં વસુભૂતિ વિપ્રની પત્ની પૃથ્વીના પુત્ર ઈન્દ્રભૂતિ ગૌતમરૂપે બ્રાહ્મણકુળમાં અવતર્યો; ધનમાલાને જીવ સંવર ગામમાં સિદ્ધ રાજાની સમૃદ્ધિ પાણીની કુક્ષિથી ઔદક કાત્યાયન નામે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયે; અને ધીસખા મંત્રીને જીવ ચંપા , નગરીમાં તિલક શ્રેષ્ઠીને ત્યાં શીલવતીની કુક્ષિથી પિંગલક નામથી વશ્યકુળમાં અવતર્યો. જાણે ત્રણ મિત્રોએ આ ભવમાં પોતપોતાના જન્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણને ત્રિવેણીસંગમ સાથે ! અને... અને આ ત્રણેને ભાગ્યગ પણ કે જૂની નેહગાંઠથી બંધાયેલા એ ત્રણે જીવે, આત્મભાવથી રંગાઈને, છેવટે ભગવાન મહાવીરના ભિક્ષુસંઘમાં ભળી ગયા ! સ્કંદક પરિવ્રાજકના આગમનના સમાચાર કહેતાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને જે કહેલું કે “હે ગૌતમ! આજે તું તારા એક પૂર્વના ઓળખીતાને ઈશ-મળીશ”—એ આ પાંચ ભવેના સંબંધને જાણીને જ કહ્યું હશે. Page #112 -------------------------------------------------------------------------- ________________ સ્કંદ પરિવ્રાજક : પાંચ ભવની લેણદેણું ભગવાનની વાણી સાંભળીને ગૌતમ આહલાદ અનુભવી રહ્યા. સ્કંદક આવી પહોંચ્યા એટલે ગૌતમ ઊઠીને એમને લેવા સામા ગયા. અને ભદ્રપરિણામી જી એકબીજાને મળીને પ્રસન્ન થયા. - પછી ગૌતમે પરિવ્રાજકને એમના આગમનને હેતુ કહી સંભળાવ્યું. આથી સ્કંદક પરિવ્રાજક વધુ વિસ્મય પામ્યા એટલે ગૌતમસ્વામીએ નમ્રતાપૂર્વક કહ્યું, “આ બધે પ્રભાવ મારા ગુરુ ભગવાન મહાવીરને છે.” - ગૌતમ &દકને ભગવાન પાસે લઈ ગયા. ભગવાનની સમતા, વત્સલતા અને કરુણ જેઈને સ્કંદકનું ચિત્ત ભારે શાતા અનુભવી રહ્યું. એમનું હૃદય જાણે બોલી ઊઠ્યુંઅહીં મારી શંકાઓનું નિરાકરણ પણ થશે અને મારા આત્માને નિસ્તાર પણ થશે. - પછી કરુણાનિધિ સર્વજ્ઞ ભગવાને નિગ્રંથ પિંગલકે કંદક પરિવ્રાજકને પૂછેલા પાંચ પ્રશ્નોના સંતોષકારક ખુલાસા આપતાં (૧) “હે કંઇક! “લેક અંતવાળે છે કે અંત વિનાને છે” એ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે કે મેં લેકને ચાર પ્રકારને • જણાવે છે ? દ્રવ્યલેક, ક્ષેત્રલેક, કાળક અને ભાવલે કલેકને દ્રવ્ય અને ક્ષેત્રની દૃષ્ટિએ વિચારીએ તો તે અંતવાળે છે; પણ કાળ અને ભાવની દૃષ્ટિએ વિચારીએ તે તે અંત વિનાને છે.” (૨) “હવે, “જીવ અંતવાળે છે કે અંત વિનાને છે” તે પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે : દ્રવ્યથી જીવ એક છે અને અંતવાળે છે. ક્ષેત્રથી જીવ અસંખ્ય પ્રદેશવાળે છે, તથા તેને અંત પણ છે. કાળથી જીવ નિત્ય છે અને તેને અંત નથી. ભાવથી જીવ અનંત જ્ઞાનપર્યાયરૂપ છે અને અનંત દર્શનાર્યાયરૂપ છે, અને અનંત અગુરુલઘુ પર્યાયરૂપ છે.” - (૩) “તે જ પ્રમાણે સિદ્ધિ (એટલે કે સિદ્ધશિલા) પણ દ્રવ્યથી એક છે અને અંતવાળી છે; ક્ષેત્રથી સિદ્ધિની લંબાઈ Page #113 -------------------------------------------------------------------------- ________________ ગુડ ગૌતમસ્વામી તથા પહોળાઈ ૪૫ લાખ જનની છે. તેને અંત–છેડે પણ છે. કાળથી સિદ્ધિ કઈ દિવસ ન હતી એમ નથી, નથી એમ પણું નથી, તથા નહિ હેય એમ પણ નથી. ભાવથી સિદ્ધિ ભાવલેક પ્રમાણે જાણવી. એટલે કે દ્રવ્યસિદ્ધિ અને ક્ષેત્રસિદ્ધિ અંતવાળી છે; અને કાળસિદ્ધિ અને ભાવસિદ્ધિ અંત વિનાની છે.” (૪) “તે જ પ્રમાણે સિદ્ધ પણ દ્રવ્યથી એક છે, અને અંતવાળે છે. ક્ષેત્રથી સિદ્ધ અસંખ્ય પ્રદેશવાળે છે તથા તેને અંત પણ છે. કાળથી સિદ્ધ આદિવાળા છે અને અંત વિનાના છે. ભાવથી સિદ્ધ અનંત જ્ઞાનપર્યવરૂપ છે, અનંત દર્શનાર્યવરૂપ છે, અનંત અગુરુલઘુ પર્યવરૂપ છે અને તેને અંત નથી.” (૫) ““જીવ કેવી રીતે મરે તે તેને સંસાર વધે અને ઘટે” એ પ્રશ્નનો જવાબ આ છે ? મેં મરણના બે પ્રકાર જણાવ્યા છે ? બાલમરણ અને પંડિતમરણ. તેમાં બાલમરણના આર ભેદ કહ્યા છે. એ બાર પ્રકારના બાલમરણ વડે મરે, તે જીવ અનંત વાર નરયિક ભવને પામે છે; અનાદિ. અનંત તથા ચાર ગતિવાળા સંસારમાં રખડ્યા કરે છે તથા તે પ્રકારે પિતાના સંસારને વધારે છે. પંડિતમરણ પણ બે પ્રકારનું છે. એ બન્ને જાતના પંડિતમરણ વડે મરતે જીવ પોતે નૈરયિકના અનંત ભવને પામતે નથી; સંસારરૂપ વનને વટી જાય છે, તથા તે પ્રકારે તે જીવને સંસાર ઘટે છે.” –“ભગવતીસાર,” પૃ. ૧૭૩-૧૭૭ (ટૂંકાવીને). જાણે બિંદુમાં સિંધુ સમાવતા હોય એમ ધર્મના અને જીવનના સારનું દાન કરતી ભગવાનની વાણીને ઔદક ભાવપૂર્વક અંતરમાં ઝીલી રહ્યા અને ભગવાનની અનુમતિ લઈને એમના ધર્મસંઘમાં ભળી ગયા. પ્રભુના શાસનની આવી પ્રભાવના અને પિતાના જન્મજન્માંતરના ધર્મમિત્રને ઉદ્ધાર થયેલાં જોઈને ગુરુ ગૌતમ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૭ એ સતાનુ મિલન એક જ થા; એની મેટી મેટી ડાળીએ એ. થડ નાનુ ને ડાળીએ મેાટી. ડાળીએ ડાળીએ ફૂલ ખીલેલાં, ફળ બેઠેલાં, ફૂલ તા એક જ ઝાડનાં અને એક જ જાતનાં; પણુ કોઈ નાનું, કાઈ માટું; કોઈ ના રંગ ઘેરા, કાઈ ના આદેશ. ફળ પણ એ જ ઝાડનાં ને એ જ જાતનાં; પણ એમાંય કોઈ નાનું, કોઈ મેટું; એમના આકાર અને રૂપ-રંગમાંય ફેર. સ્વાદ તે ફળ પાકે એટલી ધીરજ રાખીએ અને પછી ચાખી જોઈએ ત્યારે ખબર પડે. પણ એટલી ધીરજ કેાને ? દોરગી દુનિયા તે દેખે એને સાચું માને અને જુદાં જુદાં રૂપ-રંગને માટું રૂપ આપીને ભેદ પાડવામાં રાચે. એને મન તે જેટલા ચાકા વધારે એટલે વધુ લાભ ! ફળાના જુદાપણાને, ફૂલેાના જુદાપણાને અને ડાળીઓના જુદાપણાને જાણનારા તેા, અનેક મળે, પણ એ બધાંયનું મૂળ એક જ છે, એક જ થડની એ નીપજ છે, એ જાણનારા તે કોઈ વિરલા જ નીકળે. સાંકડા મનના જ આ બધા ખેલ. જેવું મન એવી દુનિયા : સાંકડા મનની દુનિયા સાંકડી; મેાટા મનની દુનિયા મેાટી. મનનું આ સાંકડાપણું, વ્યવહારની જેમ, ધર્માંને પણુ અભડાવી બેસે છે અને મૈત્રી, શાંતિ અને એકતાના સ્થાપક ધ ને ભેટ્ટ-કલેશના પાષક સંપ્રદાય અનાવી મૂકે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી એક જ નિગ્રન્થ ધર્મો, એ ધર્મના છેલ્લા એ તીર્થંકરા તે ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર. એ વચ્ચે ફક્ત અઢીસેા વર્ષ જેટલું' જ અંતર હતું. અને ભગવાન મહાવીરનુ કુળ તેમ જ બીજા પણ બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે કુળે! ભગવાન પાર્શ્વનાથના સંઘનાં અનુયાયી હતાં. બન્ને તીથ કરી ધર્મ પરપરાના પ્રરૂપક, પ્રભાવક અને રક્ષક હતા. ૮૪ એટલે ભગવાન મહાવીરની ધર્મ પ્રરૂપણાના મૂળમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાનાં તત્ત્વા અને ધનિયમે જ રહેલાં હતાં. એમાં ભગવાન મહાવીરે જે થાડા ફેરફાર કર્યાં હતા તે તે, ઋતુમાં ફેરફાર થતાં, શાણા-સમજુ માનવી ખાન-પાન અને પહેરવેશમાં જરૂરી ફેરફાર કરે છે, એવા જ હતા. અને એને હેતુ પશુ કેવળ આત્મભાવનું જતન અને ધમ ભાવનાની પ્રભાવના કરવાના જ હતા. પણુ આ ફેરફારના ઉપરછલ્લા પડને ભેદીને અંદર વહેતી એકતાનાં દર્શન કરવાને બદલે ભાળે જનસમાજ તે ભેદને જ મેટું રૂપ આપતા રહે છે અને મતભેદ અને મનભેદ જંગાવવામાં જ રાચતા રહે છે. ભગવાન મહાવીરે તીનું પ્રવર્તન કર્યું" ત્યારે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શ્રમણે! અને શ્રમણેાપાસક મેાજૂદ હતા. એમને ભગવાન મહાવીરની ચારના મઠ્ઠલે પાંચ મહાવ્રતા ચેાજવાની તેમ જ વસ્ત્રોના સથા ત્યાગની તથા ભિક્ષુએ અલ્પમૂલ્ય, જી શી અને સાવ સાદાં શ્વેત વસ્ત્રો વાપરવાની વાત સમજાતી ન હતી. એટલે આ અંગે એમની અંદર અંદર તેમ જ ભગવાન મહાવીરના સ ંઘના શિષ્યા સાથે અવારનવાર ટીકા કે ચર્ચા થયા કરતી; અને એમાં શ્રમણુપરપરાની આ મન્ને શાખાએ એક જ નિગ્રંથ પરપરાના થડમાંથી વિકસી છે અને અંનેનું ધ્યેય પણુ એક જ છે, એ મૂળ વાત વીસરાઈ જતી. પિરણામે, એટલા પ્રમાણમાં, ધમ ભાવનાના પાલનમાં, ધમ શાસનની પ્રભાવનામાં અને Page #116 -------------------------------------------------------------------------- ________________ બે સંતેનું મિલન ૫ જીવનના નિર્મલીકરણની પ્રક્રિયામાં ઊણપ રહી જતી; અને સૌના મનમાં પણ બેચેની રહેતી. બંને પરંપરાના સહૃદય, સમજુ અને ઉદાર શ્રમને થતું કે કયારેક આ ભેદનું હાર્દ સમજાઈ જાય અને શંકાઓનું સમાધાન થઈ જાય તે સારું. અને સદભાગ્યે એ જ સુગ બની આવ્યું. એક વાર ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કેશીકુમાર શ્રમણ, પિતાના શ્રમણ સંઘ સાથે, વિહાર કરતા કરતા અનુક્રમે શ્રાવસ્તી નગરીમાં પધાર્યા અને તિર્દક ઉદ્યાનમાં ઊતર્યા. કેશીકુમાર શાસ્ત્રના પારગામી, સત્યના જિજ્ઞાસુ અને સમભાવના અપ્રમત્ત સાધક શ્રમણ હતા. એ જ વખતે ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય, પ્રથમ ગણધર ઇંદ્રભૂતિ ગૌતમ પણ, પિતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે, શ્રાવસ્તી નગરીમાં આવી પહોંચ્યા અને કેષ્ઠક ઉદ્યાનમાં ઊતર્યા. ગૌતમસ્વામી તે નમ્રતા, સરળતા અને ધર્મજિજ્ઞાસાના અવતાર હતા. એમની સત્યને સમજવા અને સ્વીકારવાની તત્પરતા અને સત્યને સમજાવવાની ધીરજ, આવડત અને વત્સલતા આદર્શ હતી. સૌ એનાથી પ્રભાવીત થતા. આ બંને શ્રમણઠેના મુનિઓ મળતા ત્યારે સહેજે એક-બીજા સંઘના આચારભેદની વાત નીકળતી. બંને પરંપરાના ધર્મનું તત્વ અને ધ્યેય તે એક જ હતું, છતાં બંનેમાં આવે કિયાભેદ કેમ, એવી શંકા સૌને સતાવતી હતી. આ શંકાનું નિવારણ કરવા માટે કેશીકુમાર શ્રમણ અને ઇંદ્રભૂતિ ગૌતમે મળીને વિચાર-ચર્ચા કરવાનું નક્કી કર્યું. ગુરુ ગૌતમ કેશીકુમાર શ્રમણ કરતાં વયમાં નાના હતા, પણ જ્ઞાનમાં મોટા હતાતેઓ મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન ધરાવતા હતા. ઉપરાંત, તેઓ શ્રમણ ભગવાન Page #117 -------------------------------------------------------------------------- ________________ ૬ ગુરુ ગૌતમસ્વામી મહાવીરના પટ્ટશિષ્ય અને પ્રથમ ગણધર હોવાનું ગૌરવ ધરાવતા હતા. કેશીકુમાર શ્રમણ વયમાં મોટા હોવા છતાં એમને ત્રણ જ જ્ઞાન ઊપજ્યાં હતાં. વળી, તેઓ ભગવાન પાર્શ્વનાથના શિષ્ય નહીં પણ એમની વર્તમાન પરંપરાના મુખ્ય નાયક હતા. આ રીતે જ્ઞાન અને પદ એ બંને દષ્ટિએ ગુરુ ગૌતમસ્વામી કેશીકુમાર શ્રમણ કરતાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા; પણ ન તો એનું એમને લેશ પણ ગુમાન હતું કે ન તે પોતાના મેટાપણને ખ્યાલ એમને કર્તવ્યથી પાછા રાખી શકતે હતે. એ તે ભદ્રપરિણામી અને સરળ સ્વભાવી આત્મસાધક હતા. નમ્રતા એમના અણુઅણુમાં વહેતી હતી. વળી, તેઓ વ્યવહારદક્ષ અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના પૂરા જાણકાર પણ હતા. એમણે જોયું કે કેશીકુમાર શ્રમણ જ્ઞાનમાં ભલે ઓછા હોય, પણ તેઓ ભગવાન પાર્શ્વનાથની વૃદ્ધ પરંપરાના પ્રતિનિધિ છે. વળી, વયમાં પણ તેઓ મારા કરતાં મોટા છે. એટલે એમની એ મહત્તાનું બહુમાન સાચવવા માટે સામે ચાલીને એમને મળવા જવું એ જ ઉચિત છે. અને ગૌતમસ્વામી, કેશીકુમાર શ્રમણને મળવા, પિતાના શિષ્ય સાથે, નિંદુક ઉદ્યાનમાં પહોંચી ગયા. કેશીકુમાર પણ ખૂબ વિવેકશીલ અને વિનમ્ર ધર્મપુરુષ હતા. ગૌતમસ્વામીને આવતા જોઈ કેશીકુમાર હર્ષગગદ થઈ ગયા. સામે જઈને એમણે ગૌતમસ્વામી અને એમના ભિક્ષુસમુદાયનું ઉમળકાથી સ્વાગત કર્યું. ગૌતમ જેવા મહાન સંઘનાયકનો વિનય કરવામાં તેઓ જરાય ઓછા ઊતરે એવા ન હતા. તેઓ અને આત્મભાવના જાણકાર અને સત્યના શોધક હતા. અને બંનેના અંતરમાં એકબીજાને પરાજિત કરીને જય મેળવવાની વિજિગીષા નહીં પણ એકબીજા પાસેથી સત્ય પામવાની જિજ્ઞાસા વહેતી હતી, એટલે એ બંને સંતેની આસપાસ ધર્મનું Page #118 -------------------------------------------------------------------------- ________________ એ સંતાનું મિલન ૯૭ આ આહ્લાદકારી વાતાવરણ પ્રસરી રહ્યુ. મનેના શિષ્યા પણ પાતપેાતાની શંકાનું નિવારણ કરવાની તત્પરતા અનુભવી રહ્યા. એ સન્તાનું મિલન નિહાળવા અને એમની ધ ચર્ચા સાંભળવા ધ જિજ્ઞાસુઓ, કૂતુહલપ્રેમીઓ તથા પાખંડીઓ પણ ત્યાં ભેગા મળ્યા હતા. ગૌતમસ્વામીની અનુમતિ લઈ ને કેશીકુમાર શ્રમણે પેાતાની શંકાઓનું સમાધાન મેળવવા અને પેાતાની જિજ્ઞાસાને સંતાષવા ગૌતમસ્વામીને પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી. કેશીકુમાર શ્રમણ : હું મહાભાગ ! ભગવાન પાર્શ્વનાથે ચાર યામ (મહાવ્રતા) રૂપ ધમ કહ્યો અને ભગવાન મહાવીર પાંચ મહાત્રતા ઉપદેશે છે. નિ થમાની એક જ પરંપરામાં આવે ફેરફાર કરવાનું શું કારણ ? ગૌતમસ્વામી ઃ બ ંનેના હેતુ તે! મેાક્ષની પ્રાપ્તિ એ એક જ છે. આચરણના નિયમેામાં ફેરફાર કરવાનું કારણ કાળખળને પ્રતાપે માનવીની બુદ્ધિમાં થતા ફેરફાર જ છે. જે કાળે માનવીની જેવી બુદ્ધિ હાય, એ બુદ્ધિને અનુરૂપ ધર્મના નિયમેામાં ફેરફાર કરવામાં ન આવે તે, માનવી ધર્મના ખરે મમ સમજીને એના ખરા લાભ મેળવી શકતા નથી. કારણ કે ધમ તત્ત્વના નિર્ણય બુદ્ધિ દ્વારા જ થઈ શકે છે. પ્રથમ તીર્થં પતિ ભગવાન ઋષભદેવના સમયના માવનસમાજ બુદ્ધિમાં જડ હાવા છતાં સ્વભાવથી સરળ હતા. અત્યારના છેલ્લા—ચાવીસમા તીથ કર શ્રમણ ભગવાન મહાવીરના સમય એવા વિચિત્ર આવી પહોંચે છે કે એમાં માનવીની બુદ્ધિ જ઼ડ અને પ્રકૃતિ વક્ર બની ગઈ છે ! એટલે તેઓને માટે આચારમાને શુદ્ધ રાખવાનું અને એનું પાલન કરવાનું કામ મુશ્કેલ હતુ, અને બધી વાતા ચાખવાથી સમજાવવાની જરૂર હતી. એટલે પહેલા અને છેલ્લા તીથ કરના સમયમાં ચારને બદલે પાંચ મહાવ્રત ચેાજવાની જરૂર પડી. વચ્ચેના ખાવીસ તીર્થંકરાના Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૯૮ - ગુરુ ગૌતમસ્વામી યુગના માનવીઓ બુદ્ધિના તેજસ્વી અને સ્વભાવના સરળ હતા, એટલે તેઓ ચાર મહાવતેથી ધર્મના આચરણની ભાવના બરાબર સમજી જતા અને, આળસમાં પડયા વગર, એની નિર્મળ આરાધના કરવા સદા તત્પર રહેતા. ભગવાન પાર્શ્વનાથે ચાર મહાવ્રતે કહ્યાં અને ભગવાન મહાવીરે પાંચ મહાવ્રતને ધર્મ ઉપદે, એ ફેરનું કારણ આ જ છે. ભગવાન પાર્શ્વનાથના સંઘના શ્રમણે ચેથા અપરિગ્રહ મહાવ્રતમાં આપમેળે જ બ્રહ્મચર્યને સમાવેશ કરી લેતા. પિતાને શ્રમણ સમુદાય આ રીતે સમજી જાય એવો બુદ્ધિશાળી અને સરળ ન લાગતાં ભગવાન મહાવીરે એમાં સ્પષ્ટ રીતે બ્રહ્મચર્ય મહાવ્રતને ઉમેરે કરીને પાંચ મહાવ્રતનું પ્રતિપાદન કર્યું. પણ ચાર મહાવ્રત કે પાંચ મહાવ્રત એ બનેને હેતુ છે, જે રીતે બને એ રીતે, નિગ્રંથ માર્ગનું અનુસરણ કરીને, આત્માને વિમળ બનાવવો એ જ છે; એમાં લેશમાત્ર ફેર નથી. એટલે આજે જે કંઈ બાહ્ય ભેદ દેખાય છે તે સમયે પ્રેરિત અને ઉપરછલે જ છે; તાત્વિક દષ્ટિએ એમાં કશે ભેદ નથી. અને બંનેની અંદર વહેતી ભાવના તે એકરૂપ જ છે. કેશીકુમાર શ્રવણ પિતાની અને પિતાના શ્રમણ સમુદાયની શંકાના નિવારણને સંતોષ અનુભવી રહ્યા. કેશીકુમારે બીજો પ્રશ્ન પૂછ્યોઃ ભગવાન પાર્શ્વનાથે, કીમતી અને રંગબેરંગી વસ્ત્રોને પણ ઉપયોગ કરવાને શમણેને માટે નિષેધ ન કરતાં, સહજ રીતે જેવાં વચ્ચે મળે, એને ઉપગ કરવાની અનુમતિ આપી ત્યારે ભગવાન મહાવીરે સાધુઓને માટે અચેલક–વસ્ત્રહીન રહીને સાધના કરવાનું ફરમાવ્યું અને જે શ્રમણ આવી ઉત્કટ કેટીએ પહોંચવા સમર્થ ન હોય એમને માટે અલ્પમૂલ્ય, જીર્ણશીર્ણ, સાદાં અને શ્વેત વને મર્યાદિત પ્રમાણમાં ઉપગ કરવાનું ઉપદેર્યું, તે આ બે તીર્થકરોની પ્રરૂપણામાં આટલે મેટો તફાવત કેમ? Page #120 -------------------------------------------------------------------------- ________________ બે તેનું મિલન ગૌતમ : કુમાર શ્રમણ ! આ પ્રશ્નને ખુલાસે પણ ઉપર સૂચવે એ જ સમજો. ભગવાન પાર્શ્વનાથના સમયના શ્રમણે એવા બુદ્ધિશાળી અને સરળ સ્વભાવના હતા કે તેઓ મૂલ્યવાન વને ઉપગ કરવા છતાં એના તરફની આસક્તિથી લેપાતા નહીં; અને ગમે તેવા ઉત્તમ વસ્ત્રને મુખ્ય ઉપગ કાયાનું જતન કરવાનો અને એ રીતે સંયમયાત્રામાં સહાયરૂપ થવાને જ છે, એ બરાબર સમજતા હતા. કાળબળને કારણે પોતાના સમયના શ્રમણે વ તરફની મોહ-માયાથી મુક્ત રહી શકે એમ શ્રમણ ભગવાન મહાવીરને ન લાગ્યું અને જૂની પ્રથા ચાલુ રાખવામાં સંયમની વિરાધનાનું જોખમ દેખાયું, એટલે એમણે અલક ધર્મ ઉપર વિશેષ ભાર આપે અને અનિવાર્ય લાગતાં અલ્પમૂલ્ય, સાદાં, જીર્ણશીર્ણ કવેત વસ્ત્રોને મર્યાદિત ઉપયોગ કરવાની અનુમતિ આપી. આ તફાવતનું કારણ આ જ છે. બાકી, બાહ્ય વેશ એ એાળખાણનું અને સંયમના નિર્વાહનું માત્ર એક સાધન છે; અલબત્ત, ક્યારેક એ માનવીને નીચે પડતે પણ રેકે છે છતાં ખરે ધર્મ તે દન, જ્ઞાન અને ચારિત્રના સ્વીકાર અને પાલનમાં જ છે, એ જ મોક્ષને માર્ગ છે. નિખાલસ સ્વભાવના ગૌતમસ્વામીની ધીર-ગંભીર વાણી સાંભળીને સૌને થયુંઃ માર્ગ ભલે જુજવા રહ્યા, બધાની મંજિલ તે એક જ છે. ગૌતમસ્વામીએ કરેલ સમાધાનથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈને કેશીકુમારે જિજ્ઞાસાથી પ્રેરાઈને તેઓને બીજા પણ અનેક પ્રશ્ન પૂછ્યા. : કેશકુમાર: હજારે દુશ્મને વચ્ચે રહેવા છતાં, અને તેઓ સતત હુમલે કરવા છતાં, આપ એમને પરાજિત કેવી રીતે કરી શકે છે? ગૌતમ : કુમાર શ્રમણ ! પહેલાં હું મારા એક દુશ્મનને Page #121 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી જીતી લઉં છું; એને જીતવાથી મીજા ચાર જિતાઈ જાય છે; એ પાંચ ઉપરના વિજયથી મીજા પાંચ હારી જાય છે. અને પછી તે એવી શક્તિ જાગી ઊઠે છે કે અંદરના હુજારા દુશ્મને પણ મને કશી હાનિ કરી શકતા નથી. વાતને! મમ ખુલ્લા કરતાં ગૌતમસ્વામીએ કહ્યું : પહેલાં હું મનને પરવશ પડેલા મારા આત્માને વંશમાં લાવું છું. એના ઉપર કાબૂ મળતાં ક્રોધ, માન, માયા, લેાભ એ ચાર કષાયરૂપ દુશ્મનેા નાસી જાય છે. અને આ પાંચના વિજયથી પંચેન્દ્રિયના ભાગાની વૃત્તિ ઉપર કાબૂ મેળવવા સહેલે થઈ જાય છે. અને, પછી તેા, કોઈ પણ દુશ્મન સતાવી શકતા નથી. આત્મવિજયને આ જ માગ છે. કેશીકુમાર : આ દુનિયામાં કમ રૂપી અંધનેને (અને એનાં કારણેાને!) પાર નથી. છતાં આપ એ બંધનના ભારથી કેવી રીતે મુક્ત રહી શકે છે ? ગૌતમ : રાગ, દ્વેષ, મેહ, પરિગ્રહ, સ્ત્રી-સ્વજના તરફની આસક્તિ એ ભયંકર અને સજ્જડ બંધના છે. એ મધને ને છેદીને હું મારા વિકાસ સાધતા મુક્ત રીતે વિચરું છું. કેશીકુમાર : હું ગૌતમ ! હૃદયના ઊ ́ડાણમાં એક વેલ ઊગે છે. એને વિષ જેવાં ઝેરી ફળ બેસે છે. એ વિષવેલ કઈ અને આપે એને કેવી રીતે જડમૂળથી ઉખાડી નાખી ? ગૌતમ હૃદયમાં ઊંડે ઊંડે ઘર કરીને રહેલી આશા-તૃષ્ણા એ જીવલેણ વિષવેલ છે; એનાં ફળ મેાક્ષની ભાવનાને ભરખી જાય એવાં ઝેરી હાય છે, એટલે એને પ્રતાપે જીવના સંસાર વધતા જ રહે છે અને આત્મા જન્મમરણના ચકરાવામાં નિરંતર દુઃખી થતા જ રહે છે. મેં' જિનેશ્વરના શાસનની આરાધના કરીને એ વિષવેલને મૂળમાંથી જ ઉખાડી નાખી છે. અને એનાથી મુક્ત અનીને હું સુખપૂવ ક રહે છે Page #122 -------------------------------------------------------------------------- ________________ બે સંતેનું મિલન કેશીકુમાર: હે ગૌતમ! હૃદયમાં છુપાયેલે કેઈક સર્વનાશી અગ્નિ આત્માનાં સુખ-શાંતિને ભસ્મ કરતે સતત બળ્યા કરતે હોય એમ લાગે છે. એ અગ્નિ કર્યો અને એ કેવી રીતે શાંત થઈ શકે? ગૌતમઃ હે મહામુનિ! એ અગ્નિ એટલે જીવ સાથે અનાદિકાળથી જડાયેલા કવા. જ્ઞાન (શાસ્ત્રાભ્યાસ), શીલ અને તપની જલધારાથી એ અગ્નિ શાંત થઈ જાય છે. કષા શાંત થાય એટલે ચિત્તને સંતાપ શાંત થઈ જાય છે અને, એમ થાય છે. એટલે, આંતરિક સુખ-શાંતિનાં પુષ્પ ખીલી ઊઠે છે. કેશીકુમાર : મનને ઘડે છેટે માગે ખેંચી જઈને સાધકને પણ પછાડી દે એ તેફાની અને બેકાબૂ હોય છે. એના ઉપર કાબૂ કેવી રીતે મેળવી શકાય ? ગૌતમઃ મનરૂપી તેફાની ઘેડાને થતજ્ઞાન (શાસ્ત્રાભ્યાસ)ની લગામથી કાબૂમાં લઈને ધર્માચરણમાં પળેટવાથી એનાં તોફાને શમી જાય છે. કેશીકુમાર ઃ આ સંસારમાં ખોટા રસ્તાઓ ઘણું છે, અને તે આત્માને ખોટે રસ્તે ધકેલી દે છે. હે ગૌતમ ! એવા ખોટા માર્ગોથી આપ આપની જાતને કેવી રીતે બચાવી લે છે ! ગૌતમઃ જિનેશ્વરોએ બતાવે માર્ગ એ સાચે છે અને બીજા પાખંડીઓએ દર્શાવેલા કે આપમતિથી નક્કી કરેલા માર્ગે ખોટા છે, અને તે જીવને ઊંધી દિશામાં દોરી જાય છે. જિનપ્રવચનને શ્રદ્ધાપૂર્વક અનુસરીને હું એવા બેટા માર્ગેથી મારી જાતને બચાવી લઉં છું. કેશીકુમાર : હે ગૌતમ : ઘડપણ અને મરણના વેગવાન પ્રવાહમાં તણાઈ જતાં કેણ બચાવી શકે છે? ગૌતમ જે જીવને ધર્મ નામના દ્વીપનું અવલંબન મળે તે Page #123 -------------------------------------------------------------------------- ________________ ગુ, ગૌતમસ્વામી આવા વિનાશકારી પ્રવાહમાંથી બચી શકે છે; ધર્મ જ સાચું શરણુ અને તરવાને સારો ઉપાય છે. કેશીકુમાર ઃ હે ગૌતમ : એક મહાપ્રવાહમાં એક હેડી ચારેકેર ખેંચાઈ રહી છે. આપ એમાં બેઠા છે. એ હડી આપને ડુબાડવાને બદલે હેમખેમ પાર કેવી રીતે ઉતારે? ગૌતમ : કાણું હેડી ડુબાડયા વગર ન રહે, કાણુ વગરની સાબૂત હોડી જ પાર પહોંચાડી શકે. આ માનવદેહ એ હેડી છે. જીવ એને નાવિક છે. અને સંસાર એ સમુદ્ર છે. મહર્ષિએ આ હેડીથી સંસારને પાર પામે છે. કેશકુમાર : આ અખિલ વિશ્વના ખૂણે ખૂણામાં પ્રકાશ ફેલાવતે સૂર્ય કે? ગૌતમ : જિન–સર્વજ્ઞરૂપી સૂર્ય આંતર-બાહ્ય વિશ્વમાં અજવાળાં પાથરે છે. કેશીકુમાર: હે ગૌતમ! જ્યાં ઘડપણુ-મરણનું દુઃખ ન હોય એવું આધિ-વ્યાધિ-ઉપાધિ વગરનું સ્થાન કયું છે? ગૌતમ ઃ એ સ્થાન લેકના અગ્રભાગ ઉપર આવેલું છે. ત્યાં પહોંચવું બહુ જ મુશ્કેલ છે, પણ પહોંચ્યા પછી શાશ્વત અને અવ્યાબાધ સુખ મળે છે. ગૌતમસ્વામીની સૌમ્ય અને સત્યથી પવિત્ર થયેલી વાણું સાંભળીને કેશીકુમાર શ્રમણ, એમની શિષ્ય પરંપરા અને સર્વ શ્રેતાઓના સંશ છેદાઈ ગયા અને સૌનાં અંતરમાં સત્યને સૂર્ય પ્રકાશી રહ્યો. સત્ય સમજાઈ ગયું એટલે સંત પુરુષને એને સ્વીકાર કરતાં શી વાર? ગૌતમસ્વામીની વાણી સાંભળીને કેશીકુમાર શ્રમણ અને એમના શિષ્યાએ ભગવાન મહાવીરના પ્રતિક્રમણ અને પાંચ મહાવ્રતવાળા ધર્મને સ્વીકાર કર્યો. બે સંતનું આ મિલન એક જ ધર્મની બે પરંપરાઓના સંગમરૂપે ધર્મસંઘના ઈતિહાસમાં અમર બની ગયું. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પૂર્વવેરના પડછાયા નાનું સરખું એક ગામ. એમાં એક ખેડૂત રહે. એ ખેતી કરે અને પેટ ભરે. હળ ચલાવવાને એને ધંધે. લોકે એને હાલિક નામથી લાવે. હળ હાંકે એ હાલિક. " એક વાર શ્રમણ ભગવાન મહાવીર એ ગામમાં પધારતા હતા... એમણે જોયું કે પેલે ખેડૂત એના બળદ ઉપર સિતમ ગુજારી રહ્યો છે. થાકેલા બળદો ચાલવાની ના પાડે છે, તે એ એમને. લાકડીને માર મારે છે અને એની કાયામાં આર ભેંકીને એમની પાસેથી બળજબરીથી કામ લે છે. ભગવાન જાણતા હતા કેખેડૂતને જીવ સરળ છે અને પિતાની લાચારીને કારણે બળદેને માર મારે છે. પ્રભુએ અવસર જોઈને ગૌતમને એ ખેડૂતને ધર્મ સમજાવવા મોકલ્યા. ગૌતમ હાલિક પાસે ગયા. શાંતિ અને સમતાથી શોભતા એ સંતપુરુષને જોઈને હાલિક રાજી રાજી થઈ ગયે અને પિતાનું કામ છોડીને સંતના ચરણે બેસી ગયે. ગૌતમસ્વામીએ એને ધર્મ અને કર્મને ભેદ સમજાવ્યું, અને પોતાના આત્માનું કલ્યાણ કરવા ધર્મનું શરણ સ્વીકારવાને ઉપદેશ આપે. ગૌતમસ્વામીની સરળ વાણી ભલા-ભેળા હાલિકના અંતરમાં Page #125 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી વસી ગઈ અને એ ગૌતમસ્વામીને શિષ્ય બનીને શ્રમણુધર્મને ભિક્ષુ બની ગયે. ગૌતમસ્વામી એક જીવનું કલ્યાણ કર્યાની પ્રસન્નતા અનુભવી રહ્યા. ગુરુ ગૌતમ અને શિષ્ય હાલિક ત્યાંથી રવાના થયા. માર્ગમાં હાલિકે વિનયપૂર્વક પ્રશ્ન પૂછે : “ભગવાન! હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ?” ગૌતમસ્વામીએ સહજ ભાવે કહ્યું: “આપણે મારા ગુરુ પાસે જઈશું.” ભેળો ખેડૂત વિમાસણમાં પડી ગયે; એણે પૂછયું : “શું આપના પણ કેઈ ગુરુ છે?” ગૌતમસ્વામી : “હા”. હાલિકઃ “આપના ગુરુ કોણ છે?” ગૌતમસ્વામીઃ “સર્વજ્ઞ, તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર મારા ગુરુ છે.” હાલિક અહેભાવ અનુભવી રહ્યોઃ મારા ગુરુ આવા મેટા જ્ઞાની છે, તે મારા ગુરુના ગુરુ તે વળી કેવા મેટા અને કેવા જ્ઞાની હશે ! ભેળે ખેડૂત ભગવાનના–પિતાના દાદાગુરુનાં-દર્શનની તાલાવેલી અનુભવી રહ્યો ઃ ક્યારે ત્યાં પહોંચે અને કયારે એમનાં દર્શન પામું ! દર્શનની ઉત્સુક્તામાં નાનો માર્ગ એને લાંબે લાગે! આગળ ગૌતમસ્વામી છે અને પાછળ હાલિક મુનિ ચાલ્યા આવે છે. ચાલતાં ચાલતાં તેઓ પ્રભુ મહાવીરની નજીક આવી પહોંચ્યા. હાલિક મુનિ પળવાર પ્રભુદર્શનની પિતાની ઝંખના પૂરી થયાને હર્ષાશ અનુભવી રહ્યા. Page #126 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ વેરના પડછાયા તેઓ પ્રભુની વધારે નજીક પહોંચ્યા. હવે તે એ પ્રભુની સન્મુખ પહોંચી ગયા; પ્રભુની કરુણાનીતરતી દષ્ટિ સાથે હાલિક મુનિની આંખે જરાક મળી, ન મળી —પણ અરે, આ શું થયું? નવા ભિક્ષુકનું અંતર કંઈક અજબ બેચેની અનુભવી રહ્યું; પ્રભુદર્શનની એની ઝંખના સાવ આથમી ગઈ! અને..અને.......અને એ બેચેનીમાં ને બેચેનીમાં ગુરુ ગૌતમસ્વામીને એણે સવાલ કર્યો : “ ભગવાન ! આ સામે બેઠા છે એ કેણ છે?” ગૌતમે કહ્યું : “એ જ મારા ગુરુ : જગતના ઉદ્ધારક સર્વજ્ઞ ભગવાન મહાવીર.” હાલિક ઉતાવળમાં અને આવેશમાં બેલી ઊઠયોઃ “જે આ જ આપના ગુરુ હોય તે મારે એમનું પણ કામ નથી અને તમારુ પણ કામ નથી ! આ રહ્યો તમારો વેશ!” અને હાલિક, જાણે પાછળ કઈ ભૂત પડ્યું હોય એમ, મુનિને વેશ છેડીને ત્યાંથી તરત જ નાસી ગયે! એનું અંતર આજે કહ્યું કરતું ન હતું ! - આવો વિચિત્ર બનાવ જોઈને ગૌતમસ્વામી તે સ્તબ્ધ થઈ ગયા? આ શું ? વિશ્વામિત્ર ભગવાનનાં દર્શનથી તે કંઈક જીવોને ઉદ્ધાર થઈ જાય છે! ભાવિક જને પ્રભુનાં દર્શન પામવા માટે કેવી કેવી ઝંખના સેવે છે! અને પ્રભુ ઉપર નજર પડવા માત્રથી આ માનવીના અંતરમાં ન માલૂમ કેવો કષાયભાવ-વૈરભાવ જાગી ઊઠ્યો કે એ ત્રિલેકનાથ અને એમના શાસનના વેષને મૂકીને નાસી ગયે! ગૌતમસ્વામીની વિમાસણ અને એમના આશ્ચર્યને કેઈ અવધિ ન રહી. પિતાની વિમાસણ શમાવવા ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું : “ભગવાન ! આપના જેવા વિશ્વવત્સલ પુરુષને જોઈને Page #127 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી તે ભલભલાં જન્મવૈરીઓનાં વૈર પણ શમી જાય છે. તે પછી આ માનવીના અંતરમાં એ ઠેષભાવ કે વૈરભાવ શાથી જો કે એ, જાણે આગથી બચવા માગતું હોય એમ, આપને જોઈને સત્વર નાસી ગયે ?” - સર્વજ્ઞાની પ્રભુએ મિત કરીને ખુલાસે કેઃ “સંસારના રંગ અને ભાવ તે આવા જ હોય છે, ગૌતમ! શાંત અને શીતળ લાગતા સમુદ્રના કોઈ અજાણ્યા-અગેચર પેટાળમાં વડવાનળ છુપાઈ રહે છે, એમ ઉપર ઉપરથી શાંત લાગતા આત્માનાં જુગજુગજુનાં પડ-પોપડાં નીચે રાગ-દ્વેષ અને વેર-ઝેરનાં કંઈક ભેરીંગે સંતાયેલા હોય છે, જે સમય પાકતાં પોતાનું માથું ઊંચકે છે અને પોતાને પરચે આપે છે.” ગુરુ ગૌતમ એકચિત્તે, ઉસુક્તાથી પ્રભુવાણીના અમૃતને. અંતરમાં ઝીલી રહ્યાં. આજના પ્રસંગને ભેદ સમજાવતાં નિર્ગથ ભગવાને કહ્યું : ગૌતમ! આ હાલિક મને જોઈને નાસી ગયે એમાં એને દેષ નથી. જીવમાત્ર પૂર્વકર્મને અને પૂર્વનાં વૈર-ઝેરને વશ હોય છે, અને એ નચાવે એમ નાચતે રહે છે. જગતના કાર્યકારણભાવના સંબંધે અફર અને અજબ હેય છે, અને કેઈ પણ માનવી એના પરચાથી બચી શકતું નથી. હાલિકની આ વૈરકથા પણ જુગજુગજૂની છે. પહેલાં જ્યારે હું ત્રિપૃષ્ઠ વાસુદેવ હતું, એ વખતે આ હાલિકને જીવ જંગલને રાજા ગુફાવાસી સિંહ હતું, અને તું મારે સારથિ હતે. સિંહની રંજાડમાંથી પ્રજાને બચાવવા મેં મારા બળ, વીર્ય અને પરાક્રમથી એ જોરાવર સિંહ સાથે હાથે હાથનું યુદ્ધ ખેલીને એને, વસ્ત્રની જેમ, ચીરી નાખે હતે. તરફડત સિંહ શરીરની અને મનની અસહ્ય વેદના અનુભવી રહ્યો. એને થયું કે મારા જેવા જંગલના રાજાનું એક પામર નિઃશસ્ત્ર માનવીના હાથે આવું કમાત ! અને એને મારા Page #128 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરના પડછાયા ૯૭ તરફ તીવ્ર દ્વેષભાવ અને વૈરભાવ બંધાઈ ગયે. એ વખતે મૃત્યુમાં તરફડતા એ સિંહને તે મમતાપૂર્વક ધર્મવાણી સંભળાવીને સમતાથી આશ્વાસન આપ્યું કે જેના હાથે તારું મૃત્યુ થયું છે એ પણ માનવામાં મહારાજા જેવું છે. એ સિંહના એ ઘેરા વૈરભાવનાં ફળ મારે મારા આ છેલ્લા જન્મમાં જ બે વાર ભેગવવાં પડ્યાં. મેં સંસારનો ત્યાગ કરી મારી સાધના શરૂ કરી એ જ વર્ષમાં મારે ગંગાનદી ઓળંગવાની હતી. હું એક નાવમાં બેઠે. એ વખતે પેલે સિંહ દેવલોકમાં સુદંષ્ટ્ર નામે નાગકુમારરૂપે જન્મ્યા હતા. એને મારા તરફનું પૂર્વ સાંભરી આવ્યું અને એણે નદીમાં ભયંકર ઝંઝાવાત ઊભું કરીને નાવને ડુબાડી દેવાને પ્રયત્ન કર્યો. એ તેફાનમાંથી એ નાવ તે ઊગરી ગયું, પણ એ નાગકુમારના અંતરમાંથી વૈરને અગ્નિ શાંત ન થ. એ દેવ મરીને આ ખેડૂતરૂપે જન્મે. મને જોઈને એની વરભાવની જૂની વાસના ફરી જાગી ઊઠી, અને એ પિતાનો મુનિવેષ તને પાછા આપીને નાસી ગયે. ગૌતમ ! આવા હોય છે પૂર્વ વૈરના પડછાયા અને એનાં કડવાં ઝેરી ફળ! વીતરાગભાવ એ જ એનું સાચું મારણ છે.” ગૌતમ વાતને મર્મ પામ્યા, સંસારના ઘણું ઘણું ચિત્રવિચિત્ર ભાવેને વધુ સમજ્યા અને વીતરાગ પ્રભુની વાણીને અભિનંદી રહ્યા. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ક્ષમાયાચના અને અંતરની વેદના શ્રમણ ભગવાન મહાવીરે ર૯મું ચેામાસુ` રાજગૃહ નગરમાં કર્યું. ચામાસું પૂરું થતાં ભગવાને ચંપા તરફ વિહાર કર્યાં, વિહારમાં પહેલાં પૃષ્ઠશ્ર્ચંપા આવ્યુ. પૃચંપા ચંપા નગરીનું પરુ હતું અને એ એની પશ્ચિમે વસેલું હતું. પૃષ્ઠચંપામાં સાલ નામે રાજાનું શાસન ચાલતુ હતું. સાલ રાજાએ પેાતાના નાનાભાઈ મહાસાલને યુવરાજ પદે સ્થાપ્ચા હતા, એટલે પૃચંપાના રાજ્યના સાલને ઉત્તરાધિકારી મહાસાલ હતા. ભગવાન પેાતાના ગામમાં પધાર્યાના સમાચાર જાણી સાલ અને મહાસાલ ખૂબ રાજી થયા. તેઓ સમજતા હતા કે પ્રજાનુ સાચું કલ્યાણ રાજા-મહારાજાઓ નહી પણુ સાધુ-સતા અને ધનાયકા જ કરે છે. તેઓના અંતરમાં ધમ ભાવનાની સરિતા વહેતી હતી, એટલે સાલ અને મહાસાલ અને ભાઈ ભગવાન મહાવીરની ધ દેશના સાંભળવા ગયા. ભગવાન તે ધર્માંતી ના સ્થાપક અવતારી મહાપુરુષ હતા. એમની ચેામેર સમતા અને અહિંસારૂપ ધમ ભાવનાનું પાવનકારી વાતાવરણ પ્રસરી રહેતુ. અને એમના સ્ફટિક સમા વિમળ હૃદયમાંથી વહેતી વાણી પાપી-અધર્મીના અંતરને પણ જગાડી જતી, એટલે પછી ધર્માભાવનાશીલ ભક્તજનનું તે પૂછવુ' જ શું ? તીર્થંકર ભગવાનની વાણી સાલ અને મહાસાલના અંતરને જગાડી ગઈ. બન્ને દુનિયાનું રાજ્ય તજીને આત્માનુ રાજ્ય મેળવવા ઉદ્યત થઈ ગયા. પદ્મા પૂરી થઈ એટલે સાલે ભગવાનને વિનતિ કરી : ૮ પ્રભુ ! મને આપની વાણી સાચી લાગી છે. હુ Page #130 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાયાચના અને અંતરની વેદ્યના ૯૯ રાજ્યના ભાર મારા નાના ભાઈને સોંપીને આપના શાસનમાં દીક્ષા લેવા માગું છું.' ઘેર જઈને સાલે મહાસાલને પેાતાના મનની વાત કહી અને રાજ્યના ભાર સભાળી લેવા કહ્યું. પણ મહાસાલે સામે વિનતિ કરી ઃ ૮ મેટા ભાઈ, ધનુ' જે રાજ્ય મેળવવા આપ આ રાજ્યને ત્યાગ કરવા તૈયાર થયા છે, એમાં કૃપા કરીને મને પશુ આપની સાથે રાખેા. જેમ રાજકાજમાં હું આપને કાયાની છાયાની જેમ અનુસરતા રહ્યો છું, તેમ આત્મસાધનામાં પણ આપના આજ્ઞાંકિત અનુચર બનીને રહીશ. સંસારની વૃદ્ધિ કરનાર જે રાજ્ય અને વૈભવ આપને નથી ખપતાં, એના મને પણ કશે! મેહ કે ઉપયેગ નથી. જ્યાં આપ ત્યાં હું. હું તેા આપની કાયાની છાયા છું. મને આપનાથી જુદો થવાની આજ્ઞા ન કરશે.” છેવટે મને ભાઈ આએ મળીને પેાતાના ભાણેજ એટલે કે પેાતાનાં મહેન-બનેવી પિઠર-ચશેામતીના પુત્ર, ગાગલીને પૃષ્ઠચંપાના રાજા તરીકે અભિષેક કર્યાં અને પેાતે ત્યાગી મનીને ભગવાનના શ્રમણુસંઘમાં ભળી ગયા. એ વાતને ત્રણ વર્ષ વીતી ગયાં. ખત્રીસમું ચામાસુ` વૈશાલીમાં કરીને ભગવાન રાજગૃહી ગયા; અને ત્યાંથી તે ચંપા નગરીમાં પધાર્યાં. આ વખતે ભગવાનની અનુમતિ લઈ ને ગૌતમસ્વામી સાલ-મહાસાલ સાથે પૃષ્ઠચંપા ગયા. ગાગલી રાજાએ ગુરુ ગૌતમસ્વામીનું અને પેાતાના ત્યાગી મામાઆનું ઉલ્લાસથી સ્વાગત કર્યું. પ્રજાજને પણ એ ત્યાગીઓને વધાવી રહ્યા. જેમ ભગવાન મહાવીરની વાણી સાંભળી સાલ-મહાસાલ વૈરાગી બની ગયા હતા, તેમ ગુરુ ગૌતમની ધમ દેશના સાંભળી ગાગલી રાજાનું અંતર પશુ જાગી ઊઠયું અને એણે, પેાતાના પુત્રને રાજ્ય સાંપીને, પેાતાનાં માતા-પિતા સાથે ગૌતમસ્વામી યાસે શ્રમણુધર્મની દીક્ષા લીધી. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ગુરુ ગૌતમસ્વામી . ભગવાનના શાસનને વિસ્તાર અને પ્રભાવ વધતે જોઈને ગૌતમસ્વામી પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. પ્રભુશાસનને મહિમા એમને જીવ જે વહાલે હતો. પછી સાલ, મહાસાલ, પિઠર, યશેમતી અને ગાગલી એ પાંચે ત્યાગીઓએ ગુરુ ગૌતમ સાથે, ભગવાન મહાવીરના ચરણોમાં પહોંચી જવા, ચંપા નગરી તરફ વિહાર કર્યો. પાંચે આત્મસાધકો આજે ઉલ્લાસમાં હતા, અને ચંપાની દિશામાં પગલાં માંડતાં માંડતાં તેઓ આત્મસાધનાનું એક એક પગથિયું ઝડપથી ઉપર ચડતા જતા હતા. એ પાંચે આત્માઓમાં આજે આત્મશુદ્ધિને અપૂર્વ વિલાસ જાગી ઊઠ હતે. બધાયને આત્મા પૂરે અંતર્મુખ બનીને મહાવીરમય બની ગયે હતે. અને ચાલતાં ચાલતાં જ એ પાંચે પવિત્ર આત્માઓની સાધના સફળ થઈ અને પાચેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એમના આત્માઓમાં લેકાલેકને પ્રકાશ ઝળકી રહ્યો. ગુરુ ગૌતમ તે પિતાના અને પ્રભુના ધ્યાનમાં જ એકચિત્ત હતા. પિતાના પાંચે સાથીઓ સાવ અલ્પ કાળમાં કેવી સિદ્ધિને પામી ગયા અને એમને ખ્યાલ ન હતો. બધાં સમવસરણમાં પહોંચ્યાં ત્યારે ગૌતમસ્વામીએ એમને પ્રભુને વંદન કરવા કહ્યું. સર્વજ્ઞ પ્રભુએ કહ્યું: “ગૌતમ! કેવળજ્ઞાનીની આશાતના ન કરે !” પિતાના આત્માને દેષથી મુક્ત કરવા ગૌતમસ્વામીએ તરત જ નવા કેવળજ્ઞાનીઓને વિછા મિ દુરું કહીને એમની ક્ષમા માગી. પોતે પ્રતિબોધેલ આત્માઓને આટલે વહેલે વિસ્તાર થયે જાણી ગૌતમ આનંદ અનુભવી રહ્યા. પણ બીજી જ પળે તેઓના અંતરમાં ઊંડી વેદના જાગી ઊઠીઃ મારા પ્રતિબોધ પમાડેલા તરી ગયા અને હું હજી એ ને એ જ રહ્યો! શું મને કેવળજ્ઞાન અને મોક્ષ આ ભવે નહીં મળે ? ગુરુ ગૌતમની આ વેદનાની પાછળ મેક્ષ મેળવવાની ઉત્કટ ઝંખના ડોકિયાં કરતી હતી. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વળી પાછી નિશા ? ગૌતમને વારે વારે પેાતાની મુક્તિના જ વિચાર આવ્યા કરતા હતા. આયુષ્યના દોર તે લાંખા હોય કે ટૂ કે, એની એમને કશી ચિંતા ન હતી. જીવનની ઝંખના અને મૃત્યુના ભય એ અન્નેથી તેઓ પર થઈ ગયા હતા. ચિંતા કે ઝંખના એકમાત્ર એટલી જ હતી કે આ આયુષ્ય પૂરું થાય તે અગાઉ આત્મતેજને ૩ ધનારાં ઘાતી કર્યાં નાશ પામે ! તે સમજતા હતા કે ઘાતી કર્મોના નાશ એટલે સદેહે મુક્તિ. પછી આયુષ્ય ભલે ને ગમે ત્યારે પૂરું થાય અને સિદ્ધ નિવાસ ભલે ને મળવાના હાય ત્યારે મળે, પેાતાની નજર સામે, પેાતાના શ્રમણુસંઘમાંથી તેમ જ શ્રમણીસંઘમાંથી પણુ, નાની-માટી ઉમરકે લાંખી-ટૂંકી સાધનાના ભેદ વગર, કંઈક જીવાને મેક્ષે જતા તેએ જોતા, અને આવે વખતે એમના મેાક્ષ માટેના અજપે વધી જતે. ' પણ આમાં ઉતાવળે આંમા પાકે એમ ન હતુ. આથી ગુરુ ગૌતમના મનની સ્થિતિ જે જેહને અભિલષે રે, તે તે તેથી નાસે”—એ કવિવાણીને જાણે સાચી પાડતી હોય એવી હતી. સંભવ છે, પેાતાના મેાક્ષ માટેની તીવ્ર ઝંખનામાં છુપાયેલી મેહવૃત્તિ કે આસક્તિ જ ધાતી કર્યાંના સવથા નાશને એટલે કે કેવળજ્ઞાનને રોકી રહી હોય. સાચા આત્મસાધકની અનાસક્તિ કે નિર્માહવૃત્તિ તે એવી ઉત્કટ હાય કે એનું અતર સ ́સાર કે મેાક્ષ બન્નેની સ્પૃહા ઝ ંખનાથી પર થઈ અચુક હાય~~~¢ HA ૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ગુરુ ગૌતમસ્વામી મ જ સર્વત્ર નિઃસ્પૃહે મુનિસત્તા ગૌતમસ્વામીની આ ભૂમિકાની આડે જાણે કેઈ પાતળું પડ આવી ગયું હતું અને એમની કાર્યસિદ્ધિને વિલંબમાં નાખી રહ્યું હતું. આ વિલંબ જ એમને જાણે અસહ્ય બની ગયે હતે. તેમાંય સાલ, મહાસાલ, ગાગલી વગેરેના કેવળજ્ઞાન પછી એમનું અંતર કંઈક વિષાદમય બની ગયું હતું. અલબત્ત, આ વિષાદ અંતરની શાંતિ અને સ્વસ્થતામાં તે ભંગ ન પાડી શકતો, પણ એમને ક્યારેક ક્યારેક થઈ આવતું કે પોતાનો મોક્ષ આ ભવે જ થવાનું છે, એની ખાતરી કઈ રીતે મળે તે નિરાંત! ગૌતમસ્વામી આવા અવસરની રાહ જોતા હતા. એક દિવસ, ગૌતમસ્વામી ક્યાંક બીજે ગયા હતા ત્યારે, ભગવાન મહાવીરે પોતાની ધર્મદેશનામાં અષ્ટાપદ પર્વતને મહિમા વર્ણવતાં કહ્યું હતું કે “જે સાધક પોતાની લબ્ધિના બળે અષ્ટાપદ ઉપર જઈ ત્યાં રહેલાં જિનબિંબને વંદના કરી, એક રાત્રિ ત્યાં રહે છે તે, મોક્ષને અધિકારી બનીને, તે જ ભવમાં મોક્ષને પામે છે.” બહારથી પાછા ફરતાં ગૌતમસ્વામીએ દેવેના મુખથી આ વાત જાણ; અને એમનું ચિત્ત કંઈક નિરાંત અનુભવી રહ્યું : છેવટે આ ભવે જ મોક્ષ મળે એની ખાતરી મેળવવાને ઉપાય મળે ખરે! સર્વજ્ઞ ભગવાનની વાણી એટલે સે ટચનું સેનું, એમાં શંકાને સ્થાન જ ન હોય. પછી ગૌતમે ભગવાન મહાવીર પાસે જઈને અષ્ટાપદની યાત્રાની અનુમતિ માગી. ભગવાન ગૌતમની મોક્ષ માટેની ઝંખના સમજતા હતા. આ યાત્રા મેટા લાભનું કારણ બનવાની છે, એમ જાણીને ભગવાને ગૌતમને અનુમતિ આપી. ગૌતમ હર્ષ પુલકિત થઈ અષ્ટાપદની યાત્રા માટે રવાના થયા. .. “ Page #134 -------------------------------------------------------------------------- ________________ વળી પાછી નિરાશા ? ગૌતમ તા અનેક લબ્ધિઓના સ્વામી હતા. ચારણલબ્ધિથી ( આકાશમાં ગમન કરવાની લબ્ધિથી ) તેઓ વાયુવેગે, થાડી જ ક્ષણેામાં, અષ્ટાપદની ઉપત્યકા (તળેટી)માં પહોંચી ગયા. એ વખતે કાડિન, દ્વિન્ન અને સેવાલ નામના ત્રણ તાપસે, પેાતપેાતાના પાંચ સેા-પાંચ સેા તાપસ શિષ્ય સાથે, અષ્ટાપદની પાસે પહેાંચીને એ પવિત્ર ગિરિ ઉપર ચડવાના પ્રયત્નમાં લાગ્યા હતા— એમને પણુ, ગુરુ ગૌતમસ્વામીની જેમ, પેાતાના મેાક્ષની ખાતરી કરી લેવી હતી. ૧૦૩ નુ કાડિન્ન અને એના પાંચ સેા તાપસે ઉપવાસને પારણે ઉપવાસ કરતાં કરતાં અને પારણામાં સચિત્ત કદમૂળાના આહાર લેતાં લેતાં અષ્ટાપદના પહેલા કંદોરા સુધી પહોંચ્યા હતા. ટ્વિન્ન તાપસ અને એના પાંચ સે। શિષ્યેા છઠ્ઠું ( એ ઉપવાસ )ને પારણે તપ કરતાં કરતાં અને પારણામાં સુકાઈ ગયેલાં પીળાં પાદડાં ખાતાં ખાતાં ખીજા ક દારા સુધી પહાંચ્યા હતા. અને સેવાલ તાપસ, એના પાંચ સે। તાપસેા સાથે અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) ને પારણે અઠ્ઠમની તપસ્યા કરતાં કરતાં અને પારણામાં સૂકી--અચિત્ત સેવાળના ઉપયેાગ કરતાં કરતાં છેક પર્યંતના ત્રીજા કારા સુધી પહોંચી ગયા હતા. આટલે સુધી અષ્ટાપદ ઉપર ચડયા પછી વધુ ઉપર ચડવાની એમનામાં શક્તિ રહી નહેાતી; અને બધા હવે કેવી રીતે અષ્ટાપદ્મગિરિ ઉપર પહાંચીને પેાતાનું કામ પૂરું કરવુ. એની વિમાસણમાં હતા. એવામાં એમણે ગૌતમસ્વામીને ત્યાં આવતા જોયા. એમની ક્રાંતિ સૂર્ય જેવી તેજસ્વી હતી અને એમનુ શરીર સપ્રમાણ અને ભરાવદાર હતુ. તાપસાને વિચાર આન્યા : આપણે મહાતપસ્વી અને દૂબળાપાતળા શરીરવાળા હૈાવા છતાં ઉપર નથી ચઢી શકતા તે મોટા શરીરવાળા મા શ્રમણુ કેવી રીતે ઉપર ચડી શકવાના છે? Page #135 -------------------------------------------------------------------------- ________________ ગામસ્વામી પણ હજી તેઓ આવી શંકા-કુશંકામાં અટવાતા હતા, એટલામાં જ ગૌતમસ્વામી, કરોળિયાના જાળાની જેમ ફેલાયેલા સૂર્યકિરણેને આધાર લઈને, પિતાની જંઘાચાર લબ્ધિના બળે, ઝડપથી અષ્ટાપદ પર્વત ઉપર ચડી ગયા અને જોતજોતામાં અદશ્ય થઈ ગયા. - તાપસ આ જોઈને ભારે વિસ્મયમાં પડી ગયા. એમણે વિચાર્યું કે આપણું આટઆટલી તપસ્યા અને મહેનત સફળ ન થઈ, અને આ મહાપુરુષ તે, રમત કરતાં હોય એમ, ઉપર પહોંચી ગયા. જરૂર તે મહર્ષિ–મહાયોગી પાસે કઈ મહાશક્તિ હોવી જોઈએ. એટલે, જે તેઓ પાછા ફરતાં અહીં ફરી આવશે તે, આપણે એમના શિષ્ય થઈ જઈશું. એમનું શરણ સ્વીકારવાથી આપણી મેક્ષની આકાંક્ષા જરૂર સફળ થશે. - બધા તાપસે ગૌતમસ્વામીના પાછા ફરવાની ઉત્સુક્તાથી રાહ જોઈ રહ્યા. ગૌતમસ્વામીએ, જાણે મનના મને ફળ્યા હોય એવા ઉલ્લાસથી, અષ્ટાપદમાં વીસ તીર્થકરેને વંદના કરી, અને અનેક દેવે, અસુરે અને વિદ્યાધરને ધર્મોપદેશ સંભળાવ્યું, અને રાત અષ્ટાપદ ઉપર વિતાવીને સવારે પર્વત ઉપરથી નીચે ઊતરવા લાગ્યા. - તેઓને પિતાના તરફ પાછા આવતા જોઈને બધા તાપસે રાજી રાજી થઈ ગયા. ગૌતમસ્વામી પાસે આવ્યા એટલે ત્રણ મુખ્ય તાપસે અને એમના પંદરસે શિષ્યએ એમને વિનંતી કરી: “હે મહાતપસ્વી, હે મહાગી, આપ અમારા ગુરુ બને અને અમારે આપના શિષ્ય તરીકે સ્વીકાર કરે ! ગૌતમસ્વામીએ વિચાર્યુંસર્વજ્ઞ ભગવાનના શાસનની આ કેવી મોટી પ્રભાવના ! પછી એમણે નમ્રતાથી તાપને કહ્યું : લેકગુરુ ચર્થજ્ઞ ભગવાન મહાવીરને જ તમારા ગુરુ માને. એ Page #136 -------------------------------------------------------------------------- ________________ Seleco IIIIIIIIIIII C IG || |Boll ઉંg WEB Pal Ma છે . ASIA - - II/IITTTTTLLLLLSLLList '( 1 (((( ( ( T ફ ,૧ થી ગૌતમસ્વામીની અષ્ટાપદગિરિની યાત્રા ચિત્રમાં રાવણ મંદોદરીનું ભક્તિનૃત્ય, ગૌતમસ્વામીનું સૂર્યનાં કિરણોના આધારે પવત ઉપર આહાણ અને Jain Education ગોમટામી તાપસીને પારણુ બકર છેa & rsમન્સ પseતા હવે ખવામાં આવેલ છે/WW.jainelibrary.org સુરતના શ્રી ચિંતામણિના દેરાસરના લાકડાના કૈાતરકામના ચિત્ર ઉપરથી કલાકાર શ્રી વાસુદેવ માર્ગે આ રેખાંકન કર્યું છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ વળી પાછી નિરાશા ? ૧૦૫ જ તમારા પેાતાના શિષ્ય તરીકે સ્વીકાર કરશે. એ તે આપણા સહુના ગુરુ છે.”૮ "C તાપસાએ નવાઈ પામીને કહ્યું: શુ, આપના પણ કાઈ ગુરુ છે? તે તેઓ કેવા મહાન હશે ? પણુ ભગવાન ! અમને તા આ સ્થાને અને અત્યારે જ ભગવાન સ`જ્ઞના શાસનની દીક્ષા આપવાનો અનુગ્રહ કરા. ગૌતમસ્વામીએ ૫ દસા ત્રણ તાપસોને ભગવાનના શાસનની દીક્ષા આપી અને બધા ભગવાન પાસે આવવા રવના થયા. વચમાં ભેાજનવેળા થઈ એટલે - ગૌતમસ્વામીએ બધા તાપસોને પૂછ્યું : એલા મહાનુભાવા, આજે તમે શાના આહાર કરીને તમારા તપનું પારણું કરવા ઈચ્છે છે ?’૧૦ 6: તાપસોએ કહ્યું : ઃઃ ભગવાન ! આપ પ્રસન્ન થયા હા તે અમે આજે ખીરથી—પાયસાન્નથી પારણું કરવા ઇચ્છીએ છીએ.’૧૧ ગૌતમસ્વામીએ એમની વાતને સ્વીકાર કર્યાં. પછી એમણે પેાતાની લબ્ધિથી પેાતાનું પાત્ર ખીથી ભરી દીધું અને ખવા તાપસાને પારણા માટે પંક્તિમાં બેસવાની આજ્ઞા કરી. તાપસે ને શકા થઈ : આટલા નાના પાત્રમાં ભરેલી ખીર અમને બધાને કેવી રીતે પહોંચી શકવાની છે? પણ અનંત લબ્ધિએના ભંડાર ગુરુ ગૌતમે, પેાતાની અક્ષીણમહાનસી૧૨નામે લબ્ધિથી, બધાય તાપસાને પેટ ભરીને ક્ષીરથી પારણું કરાવ્યુ . એ તાપસેામાંના સૂકી સેવાળનુ` ભક્ષણ કરનારા ૫૦૧ તાપસે તે। ગૌતમસ્વામીની લબ્ધિના વિચાર કરતાં કરતાં એવા શુદ્ધ ધ્યાન ઉપર ચડી ગયા કે એમને ત્યાં ને ત્યાં જ કેવળજ્ઞાન થયું. સૂકાં પાંદડાંથી પારણું કરનારા ૫૦૧ તાપસેાને પ્રભુના સમવસરણની શાભા ( આઠ પ્રાતિહાય) જોઈ ને અને કંદમૂળ ખાનાર ૨૦૧ તાપસાને ભગવાનનાં દૂરથી જ દર્શન કરવાથી કેવળજ્ઞાન થયું. Page #138 -------------------------------------------------------------------------- ________________ -~ ગુરુ ગૌતમસ્વામી મોક્ષમાર્ગની સાધનાની સફળતા ન અમુક સમયની અવધિની અપેક્ષા રાખે છે કે ન અમુક સ્થળની. એમાં તે આત્મજાગૃતિની તીવ્રતાની જ જરૂર પડે છે. એ થઈ એટલે બેડે પાર થતાં વાર લાગતી નથી. આ તે પહેલા કરેલા અને ભેગું કરીને મૂકી રાખેલા ભીના કપડા જેવી જ વાત છેઃ ભેગું કરીને મૂકી રાખેલ કપડું ક્યારે સુકાય એ શું કહેવાય ? અને પવન અને તાપમાં પહોળા કરેલ કપડાને સુકાતાં શી વાર? ' પણ આટલા બધા જીવની જીવનસાધના તત્કાળ સફળ થઈ અને થોડીક જ વારમાં એમને વિસ્તાર થઈ ગયે એની ગૌતમસ્વામીને ખબર ન હતી. એટલે અહીં પણ સાલ-મહાસાલ વગેરેના પ્રસંગનું જ પુનરાવર્તન થયું. બધા ભગવાનના સમવસરણમાં આવી પહેચા એટલે ગૌતમસ્વામીએ બધાને પ્રભુને વંદના કરવાની આજ્ઞા કરી. પ્રભુએ કહ્યું : “ગૌતમ! કેવળજ્ઞાનીઓની આશાતના ન કરે!” ૧૩ ભવભીરુ ગૌતમસ્વામીએ તરત જ મિચ્છા મિ દુક્કડં દઈને નવા કેવળજ્ઞાનીઓની ક્ષમા માગી. - અને, શું પતાની અષ્ટાપદયાત્રા પણ નિષ્ફળ જશે અને પિતાની સિદ્ધિ આ ભવમાં થવી રહી જશે?—એ શાચ એમના અંતરને ફરી પાછા સતાવી રહ્યો. આ તે આશાની ફૂલવેલ ઉપર નિરાશાનું ફૂલ ખીલ્યા જેવું થયું! ન માલૂમ, અગમ્ય, વિલક્ષણ ભવિતવ્યતાને આમાં શે સંત હશે ? Page #139 -------------------------------------------------------------------------- ________________ ૨૧ . ભગવાનનું આશ્વાસન : હતા, તે સતએ વધુ પાંચ - ભગવાન મહાવીર તે અંતર્યામી હતા. એ મનના ભાવે અને વિશ્વના અને સ્પષ્ટ રૂપે જાણી શકતા. એટલે મેક્ષની તીવ્ર ઝંખનામાંથી જાગેલ ગૌતમની ચિંતા, વિમાસણ અને નિરાશાથી તેઓ જરાય અજ્ઞાત ન હતા. સાથે સાથે ગૌતમ આ ભવે જ મોક્ષ પામવાના છે, એની પણ એમને ખાતરી હતી. વળી, ભગવાન એ પણ જાણતા હતા કે ગાગલી અને તાપસના કેવળજ્ઞાન જેવા પ્રસંગેથી ગૌતમના અંતરને જે આઘાત પહોંચ્યા હતે, તે સરવાળે એમના લાભ માટે જ પુરવાર થવાને છે. અને એ દ્વારા તેઓ વધુ ને વધુ અંતર્મુખ બનીને પોતાના દયેયની વધારે ને વધારે નજીક પહોંચવાના છે. છતાં એમનું કરુણાસાગર અંતર કહેતું હતું કે ગૌતમને વિષાદ દૂર કરવા. કંઈક કરવું જોઈએ. ભગવાને કહ્યું: “ગૌતમ! તીર્થ કરેનું વચન સાચું હોય કે દેવનું ?' ગૌતમ “તીર્થકરનું.” : ભગવાન? “તે જાણે કે તમે આ ભવે જ મોક્ષે જવાના છે, માટે જરા પણ અધીરા બનશે નહીં, ને શંકા સેવશે નહીં.” ગૌતમ, જાણે અમૃત રસ પીવા મળે હેય એમ, પ્રભુની વાણીને ભક્તિથી સાંભળી રહ્યા અને અંતરમાં સ્વચ્છતા, શાંતિ અને સંતોષનો સુભગ ત્રિવેણીસંગમ અનુભવી રહ્યા. ત્રિકાળજ્ઞાની ભગવાન પોતે ખાતરી આપે એના કરતાં વધારે પાકી ખાતરી Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ગુરુ ગૌતમસ્વામી વિશ્વભરમાં બીજું કોણ આપી શકે? ગૌતમને રેમ રેમ જાણે આનંદસરોવરમાં નિમગ્ન બની ગયે. ભગવાને ગૌતમની આ શંકાને સાવ નિર્મૂળ કરવા અને પિતાની વાતને વધુ દઢ બનાવવા વાત્સલ્યપૂર્વક કહ્યું : “ગૌતમ! અમારે તમારા ઉપરને સનેહ તે કઠોળ-અન્ન ઉપરના ફેતરાં જે છે, એટલે એ અમારા માટે મેહ-માયા-આસક્તિના બંધનનું કારણ નથી બની શકતે. પણ શિષ્યની ગુરુ તરફની આસક્તિભરી ભક્તિ ઘાસની, વાંસની, ચામડાની અને ઊનની ચટાઈ જેવી હોય છે, અને તે એક એક કરતાં ચઢિયાતી અને વધુ દઢ હોય છે. આમાં ગૌતમ! તમારી મારા તરફની નેહભાવના ઊનની ચટાઈ જેવી મજબૂત છે–તમે કાંબળાની (ઊનની) ચટાઈ જેવા છે; અને એ જ તમારાં ઘાતી કર્મોના નાશની આડે આવે છે, એટલે કે તમારા કેવળજ્ઞાનને અને મોક્ષને રેકી રહેલ છે. મોહના અંશથી ભરેલી આ નાની સરખી ગાંઠ છૂટી જશે એટલે તત્કાળ તમારે નિસ્વાર થશે.”૩ ગૌતમ પરમાર્થ પામ્યાને આહૂલાદ અનુભવી રહ્યા. પિતાની વાત પૂરી કરતાં પ્રભુએ કહ્યું: “હે ગૌતમ! તું મારી સાથે ઘણા કાળ સુધી સ્નેહથી બંધાયેલ છે. હે ગૌતમ ! તે ઘણુ લાંબા કાળથી મારી પ્રશંસા કરેલી છે. હે ગૌતમ ! તારે મારી સાથે ઘણા લાંબા કાળથી પરિચય છે. હે ગૌતમ! તે ઘણું લાંબા કાળથી મારી સેવા કરી છે. હે ગૌતમ! તું ઘણા -લાંબા કાળથી મને અનુસર્યો છે. હે ગૌતમ! તું ઘણું લાંબા કાળથી મારી સાથે અનુકૂળપણે વર્યો છે. હે ગૌતમ! તુરતના દેવભવમાં અને સુરતના મનુષ્યભવમાં તારી સાથે મારો સંબંધ છે. વધારે તે શું ? પણ મરણ પછી-શરીરને નાશ થયા બાદ –અહીંથી એવી આપણે બંને સરખા, એક પ્રજનવાળા (એક સિદ્ધિક્ષેત્રમાં રહેવાવાળા) તથા વિશેષતા અને ભેદ રહિત (સિદ્ધ) Page #141 -------------------------------------------------------------------------- ________________ ભગવાનનું આશ્વાસન ૧૦૯ પ્રભુએ જાણે આજે ગૌતમને આ ભવે જ મેાક્ષ થવાની ખાતરી આપતા વાલેખ કરી આપ્યા હતા ! હવે પછી આ આખતમાં શંકા, નિરાશા કે વિષાદને સ્થાન જ ક્યાં રહ્યું ? પ્રભુની વાણી સાંભળી ગૌતમ આન ંદવિભાર મની ગયા. પછી પ્રભુએ ઝાડના પાકા થઈ ગયેલા પીળા પાંદડાને, જરાક પવન લાગતાં, ગમે તે પળે, ખરી પડતાં વાર લાગતી નથી, એ દાખલે! સતત ધ્યાનમાં રાખીને વિપળમાત્રને પણ પ્રમાદ ન કરવાનું ગૌતમને (સમયે ગોયમ ! મા પામયનું) ઉધન કર્યુ. અને જીવનની અસ્થિરતા, અનિશ્ચિતતા અને માનવભવની દુ ભતા સમજાવતાં અનેક દાખલાઓ આપીને પ્રભુએ અણુ જેટલે પણ પ્રમાદ સાધકને માટે કેટલું માટુ નુકસાન કરનારા અને છે તે સચેટ રીતે સમજાવ્યુ’ E ભગવાને સદાય અપ્રમત્ત રહેવાને આ ઉપદેશ ખરાખર એવા અવસરે આપ્યું કે જેથી ગૌતમ માહભર્યા સ્નેહના રજ જેટલા અંશને પણ પાતામાંથી દૂર કરવા વધારે જાગૃતિપૂર્વક પુરુષા કરે. બધાંય ખંધનામાં માહ-રાગભયુ” સ્નેહુબ ધન દૂર કરવાનું કામ સૌથી દુષ્કર છે, એ જ આ ઉપદેશનેા સાર છે. ગુરુ ગૌતમ એ સારને ઝીલી રહ્યા. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સાચુ મુનિપણુ વીતી ગયેલા પ્રસંગની એક વાત જાણવા જેવી છે. ગૌતમસ્વામીએ અષ્ટાપદ્મની યાત્રા કરી અને ત્યાંની ધર્મપઢામાં દેવ, અસુર અને વિદ્યાધરાને ધર્માંપદેશ આપ્યા. આ ધમ પદામાં વૈશ્રમણ દેવ (કુબેર) પણ હાજર હતા. ગૌતમસ્વામીએ મુનિએનું સ્વરૂપ સહજપણે સમજાવતાં કહ્યું “ મુનિભગવંતા લૂખા-સૂકા, વચ્ચે-ઘટયો, રસ-સ વગરના : આહાર લેતા હાય છે, તેથી એમનાં શરીર દુ`ળ અને શિથિલ થઈ જાય છે, અને તેએ અંદરના આત્મબળ વડે જ જીવતા, વિચરતા અને સાધુધમ નું પાલન કરતા હેાય છે. તે શરીરની માયા-મમતા અને આળપ ́પાળથી મુક્ત અને આત્મભાવના જ -રક્ષક હાય છે.”૨ ગૌતમસ્વામી તપસ્વી હતા. એ ઉપવાસ (છ)ના પારણે એ ઉપવાસ જેવી તપસ્યા કરતા રહેતા હતા, સદા અપ્રમત્ત રહીને તપ અને સંયમની સાધના કરતા હતા અને કાયાની માયાથી મુક્ત રહીને, દેહને દાપુ આપવા ખાતર જ, લૂખા-સૂકા,-રસ-કસ વગરના સાદો નિર્દોષ અાહાર લેતા હતા. છતાં, યેાગસાધના, પ્રસન્ન-સરળ સ્વભાવ અને જાગતી પુણ્યપ્રકૃતિના મળે, એમનામાં એવી દિવ્યતા પ્રગટી હતી કે જેથી, મુનિધમ નું પૂરેપૂરું પાલન કરવા છતાં, તેએનું શરીર ભરાવદાર, પ્રભાવશાળી અને સૂર્યના જેવી કાંતિવાળું રહ્યું હતું. વૃદ્ધ ઉ ંમરના ઘસારા પશુ ત્યાં એછા દેખાતા હતા. એમની તંદુરસ્ત અને તેજસ્વી કાયાને જોઈ ને કોઈ ને પણ નવાઈ લાગ્યા વગર ન રહે ! Page #143 -------------------------------------------------------------------------- ________________ સાચું સુનિપણું ૧૧૧ ગુરુની ધર્મવાણી સાંભળીને વૈશ્રમણ દેવ મનમાં હસીને વિચારી રહ્યોઃ ક્યાં આ ગુરુએ કરેલું મુનિઓના શરીરનું વર્ણન, અને ક્યાં આ ગુરુનું હૃષ્ટપુષ્ટ અને તેજસ્વી શરીર ! આવી સુકુમાર કાયા તે દેવેને પણ નથી હોતી! તે શું તેઓ પિતે વર્ણવેલ મુનિ ધર્મનું પાલન કરતા હશે કે માત્ર બીજાઓને ઉપદેશ આપવાની (વેકેશે પરિચંની) જ કુશળતા બતાવીને પોતે એ ધર્મના પાલનમાં બેદરકાર રહેતા હશે ? મનના ભાવના જાણકાર ગુરુ ગૌતમ વગર કો જ વૈશ્રમણ દેવની શંકાને પામી ગયા. અને એનું નિવારણ કરવા માટે ૫ર્ષદાને ઉદ્દેશીને બેલ્યાઃ દેવાનુપ્રિયે! દુર્બલ શરીર એ કંઈ મુનિપણાનું– ભાવમુનિ પણાનું (સાચા મુનિપણાનું) અને ભરાવદાર શરીર એ કંઈ સાચા મુનિપણના અભાવનું સૂચક હોતું નથી. પણ શુભ ધ્યાન વડે આત્મનિગ્રહ માટે પુરુષાર્થ એ જ સાચા મુનિપણાનું પ્રમાણ છે. આ માટે એક કથાનક સાંભળે.” એમ કહીને ગૌતમસ્વામીએ આ પ્રમાણે એક કથા કહી– પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરિગિણ નામની નગરી હતી. ત્યાં મહાપદ્મ નામે રાજા રાજ્ય કરતે હતે. એની રાણીનું નામ પદ્માવતી હતું. એમને પુંડરીક અને કંડરીક નામે બે પુત્ર હતા. મેટો પુત્ર પુંડરીક યુવરાજ હતે. એક વાર એ નગરના નલિનીવન ઉદ્યાનમાં ધર્મની પ્રભાવના કરનારા સ્થવિરે પધાર્યા. એમને ધર્મોપદેશ સાંભળીને મહાપદ્મરાજાને વૈરાગ્ય થયું. એમણે પુંડરીકને રાજા બનાવીને અને કંડરીકને યુવરાજપદે સ્થાપીને પિતે ત્યાગધર્મને સ્વીકાર કર્યો. પુંડરીક અને કંડરીક બને ભાઈઓ સારી રીતે પ્રજાનું પાલન કરવા લાગ્યા. - ક્યારેક કેટલાક શ્રમણભગવંતે એ નગરીમાં આવ્યા, એટલે રાજા અને યુવરાજ બન્ને ભાઈ એમનાં દર્શન કરવા અને એમને Page #144 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી ઉપદેશ સાંભળવા. ગયા. ઉપદેશ સાંભળીને રાજા પુંડરીકનું હૃદય વૈરાગ્યના રંગે રંગાઈ ગયું. એણે મને મન ત્યાગધર્મને સ્વીકાર કસ્થાને વિચાર કર્યો અને મહેલે આવીને કંડરીકને પોતાની ભાવના કહીને રાજ્યને ભાર પિતાના ઉપર લઈ લેવા અને પિતાને સાધુધર્મને સ્વીકાર કરવાની અનુમતિ આપવા લાગણી પૂર્વક કહ્યું. પણ કંડરીક પણ ધર્માનુરાગમાં પાછો પડે એ ન હતે. એણે પોતે પણ સાધુધર્મને સ્વીકારવાની પ્રબળ ઈચ્છા દર્શાવી. પંડરીક રાજાએ એને સાધુજીવનની કઠોરતા સમજાવી અને રાજ્ય સંભાળતાં સંભાળતાં બની શકે તે ધર્મકરણી કરવા ભારપૂર્વક કહ્યું; પણ કંડરીક પિતાના નિર્ણયમાં મકકમ રહ્યો, એટલે પુંડરીકે કમને એને અનુમતિ આપી. કંડરીક મુનિ બનીને રાજવૈભવને ત્યાગ કરીને ચાલતે થે. ધર્માનુરાગી પુંડરીક, રાજમહેલમાં જળકમળ જેવું જીવન જીવીને, રાજા તરીકેની પિતાની ફરજો બજાવત રહ્યો. કંડરીક મુનિ સ્વાધ્યાય, તપ અને ખાસૂકા નીરસ આહારથી સ્વાદ ઉપર વિજય મેળવતા, ઉગ્ર સંયમ પાળતા ગ્રામ-નગરમાં વિચારવા લાગ્યા. આ સાવ રસકસ વગરને આહાર લાંબા વખત સુધી લેવાથી છેવટે એમના શરીરે જાણે બળ કરીને પિતાને ધર્મ બજાવ્યું. અને તેઓને દાહવરને અસહા વ્યાધિ થઈ આવ્યા. - એક વાર તેઓ પોતાના આચાર્ય અને મુનિસમુદાય સાથે પુંડરિગિણી નગરીમાં પધાર્યા, ત્યારે રાજા પુંડરીકે એમનું ભાવથી સ્વાગત કર્યું અને મુનિ કંડરીકને વ્યાધિ જાણીને આચાર્યને પિતાની વાહનશાળામાં પધારવાની વિનતિ કરી, જેથી મુનિ કંડરીક ગ્ય ઉપચાર થઈ શકે. - આચાર્યો એ વિનતિને સ્વીકાર કર્યો. ઉપચાર અને પથ્થકા, પિષક અને રસપૂર્ણ આહારથી મુનિ કંડરીકનું શરીર • Page #145 -------------------------------------------------------------------------- ________________ સાચું મુનિપણું ૧૧૩ એક્તમ સારું થયું, એટલે આચાર્ય અને અન્ય મુનિવરે, પિતાના સાધુધર્મના આચાર પ્રમાણે, ત્યાંથી વિહાર કરી ગયા, પણ મુનિ કંડરીકનું મન આવી સુખ-ચેનની જિંદગી અને મનગમતાં આહારપાણી તજીને બીજે જવા તૈયાર ન થયું ! એક કાળે મુનિધર્મની સાધના માટે કાયાને જર્જરિત કરવામાં ધન્યતા માનનાર મુનિ કાયાની માયામાં એવા સપડાઈ ગયા કે હવે એમને સાધુધર્મ તરફ અણગમે થઈ આવ્યો ! પંડરીકને આ વાત સમજતાં વાર ન લાગી. એને થયું મારે ભાઈ લાખેણું રત્ન જેવા ચારિત્રથી આજે ભ્રષ્ટ થવા, તૈયાર થયે છે, એને ગમે તે રીતે વાર જઈએ. પણ એણે, નિંદા કે આવેશને આશ્રય ન લેતાં, કળથી કામ લીધું. મુનિ કંડરીક આગળ વારંવાર પિતાની સંસારવાસનાની નિંદા અને મુનિપણાની સ્તુતિ કરી કરીને એણે એવું વાતાવરણ ઊભું કર્યું કે છેવટે શરમમાં આવીને મુનિ કંડરીક, પિતાના મુનિજીવનના આચાર સાચવવા, વિહાર કરીને પિતાના આચાર્ય પાસે પહોંચી ગયા અને રાજા પુંડરીક પિતાના ભાઈનું પતન ક્યાને સંતોષ અનુભવી રહ્યા. પણ મુનિ કંડરીકનું મુનિયાણું હવે બેટા રૂપિયા જેવું સત્વહીન બની ગયું હતું. તેઓને વારંવાર સુખ-વૈભવ અને એશ-આરામભરી જિંદગીના જ વિચારો સતાવ્યા કરતા હતા. એટલે, બેટે રૂપિયે બજારમાંથી તરત જ પાછો આવે એમ, એ પિતાના મુનિસંઘમાંથી નાસીને પોતાની નગરીમાં પાછા આવી ગયા ! આત્મસાધના માટે કાયાને કષ્ટ આપવાની અને કૃશ કરવાની વાત જાણે ભૂતકાળ બની ગઈ! રાજા પુંડરીકે જ્યારે આ વાત જાણી ત્યારે એમનું અંતર દુઃખથી ભરાઈ ગયું. પણ એમણે પોતાની લાગણીઓને સંયમમાં રાખી અને કંડરીક પાસે જઈને પૂછયું : “ભાઈ ! શું તમને ભેગની ઈચ્છા છે?” કંડરીકે શરમ મૂકીને કહ્યું, “હા. મુનિ પણું હું નિભાવી શકું એમ નથી!” Page #146 -------------------------------------------------------------------------- ________________ १४ ગુરુ, ગામસ્વામી આ રાજવૈભવનું સુખ ભોગવતાં ભગવતાં, અને કાંતિવાળી સુંદર કાયા ધારણ કરવાં છતાં, રાજા પુંડરીકનું અંતર નિરંતર આત્મસાધનાની જ ઝંખના કરતું રહેતું હતું. એણે જોયું કે કંડરીકને સંસારવાસનાથી ધર્મની ત્યાગભાવના તરફ પાછા વાળવાનું હવે શક્ય નથી; અને મારા માટે તે આ પ્રસંગ ઘણું વખતથી રેકી રાખેલ મનના મનોરથને સફળ કરવાને વિરલ અવસર છે. એટલે એણે તે, નાગરાજ જેટલી સહેલાઈથી પિતાની કાંચળી ઉતારીને ચાલતે થાય એટલી સહેલાઈથી, રાજ્યસિંહાસન કંડરીને સેંપી દીધું અને પિતે મુનિવેષ ધારણ કરીને અંત વગરના સુખ અને આત્મરાજ્યની શોધમાં ચાલી નીકળ્યો ! આવા મોટા રાજવૈભવને ત્યાગ કરતાં એને રૂંવાડામાંય ખેદ કે અફસની લાગણી ન જન્મી. જગતે જોયું કે એક વખત જીર્ણ શરીરવાળે મુનિ સંસારના વૈભવમાં ઊતરી ગયે અને એક કાળે વૈભવમાં આળોટતે તંદુરસ્ત અને તેજસ્વી શરીરવાળે રાજા હસતે મોંએ સંસારને ત્યાગ કરીને ત્યાગી બની ગયે. કથાને અંત કહે છે કે મુનિપણું તજીને રાજા બનેલ કૃશ કાયાવાળે કંડરીક મરીને નરકમાં ગયા અને ભરાવદાર શરીરવાળે પુંડરીક, રાજમહેલને ત્યાગ કરીને, વિમળ સંયમ પાળીને, મેક્ષને અધિકારી બનીને, ઉચ્ચ સ્વર્ગલેકમાં ગયે. ગુરુ ગૌતમે વાતને ભાવ ફરી સમજાવતાં કહ્યું: “મહાનુભાવ! ન તો દૂબળું, અશક્ત, નિસ્તેજ શરીર સાચા મુનિપણાનું લક્ષણ બની શકે છે, અને ન તે સારું, સુદઢ અને તેજસ્વી શરીર મુનિપણાનું વિરેધી બની શકે છે. સાચું મુનિપણું તે શુભ ધ્યાન દ્વારા સધાતા સંયમમાં જ રહેલું છે.” વૈશ્રમણ દેવ અને પર્ષદા ધર્મનું રહસ્ય સમજ્યાં અને મહાજ્ઞાની અને આત્મધ્યાની ગુરુ ગૌતમસ્વામીની નિખાલસતા, સરળતા અને સત્યપ્રિયતાને વંદી રહ્યાં. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સત્ય પામ્યાને આનંદ વિદેહ દેશમાં વાણિજ્યગ્રામ નામે એક મોટું નગર હતું. નામ પ્રમાણે એ વેપારનું મોટું મથક અને વિપુલ ધન-ધાન્યથી સમૃદ્ધ હતું. જિતશત્રુ નામે રાજા ત્યાં રાજ્ય કરતા હતા. એ નગરમાં આનંદ નામે એક કરોડપતિ ગૃહસ્થ (ગ્રહપતિ) રહેતા હતા. તેઓને વ્યવસાય તે મોટા વેપારી અને શરાફને હતે, છતાં તેઓ વણે વૈશ્ય (વાણિયા) નહીં પણ ક્ષત્રિય હતા. અને એમને વંશ, ભગવાન મહાવીરની જેમ, જ્ઞાતૃવંશ હતે.' એમનાં સગાં-સ્નેહીઓ અને જ્ઞાતિજને વાણિજ્યગ્રામના પર કેલ્લાક સન્નિવેશમાં રહેતા હતા. આનંદની શ્રીમંતાઈને પાર ન હતું. એમની ભાર્યાનું નામ શિવાનંદા હતું. જેવું નામ એવા ગુણઃ કલ્યાણ અને આનંદની દેવી. પૂરી પતિપરાયણ નારી. શ્રીમંતાઈ હોવા છતાં આનંદમાં ગર્વ કે ઉદ્ધતાઈનું નામ ન હતું. એક શાણ, ઠરેલ અને ધીરજવાન સદ્દગૃહસ્થ તરીકે એમની ખૂબ નામના હતી. તેઓ પાંચમાં પૂછયા ઠેકાણું હતા. નાના-મોટા સૌ એમની સલાહ લેવા આવતાં. ગૃહપતિ આનંદ બધી વાતે સુખી હતા. પતિ-પત્ની અને ધર્માનુરાગી હતાં. શ્રમણ ભગવાન મહાવીરે ૩૪મું ચેમાસુ વૈશાલીમાં કર્યું. પછી, પોતાના ધર્મચક-પ્રવર્તન માટે, તેઓએ વત્સ દેશ અને એની રાજધાની કૌશાંબી નગરી તેમ જ કોસલ દેશ અને એની રાજધાની શ્રાવસ્તી નગરી તરફ વિચરણ કર્યું અને ધર્મવાત્સલ્ય અને અંતરની ઉદારતાથી હજારે માનવીઓને પિતાના ધર્મ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ગુરુ ગૌતમસ્વામી વિશ્વવત્સલ પ્રભુના સઘમાં આવકારીને એમના ઉદ્ધાર કર્યો. પગલે પગલે જાણે આત્મભાવનાના સમીર વાતા હતા અને સુખશાંતિના માગ્યા મેઘ વરસતા હતા. પ્રભુનુ' તી જાણે અપાર દુઃખ-શેક-સંતાપનો સાગર પાર કરવાનો સુંદર કિનારે ખની ગયું હતું. વત્સ દેશ અને કાસલ દેશની ધર્મયાત્રા કરીને ભગવાને વિદેહ તરફ વિહાર કર્યાં અને વિચરતાં વિચરતાં પ્રભુ, એક દિવસ, પેાતાના ભિક્ષુસ ધ તથા ભિક્ષુણીસંઘ સાથે, વાણિજ્યગ્રામની ખહાર ૢઇપલાસય નામે ચૈત્યમાં પધાર્યા, K તરણતારણુ ભગવાનને પેાતાને આંગણે પધારેલા જાણી નગરનાં નર-નારીએ એમનાં દર્શને ઊમટચાં. આનંદ ગૃહપતિનુ અંતર પણ ઉલ્લાસ અનુભવી રહ્યું, અને ખીજાઓની સાથે એ પણ ભગવાનની પદમાં પહોંચી ગયા અને પ્રભુની ધમ દેશનાને ભક્તિ અને એકાગ્રતાથી સાંભળી રહ્યા. પ્રભુની એ વાણી આનંદ્યના અંતરને સ્પશી ગઈ. દેશનાને અંતે એમણે ભગવાનને વિનતિ કરી : “ ભગવાન ! આપે સંસારનુ અને ધર્મનું સ્વરૂપ વણુછ્યુ તે યથાર્થ છે. મને આપના ધર્મસંઘમાં પ્રવેશ આપવાની કૃપા કરે. આપના સંઘના મુમુક્ષુ મહાત્માઓ ઉગ્ર તપ, ત્યાગ, સંયમ અને વૈરાગ્યનુ ઉત્કટતાથી પાલન કરે છે; એવી ઉચ્ચ આરાધના કરવાની શક્તિ મારામાં નથી, એટલે હું ગૃહસ્થધમનાં માર વ્રતાના આષની સાક્ષીમાં સ્વીકાર કરવા ઇચ્છુ છું, મને અનુમતિ આપે.” ભગવાને અનુમતિ આપી. પછી મધાં ત્રતા, એની ભાવનાઓ અને એના દોષો (અતિચારા)ની વિશેષ સમજણ મેળવીને અને પેાતાની પ્રતિજ્ઞાની મર્યાદાએ નક્કી કરીને આનઢ પેાતાના ઘેર પાછા ફર્યાં. આજે પેાતાને ધર્મના Page #149 -------------------------------------------------------------------------- ________________ સત્ય પામ્યાને આનદ ૧૧૭ કોઈ અપૂર્વ લાભ થયેા હોય એમ એમનું રામ રામ પુલકિતથઈ ઊઠયું હતું. ઘેર જઈ આનă પેાતાની પ્રતિજ્ઞાની વાત શિવાનંદાને કહી સંભળાવીએ વાત કરતાં કરતાં પણ જાણે એમને જીવ ધન્યતા અનુભવી રહ્યો. શિવાનંદા પણ ધમાઁમાં પાછી રહે એવી ન હતી. એણે પણ ભગવાન પાસે જઈને ભગવાને ઉપદેશેલા ગૃહસ્થધર્મના ઉલ્લાસપૂર્વક સ્વીકાર કર્યાં. આનન્દ્વ અને શિવાનંદા ધર્મના રંગે એવાં રંગાવા લાગ્યાં કે દુનિયાના બીજા બધા રંગ-રાગ એમને મન ફીકા બનતા ગયા. જીવનને ધ ભાવનાથી સુરભિત બનાવવું એ જ એમનું જીવનધ્યેય બની ગયું. 66 એ પ્રસંગે ગુરુ ગૌતમે ભગવાનને પૂછ્યું : આનદ ગૃહપતિ ધર્મ સાધનામાં આગળ વધતા આપના ભિક્ષુસંઘમાં દાખલ થશે ખરા ?” ભગવાને કહ્યું : “ગૌતમ ! એવું તે નહીં બને, પણ એ શ્રાવકધમ નુ શુદ્ધપણે પાલન કરીને સૌધમ દેવલેાકમાં દેવરૂપે જન્મશે અને છેવટે મહાવિદેહમાંથી મુક્તિપદ્યને પામશે.” ભગવાન ! આ વધતા ક્યારેક ગૌતમ ભગવાનની વાણીને અભિવી રહ્યા; આવા ધર્માત્માએની ભાવી મુક્તિની વાત સાંભળીને હર્ષિત થયા. મેાક્ષપ્રાપ્તિ એ જ જેમના જીવનની એકમાત્ર ઝંખના હાય એમને આથી વિશેષ ુષ મીજી કઈ વાતથી થાય ? * આનઃ ગૃહપતિએ શ્રાવકધમ સ્વીકાર્યાં એ વાતને વીસ વર્ષ વીતી ગયાં. શુકલ પક્ષના ચંદ્રની કળા દિવસે દિવસે વધતી જાય એમ આનંદની ધર્મસાધના વધુ વધુ ઉત્કટ બનતી ગઈ. અને, જાણે જડ અને ચેતન વચ્ચેના ભેદ એમના અંતરમાં વસી ગયેા હાય એમ, તે કાયાની, સંપત્તિની અને સૌંસારના Page #150 -------------------------------------------------------------------------- ________________ ચર ગૌતમસ્વામી સંબંધની માયા-મમતા-આસક્તિથી દિવસે દિવસે વધુ ને વધુ દૂર થતા ગયા. દેહનું કષ્ટ આત્માને સુખકારક બનતું હોય તે પછી દેહની આળપંપાળ શી કરવી? એનાથી તે બને તેટલે આત્મસાધનાને લાભ મેળવ્યે જ સારે! આવા વૈરાગ્યભાવથી પ્રેરાઈને એક દિવસ આનંદ શ્રાવકે પિતાના ઘરને, કુટુંબને અને વ્યવહારને બધે ભાર પિતાના મોટા પુત્રને સોંપી દીધું અને પિતાનું બાકીનું જીવન કેવળ ધર્મની ઉપાસનામાં જ વિતાવવા માટે તેઓ કલાક સંનિવેશની પૌષધશાળામાં જઈને રહ્યા અને અનેક જાતની તપસ્યાઓથી પિતાના આત્માને વધુ ને વધુ નિર્મળ બનાવવા લાગ્યા; એમણે સાધુજીવનને વેશ ભલે નહોતે ધારણ કર્યો, પણ એમને આત્મા. સાધુતાના રંગે વધુ ને વધુ રંગાતે જતે હતે. અને, જાણે અંતિમ સાધના માટે પિતાની કાયાને ઉપગ કરી લેવાનું હોય એમ, તપસ્વી આનંદે મરણ પર્યંતના અનશન જેવા અતિ ઉગ્ર તપને સ્વીકાર કર્યો. આત્માની અમરતા અને દેહની નશ્વરતા હવે એમને બરાબર સમજાઈ ગઈ હતી. આવી આકરી તપસ્યાના કષ્ટને અદીન ભાવે સહન કરતાં કરતાં, સૂર્યના તાપથી કમળ ખીલી ઊઠે એમ, એમની વિશુદ્ધ ચિત્તવૃત્તિઓ જાગી ઊઠી, એમનાં કર્મોને મેલ એ છે થવા લાગે અને એક ગૃહસ્થસાધકને થઈ શકે એના કરતાં વધુ વિસ્તારને સ્પર્શતા અવધિજ્ઞાનને એમને લાભ થયે–સાચી સાધુતાના પ્રકાશથી પ્રકાશી ઊઠેલ આત્મભાવનો જ એ પ્રતાપ હતા. તપ તે મરણ પછી જ પૂરું થાય એવું આકરું હતું, પણ આનંદને આત્મા સાધનાને બળે એના શેક અને દુઃખથી પર બનતો જાતે હતો આખા નગરમાં આનંદ ગૃહપતિની અંતિમ સાધનાની વાત પ્રસરી ગઈ હતી. Page #151 -------------------------------------------------------------------------- ________________ સત્ય પામ્યાને આનૐ ૧૧૯ જ એ જ સમયે શ્રમણ ભગવાન મહાવીર પેાતાના સઘ સાથે વાણિજ્યગ્રામમાં પધાર્યા અને દૃઇપલાસય ચૈત્યમાં એમણે ઉતારા કર્યાં. એક દિવસ ગુરુ ગૌતમસ્વામીને એ ઉપવાસનું પારણું હતું. નિર્દોષ ભિક્ષા લેવા તે ત્રીજા પ્રતુરે નગરમાં ગયા. ભિક્ષા લઈ ને તેઓ પાછા ફરતા હતા, ત્યારે એમણે શ્રમણે પાસક આનંદના મરણુ સુધીના અનશનની વાત સાંભળી. ગૌતમસ્વામીને આત્મા તે ભારે હતા. વળી, એમની દૃષ્ટિ ગુણગ્રાહક અને એમણે વિચાર્યું": આવું ઉત્કટ તપ કરનાર એમને શાતા પૃથ્વી ઉચિત છે. અને તેએ આનંદ પાસે પહોંચી ગયા. સંવેદનશીલ આત્મા ધમ પ્રશંસક હતી. ધર્માત્માને મળીને એ પૌષધશાળામાં ભગવાન મહાવીરના પ્રથમ ગણધરને પેાતાની પાસે પધારેલા જોઈ આનંદના `ને અવધિ ન રહી. એમનુ રામ રામ ઉલ્લસિત ખની ગયું. એમણે ગૌતમસ્વામીને ભાવપૂર્ણાંક વંદન કર્યું. અને વિનતિ કરી ઃ ૮ ભગવાન ! ઊભે થઈ ને આપને નમસ્કાર કરીને આપની ચરણરજ મસ્તકે ચડાવી શકુ એવી હવે . મારી શક્તિ નથી. આપ કૃપા કરી મારી નજીક પધારા, એટલે હું મારી ભાવના પૂરી કરી શકું.” ગૌતમસ્વામીએ આનદની ભાવના પૂરી કરી. પછી આન દે પેાતાને થયેલ અવધિજ્ઞાનની વિગત કહી અને ગૃહસ્થને આટલું વિશાળ અવધિજ્ઞાન થાય કે કેમ એ પૂછ્યું. ગૌતમસ્વામીએ કહ્યું: “ગૃહસ્થને અવધિજ્ઞાન તેા થાય, પણ તમે કહેા છે એટલુ વ્યાપક અવધિજ્ઞાન ન થાય. આનંદ ! તમે કહેવામાં ભૂલ કરી, તમારી વાત મિથ્યા છે. માટે એ ભૂલનુ તમારે પ્રાયશ્ચિત્ત લેવું ઘટે; એ માટે “ મિચ્છા મિ દુક્કડં, '' આપવા ઘટે. ’ Page #152 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગીતમસ્વામી - ગૌતમના કથનમાં કઈ પણ જીવ પોતાની ભૂલથી પિતાને સંસાર અને પિતાના કર્મને ભાર વધારી ન બેસે એવી કરુણા ભરી હતી. સામે આનંદ પણ સત્યના ઉપાસક હતા. અને પૂજ્ય પુરુષને પણ, સમતા અને વિવેકપૂર્વક, સાચી વાત કહેવાનાં તેજ અને નિર્ભયતા એમના અંતરમાં પ્રગટયાં હતાં. એમણે વિનયથી પૂછ્યું : “ભગવાન, શું તીર્થકરના શાસનમાં સાચી વાત કહેવા માટે પણ પ્રાયશ્ચિત્ત લેવું પડે છે? હું કશું મિથ્યા બે નથી, મેં આપને કહ્યું એટલું મેટું અવધિજ્ઞાન મને થયું છે, એ વાત સાચી છે. છતાં આપે એ વાતને બેટી કહી, માટે એ દેશનું પ્રાયશ્ચિત્ત આપે કરવું ઘટે!” આનંદની વાણુમાં લેશ પણ કટુતા કે અવિવેક નહીં પણ દઢતા રણકતી હતી. ગુરુ ગૌતમ તે સરળ પરિણામી જીવ હતા; અને અનાગ્રહ અને સત્ય તરફને આદર એમને સહજ ગુણ હતે. પ્રભુના ધર્મશાસનને પણ એ જ સાર હતે. આનંદનું કહેવું સાંભળીને એમનું અંતર શક્તિ અને બેચેન થઈ ગયું : રખે મિથ્યા વાતનું પિષણ કરીને હું મારે સંસાર વધારી બેસે! અને તરત જ એમના ચિત્તે સમાધાન આપ્યું ઃ ત્રિકાળજ્ઞાની પ્રભુ સ્વયં બિરાજે છે. ત્યાં પછી ચિંતા કેવી ? હમણાં પ્રભુને પૂછીને સત્ય જાણી લઉં અને દેષ થયે હેય તે એની ક્ષમા માગી લઉં. ભગવાન પાસે પહોંચીને ગૌતમસ્વામીએ બધી વાત કરી અને આ પ્રસંગમાં કોનું કથન પ્રાયશ્ચિત્ત લેવા જેવું છે, તે જણાવવા વિનતિ કરી. - ભગવાન તે વિતરાગ પુરુષ હતા; એમને ન ગૌતમ તરફ રાગ હતું, ન આનંદ પ્રત્યે દ્વેષ; મારા-તારાપણાના મેહ અને બંધનથી તેઓ સર્વથા મુક્ત હતા. એમને ન કેઈપિતાનો પક્ષ હતો કે ન કઈ પરાયે પક્ષ હતે. સત્યને પક્ષ એ જ એમને પિતાને પક્ષ હતે. Page #153 -------------------------------------------------------------------------- ________________ સત્ય પામ્યાને આનંદ ૧૨૧ - ~ ભગવાને વાત્સલ્યપૂર્વક ગૌતમને કહ્યું: “ગૌતમ! આનંદનું કથન સત્ય છે અને તમારું કહેવું છેટું છે. તમે જ્ઞાન અને જ્ઞાનીની આશાતના કરી છે. એ દોષથી મુક્ત થવા તમારે આનંદની પાસે જઈને એમની ક્ષમા માગવી ઘટે! એમને મિચ્છા મિ દુક્ર કહે ઘટે.” સત્ય સમજાઈ ગયું હતું, અને દોષનું દર્શન પણ થઈ ગયું હતું, પછી એનું નિવારણ કરવામાં વિલંબ કે ? ગૌતમસ્વામી તરત જ આનંદની પાસે પહોંચ્યા અને પશ્ચાત્તાપભરી વાણીમાં લાગણીભીના સ્વરે બેલ્યાઃ “આનંદ, તમે સાચા છે અને હું બેટો છું! આ ભૂલ માટે હું તમારી ક્ષમા માગું છું.” આનંદ ગૃહપતિ આવા મેટા જ્ઞાની ગુરુની આવી નમ્રતા, સરળતા અને સત્યપરાયણતા જોઈને ગદગદ થઈ ગયા. તેઓ ગુરુ ગૌતમને અભિનંદી રહ્યા અને શ્રમણ ભગવાનના ધર્મશાસનને પ્રશંસી રહ્યાઃ ધન્ય પ્રભુ ! ધન્ય આપનું શાસન ! ગુરુ ગૌતમસ્વામીનું અંતર ભગવાન તરફની કૃતજ્ઞતાથી ગદ્દગદ બની ગયું. એમનું રામ રામ જાણે ગુંજતું હતું : કરુણાસાગર ભગવાન ! પક્ષપાત રહિત બનીને અને સત્યનું દર્શન કરાવીને ખરે બચાવી લીધે આ સેવકને સંસારસાગરમાં ડૂબતો! ભલે કર્યો ઉપકાર સ્વામી ! એમનું ચિત્ત સત્ય પામ્યાને આલાદ અનુભવી રહ્યું. Page #154 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રસંગો (૧). પુદ્ગલ પરિવ્રાજક શ્રમણ ભગવાન મહાવીરે સત્તરમું ચોમાસું વાણિજ્યગ્રામમાં કર્યું. તે પછી ભગવાન, વિચરતા વિચરતા, પિતાના સંઘ સાથે, આલભિકા નગરીમાં પધાર્યા. આલલિકા નગરીના શંખવન ચૈત્યમાં એક તપસ્વી પરિવ્રાજક રહેતા હતા. એમનું નામ પુદ્ગલ (પિગ્નલ) હતું. એ બ્રાહ્મણ શાના મેટા પંડિત હતા અને જીવનસાધના માટે બે ઉપવાસને પારણે બે ઉપવાસની તપસ્યા કરતા હતા તેમ જ સૂર્યની સામે ઊભા રહીને ઉગ્ર તાપમાં એકાગ્રતાથી આતાપના લેતા હતા. એમની આ સાધના એક દિવસ સફળ થઈ અને બ્રહ્મલેક સુધીના દેવકનું એમને જ્ઞાન થયું. એમને આટલું જ્ઞાન તે સાચું થયું હતું પણ, પૂર્ણ જ્ઞાનના હિસાબે, એ ઘણું અધૂરું હતું. અને પિતાના આ અધૂરા જ્ઞાનને પૂરું માનીને તેઓ લેકોને એ પ્રમાણે કહેવા. –સમજાવવા લાગ્યા હતા. એક દિવસ ગુરુ ગૌતમસ્વામી એ નગરીમાં ભિક્ષા લેવા નીકળ્યા. એમણે લેકેના મેઢેથી પુદ્ગલ પરિવ્રાજકના જ્ઞાનની વાત જાણી. તેઓને થયું: આવા સરળ પરિણામી આત્મસાધકને આવી ભૂલમાંથી ઉગારીને સાચે રસ્તે દોરી જવા જોઈએ. પણ ગૌતમને ભગવાન ઉપર અનન્ય શ્રદ્ધા, એટલે એમણે વિચાર્યું : આવા જવેના સાચા ઉદ્ધારક તે ભગવાન જ છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રસ ંગે ૧૨૩ ગૌતમે ભગવાન પાસે જઈ ને વિનયપૂર્વક પુદ્ગલ પરિત્રાજકનું જ્ઞાન પરિપૂર્ણ છે કે અપૂર્ણ, તે પૂછ્યું. ભગવાને એનું જ્ઞાન અપૂર્ણ હોવાનું કહ્યું. આ વાત લેાકમુખે ફરતી ફરતી પુગલના જાણવામાં આવી. પરિવ્રાજક સ્વભાવે દુરાગ્રહી નહીં પણુ સત્યના શેાધક અને સરળપરિણામી જીવ હતા. પેાતાની શંકાનું સમાધાન મેળવવા એ સત્વર ભગવાન મહાવીર પાસે પહોંચ્યા અને પેાતાની શંકાઓનુ નિરાકરણ થવાથી, શ્રદ્ધાભક્તિથી પ્રેરાઈને, સદાને માટે ભગવાનના ભિક્ષુક સંઘમાં ભળી ગયા. સત્યના જિજ્ઞાસુ પરિવ્રાજક સત્યનું દર્શન પામ્યાના આન ંદ અનુભવી રહ્યા. (૨) ગૌતમ કરતાંય ચઢિયાતા ભગવાન મહાવીર તે સત્યના પક્ષપાતી અને ગુણુના પ્રશંસક ધમ નાયક હતા. જે આત્માને વધુ આરાધે તે એમને મન માટો હતેા —ભલે પછી એ ઉંમરમાં, અધિકારમાં કે દીક્ષામાં નાના હાય.. ભગવાનના શ્રમણુસંઘમાં એક અણુગાર, અહુ મેટા તપસ્વી અને ચેતન અને જડના ભેદોના ખરાખર જાણકાર. કાયાની માયાને વિસારીને એને ઉપયોગ આત્માના કુંદનને નિર્મળ કરવામાં કરી લેવા માટે એમણે મહાદુષ્કર સાધના આદરી હતી. એમનુ નામ ધન્ય અણુગાર. કાકદી નગરીમાં ભદ્રા નામે એક શેઠાણી રહે. એમને એ પુત્રો : એકનું નામ ધન્ય અને બીજાનુ નામ સુનક્ષત્ર. એમની સંપત્તિ અને સુખ-સાહ્યબીને પાર નહીં, ધન્ય તે લેગ-વિલાસમાં એવા ડૂબેલા રહે છે કે જાણે એ દુ:ખ-દીનતાને જાણતા જ નહાતા. માતાના હેતનાય કાઈ પાર ન હતા. Page #156 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી એક દિવસ ભગવાન મહાવીરની વાણી ધન્યના અંતરને સ્પશી ગઈ...જાણે લેાહને પારસને સ્પર્શ મળ્યા; અને વિલાસમાં ડૂબેલા એના આત્મા ત્યાગધમને ઝંખી રહ્યો, માતાને સમજાવીને અને છેવટે એમની આજ્ઞા મેળવીને એ ભિક્ષુક મની ગયા. અને કશ્ર આત્મા ધર્મશૂર બનીને પેાતાની આત્મશક્તિને શતદળ કમળની જેમ વિકસાવવાના પુરુષામાં લાગી ગયે. એવાં દેહની મમતા મૂકીને એમણે આકરાં તપ આદર્યાં આકરાં કે કાયા તેા નર્યા હાડકાંના માળા બની ગઈ, આંખા ઊંડી ઊતરી ગઈ, માંસ સુકાઈ ગયુ. અને જાણે હાડ અને ચામને કાઈ સગપણુ ન હોય એમ ચામડી, હવા વગરની ધમણુની જેમ કે અનાજ વગરના ખાલી કેથળાની જેમ, ટટળવા લાગી. અને છતાં દીનતાનુ નામ નહીં. ધન્ય મુનિ મહાચેાગીની જેમ નિજાનંદમાં સદા મગ્ન રહેતા. એમની જાગૃતિ અજમ હતી. ૧૨૪ એક વાર રાજા શ્રેણિક ભગવાન મહાવીરનાં વદને આવ્યા. ધન્ય અણુગારનાં દર્શન કરી, એમની સાવ જર્જરિત કાયા જોઈ, એ ભારે અહેાભાવ અનુભવી રહ્યા : કેવા આત્મસાધક વીર ! પછી શ્રેણિક રાજાએ ભગવાનને કહ્યું : << ભગવાન ! આપના શ્રમણ્ સમુદાયમાં ઈંદ્રભૂતિ ગૌતમ ગણધર વગેરે બધા સાધુઓમાં આ ધન્ય અણુગાર સૌથી મેાટા સાધક અને મહાદુષ્કર સાધનાના કરનારા અને કર્મના મૂળમાંથી નાશ કરનારા મહાશૂરવીર છે, એમ હું માનુ છું.” ભગવાને કહ્યું : “ રાજન ! તમારી વાત સાચી છે. ધન્ય સુનિ મારા બધા શ્રમણેામાં મહાદુષ્કર સાધના કરનારા છે.” સાંભળનારા ભગવાનની ગુણગ્રાહક અને મધ્યસ્થ દૃષ્ટિને પ્રણમી રહ્યા. (૩) ભગવાનના સદેશવાહક ભવિતવ્યતા ક્યારેક કેવા દુઃખદાયક સંબધે જોડી દે છે ! Page #157 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રસ ગે ૧૨૫ રાજગૃહીના ગૃહપતિ મહાશતક અને એની ભાર્યાં રેવતી આવી જ દુઃખદ, કરુણુ દશાનાં ભાગ થઈ પડયાં હતાં. એક ઉત્તરમાં જાય તેા ત્રીજુ દક્ષિણમાં ખેંચે, એવાં એકખ્ખીજાથી સાવ વિધી એમનાં મનનાં વલણા હતાં. શ્રેષ્ઠી મહાશતક ભગવાન મહાવીના શ્રમણેાપાસક (શ્રાવક) સંઘમાં ભળ્યા હતા; અને એમની ભાવના અને પ્રવૃત્તિ ધર્મસાધનામાં ઉત્તરાત્તર આગળ વધવાની રહેતી. તેઓ હંમેશાં વ્રત, તપ અને નિયમેાના પાલનમાં જાગતા રહેતા અને પેાતાના ચિત્તને સ્થિર, સ્વસ્થ અને શુદ્ધ કરવાના પ્રયત્ન કરતા ! પશુ રેવતીની દિશા સાવ જુદી જ હતી. ઉંમર વધતી એમ એની ભાગ-વિલાસની વાસના અને ઇંદ્રિય-લાલુપતા વધતી જતી હતી. ખાન-પાનમાં એને મન નહી' ખાવા જેવું કે નહીં પીવા જેવું કશું જ ન હતું—એ ન ખાવાનું ખાતી અને ન પીવાનું પીતી !. અને એની વિષયવાસના તા માજા મૂકી દેતી હતી. એથી અને મહાશતક સાથે કાઈ મનમેળ નહાતા રહ્યો; અને એ તે હંમેશાં મહાશતક તરફના અસતેષથી મળ્યા જ કરતી. પેાતાની વૃદ્ધ ઉંમર અને જીવનની અનિાશ્રુતતાના વિચાર કરીને મહાશતકે, ધમનું શરણુ લઈ ને, ઘરવ્યવહારને ત્યાગ કર્યાં અને એકથી એક ચઢિયાતી તપસ્યા અને સાધના કરવા માટે તેઓ પૌષધશાળામાં જ રહેવા લાગ્યા. વિલાસિતા અને નર્યાં અસંયમના અવતાર સમી રેવતીથી આ બધું શી રીતે સહન થાય ? એ તા અવારનવાર મહાશતકને ચલિત કરવા કઈ કઈ પ્રયત્ના કર્યા કરતી. પેાતાની અંતિમ આરાધના કરવા મહાશતકે મરણુ પર્યંતના અનશનના સ્વીકાર કર્યાં; અને જન્મ-મરણના ફેરાથી સદાને માટે મચી જવા સારુ એકાગ્રતાથી શુભ ધ્યાનમાં સમય વિતાવવા લાગ્યા. તેઓ જીવનની તૃષ્ણા અને મરણના ભયથી ક્રમે ક્રમે મુક્ત થતા જતા હતા. Page #158 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી આવા ગભીર પ્રસંગથી પશુ રેવતીનું મન ન પલળ્યું. એ તા, કસાઈના જેવી કઠોરતા ધારણ કરીને, તપસ્વી મહાશતક પાસે પહોંચી ગઈ અને અશ્લીલ શબ્દો અને અશિષ્ટ ચેનચાળાથી એમની સાધનામાં ભંગ પાડવા પ્રયત્ન કરવા લાગી. મહાશતક આ બધું આંતરિક મળ, વીય અને પરાક્રમથી સહન કરી રહ્યા અને પેાતાની છેલ્લી સાધનામાં ઊભા થયેલ વિઘ્નને ટાળવાના પુરુષા કરતા રહ્યા. પણ રેવતીના ચેનચાળાએ માજા મૂકી એટલે મહાશતક પણ છેવટે, પેાતાની સાધનાના મા થી જરાક ચલિત થઈ ને, આવેશમાં આવી ગયા. અને એ આવેશમાં ને આવેશમાં, આવી ઉત્કટ સાધનાને લીધે પેાતાને પ્રગટેલ વિશિષ્ટ જ્ઞાનથી વસ્તુસ્થિતિને જાણીને, એમણે રેવતીને એના ભયંકર ભાવીની—એની ભાવી નરકગતિની કડવી વાત સભળાવી દીધી. ૧૨૬ પેાતાના હાથ હેઠા પડયા જાણીને રેવતી તેા ત્યાંથી ચાલી ગઈ પણુ, ચંદ્ર ઉપરના રાહુના પડછાયાની જેમ, મહાશતકની સાધનાને દૂષિત કરતી ગઈ ! એ વખતે, ભગવાન મહાવીર એકવીસમું' ચામાસું વાણિજ્યગ્રામમાં વિતાવીને વિચરતા વિચરતા રાજગૃહીમાં પધાર્યાં. એમણે જોયુ કે, થેાડીક ભૂલને કારણે, એક ઉત્તમ જીવની કુંદન જેવી સાધનામાં કથિની રેખાઓ ભળી રહી છે. ભગવાન તેા કરુણાના સાગર. એમણે ગૌતમને ખેલાવીને મહાશતકની વાત કરી અને આદેશ કર્યોં : “ ગૌતમ ! મહાશતકને જઈને કહેા કે મરણ સુધીનું અનશન સ્વીકારનાર શ્રમણેાપાસક કોઈને સાચુ છતાં અપ્રિય અને કડવું વચન કહે કે ક્રોધને વશ થાય તે એથી એની સાધના દૂષિત થાય છે. માટે તમારે રેવતીને કહેલાં કડવાં વચનેનું પાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવું ઘટે.” ગૌતમસ્વામીએ સત્વર મહાશતક પાસે જઈ ને એમને ભગવાનના સદેશે કહ્યો. Page #159 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રસંગે . | મહાશતકે ઉલ્લાસપૂર્વક ભગવાનને આદેશ શિરે ચડાવીને પિોતે સેવેલ દેષનું તરત જ પ્રાયશ્ચિત્ત કર્યું. મહાશતકનું રેમ રેમ ભગવાન તરફની કૃતજ્ઞતાથી ઊભરાઈ ગયું. જાણે એમનું અંતર કહેતું હતુંકરુણાનિધિ ભગવાન! સંસારકીચમાં ડૂબતે ભલે ઉગારી લીધે આ સેવકને ! ભગવાનના સંદેશવાહક ગૌતમ પણ કૃતાર્થતા અનુભવી રહ્યા. (૪) શંકાનું સમાધાન રાજગૃહની નજીકમાં તંગિયા નામે નગરી હતી. એ નગરીમાં સુખી અને ધર્મતત્ત્વના જાણકાર અનેક શ્રમણોપાસકે રહેતા હતા. એક વાર એ નગરીમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના પાંચ જેટલા સાધુઓ પધાર્યા અને નગરના પુષ્પવતી ચૈત્યમાં ઊતર્યા. તેઓ સંયમી, જ્ઞાની, તપસ્વી, સુવતી અને ગુણોના ભંડાર હતા. આવા ગુણવંત મુનિવરોને પોતાના નગરમાં પધાર્યા જાને બધા શ્રાવકે ખૂબ હર્ષિત થયા. તેઓ વંદન, ભક્તિ અને ધર્મશ્રવણ કરવા એ મુનિવરની પાસે પહોંચી ગયા અને એ મુનિવરેએ સંભળાવેલે ભગવાન પાર્શ્વનાથને ચાર મહાવ્રતાવાળે ધર્મ સાંભળીને ખૂબ રાજી થયા. - ધર્મદેશના સાંભળ્યા પછી એ ગૃહસ્થોએ એ સાધુઓને સંયમના અને તપના ફળ સંબંધી તેમ જ બીજા પણ કેટલાક પ્રશ્નો પૂછ્યા. મુનિવરોએ એ પ્રશ્નોના જે જવાબ આપ્યા તે સાંભળીને બધા બહુ પ્રસન્ન થયા. એ જ અરસામાં નિગ્રંથ ભગવાન મહાવીર રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યમાં પધાર્યા. ગુરુ ગૌતમસ્વામી એક વાર ત્રણ ઉપવાસના પારણુ માટે ભિક્ષા લેવા નગરીમાં ગયા. નગરમાં ફરતા ફરતા તેઓએ ભગવાન ચાનાથની પરંપરાના સાધુઓની તંગિયા નગરીના શ્રાવ સાથે Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ગુરુ ગૌતમસ્વામી થયેલી વાતચીતના સમાચાર જાણ્યા. અને આ મુનિવરેએ કહેલ વાત સાચી હશે કે કેમ તે માટે એમના મનમાં સંશય અને કુતૂહલ જાગ્યાં. ' ગેચરી લઈને પાછા ફર્યા બાદ ગૌતમે ભગવાનને પૂછ્યું : “હે ભગવાન! એ સાધુઓએ જે ખુલાસા આપ્યા તે શું સાચા છે? આવા સવાલના જવાબ આપવાની શક્તિ તેઓ ધરાવે છે ખરા? શું તેઓ વિપરીત જ્ઞાન વગરના, સારી પ્રવૃત્તિવાળા, અભ્યાસી અને વિશેષ જ્ઞાની છે.” - ભગવાને કહ્યું: “ગૌતમ ! એ સાધુઓએ જે જવાબ આપ્યા તે યથાર્થ છે. તેઓ આવા જવાબ આપવા સમર્થ, વિપરીત જ્ઞાન વગરના, સારી પ્રવૃત્તિવાળા, અભ્યાસી અને વિશેષ જ્ઞાની છે.” .. ! ભગવાનના મુખેથી પિતાની શંકાઓનું સમાધાન મેળવીને ગૌતમસ્વામી ખૂબ રાજી થયા. પરિવ્રાજક અબડ ઉદારતા અને વિશાળતાથી શોભતા ભગવાન મહાવીરના ધર્મસંઘમાં તે કેવા કેવા જ ભળ્યા હતા ! એ બધે પ્રતાપ હતે ભગવાનની સમતા, વત્સલતા અને આગ્રહમુક્ત અનેકાંતદષ્ટિને. એમના ભિક્ષુ સંઘમાં તે વસ્ત્ર-પાત્રના સર્વથા ત્યાગી અને, પિતાની રુચિ કે લાચારીને લીધે, વસ્ત્ર-પાત્રને ઉપયોગ કરનાર એમ બન્ને પ્રકારના શ્રમણને તે સ્થાન હતું જ, સાથે સાથે પોતાને મનગમતો. વેષ અને વ્યવહાર ધરાવનાર બધી નાત-જાતનાં સ્ત્રી-પુરુષને પણ એમના શ્રાવકસંઘમાં આવકાર મળત. વેષ-વ્યવહાર ગમે તે હોય, પ્રયત્ન મનને નિર્મળ કરવાને હવે જોઈએ એ જ ભગવાનની મુખ્ય આજ્ઞા હતી. એ આજ્ઞાને માને તે એમના સંઘમાં ભળી શકે. Page #161 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રસાશે, . આવા જ એક વિચિત્ર વેષભૂષાધારી હતા બ્રાહ્મણ પરિ વ્રાજક સંબડ. તેઓ કાંપિલ્યપુરમાં રહેતા હતા, અનેક વિદ્યાઓના જાણકાર હતા, સાત સે શિષ્યના ગુરુ હતા અને ભગવાન મહાવીરની ધર્મદેશનાથી પ્રભાવિત થઈને શ્રમણોપાસક-શ્રાવક બન્યા હતા. અને છતાં એમણે બાહ્ય વેષ અને બાહ્ય આચાર ત્રિદંડી પરિવ્રાજક જેવા જ રાખ્યા હતા. એ છત્ર, ત્રિદંડ અને કમંડલુ રાખતા અને વચ્ચે પણ ભગવાં ધારણ કરતા. ભગવાન મહાવીરના ઉપાસક કહેવાતા આ પરિવ્રાજકના. રૂપ-રંગ-ઢંગ જોઈને લેકે નવાઈ પામતા. વળી, એમના ચમત્કારેની પણું કંઈ કંઈ અદ્દભુત વાતો લેકજીભે વહેતી થઈ હતી. - એક વાર ત્રીસમું માસુ વાણિજ્યગ્રામમાં રહીને ભગવાન કપિલ્યપુર પધાર્યા. ઇન્દ્રભૂતિ ગૌતમે નગરમાં ભિક્ષાચર્યા માટે ફરતાં ફરતાં પરિવ્રાજક અંખડના વેષ, વ્યવહાર અને ચમકારેની ઘણી ઘણી વાત સાંભળી. આથી એમનું મન શંક્તિ થયું કે આ વિચિત્ર-વિલક્ષણ જીવ ભગવાનના સંઘને સાચે શ્રમણોપાસક હોઈ શકે ખરે? ગૌતમે ભગવાનને પોતાની શંકાઓ કહી. ભગવાને હા કહીને એ શંકાઓનું સમાધાન કર્યું. - છેવટે ગૌતમે પૂછ્યું: “ભગવાન ! શું અંખડ પરિવ્રાજક નિગ્રંથ ધર્મની દીક્ષા લઈને આપના શિષ્ય બનશે? અને તેઓ કઈ ગતિ પામશે?” ભગવાને કહ્યું: “ગૌતમ! અંડ મારુ શિષ્યપણું તે નહીં સ્વીકારે પણ એ એક ઉત્તમ શ્રમણોપાસક તરીકે વ્રત, તપ અને નિયમનું આચરણ કરીને, પવિત્ર જીવનને પ્રતાપે, અહીંથી દેવલેકમાં જશે અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ નિર્વાણ પ્રાપ્ત કરશે.” Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ગુરુ, ઐતમસ્વામી અબડના વિચિત્ર લાગતા જીવનનું સત્ય દર્શન પામીને અને એમની સદ્ગતિની વાત સાંભળીને, સર્વકલ્યાણન્મ વાંછ ગૌતમસ્વામી રાજી રાજી થઈ ગયા. પ્રભુના શાસનને મહિમા કે વિસ્તરી રહ્યો છે! કાલેદારી વગેરેનું સમાધાન રાજગૃહ નગરનું ગુણશીલ ચિત્ય ભગવાન મહાવીરના પધારવાથી અનેક વાર પાવન થયું હતું. આ ગુણશીલ ચૈત્યથી થોડે દૂર કાલેદાયી, શિલદાયી, સેવાદાયી વગેરે અન્ય ધર્મ–મતમાં આસ્થા ધરાવનાર ગૃહસ્થ રહેતા હતા. તેઓ તત્ત્વચર્ચાના રસિયા અને સત્યના જિજ્ઞાસુ હતા; અને, જ્યારે જ્યારે સમય મળે ત્યારે, વાર્તા-વિનોદ કરીને પિતાની જિજ્ઞાસાને પૂરી કરવા પ્રયત્ન કરતા. હમણું હમણાં તેઓમાં ભગવાન મહાવીરે સમજાવેલ પાંચ અસ્તિકાયની અને એમાંના ચાર અસ્તિકાય અજવરૂપ–જડ અને એક સજીવ હેવાની તેમ જ ચાર અસ્તિકાય અરૂપી અને એક રૂપી હોવાની વાતની ચર્ચા ચાલ્યા કરતી; પણ અંદર અંદરની ચર્ચાથી એમનું સમાધાન થતું નહીં. તે વખતે રાજગૃહ નગરમાં મક્ક નામે એક શ્રાવક રહેતો હતે. એ શ્રમણ ભગવાન મહાવીરને ભક્ત અને ધર્મતત્વને જાણકાર હતે. કલેદાયી વગેરેએ એને પિતાની શંકા કહી અને મકે એનું સમાધાન પણ સારી રીતે કર્યું, છતાં કાલેદાયી વગેરેને એથી સંતોષ ન થયે. ભગવાને મની વાતને યથાર્થ કહીને એની પ્રશંસા કરી અને ગૌતમના પ્રશ્નના જવાબમાં ભગવાને એના ઉજજવળ ભાવીનું કથન કરતાં કહ્યું : “ગૌતમ! મદ્રક મારી પાસે દીક્ષા તે નહીં લે, પણ શ્રાવકધર્મનું સારી રીતે પાલન કરીને દેવગતિ પામશે અને અંતે પંચમ ગતિને–મોક્ષને પામશે.” Page #163 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રસ ંગા ૧૩૧ ભગવાન તેત્રીસમું ચામાસુ` રાજગૃહમાં રહ્યા હતા. કાલેાદાયી વગેરે પણ ત્યાં જ હતા. ભગવાનની પાંચ અસ્તિકાય, એમાંના ચાર નિર્જીવ અને એક સજીવ હાવાની તથા ચાર અરૂપી અને એક રૂપી હાવાની વાત હજી પણ એમને સમજાતી ન હતી. તે એક વાર ગૌતમસ્વામી રાજગૃહમાં ભિક્ષા લેવા નીકળ્યા હતા. ભિક્ષાચર્યા કરીને પાછા ફરતા હતા ત્યારે કાલેાદાયી વગેરેએ એમને મેલાવીને એમની પાસે પેાતાની શંકાઓ રજૂ કરી અને એનુ' સમાધાન કરવા વિનતિ કરી. ગૌતમસ્વામીએ એમની શંકાઓનુ` વિગતે સમાધાન આપીને પેાતાના જ્ઞાનના આડંબર રચવાને મદલે મધી શંકાઓનું સમાધાન મેળવી શકાય એવી ભગવાનની દેશનાપદ્ધતિની પાયાની વાત સમજાવતાં કહ્યું : “ હે દેવાનુપ્રિયે ! જે વસ્તુનું અસ્તિત્વ છે એને અમે ઇનકાર કરતા નથી અને જે વસ્તુની હયાતી નથી એ હાવાનુ કહેતા નથી; મતલખ કે જે છે એ હાવાનુ અને જે નથી તે નહીં હેાવાનુ કહેવાની ભગવનની પદ્ધતિ છે. આ ઉપરથી તમે તમારી શકાઓનું સમાધાન મેળવી લેશે.” પણ ગૌતમના આવા ગૂઢ ખુલાસાથી કાલેાદાયી વગેરે અન્ય ધર્મ—મતના અનુયાયીઓનું સમાધાન ન થયું. એટલે તેઓ સ્વય' ભગવાન પાસે પહોંચ્યા અને પેાતાની શ કાએનું સ ંતાષકારક સમાધાન મેળવીને તેઓની પાસે દીક્ષિત થઈ ગયા. એમ લાગે છે કે ભગવાનના પ્રવચનના મુદ્દાઓ અંગેની શંકાઓનું સવિસ્તર સમાધાન ગૌતમસ્વામીએ પેાતે આપીને સ્વયં એના યશના ભાગી થવાને બદલે કાલાદાયી વગેરે ભગવાન પાસે આવે એવી સ્થિતિ સર્જી એની પાછળ એમના એક જ આશય હાવા જોઈ એ કે એ જીવાના ઉદ્ધાર થાય અને ભગવાનને અને એમના ધર્માંતી ના મહિમા વિસ્તરે. આવા નિર્માંહી અને ભવ્ય હતા ગુરુ ગૌતમસ્વામી, Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ગુરુ ગૌતમસ્વામી હેતભરી શિખામણ અને મીઠે ઠપકે - રાજગૃહના એક પરાનું નામ નાલંદાવાસ હતું, અને એનું એક ઉપવન હસ્તિથામ નામે હતું. એમાં મેતાર્યા ગોત્રના ઉદક પેઢાલપુત્ર નામે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના એક નિગ્રંથ રહેતા હતા. એક વાર ગણધર ગૌતમસ્વામી ત્યાં પધાર્યા. એ સમયે કુમારપુત્ર નામના ભગવાન મહાવીરની પરંપરાના શ્રમણ નિJથે ઠેર ઠેર વિચરતા અને શ્રાવકેને વ્રત લેવરાવતી વખતે સ્થૂળ અહિંસાવ્રતના પાલન માટે આ પ્રમાણે નિયમ કરાવતા ઃ “બીજાઓની–રાજા વગેરેની–અળજબરીને કારણે કઈ ગૃહસ્થ કે ચેરને બંધનમાં નાખવારૂપ હાલતા-ચાલતા જીની એટલે કે ત્રસ જીવેની હિંસાને બાદ કરતાં, અને બધી હિંસાથી બચી શકાતું ન હોય તે બને તેટલી–ડી પણ–હિંસાથી બચી શકાય એવી ભાવનાથી પ્રેરાઈને, હું હાલતા-ચાલતા ત્રસ જીવેની. હિંસા નહીં કરું.” ઉદક પઢાલપુત્ર નિગ્રંથને, ભગવાન મહાવીરના મતના શ્રમણ નિર્ચ દ્વારા શ્રમણોપાસકેને કરાવવામાં આવતી હિંસાત્યાગની આ પ્રતિજ્ઞામાં દેષ લાગતું હતું. પેઢાલ પુત્ર તર્કશીલ અને બુદ્ધિશાળી નિગ્રંથ હતા, એટલે એમને હતું કે કયારેક ભગવાન મહાવીરના કેઈ સમર્થ નિગ્રંથની સાથે વાત કરવાને અવસર મળશે ત્યારે પોતે એમને પોતાની વાત સમજાવીને એમની વાતમાં રહેલે દોષ બતાવી શકશે. તેઓ આવા અવસરની રાહ જ જોઈ રહ્યા હતા. જ્યારે એમણે જાણ્યું કે ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમસ્વામી પોતાના સ્થાનમાં આવ્યા છે, ત્યારે પેઢાલપુત્રે એમની પાસે આવીને એમના તીર્થના શ્રમણની શ્રાવકે માટેની સ્થળ અહિંસાની પ્રતિજ્ઞામાં રહેલ દોષની વાત કરી. પેઢાલપુત્રને ખાતરી Page #165 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રસંગે ૧૩૩ હતી કે આવા દીવા જેવાં ચેખા દોષને ઈનકાર કઈ રીતે થઈ શકવાને નથી. ગૌતમસ્વામી તે જય-પરાજયના આવેશથી સર્વથા મુક્ત હતા. એમણે શાંતિ અને સ્વસ્થતાથી એ નિર્ચથની વાત સાંભળી; અને સમભાવપૂર્વક સત્ય સમજાવવા માટે, અનેક દાખલાઓ આપીને, ભગવાન મહાવીરના નિર્ચના કથનમાં રહેલ દોષરહિતપણુનું દર્શન કરાવ્યું. પરિણામે નિગ્રંથ પેઢાલપુત્રને પોતાના વિચારમાં રહેલ ખામીને ખ્યાલ આવ્યું અને બીજાને પરાજિત કરવાની એની ઈચ્છા સફળ ન થઈ. ગૌતમસ્વામીએ સમજાવેલ વાતની સામે કંઈ કહી શકાય એમ તે હતું જ નહીં, છતાં એનું અંતર કંઈક પરાજયની બેચેની અનુભવી રહ્યું. - જ્ઞાની ગૌતમસ્વામી એના અંતરના આ ડંખને જાણે પામી ગયા એમ એને હેતભરી શિખામણ આપતાં બોલ્યા: “હે આયુશ્મન ! જે મનુષ્ય પાપકર્મથી મુક્ત થવા માટે જ્ઞાન-દર્શન-ચારિત્રને પ્રાપ્ત કરીને પણ કેઈ શ્રમણ-બ્રાહ્મણની નિંદા-કૂથલી કરે છે તે, ભલે ને પોતાની જાતને એમને મિત્ર માને તેપણ, પિતાને ચરલેક બગાડે છે.” પેઢાલપુત્ર મૂંગા મૂંગા ગૌતમસ્વામીની વાતને સાંભળી રહ્યા અને પછી ગૌતમસ્વામી તરફ કશે વિનય-વિવેક દાખવ્યા વગર ત્યાંથી ઊઠીને ચાલવા લાગ્યા. ગૌતમસ્વામીએ જોયું કે પેઢાલપુત્રનું અંતર આવી શિખામણ પછી પણ જાગ્યું નહીં અને એ માટે કંઈક વધારે પ્રયત્ન કરે જરૂરી છે, એટલે એમણે એને જતે રેકીને, જાણે મમતાભ મીઠો ઠપકે આપતા હોય એમ, લાગણીપૂર્વક કહ્યું: “હે આયુશ્મન ઉદક! કેઈશિષ્ટ શ્રમણ કે બ્રાહ્મણના મુખેથી એકાદ ધર્મવાક્ય પણ સાંભળવા કે શીખવા મળ્યું હોય તે માનવું કે એમણે મને સાચો માર્ગ સમજાવ્યું; અને એમ સમજીને એ ઉપદેશ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ગુરુ ગૌતમસ્વામી આપનાર માણસને પૂજ્ય બુદ્ધિથી આદર-સત્કાર કરે ઘટે, કેઈ મંગલકારી દેવ કે દેવમંદિરની જેમ એમની ઉપાસના કરવી ઘટે.” ગૌતમસ્વામીના લાગણીભર્યા શબ્દો નિગ્રંથ ઉદક પેઢાલપુત્રના અંતરને સ્પર્શી ગયા. એમણે વિનમ્રતા ધારણ કરીને કહ્યું : “આયુમન ગૌતમ! મને કોઈએ અત્યાર સુધી આ વાત સમજાવી નથી. આવા શબ્દો મેં કોઈની પાસેથી સાંભળ્યા નથી. તેથી હું એ પ્રમાણે વર્યો નથી. પણ હવે મને આપનું કહેવું સાચું લાગે છે. આપના શબ્દોને હું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શિરે ચઢાવું છું. મારે આપની નિગ્રંથ સંઘમાં સ્વીકાર કરે.” અને ઉદક પઢાલપુત્ર ભગવાન પાર્શ્વનાથની પરંપરામાંથી ભગવાન મહાવીરની પરંપરામાં પ્રવેશી ગયા. ગૌતમસ્વામીને મમતાભર્યો ઉપદેશ અને મીઠો ઠપકે સફળ થયા. તીષશાસ્ત્રની વાત ° ભગવાન મહાવીર એગણચાલીસમું ચોમાસું મિથિલા નગરીમાં રહ્યા હતા. આ વખતે ગૌતમસ્વામીએ સૂર્ય, ચંદ્ર વગેરેના સ્વરૂપ, એમની ગતિ, એમની સંખ્યા, એમની સ્થિતિ, એમના કાર્ય વગેરેને લગતા સંખ્યાબંધ પ્રશ્નો પૂછીને આકાશમંડળમાં બિરાજતા જ્યોતિશ્ચકૂ સંબંધી જ્ઞાન મેળવ્યું. ભગવાને પણ આ પ્રશ્નોના એવા વિસ્તૃત જવાબ આપ્યા કે એના ઉપરથી સૂર્યોપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ જેવા આગમગ્રંથની રચના થઈ. - સતેર વર્ષ જેટલી મોટી ઉંમરે પણ ગૌતમસ્વામીની જિજ્ઞાસા કેટલી ઉત્કટ હતી અને સર્વજ્ઞ ભગવાન પાસેથી એને ખુલાસે મેળવવા તેઓ હમેશાં કેવા તત્પર રહેતા, તે આ ઉપરથી પણ જાણી શકાય છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રસંગે ૧૩૫ બાળ અતિમુક્તક ક્યારેક ભગવાન મહાવીર વિચરતા વિચરતા પિલાસપુરના શ્રીવન ઉદ્યાનમાં પધાર્યા. એક દિવસ બે પ્રહર દિવસ વીતી ગયો અને ગોચરીની વેળા થઈ એટલે ગૌતમસ્વામી ભિક્ષા માટે નગરમાં નીકળ્યા. નગરમાં એક ઇંદ્રનું મંદિર હતું. ત્યાં છોકરાઓ રમતા હતા. એમાં એક અતિમુક્તક નામે કુમાર હિતે. ગૌતમસ્વામીને જોઈ એને કુતૂહલ થયું. એ રમવાનું મૂકીને એમની પાસે દોડી આ અને પૂછવા લાગેઃ “આપ કોણ છે? અને આ પ્રમાણે શા માટે ફરે છે?” ગૌતમસ્વામીએ વહાલપૂર્વક કહ્યું : “અમે નિગ્રંથ સાધુઓ છીએ, તપ અને સંયમનું પાલન કરીએ છીએ; અને નાનાં-મોટાં -મધ્યમ કુળમાં ભિક્ષા કરીને નિર્દોષ આહર-પાણી મેળવીને અમારી સંયમયાત્રાને નિર્વાહ કરીએ છીએ.” અતિમુક્તકના મનમાં જાણે ગૌતમસ્વામી વસી ગયા. ઉંમર નાની અને સમજણ ઓછી હતી, પણ ગૌતમસ્વામીને જોઈને, જાણે કેઈ અદ્ભુત સંગ મને હેય એમ, એનું ચિત્ત રાજી રાજી થઈ ગયું. અને એ એમની આંગળી પકડીને એમને પિતાને ઘેર ભિક્ષા માટે લઈ ગયે. અને જ્યારે ગૌતમસ્વામી ભિક્ષા લઈને પાછા ફરવા લાગ્યા ત્યારે શ્રમણ ભગવાનના દર્શન માટે બાળક અતિમુક્તક પણ એમની સાથે ગયે. ગૌતમસ્વામી જેવા આંતરબાહ્ય શુદ્ધ ગુરુને થોડોક પણ રસંગ પામી અને ભગવાન મહાવીરનાં દર્શન કરી અને એમની વાણી સાંભળી અતિમુક્તકના અંતરમાં અજવાળાં પથરાઈ ગયાં. પિતાની ધર્મભાવનાભરી દઢતાથી માતા-પિતાની અનુમતિ લઈને, Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ગુરુ ગૌતમસ્વામી સુખ-વૈભવની લાલસા ઉપર વિજય મેળવીને, કુમાર અતિમુક્તક હંમેશને માટે ભગવાનના ભિક્ષુક સંઘમાં ભળી ગયે. . (૧૦) ** ભગવાનના મોક્ષગામી શિષ્ય કેટલા? મોટી ઉંમર અને ચાર જ્ઞાનના ધારક હોવા છતાં ગૌતમસ્વામી ઉપવાસ જેવું બાહ્ય અને ધ્યાન જેવું આત્યંતર બંને પ્રકારનાં તપ કરતા રહેતા હતા. એક વાર ગૌતમસ્વામી સમાધિપૂર્વના ધ્યાનમાં નિમગ્ન હતા, એ વખતે મહાશુક્ર દેવલેકના બે દે, પિતાની જિજ્ઞાસાને પૂરી કરવા, ભગવાન મહાવીર પાસે આવ્યા. તેઓએ અંતરના ભાવેલ્લાસપૂર્વક મનથી જ ભગવાનને વંદન કર્યું અને પિતાની જિજ્ઞાસા પણ મનથી જ પ્રભુને જણાવી–જાણે જ્ઞાનતિ ભગવાન પાસે વાણીને કેઈ ઉપગ નહેાતે રહ્યો ! • પ્રભુ તે ઘટ ઘટના અંતર્યામી. એમણે પણ મને મન દેવેની શંકા જાણીને એનો ખુલાસો પણ મનથી જ કરી દીધો––જાણે પ્રભુએ અને દેએ મને મન જ વાત કરી લીધી. સમાધાન મેળવીને દેવે સંતોષ પામ્યા. ધાન પૂરું કરીને ગૌતમસ્વામી વિચારવા લાગ્યા. આ દેવે કેણ હશે અને ભગવાન પાસે શા માટે આવ્યા હશે? તેઓ આ સવાલ જવાબ મેળવવા ભગવાન પાસે ગયા ત્યારે ભગવાને એમના મનની વાત પામી જઈને કહ્યું : “ગૌતમ! તમારા પ્રશ્નને જવાબ દેવ પાસેથી જ મેળવી લ્ય.” ગૌતમસ્વામી એ દેવે પાસે ગયા. દેવોએ કહ્યું: “હે ભગવાન! અમે મહાશુક નામે દેવકમાંથી આવ્યા છીએ. ભગવાનના કેટલા શિખે મોક્ષે જશે એ અમારી જિજ્ઞાસા હતી. સર્વજ્ઞ ભગવાને વાણીને ઉપગ ર્યા વગર મનથી જ અમને જવાબ આપ્યું Page #169 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રસંગે ૧૩૭ કે “હે દેવનુપ્રિયે ! મારા સાત સે શિષ્ય સર્વ દુબેને નાશ કરી મોક્ષના શાશ્વત સુખને પામશે.” સૂર્યાભદેવને પૂર્વભવક ભગવાન મહાવીર એક વાર આમલકમ્પા નગરીમાં પધાર્યા. એ વખતે સૂર્યાભ નામે દેવ ભગવાનનાં દર્નાન કરવા આવ્યું હતું. એ દેવની સમૃદ્ધિ જોઈને ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું: “ભગવાન ! આ દેવ પૂર્વભવે કેણુ હતું?” ભગવાને કહ્યું: “ગૌતમ! પહેલાં કેકય નામે દેશમાં પસી નામે રાજા રાજ્ય કરતું હતું. એ રાજા આત્મતત્ત્વના અસ્તિત્વને માનતું નહોતું. એની દઢ માન્યતા હતી કે આત્મા નામનું શાશ્વત દ્રવ્ય હોઈ શકે જ નહીં. સદ્ભાગ્યે એને પુરુષાદાણી ભગવાન પાર્શ્વનાથના અનુયાયી કેશી નામના શ્રમણને સત્સંગ થયો. એ જ્ઞાની શ્રમણે અનેક દાખલાઓ અને દલીલે આપીને એને આત્માનું અસ્તિત્વ સમજાવ્યું અને એને ધર્માભિમુખ બનાવ્યું. એ પસી રાજાને જીવ તે જ આ સૂર્યાભદેવ. ધર્મની આરાધનાને પ્રતાપે એ આવી સમૃદ્ધિ અને દેવગતિ પામે.”૧૪ “નાલા-અધ્યયનની રચના રાજગૃહી નગરી તે મગધદેશની રાજધાની. આજે એને રાજગર કહે છે. તીર્થભાવનાથી પવિત્ર થયેલ પાંચ પહાડ એના ગૌરવમાં - વધારે કરે છે અને એની ધર્મસંસ્કારિતાની કીર્તિગાથા સંભળાવે છે. ભગવાન મહાવીરનાં અનેક ચેમાસાંથી અને સંખ્યાબંધ પુણ્યા- ત્માઓના મેક્ષગમનથી એ ભૂમિ પાવન થયેલી છે. બૌદ્ધ ધર્મ સંઘના ઇતિહાસમાં પણ એને ઘણો મહિમા છે, એટલું જ નહીં, ભગવાન બુદ્ધના પરિનિર્વાણ પછી બૌદ્ધ ધર્મશાસ્ત્રો Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ગુરુ ગૌતમસ્વામી. ત્રિપિટકની શુદ્ધિ અને સાચવણી માટેની પહેલી સંગીતિ (વાચના) પણ રાજગૃહીના પાંચ પહાડોમાંના એક પહાડ ઉપરની એક ગુફામાં જ થઈ હતી.૧૫ રાજગૃહી નગરીને વિસ્તાર પણ ઘણું હતું અને એનાં પરાં પણ અનેક હતાં. એમાંના એક પરાનું નામ નાલંદા હતું. ત્યાં ઘણા ધનાડ્યો વસતા હોવાને કારણે એક મહાન સમૃદ્ધિશાળી સ્થાન તરકે એની ઘણી ખ્યાતિ હતી. ભગવાન મહાવીરને આ નાલંદા ઉપનગર સાથે ઘનિષ્ઠ સંબંધ હતા અને ત્યાં એમણે અનેક ચોમાસો કર્યા હતા. * વળી, તક્ષશિલા અને વિક્રમશિલા જેવું બૌદ્ધ ધર્મનું એક મહાવિદ્યાપીઠ નાલંદામાં પણ હતું એના પ્રાચીન અવશે, આખી એક વસાહત જેટલા વિપુલ પ્રમાણમાં, છેલ્લા પાંચ-છ દાયકા દરમ્યાન મળી આવ્યા છે, એટલું જ નહીં, અત્યારે ત્યાં, નવનાલંદા મહાવિહાર નામથી, બૌદ્ધ ધર્મ અને સાહિત્યના અભ્યાસ માટે, મોટું વિદ્યાધામ ફરી શરૂ થયું છે. આ રીતે પ્રાચીન મગધ દેશના ઈતિહાસમાં નાલંદાનું સ્થાન બહુ ગૌરવભર્યું હોય એમ જાણવા મળે છે. નાલંદાની કીર્તિગાથાને સાચવી રાખવામાં અને વધારવામાં ગુરુ ગૌતમસ્વામીએ પણ પિતાને ફાળે આપે હતું, તે આ રીતે ? જૈન આગમગ્રંથમાં અંગસૂત્રને મૌલિક લેખવામાં આવે છે; અને ભગવાન મહાવીરની પવિત્ર વાણું એમાં સચવાઈ રહી છે. અંગસૂત્રો બાર છે; એમાંનું બારમું દષ્ટિવાદ નામનું અંગ નષ્ટ થઈ ગયું છે, એટલે અત્યારે આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે અગિયાર અંગસૂત્રો ઉપલબ્ધ છે. આમાં બીજા અંગસૂત્ર “શ્રી સૂત્રકૃતાંગના “શ્રી નાલંદીય અધ્યયન'ની રચના ગણધર ગૌતમસ્વામીએ કરી હતી, એમ એ સૂત્રમાં આવતા ઉલ્લેખથી જાણું શકાય છે.૧૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ થોડાક સવાલ-જવાબ ગૌતમસ્વામી સતત જાગ્રત જિજ્ઞાસાના અને શ્રમણ ભગવાન મહાવીરસ્વામી સર્વગ્રાહી જ્ઞાનના પ્રતીક કે પ્રતિનિધિ હતા. એમ લાગે છે કે ગૌતમ જ્યારે પણ અવકાશ મળતો કે જરા પણ. મનમાં શંકા જાગતી ત્યારે, એનું સમાધાન પિતાના મૃતાભ્યાસ, અનુભવજ્ઞાન કે વિશિષ્ટ જ્ઞાનના બળે મેળવવાને બદલે, નમ્રાતિનમ્ર બનીને, એક જિજ્ઞાસુ બાળકના જેવી સરળતાથી, ભગવાનને પ્રશ્નો પૂછતા અને ભગવાન પણ પૂર્ણ વાત્સલ્યથી એ પ્રશ્નના ઉત્તર આપતા. ગૌતમસ્વામીને મુખેથી નીકળતું “મા” સંબોધન અને પ્રભુ મહાવીરના મુખેથી નીકળેતે “વન !” શબ્દ કેવા આદર અને હેતનાં સૂચક લાગે છે ! ગૌતમસ્વામી અને મહાવીરસ્વામીએ સ્વીકારેલા સવાલજવાબની આ પદ્ધતિ, કઠણ વિષયોને પણ સુગમતાથી સમજાવવામાં એટલી ઉપયોગી સાબિત થઈ કે પછી તે કઈ પણ વિષયની સમજૂતી આપવા માટે શાસ્ત્રગ્રંથમાં એને સારા પ્રમાણમાં સ્વીકાર કરવામાં આવ્ય–ભલે પછી એ સવાલ-જવાબના કર્તા ગુરુ ગૌતમસ્વામી અને ભગવાન મહાવીર સ્વામી સ્વયં ન પણ હોય. આપણું પાંચમું અંગસૂત્ર શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ઊકે શ્રી ભગવતી સૂત્ર તે મુખ્યત્વે ગૌતમસ્વામી અને ભગવાન મહાવીરના સવાલ-જવાબથી જ ભરેલું છે, તે સુવિદિત છે. ગૌતમસ્વામી અને ભગવાન મહાવીર વચ્ચેના સવાલ-જવાબનું ક્ષેત્ર સર્વવિષય સ્પશી કહી શકાય એટલું વ્યાપક છે. એ ત્રણ લેક, ત્રણ કાળ, ચારે ગતિ તેમ જ ચારે અનુગોને આવરી લે છે. એટલે Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ગુરુ ગૌતમસ્વામી એ સવાલ-જવાબને સંક્ષેપ આપવાનું કામ પણ ઘણું મોટું અને મુશ્કેલ છે. તેથી અહીં તે, જીવનઘડતરમાં ઉપયોગી થાય એવા બિલકુલ ડાક સવાલ-જવાબ જ નમૂનારૂપ આપવાનું પસંદ કર્યું છે. સંતોની સેવાનું ફળ ગૌતમ હે ભગવદ્ ! વિપરીત જ્ઞાન વગરના, સારી પ્રવૃત્તિ-વાળા, અભ્યાસી તેમ જ વિશેષ જ્ઞાની શ્રમણ કે બ્રાહ્મણની સેવા કરનાર મનુષ્યને શું ફળ મળે? મહાવીરઃ હે ગૌતમ! સજનની સેવાનું ફળ શાસ્ત્રશ્રવણ છે. ગૌતમ ઃ હે ભગવન્! શાસ્ત્ર સાંભળવાનું શું ફળ સમજવું ? મહાવીર ઃ ગૌતમ! એનું ફળ જ્ઞાન છે. ગૌતમ ઃ હે ભગવન્! જ્ઞાનનું ફળ શું છે? ભગવાન: હે ગીતમ! જ્ઞાનનું ફળ વિજ્ઞાન એટલે કે સારાસાર સમજવાને વિવેક એટલે કે વસ્તુના રેય-હેય-ઉપાદેયપણને ખ્યાલ. ગૌતમ હે ભગવન્! વિજ્ઞાનનું ફળ શું? ભગવાન: હે ગૌતમ! વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન (પચ્ચકખાણુ) એટલે પાપપ્રવૃત્તિને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા. ગૌતમ ઃ હે ભગવન્! આવી પ્રતિજ્ઞાનું શું ફળ ! ભગવાન: હે ગૌતમ! એનું ફળ સંયમ. - ગૌતમ હે ભગવન્! સંયમનું શું ફળ? ભગવાન: હે ગૌતમ! સંયમથી પાપકર્મનાં દ્વાર (આશ્રો) બંધ થાય. ગૌતમઃ હે ભગવન્! પાપકર્મનાં દ્વારે બંધ થવાથી શું લાભ થાય? . ભગવાન: હે ગૌતમ ! એથી તપ તપવાનું મન થાય. Page #173 -------------------------------------------------------------------------- ________________ થોડાક સવાલ-જવામ ગૌતમ હે ભગવન્ ! તપ કરવાનું ફળ શું? ભગવાન: હે ગૌતમ ! એથી આત્માને લાગેલ કમરૂપી ૧૪. કચરો દૂર થાય. ગૌતમ : હે ભગવન્ ! કર્યાં દૂર થવાથી શુ થાય ? ભગવાન : હે ગૌતમ ! એથી મન-વચન-કાયાની પ્રવૃત્તિ મધ થવા લાગે. ગૌતમ : હે ભગવન્ ! આ પ્રવૃત્તિ અંધ થવાથી શુ થાય ?' ભગવાન : હું ગૌતમ! એમ થવાથી આત્માનું નિર્વાણુ. એટલે કે.મધાંય કાંથી આત્માની સવથા મુક્તિ થાય. ગૌતમ - હે ભગવન્ ! એથી શું થયુ કહેવાય ? : ભગવાન : હું ગૌતમ ! એથી આત્મા સિદ્ધ થયેા કહેવાય.. (શ્રી ગેાપાળદાસભાઈ પટેલ સંપાતિ શ્રી ભગવતીસાર” (પૃ. ૧૩-૧૫); તથા, પં. શ્રી દલસુખભાઈ માલવણિયા. સપાદિત સ્થાનાંગ-સમવાયાંગ (પૃ. ૩-૪.)ને આધારે) આ રીતે ભગવને સંતસમાગમ અને એમની સેવાને પર પરાએ. માક્ષપ્રાપ્તિના હેતુરૂપે વણુ વીને એને મહિમા સમજાવ્યે (૨) જ્ઞાનને મહિમા ગૌતમ ઃ હે ભગવન્ ! કોઈ માણસ એવું વ્રત લે કે હવેથી હું સવ પ્રાણે, સવ ભૂતા, સવ જીવા અને સવ સવૅાની હિંસાને ત્યાગ કરુ છુ”; તે તેનું વ્રત સુન્નત કહેવાય કે તુત કહેવાય ? ભગવાન: હે ગૌતમ ! તેનું તે વ્રત કદાચ સુવ્રત હાય કે કદાચ દુત પણ હાય. ગૌતમ : હે ભગવન્! એનું શું કારણ ? ભગવાન : 'હે ગૌતમ ! એ પ્રમાણે વ્રત લેનારને, આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસ (જંગમ) જીવ છે, આ સ્થાવર જીવ છે”—એવું જ્ઞાન ન હોય, તે તેનું તે વ્રત સુત્રત ન કહેવાય.. પણ હુ ત કહેવાય. જેને જીવ-અજીવતુ જ્ઞાન નથી, તે જી- Page #174 -------------------------------------------------------------------------- ________________ -૧૪૨ ગુરુ ગૌતમસ્વામી હિંસા ન કરવાનું વ્રત લે તે તે સત્ય ભાષા નથી બલતે, પરંતુ અસત્ય ભાષા બોલે છે. તે અસત્યવાદી પુરુષ સર્વ ભૂતે– પ્રાણેમાં મન-વાણી-કાયાથી કે જાતે કરવું, બીજા પાસે કરાવવું કે કરનારને અનુમતિ આપવી–એ ત્રણે પ્રકારે સંચમથી રહિત છે, વિરતિથી રહિત છે, એકાંત હિંસા કરનાર તથા એકાંત અજ્ઞ છે. પરંતુ જેને જીવ વગેરેનું જ્ઞાન છે, તે તેમની હિંસા ન કરવાનું વ્રત લે, તે તેનું જ વ્રત સુત્રત છે, તથા તે સર્વ ભૂત -પ્રાણેમાં બધી રીતે સંયત, વિરત, પાપકર્મ વિનાને, કર્મ બંધ વિનાને, સંવરયુક્ત, એકાંત અહિંસક અને પંડિત છે. (“શ્રી ભગવતીસાર', પૃ. ૩૦-૩૧) ભગવાને પિતાને મુખે જ્ઞાનને આટલે બધે મહિમા ગૌતમને કહી સંભળાવ્યું. તેથી જ તે “ના તો યા” એમ કહેવામાં આવ્યું છે. (૩) ' ધર્મનું જ્ઞાન કેવી રીતે થાય? ગૌતમહે ભગવન ! કેવળજ્ઞાની પાસેથી કે એનાં શ્રાવકશ્રાવિકા અથવા ઉપાસક-ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના જીવને કેવળજ્ઞાનીએ કહેલા ધર્મનું જ્ઞાન થાય? ભગવાન હે ગૌતમ! કઈ જીવને થાય, કેઈજીવને ન થાય. જે જીવે જ્ઞાનને આવરણ કરનાર કર્મને કંઈક અંશે ક્ષય અને કંઈક અંશે ઉપશમ કર્યો હોય, તે જીવને કેઈની પાસેથી સાંભળ્યા વિના પણ કેવલીએ કહેલા ધર્મનું જ્ઞાન થાય. પરંતુ જે જીવના જ્ઞાનાવરણીય કર્મને ક્ષય નથી કે તે જીવને કેવલી વગેરેની પાસેથી સાંભળ્યા વિના ધર્મનું જ્ઞાન ન થાય. (સમ્યગ્દર્શનની તથા પ્રવ્રજ્યાની પ્રાપ્તિ અંગે તેમ જ શુદ્ધ સંયમના પાલન અંગે પણ આ પ્રમાણે જ સમજવું) ગૌતમ ઃ હે ભગવન ! કેવલી વગેરે પાસેથી સાંભળ્યા વિના કઈ જીવ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે ? Page #175 -------------------------------------------------------------------------- ________________ થોડાક સવાલ-જવાબ ૧૪૩ ભગવાન : હું ગૌતમ ! કેવલજ્ઞાનાવરણીય કમનેા ક્ષય કરનાર જીવ કેવલી વગેરે પાસેથી સાંભળ્યા વિના પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે. ગૌતમ : હું ભગવાન ! કેટલી વગેરે પાસેથી ધમ સાંભળનાર જીવ, ઉપર પ્રમાણે, ધમ થી માંડીને કેવલજ્ઞાન વગેરે પ્રાપ્ત કરે ? ભગવાન : હું ગૌતમ ! કેવલી વગેરે પાસેથી ધમ સાંભળનારા જીવ પણ જ્ઞાનાદિનું આવરણ કરનાર તેમ જ અંતરાય કરનાર કર્માના યેાપશમ કે ક્ષય કરે, તે જ તે બધું પ્રાપ્ત કરે, નહી તે ન જ કરે. (‘શ્રી ભગવતીસાર,’ પૃ. ૧૬-૨૪, ટૂંકાવીને.) ભગવાનના આ કથનમાં આત્મસાધનામાં સ્વપુરુષા તું જે મહત્ત્વ ધ્વનિત થાય છે, તે જ જિનપ્રવચનને સાર છે, અને મીજા તે માત્ર સહાયરૂપ કે નિમિત્તરૂપ જ બની શકે, એમ કહી શકાય. (૪) જ શ્રાવકના મમત્વની મર્યાદા ગૌતન : હે ભગવન્ ! સાધુઓના ઉપાશ્રયમાં સામાયિક વ્રતના સ્વીકાર કરીને બેઠેલા શ્રાવકનાં વસ્ત્રા વગેરે કાઈ ઉપાડી જાય, તે સામાયિક પૂરું થયા પછી એ વસ્તુની તપાસ કરનાર શ્રાવક શું પેાતાની વસ્તુની તપાસ કરે છે કે મીજાની ? ભગવાન ઃ હે ગૌતમ ! એ શ્રાવક પેાતાની વસ્તુની શેાધ કરે છે, પણ ખીજાની વસ્તુની શેાધ નથી કરતા. કારણ કે, સામાયિક કરતી વખતે જોકે શ્રાવકના મનમાં એવા ભાવ હાય છે કે ‘મારે હિરણ્ય નથી, સુવણુ નથી, વસ્ત્ર નથી, દ્રવ્ય નથી’ વગેરે. પણ એણે પેાતાના મમત્વપણાને ત્યાગ કરેલ નથી, તેથી એમ કહેવાય છે કે તે પેાતાની વસ્તુની શેાધ કરે છે, પણ બીજાની વસ્તુની શેાધ કરતા નથી. (શ્રી ભગવતી સૂત્ર,’ શતક ૮, ઉદ્દેશક ૫; ‘શ્રી મહાવીરકથા’ પૃ. ૨૭૬ને આધારે) Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ . ગુરુ ગૌતમસ્વામી - ભગવાનની વિચારશૈલી અને પ્રરૂપણામાં કેવી વિવેકશીલતા અને વ્યવહારુતા રહેલી છે, તે આ નાના કથન ઉપરથી પણ સમજી શકાય છે. - આરાધક અને વિરાધક - ગૌતમ : હે ભગવન ! કેટલાક અન્ય સંપ્રદાયીએ એમ કહે છે કે, શીલ જ શ્રેય છે; બીજા કહે છે કે, મૃત એટલે કે જ્ઞાન જ શ્રેય છે; અને ત્રીજા કહે છે કે અન્ય નિરપેક્ષા શીલ અને શ્રત શ્રેય છે. તે હે ભગવન્! તેમનું કહેવું બરાબર છે? મહાવીરઃ હે ગૌતમ ! તે લેકેનું કહેવું મિથ્યા છે. મારા મત પ્રમાણે ચાર પ્રકારના પુરુષો હેાય છેઃ ૧. કેટલાક શીલ-. સંપન્ન છે, પણ શ્રતસંપન્ન નથી. ૨. કેટલાક શ્રતસંપન્ન છે, પણ શીલસંપન્ન નથી. ૩. કેટલાક શીલસંપન્ન છે અને શ્રતસંપન્ન પણ છે. જ્યારે ૪. કેટલાક શીલસંપન્ન નથી તેમ શ્રતસંપન પણ નથી. તેમાં જે પ્રથમ પ્રકારને પુરુષ છે, તે શીલવાના છે પણ શ્રતવાન નથી. તે ઉપરત (પાપાદિથી નિવૃત્ત) છે, પણ ધર્મને જાણતા નથી. તે પુરુષ અંશતઃ આરાધક છે. બીજે. પુરુષ શીલવાળે નથી પણ શ્રુતવાળે છે. તે પુરુષ અનુપરત (પાપથી અનિવૃત્ત) છતાં ધર્મને જાણે છે. તે પુરુષ અંશતઃ વિરાધક છે. ત્રીજો પુરુષ શીલવાળે છે અને મુતવાળ પણ છે. તે (પાપથી) ઉપરત છે અને ધર્મને જાણે છે. તે સર્વાશે આરાધક છે. અને જે પુરુષ છે, તે શીલથી અને શ્રતથી રહિત છે. તે પાપથી ઉપરત નથી, અને ધર્મથી અજ્ઞાત છે. તે પુરુષ સવશે વિરાધક છે. (આરાધક એટલે આસ્તિક, ધમી, અને વિરાધક એટલે નાસ્તિક, વિધમી) (“શ્રી ભગવતીસાર', પૃ. ૩૧) રથનાં બે પૈડાની જેમ જ્ઞાન અને ચારિત્ર બન્નેના સમાન આદર અને વિકાસ વગર આત્મસાધના સફળ ન થઈ શકે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે “જ્ઞાનયિાખ્યાં મોક્ષ Page #177 -------------------------------------------------------------------------- ________________ સ સાલ જવામ ($) અય્યપથિકી અને સાંપાયિકી ક્રિયા રાજગૃહ નગરને પ્રસંગ છે. ગૌતમ : હે ભગવન્ ! સામે તેમજ માજુએ ગાડાનાં ધૂસસ જેટલી આગળ-આગળની જમીનને જોઈ જોઈ ને ચાલતા સંયમી અનગારના પગ નીચે અજાણતાં કૂકડીનું બચ્ચું, મતકનું બચ્ચું' કે કોઈ સૂક્ષ્મ જીવ ( કુલિંગચ્છાય-કીડી જેવા સૂક્ષ્મ જંતુ) આવી જાય અને મણુ પામે, તે હે ભગવન્ ! તે અનગારને ઐŕપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી લાગે ? મહાવીર : હે ગૌતમ ! તેને અય્યપથિકી ક્રિયા લાગે, પણ સાંયરાયિકી ન લાગે. ગૌતમ : હે ભગવન્ ! એમ શાથી ? મહાવીર : હું ગૌતમ ! જેનાં ક્રાધ, માન, માયા અને લેાલ નષ્ટ થયાં હાય, તેને ઐય્યપથિકી ક્રિયા લાગે. સૂત્રને અનુસારે વતા સાધુને ઐાઁપશ્ચિકી ક્રિયા જ લાગે છે. સૂત્ર વિરુદ્ધ વનારને તેમ જ કેાધાદિ યુક્ત સાધુને જ સાંપરાયિકી ક્રિયા લાગે, ( શ્રી ભગવતીસાર’, પૃ. ૪૨) Ο મનના જેવા સારા કે માઠા અને હળવા કે તીવ્ર પરિણામ હોય એ પ્રમાણે કમ ના સારા કે માઠો અંધ થાય, એ મહત્ત્વની વાત આ પ્રશ્નોત્તરમાંથી પણ જાણી શકાય છે. a ૧૪૫ (s) જીવાને કમજ કેવી રીતે ચાટે? ગૌતમ : હું ભગવન્ ! વર્ઝને જે મેલ ચાટે છે, તે પુરુષપ્રયત્નથી ચાટે છે કે સ્વાભાવિક રીતે ચાટે છે ? 3 મહાવીર છે ગૌતમ ! પુરુષપ્રયત્નથી પણ ચાટે છે અને સ્વાભાવિકપણે પણ ચાટે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ : તે : ગુરુ :ગૌતમસ્વામી ગૌતમ તે પ્રમાણે જીવાને જે કરજ ચાટે છે, પુરુષપ્રયત્નથી અને સ્વાભાવિકપણે એમ બંને રીતે ચાટે છે? મહાવીર : હું ગૌતમ! જીવાને જે કરજ ચાટે છે, તે પુરુષપ્રયત્નથી ચાઢે છે, પણ સ્વાભાવિક રીતે નથી ચાટતી, જીવાના વ્યાપાર ત્રણ પ્રકારના છે : મનેાવ્યાપાર, વચનવ્યાપાર, અને કાયવ્યાપાર. એ ત્રણ પ્રકારના વ્યાપાર વડે જીવાને ક્રમાંપચય થાય છે. (‘શ્રી ભગવતી સાર’, પૃ. ૪૪) મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એ જ જાણે ક વ ણુાના પરમાણુઓને આત્મા તરફ ખેંચાઈ આવવાનું આમંત્રણ આપે છે. અને પછી આ પ્રવૃત્તિના સારા-ખોટાપણા પ્રમાણે કમને અંધ પણ શુભ કે અશુભ થાય છે. ૧૪૬ (૮) જીવ ભારે તથા હલકે કેવી રીતે થાય? ગૌતમ : હે ભગવન્ ! જીવા જલદી (કના ભારથી) ભારે કેવી રીતે થઈ જાય ? : # મહાવીર હૈ ગૌતમ ! હિંસા વડે, અસત્ય વાણી વડે, ચારી વડે, મૈથુન વડે, પરિગ્રહ વડે, ક્રોધ વડે, માન વડે, માયા વડે, લેાભ વડે, રાગ વડે, દ્વેષ વડે, કલહ વડે અભ્યાખ્યાન ( મિથ્યા આળ દેવા ) વડે, ચાડી ખાવા વડે, અતિ અને રતિ વડે, નિંદા વડે, કપટપૂર્વક ખેાટુ' ખેલવા વડે, અને અવિવેક ( મિથ્યાદ નશલ્ય ) વડે જીવેા જલદી ભારેપણુ પામે છે. ગૌતમ : હું ભગવન્ ! જીવે શીઘ્ર હલકાપણુ કેવી રીતે પામે ? મહાવીર : હું ગૌતમ! ઉપર જણાવેલ હિંસાદિ અઢાર પાપસ્થાનોના ત્યાગ કરવાથી જીવ શીઘ્ર હલકાપણુ’. પ્રાપ્ત કરે છે, એ જ રીતે હિંસાદ્રિ અઢાર પાપસ્થાને ન ત્યાગનારના સંસાર વધે છે, લાંખા થાય છે, તથા તે સંસારમાં ભમ્યા કરે છે; પરંતુ Page #179 -------------------------------------------------------------------------- ________________ થોડાક સવાલજવાબ ૧૪૭ તેમાંથી નિવૃત્ત થનારને સંસાર ઘટે છે, ટૂંકે થાય છે, અને તે સંસારને ઓળંગી જાય છે. હળવાપણું, સંસારને ઘટાડ, સંસારને ટૂંક કરો અને સંસારને ઓળંગ એ ચાર પ્રશસ્ત છે, તથા ભારેપણું, સંસારને વધારે, સંસારને લાંબ કરે અને સંસારમાં ભમવું એ અપ્રશસ્ત છે. (“શ્રી ભગવતીસાર', પૃ. ૫૧) કર્મના ભારથી જીવના ભારે થવાનાં અને કર્મના બેજથી મુક્ત થઈને હળવે થવાનાં મૂળભૂત કારણે (અઢાર પાપસ્થાને)નું વિશ્લેષણ આ પ્રશ્નોત્તરમાં સુગમ રૂપમાં જાણવા મળે છે. કેણ સૂતેલા ભલા અને કેણ જાગતા ભલા? જયંતીઃ હે ભગવન !સૂતેલાપણું સારું કે જાગેલાપણું સારુ? મહાવીરઃ હે જયંતિ! કેટલાક ઇવેનું સૂતેલાપણું સારું અને કેટલાક જીવનું જાગેલાપણું સારુ. અધમી લેકેનું સૂતેલાપણું જ સારું; કારણ કે તે જ એ લેકે અનેક ભૂતપ્રાણએને દુઃખ આપનારા ન થાય; તેમ જ પિતાને કે બીજાને કે બંનેને ઘણું અધાર્મિક સંજના (કિયા) સાથે ન જોડે. પરંતુ જે જીવે ધાર્મિક છે, તેઓનું જાગેલાપણું સારું છે, કારણ કે તેઓ અનેક ભૂતપ્રાણીઓને સુખ આપનારા થાય છે; અને પિતાને, પરને કે બંનેને ઘણી ધાર્મિક સંજના (કિયા) સાથે જેડનાર થાય છે. વળી એ જીવો જાગતા હોય તે ધર્મજાગરિકા વડે પિતાને જાગ્રત રાખે છે. માટે એ જીવનું જાગેલાપણું સારું છે. ' જયંતી હે ભગવન!સબલપણું સારું કે દુર્ભયપણું સારું ? મહાવીરઃ હે જયંતિ! કેટલાક છાનું સબલપણું સારું અને કેટલાકનું દુબલપણું સારુંઃ ધાર્મિક જીવોનું સબલપણું સારુ, અને અધાર્મિકનું દુર્બલપણું સારું. Page #180 -------------------------------------------------------------------------- ________________ - જુ, ગૌતમસ્વામી - જયંતીઃ દક્ષપણું-ઉવમીપણું સારું કે આળસુપણું સારુ? મહાવીરઃ હે જયંતિ! ધાર્મિક જીવનું ઉદ્યમીપણું સારું; અને અધાર્મિક ઝનું આળસુપણું સારુ. ધાર્મિક જીવે ઉદ્યમી (દક્ષ) હોય, તે આચાર્યાદિની ઘણી સેવા કરે છે, માટે તેઓનું દક્ષપણું સારું છે. ( “શ્રી ભગવતીસાર, પૃ. ૨૨૭) - ધમી જીવનું જાગવાપણું, બળવાનપણું અને ઉદ્યમીપણું અને અધમી જીવનું ઘણશીપણું, અશક્તપણું અને આળસુપણું અન્ય જીવોને લાભકારક કે હાનિનિવારક થઈ પડે છે, એને ભાવ એ છે કે ધમ બનવાનો સાચો માર્ગ ચૂકી જઈએ તે. આવા અવગુણી બની જઈએ. (૧૦) નાના અને મોટા શરીરવાળા જીવની સમાનતા ગૌતમ : હે ભગવન્! ખરેખર હાથી અને કુંથ એ બેને જીવ સમાન છે? મહાવીરઃ હા ગૌતમ! હાથી અને કુંથવાને જીવ સમાન છે. જેમ કેઈ પુરુષ એક દીપકને મોટા ઓરડામાં મૂકે તે તેને પ્રકાશ તે ઓરડા જેટલે થાય છે; વાંસના ટોપલા નીચે મૂકે તે ટોપલા જેટલું થાય છે તથા નાના કુંડા નીચે મૂકે તે કુંડા જેટલો થાય છે, તેમ જીવે જ પિતાનાં કર્મો વડે નાનું અથવા મહું જે શરીર પ્રાપ્ત કર્યું હોય છે, તે આખા શરીરને જીવ પિતાના પ્રદેશથી સચિત્ત કરી દે છે. (“શ્રી ભગવતીસાર', પૃ. ૩૧૬) વ્યવહારુ દષ્ટિએ ભલે ગમે તે ભેદ હેય પણ તાત્વિક દષ્ટિએ બધા જીવો સમાન છે, એ વિચાર સમતા, અહિંસા અને કરુણા જેવી વૃત્તિઓ અને ધર્મ પ્રવૃત્તિઓને વેગ આપી શકે છે. જૈનધર્મે અહિંસા ઉપર જે ખૂબ ભાર આપે છે, તે મુખ્યત્વે બધા જીવોમાં રહેલી આવી તાત્વિક સમાનતાને કારણે જ. Page #181 -------------------------------------------------------------------------- ________________ ડાક સવાલ-જવાબ ૧૪૯ * જીવ શાશ્વત કે અશાશ્વત? ગૌતમઃ હે ભગવન ! શાશ્વત છે કે અશાશ્વત? મહાવીરઃ હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ જ શાશ્વત છે; અને પર્યાની અપેક્ષાએ અશાશ્વત છે. (વિવિધ પરિણામોની અપેક્ષાએ જીવ અશાશ્વત છે; કારણ કે એક પરિણામ ઉત્પન્ન થાય છે, અને બીજુ નાશ પામે છે, પરંતુ જીવદ્રવ્ય તે કાયમ રહે છે.) . (“શ્રી ભગવતીસાર', પૃ. ૪૩૫) આ સાવ ટૂંકા પ્રશ્નોત્તરમાં પણ દરેક બાબતને જુદા જુદા દષ્ટિબિંદુથી એટલે કે જુદી જુદી અપેક્ષાએ ચકાસી જોઈને સત્યની વધુમાં વધુ નજીક પહોંચવાની જૈન દર્શને ઉદ્દધેલી અનેકાંત પદ્ધતિને ઉપયોગ થયેલું જોઈ શકાય છે. શ્રાવકની હિંસાની મર્યાદા ગૌતમઃ હે ભગવન્! શ્રમણના ઉપાશ્રયમાં રહીને સામાયિક વ્રત કરનાર શ્રાવકને અર્યાપથિકી (કષાય વગરની, કેવળ શરીરના હલનચલનરૂપ) ક્રિયાનો દોષ લાગે કે સાંપરાયિકી (એટલે કષાયપ્રેરિત) ક્રિયાને દેષ લાગે? ભગવાન: હે ગૌતમ! એને ઐયપથિકી ક્રિયાને નહીં પણ સાંપરાયિકી ક્રિયાને દોષ લાગે, કેમ કે એને આત્મા હજી કષાયનાં સાધને યુક્ત છે. ગૌતમઃ હે ભગવન્! કેઈ શ્રાવકે ત્રસ (જંગમ) જીની હિંસા ન કરવાનું વ્રત લીધું હોય, પણ પૃથ્વીકાય છની હિંસા ન કરવાનું વ્રત ન લીધું હોય. હવે જે એ ગૃહસ્થ પૃથ્વીને ખેદતાં કઈ જંગમ (ત્રસ) જીવની હિંસા કરે, તે તેને પિતાના વ્રતમાં અતિચારને દેષ લાગે? Page #182 -------------------------------------------------------------------------- ________________ - - ૧૫૦ - ગુરુ ગૌતમારવામાં ભગવાન: હે ગૌતમ! એને એ દોષ લાગતું નથી, કારણ કે શ્રાવક જે પ્રવૃત્તિ કરે છે તે તેની હિંસા કરવા માટે (હિંસા કરવાના સંકલ્પથી) નથી કરતે. એ જ રીતે વનસ્પતિની હિંસા નહીં કરવાને નિયમ લેનાર પૃથ્વીને ખેદતાં કેઈ વૃક્ષના મૂળને છેદી નાંખે તે પણ એને એ દોષ લાગતું નથી. (“શ્રી ભગવતીસાર', પૃ. ૧૦૮–૯ને આધારે) એક એક પ્રવૃત્તિથી થનાર દેષ-અદેષને વિચાર નિયમની મર્યાદા અને મનનાં પરિણામોની દષ્ટિએ કરવામાં આવે તે જ યથાર્થ નિર્ણય થઈ શકે, એ પાયાની વાત ભગવાનના આ કથન ઉપરથી પણ જાણી શકાય છે. લાંબું, હૂંફ, શુભ, અશુભ આયુષ્ય ગૌતમઃ હે ભગવન્! જીવે ટૂંકુ (શુભ) આયુષ્ય કેવી રીતે બાંધે છે? ભગવાન: હે ગૌતમ! હિંસા વડે, અસત્ય વાણી વડે અને શ્રમણ-બ્રાહ્મણને સજીવ અને ન ખપે એવાં સદોષ આહાર-પાણી વગેરે આપવાથી–એમ ત્રણ કારણથી છવ ટૂંકુ આયુષ્ય મેળવે છે. ગૌતમ: હે ભગવન! છ લાંબું (શુભ) આયુષ્ય શાથી મેળવે છે? ભગવાન: હે ગૌતમ! અહિંસા વડે, સત્ય વડે અને શ્રમણબ્રાહ્મણને નિજીવ અને નિર્દોષ આહાર-પાણી વગેરે પદાર્થો આપવાથી જીવ લાંબું આયુષ્ય પામે છે. - ગૌતમઃ હે ભગવન! જ લાંબું છતાં અશુભ (દુઃખ ભર્યું) આયુષ્ય શા કારણે પામે છે? ભગવાન: હે ગૌતમ! હિંસા કરીને, જૂઠું બોલીને તથા શ્રમણ-બ્રાહ્મણની હીલના, નિંદા, ફજેતી, ગહ અને અવમાનના Page #183 -------------------------------------------------------------------------- ________________ ડાક સવાલ-જવાબ ૧૫૧ કરવાથી તેમ જ એમને અમનેઝ (ખરાબ-અપ્રીય, જેવા પણ ન ગમે એવાં) ખાન-પાન વગેરે આપવાથી જીવ લાંબું પણ દુઃખભર્યું (અશુભ) આયુષ્ય બાંધે છે. ગૌતમઃ હે ભગવન્! જીવે લાંબું અને શુભ (સુખપૂર્વક ભગવાય એવું આયુષ્ય શાથી બાંધે છે? ભગવાન ઃ હે ગૌતમ! પ્રાણેની હિંસાથી બચીને, ખોટું નહીં બેલીને તેમ જ શ્રમણ-બ્રાહ્મણની વંદના-ભક્તિ કરવાપૂર્વક એમને મનેઝ (સારા) અને રૂચિકર આહારપાણી વગેરે આપવાથી જીવ શુભ દીર્ઘ આયુષ્ય બાંધે છે. (“શ્રી ભગવતીસાર, પૃ. પર-પ૩ને આધારે) જેવું કરીએ તેવું પામીએ અને સારા-ખોટા ઈરાદા મુજબ સારું-ખોટું ફળ મેળવીએ, એવા પ્રભુના શાસનમાં પ્રવર્તતા. અદલ ઈન્સાફનાં દર્શન ભગવાનની આ વાણીમાં પણ થાય છે. (૧૪). જીવોની સંખ્યામાં ફેરફાર થતો નથી ગૌતમઃ ભગવન ! જ વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે?' મહાવીરઃ હે ગૌતમ! જ વધતા નથી, કે ઘટતા નથી, પણ અવસ્થિત રહે છે. ગૌતમઃ હે ભગવન્! નૈરયિકે શું વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે? મહાવીરઃ હે ગૌતમ! નરયિક વધે પણ છે, ઘટે પણ છે અને અવસ્થિત પણ રહે છે. એ પ્રમાણે છેક વૈમાનિક દેવે સુધી જાણવું. ગૌતમઃ હે ભગવન્! સિદ્ધો વધે છે, ઘટે છે કે અવસ્થિત મહાવીરઃ હે ગૌતમ! સિદ્ધો વધે છે, અને અવસ્થિત પણ રહે છે, પરંતુ કદી ઘટતા નથી. ' . Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉપર ગુરુ ગૌતમસ્વામી ગૌતમ? હે ભગવન! કેટલા કાળ સુધી જીવો વધ્યાઘટયા વિના અવસ્થિત રહે? મહાવીરઃ હે ગૌતમ! સર્વ કાળ સુધી. (કારણ કે કુલ જીની સંખ્યામાં વધઘટ થતી જ નથી. અમુક ગતિમાં જીવની વધઘટ ભલે થાઓ.) (“શ્રી ભગવતીસાર, પૃ. ૪૩૧) જીનું સ્થાનાંતર થતું રહે છે, અને જુદી જુદી ગતિમાં રહેતા જીવોની સંખ્યામાં પણ વધઘટ થતી રહે છે, છતાં એની એકંદર સંખ્યામાં ફેરફાર થતું નથી ? જૈન દર્શનના આ તત્વવિચાર સાથે “પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવા છતાં જે શેષ રહે છે, તે પૂર્ણ જ રહે છે. એ ઉપનિષદના તત્વવિચારની સરખામણી કરવા જેવી છે. માંદાની માવજતનો મહિમા ભગવાન મહાવીરે મોહનીય કર્મ બાંધવાનાં ૩૦ કારણે બતાવ્યાં છે, તેમાં છઠું કારણ સમજાવતાં ભગવાને કહ્યું છે કે માંદાની, પ્રેરણા દ્વારા કે પિતાની આવડતથી, સેવા કરવાની શક્તિ હેવા છતાં, જે કઈ મહાઘેર પરિણમી ઔષધીની માગણી આદિ કામ ન કરે તે પણ મહામહનીય કર્મ બાંધે છે. માંદાની માવજત (સેવા) કરવી, એ શ્રી જિનને ઉપદેશ છે. આ બાબતમાં ગૌતમસ્વામી ભગવાન મહાવીરને પૂછે છે? હે ભગવન્! જે માંદાની માવજત કરે તે ધન્ય છે કે જે આપને દર્શનથી પામે એ ધન્ય છે ? ભગવદ્ : હે ગૌતમ! જે માંદાની માવજત કરે છે તે ધન્ય છે. ગૌતમ : ભગવન! આપ એવું શા ઉપરથી કહે છે? ભગવાન ઃ હે ગૌતમ! જે માંદાની સેવા કરે છે તે મને Page #185 -------------------------------------------------------------------------- ________________ ઘેાડાક સવાલ-જવામ ૧૫૩ -દર્શનથી પામે છે; [ અર્થાત્ ] જે મને દનથી પામે છે, તે બીમારની સેવા કરે છે. આજ્ઞાનું પાલન કરવું તે અરાનુ દર્શન છે. તેથી જ હું ગૌતમ ! હું એમ કહું છું કે જે માંદાની માવજત કરે છે તે મને દશનથી પામે છે [અર્થાત્] જે મને દર્શનથી પામે છે, તે માંદાની સેવા કરે છે. ( ‘આવશ્યક હારિભદ્રી,' પૃ. ૬૬૧ તથા ‘દશાશ્રુતસ્કંધ,' અધ્યાય ૯.) માંઢાની માવજત એ પણ પ્રભુને પામવાના એક માર્ગ છે, એ સેવાલક્ષી વિચારનું બીજ આ પ્રશ્નોત્તરમાં જોવા મળે છે. જૈનધમ માં વૈય્યાવચ્ચના—સેવાભાવનાના—સેવાપરાયણતાને જે મહિમા વર્ણવવામાં આવ્યે છે તે ખરાખર સમજીને મનન અને અમલ કરવા ચેાગ્ય છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ દેવશર્માને પ્રતિબંધ ભગવાન મહાવીરના જીવનનું ત્યારે બહેતેરમું વર્ષ ચાલતું હતું. ઉત્કટ સાધનાનાં અપાર કષ્ટો સહી સહીને અને કાળના ઘસારા પામીને કાયા હવે જાણે કાળધર્મને માટે સજજ થઈ રહી હતી. કાળના ધર્મથી–કાયાને તજીને સદાને માટે વિદાય થવાના નિયમથી –મહાત્મા કે અલ્પાત્મા, રાજા કે રંક અથવા કુંજર કે કીડી કે બચી શકતું નથીઃ વિશ્વને એ અફર નિયમ છે, અને વિશ્વરચનાનું એ સર્વમાન્ય સત્ય છે. અને આટલું જ શા માટે, મૃત્યુ છેકાળધર્મને નિયમ છે–તે દુનિયા દેજખ બનતી બચી જઈને વસવા લાયક બની રહી છે. ભગવાનનું એ છેલ્લું (બેંતાલીસમું) માસું હતું. ભગવાન એ માસું પાવાપુરીમાં રહ્યા હતા. હસ્તિપાળ રાજાની રજજુગશાળા (કારકુનેની કચેરી)માં તેઓને ઉતારે હતે. ત્રિકાળજ્ઞાની ભગવાને જોઈ લીધું કે હવે પિતાનું આયુષ્ય પૂર્ણ થવાને અવસર નજીકમાં જ છે અને હજી સુધી ગૌતમને પૂર્ણ આત્મસાક્ષાત્કાર–કેવળજ્ઞાન થયેલ નથી, પણ એ માટે સમય પણ પાકી ગયા છે. એ પ્રભુપરાયણ સાધકને જાણે માળાના ૧૦૭ મણકા તે ગણુઈ ચૂક્યા છે અને માત્ર છેલા એક જ મણકા માટે સાધનાની પૂર્ણતા અને સફળતા અધૂરી રહી છે, અટકી ગઈ છે. અને એનું કારણ પણ કેવું અચરજ પમાડે એવું છે! સંસારનાં જુગજુગજૂનાં બંધનેથી કંઈક ને મુક્તિ અપાવનાર ખુદ શ્રમણ ભગવાન મહાવીર ઉપરનાં અખંડ અનુરાગ અને ભક્તિસભર રાગદષ્ટિ જ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનને રોકી રહ્યાં હતાં–જાણે મને વિહારી પક્ષીની ગતિ સાવ નજીવા કારણે રોકાઈ ગઈ હતી! મા એવું છે. આ ભગવાન માથી કઈક Page #187 -------------------------------------------------------------------------- ________________ દેવશમને પ્રતિબંધ ભગવાને વિચાર્યુંઃ ગૌતમના મારા ઉપરના અનુરાગને દૂર કરવાનું છેલ્લું કલ્યાણકાર્ય, કંઈક કઠેર થયેલા દેખાઈને પણ, મારે જ કરવું રહ્યું. બંધિયાર બની ગયેલા પાણીને વહેતું કરવા માટે બંધના એકાદ ભાગને તેડી પાડવા જે કઈક આઘાત ગૌતમના મારા તરફની રાગદષ્ટિથી ભરેલા અંતર ઉપર નહીં પડે, ત્યાં સુધી એને સાધનાની પરિપૂર્ણ સિદ્ધિના અમૃતને લાભ નહીં મળે. અને ભગવાને ગૌતમને આજ્ઞા કરીઃ “હે ગૌતમ ! અહીંથી ડે દૂર એક ગામમાં દેવશર્મા નામે વિપ્ર રહે છે. એ સરળપરિણામી, સત્યને જિજ્ઞાસુ અને ધર્મને ઇચ્છુક છે. અ૫. પ્રતિબંધથી મેટો ધર્મલાભ થાય, એ અવસર છે. તું એ. ગામમાં સત્વર જા અને એ વિપ્રને પ્રતિબંધ પમાડી એને ઉદ્ધાર કર. તને પણ આ કાર્યથી મહાન લાભ થશે; આ પ્રસંગ તે તારા ઉદ્ધારનું પણ નિમિત્ત બનશે.” ભગવાનની આજ્ઞા એ ગૌતમને મન કૃપાસિંધુ ભગવાનની મેટી કૃપાપ્રસાદી હતી. એ માટે તેઓ સદાય તત્પર રહેતા. અને સંસારના જીવને ઉદ્ધાર કરવાનું કામ તે ધર્મની પ્રભાવના કરવા જેવું મહાન લાભનું કામ હતું, એટલે ગૌતમસ્વામીને એ. મનગમતું કાર્ય હતું. ભગવાને આવા ઉત્તમ કાર્ય માટે પિતાને આજ્ઞા કરી તેથી ગૌતમ અપાર આહલાદ અનુભવી રહ્યા અને પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા. એંશી વર્ષ જેટલી પાકટ ઉંમરે પહોંચવા છતાં ગૌતમસ્વામી સદા ભગવાનની આગળ પિતાની જાતને એક શિશુ જેવી જ માનતા હતા. ભગવાનની આજ્ઞા શિરે ચડાવીને ગૌતમસ્વામીએ તરત જ બ્રાહ્મણ દેવશર્માને પ્રતિબંધ આપવા એના ગામ તરફ વિહાર કર્યો અને પિતાના નિર્મળ સંયમ અને જ્ઞાનના પ્રતાપે એ. વિપ્રદેવને સાવ અલ્પ સમયમાં ધર્મ પમાડ. પ્રભુની આજ્ઞાનું પાલન કર્યાનો આનંદ અને સંતોષ સાથે. ગૌતમસ્વામી, ભગવાનના ચરણોમાં પહોંચી જવા માટે, તરત જ, એ ગામથી પાછા ફર્યા. Page #188 -------------------------------------------------------------------------- ________________ २७ ભગવાનનુ મેાક્ષગમન છેલ્લે ચામાસુ` ભગવાન પાવાપુરીમાં રહ્યા હતા. ચૈામાસાના સાડા ત્રણ માસ જેટલે સમય વીતી જવાની તૈયારીમાં હતા. ભગવાને કાળનાં એંધાણુ પારખી લીધાં હતાં; અને ગૌતમની સિદ્ધિ માડેના નાને સરખા અવરોધ દૂર કરવા એમને બીજે ગામ માકલી દીધા હતા. 1 આયુષ્યના દરને સંકેલી લેતાં લેતાં પણ લેાકકલ્યાણની ભાગીરથીને વહાવી જવા માટે લેાકના હિતકારી શ્રમણ ભગવાન મહાવીરે, એ દિવસના ઉપવાસનું તપ કરીને, અખંડ ધારાએ અંતિમ દેશના આપવાની શરૂઆત કરી. એ દેશનામાં ભગવાને પાપનાં ફળે, પુણ્યનાં કળા અને બીજા પણ અનેક ઉપકારક પ્રશ્નોનું નિરૂપણ કર્યું. પ`દા ભગવાનની એ વાણીને એકાગ્ર ચિત્ત, અંતરના કચેાળામાં, ભાવ-ભક્તિપૂર્વક ઝીલી રહી. ભગવાનની એ છેલ્લી ધ પદામાં અનેક વિશિષ્ટમાન્ય વ્યક્તિઓ તથા કાશી-કાસલના નવ લીચ્છવી અને નવ મલ્લીકી (મલ્લ્લા) મળીને અઢાર રાજાએ પણ ઉપસ્થિત હતા. કાળની ઘડીમાંથી જેમ જેમ સમયની રેતી સરતી જતી હતી, તેમ તેમ ભગવાનના મહાનિર્વાણુની ઘડી નજીક આવી રહી હતી. શ્રીજી તરફથી આકાશમાં ભસ્મક ગ્રહના ચેાગ થવાની તૈયારી હતી. શકેન્દ્રે એ ચેાગને કારણે પ્રવચન ઉપર થનારી માઠી અસરથી પ્રભુશાસનને ઉગારી લેવા માટે ભગવાનને વિનતિ કરી : “ભગવાન ! આપ આપના આયુષ્યને કેવળ પળવાર જેટલુ જ લાંબુ કરે તે, એટલી વારમાં, આ ગ્રહુ શાંત થઈ જશે અને આપનું શાસન Page #189 -------------------------------------------------------------------------- ________________ ભગવાનનું મોક્ષગમન ૧૫૭+ એનાથી આવી પડનારી મુસીબતથી બચી જશે. કૃપાનાથ,. સંસાર ઉપર આટલી કૃપા કરો.” મેહ-માયા-મમતા અને રાગ-દ્વેષથી મુક્ત વીતરાગ ભગવાને, જરા પણ ચલિત થયા વગર, પૂર્ણ સ્વરતાથી કહ્યું : “હે દેવરાજ!. કુદરતના નિયમ અને ભવિતવ્યતાના આદેશે સદા-સર્વદા અફરઃ હોય છે. અને તીર્થકર, ચક્રવતી કે કઈ પણ માનવી એમાં. ફેરફાર કરી શકતો નથી. મારા આયુષ્યની અવધિ એક પળ. માટે પણ વધારવાનું શક્ય નથી.” પર્ષદા ભગવાનની તટસ્થતાને અભિનંદી રહીઃ ધન્ય પ્રભુ!. ધન્ય આપની વાણી અને ધન્ય આપની ન્યાયભરી પ્રણાલિ! અને એમ કરતાં કરતાં કારતક વદિ (ગુજરાતી આસો વદિ) અમાવાસ્યાની મધરાતની ક્ષણ આવી પહોંચી અને, સમયને પરિપાક પૂરે થયે હોય એમ, લેકહૃદયના સ્વામી ભગવાન આયુષ્યનું બંધન પૂર્ણ કરીને મહાનિર્વાણ પામીને સિદ્ધ, બુદ્ધ, પારંગત. નિરાકાર, નિરંજન બની ગયા. પર્ષદા એ સિદ્ધ, બુદ્ધ, મુક્ત ભગવાનને, દીન–અનાથ ભાવે, આંસુભરી અંજલિ અર્પણ કરીને, પ્રણમી રહી. ભગવાન તે. દિવસે મર્યં મટીને સર્વ શુભ-શુદ્ધ ભાવનાના પુંજરૂપે. અમર્ય–અમર બની ગયા. પાવાપુરીની ધરતી તે દિવસે વિશેષ પાવન થઈ ગઈ અમાવાસ્યાની એ રાત્રિ મેટું ધર્મપર્વ બની ગઈ લોકેએ દીવા પ્રગટાવીને પ્રભુના નિવણકલ્યાણકનું બહુમાન કર્યું. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ગૌતમની વેદના ગૌતમસ્વામી દેવશર્માને પ્રતિબંધ કરીને પાવાપુરી પાછા આવી રહ્યા હતા. એમનું રમ રમ પ્રભુની આજ્ઞાનું પાલન ર્યાના ઉલ્લાસથી વિકસી રહ્યું હતું. જે દિવસે પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાને અને કેઈ અબૂઝ જીવને બૂઝવીને એને ઉદ્ધાર કરવાને અવસર મળતે, એ દિવસ ગૌતમસ્વામીને માટે દિવાળીના પર્વ જે આનંદભર્યો બની જતે. આજનો દિવસ એ જ હતે. ગૌતમસ્વામી ઝડપથી પાછા ફરતા હતા. એમને હતું : જ્યારે ભગવાનના ચરણમાં પહોંચી જાઉં અને ક્યારે એમના આદેશનું પાલન ક્યની વાત એમને નિવેદિત ક! વળી, ભગવાનથી દૂર રહેવાનું તે એમને સદાય વસમું લાગતું, એટલે એમનું મન તે હંમેશાં સત્વર પ્રભુના સાંનિધ્યમાં પહોંચી જવા જ તલસતું -રહેતું ઃ ક્યારે મારા તારણહાર પ્રભુની નિશ્રામાં પહોંચી જઈને એમનાં પાવનકારી દર્શન પામું ? '' ગૌતમ વેગથી ચાલી રહ્યા છે અને પ્રભુની પાસે સત્વર પહોંચી જવાની તીવ્ર ઝંખનામાં આજે તે ટૂંકી વાટ પણ જાણે લાંબી થઈ પડી છે! " . અને.અને....અને, અડધે રસ્તે જ, અતિ અસહ્ય વાત એમના સાંભળવામાં આવીઃ ભગવાન મહાનિર્વાણ પામ્યાના સમાચાર ગૌતમને મળ્યા ! જાણે કમળના સુકમળ ફૂલ ઉપર વાપાત થયે હોય એમ એ ખબર સાંભળીને ગૌતમ સ્તબ્ધ અને દિમૂઢ થઈ ગયા. એમનું હેમ રેમ બેચેન અને બેહોશ બની ગયું, Page #191 -------------------------------------------------------------------------- ________________ ગૌતમની વેદના ૧૫૯ એમની વાચા જાણે હરાઈ ગઈ, એમના અંતરની વેદનાને કઈ અવધિ ન રહી. ' કેવો અભાગિયે કે ભગવાનના અગિયાર ગણધરમાંથી નવ મેક્ષે સિધાવ્યા; બીજા પણ અનેક આત્માઓ સિદ્ધિગતિને પામ્યા; આજે સ્વયં ભગવાન પણ મુક્તિધામમાં જઈ પહોંચ્યા અને પ્રભુને સૌથી પહેલો શિષ્ય હું હજી પણ સંસારમાં જ વસી રહ્યો છું! પ્રભુ તે મોક્ષે સિધાવ્યા, હવે મારું કેણુ? ગૌતમનું અંતર ઊંડા ખેદની લાગણીથી ઊભરાઈ ગયું. ગૌતમસ્વામીની બધી દિશાઓ જાણે બહેરી બની ગઈ એમના ચિત્તમાં સૂનકાર વ્યાપી ગયે. કૂવાથંભ નંદવાઈ જાય કે સઢના લીરેલીરા થઈ જાય અને વહાણને બચવાને કઈ માર્ગ ન રહે એવી ઘેરી નિરાધારી એમના હૃદયમાં વ્યાપી ગઈ. એમને થયું ? વાપાત સામે આ કેવો કારમો ગજબ મુજ રંક ઉપર તૂટી પડયો ! મનને કંઈક કળ વળી એટલે પ્રભુ દેહી મટી અદેહી, રૂપી મટીને અરૂપી અને મત્સ્ય મટીને નિરાકાર-નિરંજન બની ગયાનો વિચાર એમના અણુ અણુમાં વ્યાપી ગયો અને એમની આંખે આંસુએ વહાવી રહી, એમનું હૃદય વેદનાભર્યો પોકાર પાડી રહ્યું : જે વહાણના સહારે સાધનાની સફર સહીસલામત આગળ વધતી હતી, એ વહાણને સુકાની જ, વહાણને મઝધાર મૂકીને, ચાલતે થયે! હવે મારે હાથ કેણુ પકડશે? મારું શું થશે? મારા બેડાને પાર કે, ઉતારશે? ગૌતમનું અંતર છેડીક ક્ષણે માટે અસહાયતાના ઊંડા અંધકારથી લેપાઈ ગયું. પ્રભુ! પ્રભુ ! આપે આ તે કે અન્યાય કર્યો! વિશ્વાસ આપીને મુજ રંકનો વિશ્વાસભંગ કર્યો? હવે મારા પ્રશ્નોના જવાબો કેણ આપશે ? મારી શંકાઓનું સમાધાન કેણુ કરશે? મને હે ગૌતમ !” કહીને હેતથી બેલાવશે પણ કોણ? કરુણાસિંધુ ભગવાન! મારા કયા ગુના બદલ આપે મારા તરફ આવી કઠેરતા Page #192 -------------------------------------------------------------------------- ________________ ગુરુ, ગૌતમસ્વામી દાખવીને મને અંત સમયે આપનાથી અળગે કર્યો? હવે મારુ શરણ. કેણ બનશે? હું તો વિશ્વમાં ખરેખર દીન–અનાથ બની ગયે! શિરછત્ર હરાઈ જાય અને બાળકના અંતરમાં અનાથતા, એકલતા અને અસહાયતાને જે અંધકાર વ્યાપી જાય એ અંધકાર ગૌતમના અંતરમાં વ્યાપી ગયે. પ્રભુની આગળ ગૌતમ તે પોતાની જાતને સદાય બાળક જ માનતા, અને પ્રભુના ગુણે અને જ્ઞાનની આગળ પિતાની વયને ભેદ ભૂલી જતા. ગૌતમને થયું કે પૃથ્વી, પાણી, પવન, પ્રકાશ, ઝાડપાન, પશુ-પંખી–વિશ્વનાં બધાંય ત અને સર્વે પ્રભુના વિરહે. ઉદાસ બનીને મૂંગુ ૨દન કરી રહ્યાં છે. સમગ્ર વાતાવરણ કરુણાભરી વેદનાથી ભરાઈ ગયું છે. આજે ભારતવર્ષની શુભા હરાઈ ગઈ છે. ગૌતમના અણુ અણુમાંથી પ્રભુના વિરહની વેદનાનું કંદન. ઊઠી રહ્યું છે. ગૌતમ જાણે પિતાની જાતને જ વીસરી ગયા છે અને પ્રભુના નામના નિસાસા નાખીને પિતાની અસહ્ય વેદનાને વ્યક્ત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. અને છતાં ત્યાં આંસુ લૂછનાર, ભગ્ન હૃદયને આશ્વાસન આપનાર અને ઘેરા શોકના સંતાપને શાંત કરનાર કોઈ નહોતું! કંઈક આત્માઓને આશાસ્તંભ, અનેક જીવને ઉદ્ધારક અને નિપુણ તરવૈયે જાણે આજે કારમી હતાશાના ઘેરા વમળમાં અટવાઈ ગયેહતો! એક અજ્ઞાત કવિવરે ગૌતમસ્વામીની વેદનાને કરુણાભરી બાનીમાં રજૂ કરતાં સાચું જ કહ્યું છે કેઆધાર જ હું તો એક મુને તારો રે, હવે કેશુ કરશે રે સાર ? પ્રીતડી હતી જે પહેલા ભવતણું રે, તે કેમ વીસરી રે જાય ? આધાર જ મૂજને મે રે ટળવળતો ઈહાં રે, નથી કોઈ આંસુ લવણહાર; “ગૌતમ!” કહીને કેણ બોલાવશે રે? કોણ કરશે મેરી સાર આધાર જ અંતર જામી ૨ અણઘટતું કર્યું રે, મુજને મોકલી ગામ; અંતકાલે રે હું સમજ્યો નહીં રે, જે છેક દેશે મુજને આમ. આધાર જન્મ ગઈ હવે શોભા રે ભારતના લેકની રે, હું અજ્ઞાની રહ્યો છું આજ; કુમતિ મિથ્યાત્વી રે જીમ તીમ બેલશે રે, કુષ્ણુ રાખશે મારી લાજ? આધાર જ Page #193 -------------------------------------------------------------------------- ________________ જેવી આવે છે ર છે કે એ વીર-વિરહ-વિલાપ - મુજને મેલ્યો રે ટળવળતો હાં ર થી કોઈ આંસુ લવણહાર; un, ગૌતમ” કહીને કોણ લાવશે રે, કોણ કરશે મોરી સાર? Page #194 -------------------------------------------------------------------------- ________________ Page #195 -------------------------------------------------------------------------- ________________ સફળ મનોરથ પ્રભુના અણધાર્યા વિયેગની વેદનાને ભાર લઈને ગૌતમ પિતાને માર્ગ કાપી રહ્યા છે, પણ મનને કેઈ સાંત્વન મળતું નથી. જીવન જાણે અસહ્ય બની ગયું છે. છેલ્લા તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામીની સ્થિતિ પણ કંઈક પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવના પુત્ર બાહુબલિ જેવી થઈ હતી. આ બાહુબલિ ભગવાન ઋષભદેવના બીજા પુત્ર. પિતાને ગર્વ તજીને, બધે રાજવૈભવ પિતાના મોટા ભાઈ ભરતને ચક્રવર્તી બનવા માટે સોંપીને અને અણગારપદ સ્વીકારીને એ અતિ ઉગ્ર તપ અને ધ્યાનમાં ઊતરી ગયા અને રોમાંચકારી કષ્ટોને અદીન ભાવે સહન કરી રહ્યા. બાર બાર માસ સુધી તેઓ આવી આકરી સાધના કરતા રહ્યા, છતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ દૂર ને દૂર જ રહી. એમની આ સિદ્ધિને રેકી રહી હતી અહંભાવની એક સાવ નાની સરખી રેખા. એમણે ત્યાગમાગને સહર્ષ સ્વીકાર તે કર્યો, પણ મનમાં અહંકારને અંધકાર વ્યાપી ગયેઃ અત્યારે હું પ્રભુના ધર્મસંઘમાં જાઉં તે, મારાથી પહેલાં ત્યાગી બનેલા મારા નાના ભાઈઓને મારે વંદના કરવી પડે! ધર્મતીર્થને એ આચાર છે કે ત્યાં જન્મની વયની મેટાઈ નહીં પણ ત્યાગધર્મના સ્વીકારની વયની મેટાઈ જ અભિવંદનીય બની રહે છે; તે હું ઉત્કટ પેગસાધનાને બળે કેવળજ્ઞાન મેળવીને પ્રભુની પર્ષદામાં કેમ ન જાઉં કે જેથી નાના ભાઈઓને વંદના કરવાની લઘુતામાંથી બચી જાઉં? અહંભાવના આ નાના સરખા અંશે બાહુબલિના સાધના Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ગુરુ ગૌતમસ્વામી માર્ગને અંધકારમય બનાવી દીધે, પરિણામે બાહુબલિ તપ તપતાં જ રહ્યા, તપતાં જ રહ્યા, છતાં કેવળજ્ઞાન એમનાથી દૂર ને દૂર જ રહ્યું ! છેવટે, ભગવાન કાષભદેવની પ્રેરણાથી, સાધ્વી-ભગિનીઓ બ્રાહ્મી અને સુંદરીએ પિતાના બંધુને એની ભૂલનું ભાન કરાવ્યું અને જે પળે અંતરમાંથી અંહકારને અંધકાર દૂર થયે એ ક્ષણે જ બાહુબલિનું અંતર કેવળજ્ઞાનના સર્વમંગલકારી પ્રકાશથી જળહળી ઊડ્યું. બાહુબલિના આ અહંભાવની જેમ ગુરુ ગૌતમસ્વામીને ભગવાન મહાવીર ઉપરને ઊંડે અનુરાગ જ એમના કેવળજ્ઞાનને રેકી રહ્યો હતે. પણ અહીં એ ભૂલને બતાવનાર હવે ન કોઈ તીર્થકર હતા કે ન કેઈ ભિક્ષુ-ભિક્ષુણ અત્યારે એમની પાસે ઉપસ્થિત હતાં; ગૌતમસ્વામી સાવ એકાકી હતા. ભગવાન ઉપરને અનુરાગ જ વીર ! વીર ! વીર!ના અખંડ વિલાપરૂપે ગૌતમને બેચેન બનાવી રહ્યો હતો અને એમના ચિત્તની સમતા અને શાતાને હરી રહ્યો હતે. ગૌતમના મનના એક એક અંશમાં જાણે પ્રભુ પ્રત્યેને ઉપાલંભ ભર્યો હતે હે ભગવાન, આપે આ શું કર્યું? અંત સમયે મને અળગો શા માટે કર્યો? આપને આ માટે શું કહેવું ? પણ હવે, જાણે આવા ઘેરા શેક-સંતાપ-વિલાપમાં તરફડવાને સમય પૂરો થયે હેય એમ, ગૌતમસ્વામીનું અંતર કંઈક સ્થિરસ્વસ્થ થયું, એમના ચિત્તને કંઈક કળ વળી અને એમને વિચારપ્રવાહ બીજી દિશામાં વહેવા લાગ્યું. ગૌતમસ્વામી વિચારવા લાગ્યાઃ પ્રભુ તે દીનબંધુ, કરુણાસિંધુ અને જગતના ઉદ્ધારક ! મારા ઉપર તેઓને કેવી મમતા હતી! આવા પ્રભુ કદી કઠેર બની શકે કે વિશ્વાસભંગ કરીને છેહ આપી શકે ખરા? ભગવાને તે વારંવાર સમજાવ્યું છે કે ગૌતમ! દરેક જીવ પિતાની સાધનાના બળે જ સિદ્ધિ મેળવી શકે છે. બીજાના બળે કેઈ સિદ્ધિ મેળવે કે બીજે કઈ જીવ Page #197 -------------------------------------------------------------------------- ________________ સફળ મનારથ ૧૬૩ એક જીવની સાધનાના ફળને રોકી શકે, એવું ક્યારેય અન્ય નથી તેમ જ બનવાનું પણ નથી, તેા પછી હજી સુધી મને કેવળજ્ઞાન ન થયું. એમાં ભગવાનને શે દોષ ? એમાં તે મારી પેાતાની જ કોઈ ભૂલ હાવી જોઈએ. • • અને ગૌતમસ્વામી વધુ ને વધુ અંતમુ ખ અનીને વિચારવા લાગ્યા; વીર-વીરનું રટન કરતાં કરતાં પ્રભુના વીતરાગપણાના વિચાર એમના અંતરમાં જાગી ઊઠયા. એમને થયું: ભગવાન તેા નિમ, નીરાગી અને વીતરાગ હતા. રાગ-દ્વેષને દોષ એમને સ્પશી` શુ શકતા ન હતા. આવા જગહિતકારી વીતરાગ પ્રભુ મારું અહિત કરવા મને અ ંતસમયે પેાતાથી અળગા કરે ખરા ? અને જાણે એમના અતરે જ જવાખ આપ્યા : ના....ના....ના, એવું બને જ નહીં ! પ્રભુએ જે કંઈ કર્યું એમાં તે મારુ કેવળ કલ્યાણુ જ હાય ! ગૌતમસ્વામીનુ ચિંતન વધારે ઘેરું બન્યું અને એમને સ્પષ્ટ ભાસ્યું કે પ્રભુ મારા ઉપર મમતા રાખતા હતા એવી મારી માન્યતા જ ભ્રમણાથી ભરેલી છે. મમતા, આસક્તિ, અનુરાગ ષ્ટિ એ બધું તે હું જ પ્રભુ ઉપર રાખી બેઠા હતા. અને આ રાગોષ્ટિ જ મારા કેવળજ્ઞાનને રોકી રહી છે. જ્યાં દ્વેષબુદ્ધિ કે રાગાષ્ટિના થોડાક પણ મળ હોય ત્યાં આત્મસિદ્ધિનું અમૃત પ્રગટ ન થઈ શકે એ વાત તે પ્રભુએ સ્વમુખે જ મને સમજાવી છે, છતાં હુ' પ્રભુની એ શિખામણ વીસરી ગયા અને પ્રભુ ઉપરના અનુરાગમાં રાચતે રહ્યો ! મારી સિદ્ધિને રોકનાર હું પાતે જ છું ! આમાં લેાકાના નાથ ભગવાનના શે. દોષ ? મારી આ રાગદૃષ્ટિને દૂર કરવા માટે જ કરુણાસાગર ભગવાને અંતસમયે મને પેાતાની પાસેથી અળગા કર્યાં અને મારા જીવનને મારી મેળે અજવાળવાના માર્ગે મને બતાવી દીધું. આ પશુ મારા ઉપર ભગવાનના કેવા માટે અનુગ્રહ ! હું અબૂઝ એ સમયે નહીં અને પ્રભુને દોષ દેવાના મહાદોષમાં પડી ગયા ! ક્ષમાશ્રમણ ભગવાન, મારા આ દ્વેષને ક્ષમા કરશે ! Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ગુરુ ગૌતમસ્વામી - અને ઍ પશ્ચાત્તાપ અને આત્મનિરીક્ષણુના તાપમાં ગૌતમ મીનાં મેહમાયા-મમતાનાં શેષ બશ્વન પળવારમાં ભસ્મ થઈ બયાં, એમને. આત્મા પૂર્ણ નિર્મળ બની ગયે અને એમના જીવનમાં કેવળજ્ઞાનને દિવ્ય પ્રકાશ વ્યાપી ગયે. - શ્રમણ ભગવાન મહાવીરનું વચન સાચું પડયું. તથી ત પ્રગટે એમ ભગવાન મહાવીરનું નિર્વાણ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનનું નિમિત્ત બની ગયું. છે . કારતક વદ (ગુજરાતી આસો વદિ અમાવાસ્યાની રાત્રીના પુણ્યપર્વનો છેલ્લે પર ગુરુ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનથી પ્રકાશમાન થઈ રહ્યો. બાર અંગસૂત્ર (દ્વાદશાંગી)ના અને ચૌદ પૂર્વના જ્ઞાનના ધારક ગૌતમસ્વામી તે દિવસે સર્વજ્ઞ અને સર્વદશી બન્યા. ગૌતમસ્વામીના પ્રશાંત મુખ ઉપર મરથ સફળ થયાની પ્રસન્નતાની આભા વિલસી રહી. વિક્રમ પૂર્વે ૪૭૦મા વર્ષની આ ઘટના. એ ઘટનાને આજે–વિ. સં. ૨૦૩૦માં–પચીસ વર્ષનાં વહાણું વાઈ ગયાં, છતાં એની યાદ ન ભુલાવા પામી છે, ન ઝાંખી બની છે. - પરદુઃખભંજન રાજા વિક્રમાદિત્યનું નવું વર્ષ ગુરુ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનની પવિત્ર સ્મૃતિને જગાડતું ઊગે છે. ભગવાન મહાવીરના મહાનિર્વાણના પુણ્યસ્મરણની સાથે ગુરુ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનને પ્રસંગ એકરૂપ બનીને સદાસ્મરણીય બની ગયે. ધન્ય ભગવાન મહાવીરસ્વામી ! ધન્ય ગુરુ, ગૌતમસ્વામી ! . WWW.jainelibrary.org Page #199 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મહાનિર્વાણ ભગવાન મહાવીર દેહમુક્ત-સિદ્ધ થયા હતા અને ગૌતમસ્વામી દેહધારી મુક્ત આત્મા-કેવલી હતા તથા સામાન્ય જિન અન્યા હતા. પણ એ એ વચ્ચેના આ તફાવત તે માત્ર ઉપરછલ્લા જ હતા અને તે પણ અમુક સમય પછી દૂર થવાનેા હતે, અને પછી અન્નેના આત્મા સદાને માટે એક જ સ્થાનમાં રહેવાના હતા અને ભગવાનની વાણી સાચી પડવાની હતી. કેવળજ્ઞાનની દ્વિવ્ય પ્રભામાં ગૌતમસ્વામીની બધી લબ્ધિ, ઋદ્ધિ અને સિદ્ધિઓના મહિમા સમાઈ ગયા હતા; અને અઢારે પાપસ્થાનાથી મુક્ત થયેલા એમના નિર્મળ આત્મા પરના ઉપકાર માટે પણ ચમત્કારો કરવાની કે ચમત્કારી મતાવવાની વૃત્તિથી સ થા અલિપ્ત થઈ ગયા હતા. વળી, ભગવાન મહાવીરની હાજરીમાં પણ તેઓ લબ્ધિએ અને સિદ્ધિઓના ઉપયોગ જવલ્લે કરતા, છતાં સ કલ્યાણકારી, ભદ્ર, ભવ્ય, પ્રસન્ન અને પરગજુ પ્રકૃતિને કારણે લેાકેામાં એક લબ્ધિવત મહાપુરુષ તરીકે એમનેા મહિમા અને પ્રભાવ ખૂબ વિસ્તર્યાં હતા. કેવળજ્ઞાન પછી ખાર વર્ષ સુધી ગૌતમસ્વામી પૃથ્વીને પાવન કરતા રહ્યા અને ગામ-નગરામાં વિચરીને ભગવાનના શાસનની પ્રભાવના દ્વારા જનસમાજને ધમતીના માર્ગે દારતા રહ્યા અને અનેક આત્માઓના ઉદ્ધાર કરતા રહ્યા. * Page #200 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી કાળ પાકે અને ફળ-ફૂલ-પાંદડાં ખરવા લાગે; સમય આવે ને નદી-સરવરનાં નીર સુકાવા માંડે એવું જ દેહ અને આત્માનું સમજવું. વખત આવે અને આત્મા નવી યાત્રા માટે પરિયાણ કરે ત્યારે કાયા કાળના મેંમાં ધકેલાઈને નકામી બની જાય–ભલે પછી એ રૂડી-રૂપાળી અને નીરોગી હોય કે કાળના ઘસારા ખમી અમીને કે આધિ-વ્યાધિ-ઉપાધિને કારણે જીર્ણશીર્ણ થઈ ગઈ હેયમાટે તે કહ્યું છે કે કાચની કેઠી જેવી કાયાથી તે સારાં કામે. કરી લીધાં જ સારાં. ગૌતમસ્વામી પિતાની કાયાને વિશ્વના જુના કલ્યાણ માટે નિરંતર ઉપયોગ કરતા રહ્યા. અને બાણું વર્ષની પરિપકવ વયે, જ્યારે એમણે જોયું કે કાળધર્મના બેલ પહોંચી જવાને વખત થઈ ગયું છે ત્યારે, તેઓ રાજગૃહનગરમાં વૈભારગિરિ ઉપર પધાર્યા અને કાયાની માયા ઉપર પૂર્ણ વિજય મેળવીને એમણે એક માસનું અણુસણ સ્વીકાર્યું. એ અણુસણને અંતે ગૌતમસ્વામી મહાનિર્વાણ પામ્યા. એમની આત્મત ભગવાન મહાવીર અને અનંત મુક્ત આત્માઓની ન્યાતમાં સદાને માટે ભળી ગઈ.' ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામી તે દિવસે અક્ષર સુખના સ્વામી બની સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. રાજગૃહનગરનું ગુણશીલ ઉદ્યાન (વર્તમાન ગુણાયાતી) ગુરુ ગૌતમસ્વામીના અંતિમ સંસ્કારની સ્મૃતિરૂપે રચવામાં આવેલ જળમંદિરથી પવિત્ર તીર્થધામ બની ગયું. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૩૧ મગલમય વિભૂતિ સમભાવ એ જ મેાક્ષના અતિમ ઉપાય. સમભાવને માટે અહિંસા જોઈએ. અહિંસા કરુણાને જન્માવે. કરુણા વાત્સલ્યને જન્મ આપે. વાત્સલ્ય વિશ્વમૈત્રીની ભાવનાને પ્રગટાવે અને વિશ્વમૈત્રીની ભાવના જીવનમાં અભય, વૈર અને અદ્વેષની પ્રતિષ્ઠા કરીને અને સર્વત્ર વાત્સલ્યની અમૃતસરિતાને વહાવીને સાધકને કુંતા કરે. જીવનસાધના, ચેાગસાધના કે મેાક્ષસાધનાના આ જ રાજમા, જે સાધક એ મા ના પુણ્યયાત્રિક અને એનાં મેહ-માયા-મમતાનાં જાળાં અને કલેશે-કષાયા-કર્માંનાં મધન દૂર થઈ જાય; અને એના આત્મા સવ જીવાના કલ્યાણુની મંગલમય ભાવનાથી ઉલ્ટસિત અની જાય અને “વિ જીવ કરું શાસનરસી, ઇસિ ભાવદયા મન ઉલ્લસી ” એ કવિવાણીના ભાવ એના મન-વચન-કાયાના સમગ્ર વ્યવહારમાં વ્યાપી જાય. પછી તેા એ વિશ્વના કલ્યાણમાં જ પેાતાના કલ્યાણનાં દન કરવા લાગે : વિશ્વના જીવા સાથે એ આવી અતિવિરલ એકરૂપતા અનુભવે. ગુરુ ગૌતમસ્વામી આવા જ વિશ્વકલ્યાણકારી સાધક હતા. પેાતાની આવી વિમળ સાધનાને મળે જ તે જગતના જીવા માટે મોંગલમય વિભૂતિ અની ગયા હતા અને એમનામાં અનેક લબ્ધિઓ, ઋદ્ધિઓ અને સિદ્ધિએની અદ્ભૂભુત અને ચમત્કારી શક્તિએ પ્રગટી હતી. તરસ્યાને પાણી મળતાં, તાપથી સ ંતપ્ત થયેલાને વૃક્ષની છાયા મળતાં, ભૂખ્યાને લેાજન મળતાં, રાગીને ઔષધ મળતાં અને ટાઢે થરથરતાને ઉષ્મા મળતાં જેવી શાતા વળતી એવી . Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ગુરુ ગૌતમસ્વામી શાતા દુઃખ-શાક-સંતાપથી કે આધિ-વ્યાધિ-ઉપાધિથી પરેશાન થયેલા જીવા ગુરુ ગૌતમસ્વામીનું શરણુ પામીને અનુભવે છે; અરે, એમનું શરણુ જ શા માટે, ભાવ-ભક્તિપૂર્વક કરાતુ એમનું નામસ્મરણુ પણ વિઘ્નશાંતિ અને ઈષ્ટપ્રાપ્તિનું નિમિત્ત અને છે : ગૌતમસ્વામીની આવી કીતિ અત્યારે પણ લેાકજીવનમાં વિસ્તરી રહી છે. એમનુ નામ અને કામ સકલ મંગલના નિધાનરૂપ લેખાય છે જાણે નવે નિધાન અને બધી ઋદ્ધિઓ, સિદ્ધિએ અને લબ્ધિએને એમાં વાસ થઈ ગયા ન હેાય ! પણ ગૌતમસ્વામીને મન તે આવી બધી ચમત્કારી શક્તિઆનુ કોઈ મૂલ્ય ન હતું. એમને તેા કેવળ આત્માની શક્તિઓના જ ખપ હતા ઃ જેટલા પ્રમાણમાં આત્મા વિશુદ્ધ થતા જાય એટલે કે આત્મા પરભાવને તજીને સ્વ-ભાવમાં સ્થિર થઈ ને માહ્ય ભાવથી –પુદ્દગલભાવથી દૂર થતા જાય, એટલા પ્રમાણમાં જ આત્મસાધના સફળ થઈ લેખાય—એ પરમસત્ય એમના રામ રામ સાથે વણાઈ ગયું હતું. તેથી જ તે આંતરિક ગુણુસોંપત્તિને પ્રગટાવવા, પળમાત્રના પણ પ્રમાદ સેવ્યા વગર, નિરંતર જાગ્રત રહીને, પુરુષાર્થ કરતા રહેતા અને ઋદ્ધિ-સિદ્ધિ-લબ્ધિએની સ'મોહક શક્તિઓ પ્રત્યે ઉદાસીનતા ધારણ કરતા, અને કોઈ જીવને એ શક્તિઓથી લાભ થઈ જતા તાપણુ તેએ એના ગૌરવથી પેાતાની જાતને સદાય અલિપ્ત જ રાખતા. સંસારના બધાય ભાવા તરફ્ની આવી અનાસક્તિ અને નિવૃિત્તિ એમની જીવનસાધના સાથે સાવ સહજપણે સમરૂપ બની ગઈ હતી. શ્રમણો તેા નામના કીર્તિની આકાંક્ષાથી અલિપ્ત રહેનારા અનાસક્ત સાધકો જ ગણાય; એટલે એમના જીવનની અને એમની સાધનાની વિગતે મહુ જ ઓછી જાણવા મળે એ સ્વાભાવિક છે—કાળના અંધારપછેડો ઓઢીને દુનિયાની તવારીખમાંથી લુપ્ત થઈ જવામાં જ જાણે એમની શાભા રહેલ ન હોય ! Page #203 -------------------------------------------------------------------------- ________________ મંગલમય વિભૂતિ - ગૌતમસ્વામી પણ એ જ ઉagarળ પરંપરાના શ્રેષ્ઠ સાધક ન હતા. તેથી જ, તેઓ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય અને પ્રથમ ગણધર હોવા છતાં, એમના જીવનની બહુ ઓછી અને ઓછી વિગતે આપણું ધર્મગ્રંથમાં સંઘરાયેલી છે. અને એમના ચમત્કારની વિગતેનું તે પૂછવું જ શું ? ક્યાં દીન-દુખિયાના બેલી, અશરણને શરણું, વિનેના નિવારક, કામનાઓના પૂરક અને સર્વ =દ્ધિ-સિદ્ધિઓ-લબ્ધિઓના સ્વામી તરીકેની એમની નામના અને ક્યાં એમણે સજેલા ચમત્કારની ધર્મગ્રંથોમાં સચવાયેલી નહીં જેવી માહિતી ! ગૌતમસ્વામી અષ્ટાપદની યાત્રાએ ગયા એ એક જ પ્રસંગે તેઓએ પિતાની યેગશક્તિને –લબ્ધિને ઉપયોગ કરીને એમની ચમત્કારશક્તિનું બે વાર દર્શન કરાવ્યું હતું : એક તે, તેઓ ચારણલબ્ધિના બળે ચંપાપુરીમાંથી અષ્ટાપદગિરિની તળેટીમાં પહોંચીને, સૂર્યના કિરણેના આધારે, સહેલાઈથી પર્વત ઉપર પહોંચી ગયા તે વખતે. અને બીજું, જ્યારે તેઓ અષ્ટાપદની યાત્રા કરીને પાછા ફર્યા ત્યારે, પિતાની મહાનલબ્ધિના પ્રયોગથી, એક નાના પાત્રમાં રહેલી ખીરથી તેઓએ પંદરસે ત્રણ તાપસને પારણાં કરાવ્યાં તે વખતે. આ સિવાય તેઓએ પોતાની લબ્ધિથી બતાવેલ ચમત્કારોની કશી વિગત આપણને જાણવા મળતી નથી. અને પિતાની યેગશક્તિને પરચે બતાવવા માટે તેઓ સામે ચાલીને ક્યાંય ગયા હોય કે એ કોઈ પ્રયોગ એમણે ઈરાદાપૂર્વક કર્યો હોય, એને તે આછો-પાતળે અણસાર સરખેય મળતું નથી. એ ઉપરથી પણ જાણી શકાય છે કે જેનું સંસારીઓને મન અસાધારણ આકર્ષણ હોય છે, એના પ્રત્યે તેઓ સર્વથા ઉદાસીન હતા; અને એ જ એમની વીતરાગભાવની ઉપાસના માટે શોભારૂપ બની શકે એમ હતું. વીતરાગભાવમાં તે સર્વ જીવોના કલ્યાણની ઉદાત્ત ભાવના રહેલી છે. અને આવા ચમત્કારે તે બે-પાંચ-પચીસ જીવો માટે Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ગુરુ, ગૌતમસ્વામી આધારરૂપ બનીને છેવટે સમભાવના વિરોધી અને મારા-તારાપણાના કે કીતિ–નામનાની આકાંક્ષાના જ પિષક બને છે. તે પછી સમભાવને સાચે સાધક એ મા કેવી રીતે જાય? . અને આ બધું છતાં, સર્વવિનિવારક અને સર્વ વાંછિતપૂરક તરીકે જનસમૂહમાં ગૌતમસ્વામીની જે નામના છે, એ ખરેખર નવાઈ ઉપજાવે એવી છે. ગૌતમસ્વામી પણ અન્ય આત્મસાધકોની જેમ જ, ગ–અધ્યાત્મમાર્ગના સાધક હતા અને એમની સિદ્ધિ પણ એવા અનેક સાધકે જેવી જ હતી, છતાં તેઓ જ આવી નામનાના અધિકારી કેવી રીતે બન્યા, એવો સવાલ સહેજે થઈ આવે છે. આને ખુલાસો એ મહાપુરુષની ભવ્ય-ભદ્ર પ્રકૃતિ, સર્વનું કલ્યાણ કરવાની ઉદાત્ત ભાવના અને નિર્મળ, નિખાલસ, સરળ વૃત્તિમાં રહેલું છે. દુઃખને જોઈને કરુણાથી ગદ્દગદ થઈ જવું, સુખ જોઈને પ્રસન્નતા અનુભવવી અને સૌકેઈનું કલ્યાણ કરવા સદા તત્પર રહેવું એ એમને સહજ ગુણ હતું. આ રીતે. ગુરુ ગૌતમ વિશ્વકલ્યાણની ભાવનાના પ્રતીક કે પ્રતિનિધિ અને મંગલમય વિભૂતિ બની ગયા હતા. સેકે ઐકે એમની કીર્તિગાથાઓ રચાતી અને ગવાતી રહી છે અને સર્વ શુભ કાર્યોમાં તેઓ સદા સ્મરણીય અને પૂજનીય મનાતા રહ્યા છે, તે તેઓની આ સર્વમંગલકારી ભાવનાને પ્રભાવે જ. એમની પ્રશસ્તિમાં નાનાં-મોટાં કેટલાં બધાં કાવ્ય રચાયાં છે ! એમના નામે જાણે સુખ-શાંતિના સમીર વાવા લાગે છે. દુઃખ-દીનતામાં. ડૂબેલા સંસારીઓને અને આત્મમાર્ગના સાધક ભેગીઓને બનેને સમાન રીતે ઉપકાર થઈ શકે એવું ભગવાન મહાવીરના એ. અનન્ય સેવકનું નામ અને જીવન છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ મંગલમય વિભૂતિ ૧૭૧. એ મંગલમય વિભૂતિની ડીક કીર્તિગાથા વાંચીને પાવન થઈએ– કવિવર શ્રી સૌભાગ્યવિજયજી “ગૌતમસ્વામીને છંદ”માં એમને મહિમા વર્ણવતાં કહે છે– દુષ્ટ દરે ટળે સ્વજન મેળે મળે, આધિ વ્યાધિ ને ઉપાધિ નાસે; ભૂતનાં પ્રેતનાં જોર ભાંજે વલી, ગૌતમ નામ જપતાં ઉલ્લાસે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “શ્રી ગણધરભાસ”ની રચના કરી છે. એમાં શ્રી સુધર્માસ્વામી સુધીના પાંચ ગણધરોની સ્તવના. કરતાં શ્રી ગૌતમસ્વામીની સ્તવના તેઓએ આ પ્રમાણે કરી છે– સુરતરુ જાણું સેવિઓ, બીજા પરિહરિયા બાઉલિયા રે; એ ગુરુ થિર સાયર સમો, બીજા તુરછ વહઈ વાહુલિયા રે. ગૌતમસ્વામીના મોટા રાસના કર્તા ઉપાધ્યાય શ્રી વિનયપ્રભજી (શ્રી ઉદયવંત મુનિ) કહે છે– જિમ સુરતરુવર સોહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વન કેતકી મહકાયૅ, જિમ ભૂમિપતિ ભૂયબલ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે, તિમ ગાયમ લધે ગહગલે એ. ગૌતમસ્વામીના સ્તવનના રચયિતા વર્તમાન આચાર્ય શ્રી વિજયસુશીલસૂરિજી કહે છે – ગૌતમસ્વામી જગગુરુ, ગુણગણને ભંડાર લાલ રે; અનંત લબ્ધિને એ ધણી, આપે અક્ષય સુખ અપાર લાલ રે. શ્રાવક-કવિ શ્રી શાંતિદાસે ચેલ “ગૌતમસ્વામીને રાસ”. માંની એમને મહિમા વર્ણવતી વાણું વાંચીએ-- વૈરી મિત્ર જ સરીખાં થાય, ગૌતમ નામે પ્રણમે પાય; રાજ માને સહુ કે નમે, ગૌતમ નામ હૃદયમાં રમે. છછકાર સહુ કો કરે, બેલ્યુ વચન નવિ પાછું ફરે; કીર્તિલ જગ પ્રસરે બહુ, ગોતમ નામે છે એ સહુ. આ સદીના વિદ્વાન મુનિવર સ્વ. શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી)મહારાજ, “શ્રી ગૌતમસ્વામીનું સ્તવનમાં, કહે છે– ગૌતમ નામેં ભવભીડ હરિયે, આત્મભાવ સંવરિયે; કર્મ જરીયે બાંધ્યા છૂટે, ઉત્તમ કુલ અવતરિયે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ર ગુરુ :ગૌતમસ્વામી વિખ્યાત કવિવર શ્રી લાવણ્યસમયજી “ગૌતમસ્વામીના છઠ્ઠ”માં એમના મહિમા મધુર વાણીમાં સભળાવે છે જે વૈરી વિરુઆ વંકડા, તસ નામે નાવે ટુકડા; ભૂત પ્રેત નવિ મડે પ્રાણુ, તે ગૌતમના કરું વખાણુ. ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ગૌતમ નામે નિળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન. આચાય શ્રી પાર્શ્વચંદ્રસૂરિજીએ “ શ્રી ગૌતમસ્વામીના લઘુ રાસ” રચે છે, એમાં ગૌતમસ્વામીના મહિમા આ શબ્દોમાં વણુ વવામાં આવ્યે છે— ગૌતમ નામે ન છીપે પાપ, ગૌતમ નામે ટળે સંતાપ; ગૌતમ નામે ખપે સવિક, ગૌતમ નામે હેાય શિવશ અને છેલ્લે કવિ મુનિ શ્રી રૂપચંદ ગણિના શિષ્ય કવિ મુનિ શ્રી ચઢે કરેલી શ્રી ગૌતમસ્વામીની સ્તુતિ સાંભળીએ— જયા જયા ગૌતમ ગણધાર, મહેાટી લબ્ધિ તણા ભંડાર સમરે ત્રાંતિ સુખદાતાર, જ્યા જ્યા ગૌતમ ગણધાર મંગલમય વિભૂતિ ગૌતમસ્વામીનું આપણને સદા શરણ હો! Page #207 -------------------------------------------------------------------------- ________________ પાદનોંધ ૨અમૃતની પરબ १. Man may come and man may go, but I go on for ever. -मका वि श्री 2 नीसननी • Brook" नामे वितानी ४ ४... २. सव्वे पाणा पियाउया, सुहसाया, दुक्ख पडिंकूला, अप्पियवहा, पियजीविणो, जीविउकामा, सव्वेसिं जीवियं पियं । -श्री मायामसूत्र, श्रु० १, ५० २, 80 3. 3. अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ। अप्पणामेव अप्पाणं, जइत्ता सुहमेहए ॥ -શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, અ૦ ૯, ગા૦ ૩૫४. समियाए धम्मे आरिएहिं पवेइए।। -श्री मायारागसूत्र, श्रु० १, १०८, 8. 3. ५. संमयाए समणो होइ। –શ્રી ઉત્તરાધ્યયનસત્ર, એ૦ ૨૫, ગાવે १. समया सव्वभूएसु, सत्तु-मित्तेसु वा जगे। पाणाइवायविरई, जावज्जीवाए दुक्करं ।। - -श्री उत्तराध्ययनसत्र, म० १८, मा० २५. ७. तत्थिमं पढमं ठाणं, महावीरेण देसियं । अहिंसा निउणा दिट्ठा, सव्वभूएसुसंजमो॥ -श्री सबसि सूत्र, २०१, ०८. ८. धम्मो मंगलमुक्किटं अहिंसा संजमो तको। -श्री शातिसूत्र, स० १, मा० १. ८. पुरिसा ! सच्चमेव समभिजाणाहि । सच्चस्स आणाए उठिए मेहावी मार तरइ । ... . . ...... -श्री माया२२ असून, श्रु. १,०१, ७० 3, १०. तं सच्चं भगवं । -श्री प्रश्रयासरसत्रम २, सू० २. Page #208 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી શ્રી પ્રશ્નવ્યાકરણુસૂત્ર, અ૦ ૨, ૦ ૨. ૧૨. જૈનધમે પ્રરૂપેલ આત્મસાધનાનું અંતિમ ધ્યેય સંસારથી સથા મુક્તિ એ જ છે. અને આવી મુક્તિ પ્રાપ્ત કરવાનુ અલૈંતિમ અને અનિવાર્ય સાધન સપૂર્ણ સમભાવ છે; અર્થાત્ સંપૂર્ણ સમભાવની પ્રાપ્તિ વગર આત્માના મેક્ષ થઈ શકતા નથી. તેથી જ જૈન સાધનાના કેન્દ્રમાં મુખ્ય સ્થાન સમભાવની પ્રાપ્તિ માટેના પુરુષાર્થને –સામાયિકને આપવામાં આવ્યુ છે. સમભાવ માટેની સાધના એટલી બધી વ્યાપક અને સર્વ સ્પશી છે કે એમાં અહિંસા, સત્ય, વગેરે બધાં વ્રતા, નિયમે અને સદ્ગુણ્ણાને સમાવેશ થઈ જાય છે. જુએ, સમભાવને મહિમા વર્ણવતાં કેટલાંક પદ્યો उड्ढ अहे य तिरियं दिसासु तसा य जे थावर जे य पाणा । - से णिच्चाणिच्चेहिं समिक्ख पन्ने दीवे व धम्मं समियं उदाहु || —શ્રી સૂત્રકૃતાંગ, વીરહ્યુ, ૪. ૧૭૪ ૧૧. સખ્ત હોયમ્મિ સારમૂય । ઊર્ધ્વલાક, અપેાલેક અને તિષ્ફલાકમાં જેટલા જગમ અને સ્થાવર પ્રાણીએ છે, તેમને વિશે નિત્ય અને અનિત્યના વિચાર કરીને, પ્રાન પુરુષે–મહાવીરે, દીપકની જેમ, સમભાવને ધર્મ બતાવ્યા છે. - न हि नूण पुरा अणुस्सुयं अदु वा तं तह नो समुट्ठियं । - मुणिणा सामाइ आहिय नाएण जगसव्वदंसिणा || - —શ્રી સૂત્રકૃતાંત્ર, ૦ ૨, ૬૦ ૨, ગા૦ ૩૧. જગતમાં સર્વાંદી એવા મુનિ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે પહેલાં નહી” સાંભળેલુ" અથવા તે પ્રકારે જેનું અનુષ્ઠાન થયું ન હતુ, એવા સામાયિકના ઉપદેશ આપ્યા છે. - सव्वभूवप्पभूयस्स सम्मं भूयाई पासओ । पिहियासवस्स दंतस्स पावं कम्मं न बंधइ || —શ્રી દશવૈકાલિકસૂત્ર, અ॰ ૪, અ૦ ૫, ગા૦ ૯. બધા જીવાને પેાતાના આત્મા સમાન સમજનાર, બધા જીવેશને સારી રીતે જોનાર, જેણે આસ્રવાને રાકયા છે અને “દ્રિયાનું દમન કર્યુ છે તે (સાધુ) પાપકર્મને બાંધતા નથી, निम्ममो निरह कारो निस्संगों चत्तगारवा । समय सव्वभूएस तसेसु थावरेसु य ॥ Page #209 -------------------------------------------------------------------------- ________________ જાકનાં लाभालामे सुहे दुक्खे जीविए मरणे तहा । समा निन्दापसंसासु तहा माणावमाणणे । શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, અ૦ ૧૯, ગા. ૮૯૯૦ મમતા રહિત, અહંકાર રહિત, સંગ રહિત, ગવ રહિત અને ત્રસ તથા સ્થાવર બધા જીવેામાં (તે–મૃગાપુત્ર) સમભાવી થયા. વળી લાભ તથા નુકસાન, સુખ અને દુ:ખ, જીવન તથા મરણ, નિદા અને પ્રશંસા તેમ જ માન તથા અપમાનમાં (તે–મૃગાપુત્ર) સમભાવ રાખવા લાગ્યા. - सामाइएणं भंते ! जीवे किं जणयइ १ · सामाइएण सावज्जजोगविरहं जणयइ | ૧૭૫ ~~~ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, અ॰ ૨૯, ગા૦ ૮. હે ભગવાન ! સામાયિકથી જીવ શું મેળવે છે ? સામાયિકથી સાવદ્ય યાગાની ( મન-વચન-કાયાની પાપમય પ્રવૃત્તિઆની ) નિવૃત્તિ થાય છે. भक्ते स्तोतरि कोपान्धे निन्दाकर्तरि चोत्थिते । - यदा समं भवेच्चित्तं तदा ते परमं सुखम् ॥ —મૂલશુદ્ધિ પ્રકરણ ટીકામાં ઉષ્કૃત કરેલ શ્લાક, પૃ૦ ૧૪૫. (કર્તા કલિકાલસર્વજ્ઞ આચાય શ્રી હેમચન્દ્રસૂરિજીના ગુરુ શ્રી દેવચન્દ્રસૂરિજી. ) ભક્ત, વખાણ કરવા, ક્રોધ કરવા અને નિદા કરવા તૈયાર થનાર-એ બધા ઉપર જ્યારે તારા ચિત્તમાં સમભાવ આવશે ત્યારે તને પરમ સુખ મળશે. - सामायिक च मोक्षाङ्ग परं सर्वज्ञभाषितम् । · वासीचन्द्रकल्पानामुक्तमेतन्महात्मनाम् ॥ —શ્રી હરિભદ્રસૂરિષ્કૃત સામાયિકસ્વરૂપનિરૂપણુાષ્ટક, શ્લા પેાતાને છેદનાર વાંસલાને ણુ સુગંધ આપનાર ચંદનના વૃક્ષ જેવા મહાત્મા પુરુષનું, સર્વજ્ઞ ભગવાને કહેલુ· સામાયિક નામનું ચારિત્ર જ મેાક્ષનું પરમ અંગ-કારણુ છે. - सेयंवरो य आसंवरो य बुद्धो य अहव अन्नो वा समभावभाविभप्पा लहए मुक्खं न संदेहो ॥ —સ બાહસત્તરી. Page #210 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમામી: તાંબર હાય, દિગંબર હોય, બૌદ્ધ હોય કે બીજો કોઈ પણ. હેય, જેને આત્મા સમભાવથી ભાવિત હોય તે મેક્ષને મેળવે છે. એમાં સંદેહ નથી. यदिन्द्रियार्थैः सकलैः सुखं स्यानरेन्द्रचक्रित्रिदशाधिपानाम् । तद् बिन्दवत्येव पुरो हि साम्यसुधाम्बुधेस्तेन तमाद्रियस्व ॥ –શ્રી મુનિસુંદરસૂરિકૃત અધ્યાત્મકલ્પદ્રુમ, સમતાધિકાર, લેક ૬. રાજ, ચક્રવતી અને દેવોના રાજા ઈદ્રોને બધી ઈદ્રિયોના. અર્થો-વિષયોથી જે સુખ થાય છે, તે સમતાના અમૃત સાગર પાસે, ખરેખર, એક બિંદુ સમાન છે. માટે સમતાના સુખને આદર કરविभिन्ना अपि पन्थानः समुद्रं सरितामिव ।। मध्यस्थानां पर ब्रह्म प्राप्नुवन्त्येकमक्षयम् ॥ –ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનસાર, મધ્યસ્થતા અષ્ટક, લે. ૬ જેમ નદીઓના જુદા જુદા પ્રવાહે સમુદ્રને મળે છે, તેમ મધ્યસ્થ વ્યકિતઓના જુદા જુદા માર્ગો પણ એક, અક્ષય, ઉત્કટ પરમાત્માસ્વરૂપને પ્રાપ્ત કરે છે. - તથા જુઓ, આ પ્રકરણની ૪, ૫, ૬ નંબરની પાદ છે. ૧૩. આઠ દુહાના “ગૌતમ-અષ્ટક”ને આ પહેલે દુહે છે. આ અષ્ટકના કર્તા અજ્ઞાત છે, પણ આ દુહો ખૂબ પ્રચલિત અને લોકપ્રિય છે. આ કાવ્યકતિને “ગૌતમ-અષ્ટક” તરીકે ઓળખાવતે. છે લે-આઠમો દુહો આ પ્રમાણે છે– ગુરુ ગૌતમ અષ્ટક કહી, આણું હર્ષ ઉલાસ; ભાવ ધરી જે સમરશે, પૂરે સરસ્વતી આશ ૮ || આના પહેલા દુહાના છેલ્લા ચરણ “મનવાંછિત દાતાર'ના. સ્થાને “વાંછિત ફળ દાતાર' એવો પાઠ પણ મળે છે. ૩. તે કાળે, તે સમયે ૧. વસુધૈવ કુટુમ્બ્રમ્ | –હિતોપદેશ. મિત્રલાભ. શ્લોક ૧૧૮૨. ચત્ર વિશ્વ માલ્યાનમ : –મહાનારાયણપનિષદ, ૨, ૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ૩. નિત્તી જે સત્રમુEવું વેર અન્ન ન ા : –વંતિસૂત્ર, ગા૦ ૪૬. ૪. પંડિત શ્રી વીરવિજયજી મહારાજકૃત સ્નાત્ર પૂજામાં વાસસ્થાનક તપના ફળરૂપે આમામાં જાગી ઊઠતી ભાવદયાની લાગણુ આ પ્રમાણે વર્ણવવામાં આવી છે– વિસસ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી. ૧ જે હવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસનરસી; આમાં છવમાં જાગી ઊઠતી ભાવયાની ઊમિને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બહુ જ મહત્ત્વનું છે. ભાવવ્યા એટલે કઈ પણ જીવને ઉદ્ધાર કરવાની ભાવના. એ એવી ભૂમિ છે કે એ જેના પ્રત્યે દાખવવામાં આવે એ વ્યક્તિને દીન-દુઃખી-સાધનહીન માનીને, એના તરફ માત્ર દયાની લાગણી બતાવવાને બદલે, એને આંતરિક ઉદ્ધાર થાય એવી પ્રેરણું આપીને એને એ રીતે તૈયાર કરવાની ભાવના સેવવામાં આવે છે કે જેથી એને બીજાની દયા ઉપર જીવવાને અવસર ભાગ્યે જ આવે, અને એના અંતરમાં સર્વ જી તરફની દયાનું ઝરણું સતત વહ્યા કરે. આ રીતે ભાવદયા સર્વ જીવો સાથેની મિત્રીની પૂર્વભૂમિકા તૈયાર કરવામાં બહુ ઉપયોગી બની રહે છે. ૫. યથા મહું તથા તે, યથા તે તથા મહું ! अत्तान उपमं कत्त्वा, न हनेय्य न घातये ॥ –સુત્તનિપાત, ૩, ૩૭, ૨૭. ૬. ૯મા પાનાની છેલ્લી લીટીને છેડે પાદનેધને છગડો મૂક સરત ચુકથી રહી ગયો છે. તે વાકયને મૂળ પાઠ આ પ્રમાણે છેसुखिनो वा खेमिनो होन्तु, सव्वे सत्ता भवंतु सुखितत्ता । –બુદ્દકપાઠ. ૭. શ્રીૌ નાષિયાતામ્ | –ધર્મશાસ્ત્ર ૪. ભગવાન મહાવીર ૧. જૈન સંઘના આ યુગના એક મોટા જ્ઞાની અને આત્મસાધક ગૃહસ્થ -સંત શ્રીમદ્ રાજચંદ્ર, એમણે રચેલ “મેક્ષમાળા”ના “મહાવીર ૧૨ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ગુરૂ ગૌતવામી શાસન” નામે ૫૩મા પાઠમાં (પૃ. ૮૫) વીર વસનના મેટા ભાઈનું નામ નદિવર્ધનના બદલે નદિવર્ધમાન આપ્યું છે. આ નામ એમણે શાના આધારે આપ્યું હશે, તે શેધવા જેવી બાબત છે. ૨. ભગવાન મહાવીરે એકવાર ભદ્રા, મહાભદ્રા અને સર્વતે ભદ્રા નામની ત્રણ પ્રતિમાઓની સાધના કરવા માટે ૨ + ૪ + ૧૦ મળીને ૧૬ દિવસ સુધી ઉપવાસ અને સતત ધ્યાનની તપસ્યા કરી હતી. આટલી આકરી તપસ્યાનું પારણું ભગવાને, ત્રીજા પહોરે, એક ગૃહસ્થની દાસીએ બધાના જમ્યા પછી વધેલું અને એક બાજુ મૂકી રાખ્યું હતું તે વહેરીને, એને આહાર કરીને, કર્યું હતું. આ પ્રસંગ ઉપરથી પણ ભગવાન, કેવળ કાયાને ભાડું આપવાનું હોય એ રીતે જ, કેવો નીરસ આહાર લેતા હતા તેને ખ્યાલ આવી શકે છે. લગભગ સાડાબાર વર્ષ જેટલા લાંબા સાધનાકાળ દરમ્યાન ભગવાને છ મહિનાના ઉપવાસથી લઈને તે બે ઉપવાસ સુધીની તપસ્યા કરી હતી. ભગવાનની તપસ્યાની વિગતો પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી કલ્યાણવિજયજી ગણિકૃત “શ્રમ માવાન મહાવીર” નામે હિન્દી પુસ્તક (પૃ.૪૬) અને શ્રી ગોપાળદાસ જીવાભાઈ પટેલે સંપાદિત કરેલ “શ્રી મહાવીરકથા” (પૃ. ૧૯૫)માં આપવામાં આવી છે. कम्मुणा बंभणो होइ कम्मुणा होइ खत्तिओ। वइसा कम्मुणा होइ सुद्दो हवइ कम्मुणा ॥ – શ્રી ઉત્તરાધ્યાયનસૂત્ર, અ૦ ૨૫, ગા૦ ૩૩. ४. अप्पो वि य परमप्पो कमविमुक्को य होइ फुडं । –શ્રી કુંદકુંદાચાર્યકુત ભાવપાહુડ, ૧૫૧५. अप्पा कत्ता विक्ता य दुक्खाण य सुहाण य । –શ્રી ઉત્તરાધ્યયસૂત્ર, અ૦ ૨, ગા. ૩૭, १. मित्ती मे सव्व भूएसु, वेरै मज्झं न केणई । –વંદિતૃસત્ર, ગા૦ ૪. ७. तवो जोई जीवो जोइठाणं जोगा सुया सरीरं कारिसंग । - कम्मेहा संजमजोगसन्ती होमं हुणामि इसिणं पसत्थं ॥ –શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, અ૦ ૧૨, ગા૦ ૪૩. Page #213 -------------------------------------------------------------------------- ________________ પાને ૮. સમભાવથી ભરેલી અહિંસાને અને તીર્થકર ભગવાનના સમવ સરણને યથાર્થ મહિમા નીચેના લેકમાં સુંદર શબ્દોમાં વર્ણવવામાં આવ્યો છે– सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया केकिकान्ता भुजङ्गं मार्बारी हंसबालं प्रणयपरिवशा नन्दिनी व्याघ्रपोतम् । वैराण्याजन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजन्ति दृष्ट्वा साम्यैकभावं प्रशमितकलयं योगिनं क्षीणमोहम् ॥ –શ્રી પાર્શ્વનાથ ચરિત્ર (ગદ્ય), પૃ. ૧૦૨. ९. दुलहे खलु माणुसे भवे चिरकालेण वि सव्वपाणिणं । –શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, અ૦ ૧૦, ગા૦ ૨. न मानुषात् श्रेष्ठतरं हि किञ्चित् । –મહાભારત, શાંતિપર્વ. शुनो सुनो रे मानुसभाई ! सवार ऊपर मानुस, ताहार ऊपर नाही । –ભક્તિકવિ ચંડીદાસ. - પ. પંડિત ઈન્દ્રભૂતિ ૬. ગોબરગામ-ગોબૂરગામ–ગોવરગામ રાજગૃહથી પૃષ્ઠચંપા જતાં માર્ગમાં આવતું હતું. ગૌતમરાસામાં એ મગધ દેશમાં હોવાનું લખ્યું છે; પરંતુ કેટલાક ઉલ્લેખ પ્રમાણે એ પૃષ્ઠ ચંપાની પાસે હતું, તેથી એ અંગભૂમિમાં હશે, એમ સાબિત થાય છે. –પૂ. પં. કલ્યાણુવિજયજી ગણિકૃત “શ્રમણ ભગવાન મહાવીર, પૃ. ૩૬૮, કુંડલપુર એ જ ગોબરગામ હોવાનું શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ પ્રગટ કરેલ “જૈન તીર્થ સર્વસંગ્રહ” (પૃ. ૪૪૮) તથા સ્વ. મુ. શ્રી ન્યાયવિજ્યજીએ લખેલ “જૈન તીર્થોને ઈતિહાસ” (પૃ. ૪૫૦)માં લખ્યું છે. આ ગેબરગામ (ગુખરગામ), કુંડલપુર ઉપરાંત વડગ્રામના નામથી પણ ઓળખાય છે. ૬. આઘાત ૧. ઘાતી કર્મ–આત્માના મૂળ ગુણેને ઘાત કરનારાં, એના ગુણોને આવરી દેનારાં કર્મ તે ઘાતી કર્મ. એના ચાર પ્રકાર છે: (૧) જ્ઞાનાવરણય, For Private & Personal-Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ~ ~ ગુરુ ગૌતમયામી (૨) દર્શનાવરણીય, (૩) મેહનીય, અને (૪) અંતરાય. આ ઘાતી . કર્મો દૂર થાય એટલે આત્માને કેવળજ્ઞાન પ્રગટે, આત્મા સર્વજ્ઞ થાય. ૨. અઘાતી કર્મઘાતી કર્મોને નાશ થયા પછી પણ આત્માને દેહ ધારણ કરવો પડે તે અઘાતી કર્મોને કારણે. એના પણ ચાર પ્રકાર છેઃ (૧) વેદનીય, (૨) નામ, (૩) ગોત્ર, અને (૪) આયુષ્ય. જ્યાં સુધી અઘાતી કર્મો હોય ત્યાં સુધી સર્વજ્ઞ–અરિહંત આ પૃથ્વી ઉપર, વિચરીને લેકેપકાર કરે છે; અને જ્યારે અઘાતી કર્મોને અંત આવે છે, ત્યારે આત્મા સિદ્ધ બની જાય છે. 3. अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः । " –મહર્ષિ પતંજલિકૃત યોગસૂત્ર, પાદ ૨, સૂત્ર ૩૫. તથા જુઓ, પ્રકરણ ચોથાની ૮મી પાદનધ. ૪. ગૌતમ-હે ભગવન! દેવ સયત કહેવાય ? મહાવીર–ના ગૌતમ! તેમ કહેવું એ બેટું છે; પરંતુ તેમને અસંયત કહેવા એ નિષ્ફર વચન છે; તેમને સંતાસંયત કહેવા એ અછતું છતું કરવા જેવું છે, પણ તેમને સંત કહેવા. –શ્રી ભગવતીસાર, પૂ. ૬૯૪. પ. જુઓ, પ્રકરણ ચેથાની નવમી નેધ. ૭. સત્યને જય १. आभट्ठो य जिणेणं जातिजरामरणविप्पमुक्केणं । णामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसी णं ॥ –આવશ્યકનિતિ , ગા. ૪૪૨. हे इंदभूति ! गोतम ! सागतमुत्ते जिणेण चिंतेति । णाम पि मे वियाणति अधवा को मण्ण याणाति ॥ –વિશેષાવશ્યકભાષ્ય, ગાત્ર ૨૦૦૧२. किं मण्णे अस्थि जीवो उताहु णस्थि त्ति संसओ तुज्झं । वेतपयाण य अत्थं ण याणसी तेसिमो अत्थो । –આવશ્યકનિર્યુક્તિ, ગાત્ર ૪૪૩. 3. गोतम ! वेदपदाणं इमाणमत्थं च तं ण याणासि । વં વિજ્ઞાનનો વ્રિય મહિતો સમુથાય છે વગેરે ગાથાઓ. –વિશેષાવશ્યકભાષ્ય, ગા. ૨૦૪૩ વગેરે. Page #215 -------------------------------------------------------------------------- ________________ પાકને ४. जीवो तणुमेत्तस्थो बध कुंभो तग्गुणोवलंभातो । अधवाऽणुवलंभातो भिण्णम्मि घडे पडस्सेव ॥ .. तम्हा कत्ता भोत्ता बन्धो मोक्खो सुहं च दुक्खं च । संरसणं च बहुत्ताऽसव्वगतत्तेसु जुत्ताई ॥ –વિશેષાવશ્યકભાષ્ય, ગા. ૨૦૪૧-૪૨. પ. પ્રશ્નવ્યાકરણ, અ૦ ૨, સૂ૦ ૨. ૮ સમર્પણ ૧. વે હોનો હાથ વોરંવાર થ–પાવન ! આવા વચન પથાર્થ હૈ ! मैं आपका प्रवचन सुनना चाहता हूँ। –પૂ. પં. કલ્યાણવિજયજી ગણિત “ઝમ માવાન મહાવીર', પૃ. ૫૩. २. आद्यं गणधरं ज्ञात्वा भाविनं तं जगद्गुरुः । । स्वयं प्रव्राजयामास पञ्चशिष्यशतीयुतम् ॥ -ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૫, લેક ૮૩. - આ ઉલ્લેખમાં ભગવાને ગૌતમ ભાવી ગણધર બનવાના છે, એમ જાણુને એમને પાંચસો શિષ્ય સાથે દીક્ષા આપ્યાનું નોંધ્યું છે. અહીં આપેલ ભગવાનના શબ્દોમાં જેમ ગૌતમને આશ્વાસન આપવાને ભાવ રહેલું છે, તેમ એમાં શાસનને થનાર ભાવી લાભનું સૂચન પણ છે. ३. किं मण्णे अस्थि कम्मं उदाह णस्थि त्ति संसयों तुज्झं । वेतपताण य अत्थं ण याणसे तेसिमो अस्थो ॥ –આવશ્યક નિર્યુક્તિ, ગા૪૪૭, જ. બાકીના નવ પંડિતેનાં નામ, એમની શંકાઓ અને દરેકની શિષ્યસંખ્યા આ પ્રમાણે છે– ઈદ્રભૂતિ તથા અગ્નિભૂતિના ભાઈ વાયુભૂતિને “શરીર એ જ જીવ છે કે અન્ય ?” એ શંકા હતી. એમને ૫૦૦ શિષ્યો હતા. પાંચસે શિષ્યના ગુરુ વ્યક્તને “ભૂત છે કે નહિ?” એવી શંકા હતી. - પાંચસો શિષ્યોના ગુરુ સુધર્માને “ જીવ આ ભવમાં જે નહેાય તેવો જ પરભવમાં હેાય કે નહીં ?” એ શંકા હતી. Page #216 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમારી ૩૫૦ શિષ્યનો ગુરુ છઠ્ઠા પંડિત મડિકને જ બધા છે કે નહીં?” એવી શંકા હર્તા ૩૫૦ શિર્ષોના ગુરુ ર્યપુત્રને દેવ છે કે નહીં?” એવી. શંકા હતી. ૩૦૦ શિષ્યોના ગુરુ અકપિતને “નરક છે કે નહીં?” એવી શંકા હતી. ૩૦૦ શિષ્યોવાળા અચલાતાને “પુણ્ય-પાપ છે કે નહીં?” એ શંકા પજવતી હતી. ૩૦૦ શિષ્ય ધરાવતા પતિ મેતાર્યને “પરલોક છે કે નહીં?” એ શંકા હતી. અને ૩૦૦ શિષ્યોને પરિવાર ધરાવતા અગિયારમાં પંડિત પ્રભાસને “નિર્વાણ છે કે નહીં?” એવી શંકા હતી. ૯ તીર્થપ્રવર્તન પિતાના છ ટકના ઉપવાસના પારણાને દિવસે તે ગૌતમ પહેલા પહેરમાં સ્વાધ્યાય કરતા, બીજ પહેરમાં ધ્યાન કરતા, ત્રીજે પહેરે, ત્વરા–ચપળતા અને સંબ્રાતિ વિના, સ્થિરતાથી મુહપત્તી, પાત્ર અને વસ્ત્ર (જતુ ન રહે તેમ) બારીકાઈથી જોઈ લેતા અને પછી ભગવાનની અનુમતિ લઈ, પોતાના ઉપવાસના પારણું માટે, વાણિજ્યગ્રામમાં, ઊંચ-નીચ-મધ્યમ કુળમાં ઘેરઘેરથી થોડી ઘેડી ભિક્ષા ભેગી કરવા અર્થે જતા. –પં. શ્રી બેચરદાસ છે. દેશી અનુવાદિત “ભગવાન મહાવીરના દશ ઉપાસકે ” (બીજી આવૃત્તિ), પૃ. ૪. વળી, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (પર્વ ૧૦, સર્ગ ૫, શ્લેક ૮૪ થી ૯૩ સુધીના દસ કે)માં ઈંદ્રભૂતિ ગૌતમે કુબેરે અર્પણ. કરેલાં ધર્મોપકરણને, સંયમમાં ઉપકારક જાણીને, સ્વીકાર કર્યાને નિદેશ છે. ૧૦, સ્નેહતંતુના તાણાવાણા ૧. આ મુળાભિમાનના ફળસ્પે પ્રભુના આત્માને દેવપણામાંથી છેલ્લા મહાવીરના ભવમાં અવતરતાં બ્રાહ્મણ કુળમાં આવીને, પછી દેવે કરેલ Page #217 -------------------------------------------------------------------------- ________________ પાયો : ગર્ભપસાવાન દ્વારા, ક્ષત્રિય કુળમાં જન્મ લેવો પડશે ત. કુળાભિમાનના પ્રસંગ માટે જુઓ “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર”, પર્વ ૧૦, સર્ગ ૧, શ્લોક ૫૬-૫૯ ગર્ભ પરાવર્તનના પ્રસંગ માટે જ એ જ ગ્રંથ, સર્ગ ૨, શ્લોક ૧-૨૮, ૨. શ્રી શીલાંકાચાર્યવિરચિત “ર૩નમણાપુરિસર” (પૃ. ૯૭ થી ૯૯)માં ભગવાન મહાવીરના મરીચિના ભવથી શરૂ કરી ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવ સુધીના પૂર્વભવે જણાવેલ છે. એમાં ત્રિપૃષ્ઠ (મહાવીરને જીવ)ના સારથિ (ગૌતમને જીવ)ના ખુલાસા પછી સિંહે પ્રાણ કેમ છોડયા, એ જાતના સવાલના જવાબમાં ચાર જ્ઞાનના ધારક શ્રી ગુણચંદ્ર મુનિએ જે ખુલાસો આપે તેમાં, ત્રિપૃષ્ઠ અને સિંહ સંબંધી વાત કહેવા ઉપરાંત, મરીચિને પ્રથમ શિષ્ય કપિલને લગતી હકીકત જે રીતે આપી છે, તે ઉપરથી કપિલને જીવ જ સારથિરૂપે જ હેાય એ ધ્વનિ નીકળતા હોય એમ લાગે છે. વળી, સ્વ. પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજે પંડિત શ્રી અમૃતલાલ મેહનલાલ ભેજકને ક્યારેક જણાવ્યું હતું કે “કપિલને જીવ જ સારથિને જીવ છે તેવી કર્ણોપકર્ણ અલ્પજ્ઞાત વૃદ્ધપરંપરા ચાલી આવે છે”—એ વાતને “પુનમીંપુરિસરિય”માંની ઉપરોક્ત હકીક્તથી સમર્થન મળે છે. જુઓ, આ પુસ્તકનું ૧૬મું “સ્કઇંક પરિવ્રાજક પાંચ ભવની લેણાદેણ” નામે પ્રકરણ તથા ૨૧મું “ભગવાનનું આશ્વાસન”નામે પ્રકરણ. ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૧, લેક ૧૫ર; તથા ૧૫૩ઃ नृष्वेष सिहः, पशुषु त्वं तु, तन्मारितोऽमुना । मुधाऽपमानं किं धत्से, न होनेन हतोऽसि यत् ॥ એ જ ગ્રંથ, પર્વ ૧૦, સર્ગ ૧, શ્લોક ૧૫૪ સુધવ તથા વાવ प्रीतों मृत्वा स केसरी। ૫. હે ગૌતમ! તું મારી સાથે ઘણું કાળ સુધી સ્નેહથી બંધાયેલા છે; હે ગૌતમ ! તેં ઘણું લાંબા કાળથી મારી પ્રશંસા કરી છે; હે. ગૌતમ! તારે મારી સાથે ઘણું લાંબા કાળથી પરિચય છે; હે ગૌતમ! તે ઘણા લાંબા કાળથી મારી સેવા કરી છે ગૌતમ ! તું ઘણા લાંબા કાળથી મને અનુસર્યો છે; હે ગૌતમ! તું ઘણુ લાંબા કાળથી મારી સાથે Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧. ગુરૂ ગૌતમસામી અનુકૂળપણે વર્યો છે, હે ગૌતમ!સુરતના દેવભવમાં અને સુરતના મનુષ્ય ભવમાં તારી સાથે મારો સંબંધ છે. વધારે તે શું ? ૫ણ મરણ પછી, - શરીરને નાશ થયા બાદ, અહીંથી. ઍવી આપણે બંને સરખા, એક પ્રોજનવાળા (એક સિદ્ધક્ષેત્રમાં રહેવાવાળા), તથા વિશેષતા અને ભેદરહિત (સિદ્ધ) થઈશું. –શ્રી ભગવતીસાર, પૃ. ૨૪-૨૫૦, ૧૧. સાધના “ભગવાન મહાવીરના દશ ઉપાસકે” (આવૃત્તિ બીજી), પૃ. ૪૨. એ જ ગ્રંથ, પૃ.૪૧; “ભગવતીસૂત્ર”, શ૦૨, ઉ૦ ૧; શ્રી દલસુખભાઈ માલવણિયાકૃત “ગણધરવાદ” પ્રસ્તાવના, પૃ. ૬૧. ૧૨, લબ્ધિતણા ભંડાર ૧. પં. શ્રી હરગોવિંદદાસ શેઠ સંપાતિ “ક્રાસનવો”માં આ શબ્દોના અર્થ આ પ્રમાણે આપ્યા છે ઋદ્ધિ–વિભવ, ઐશ્વર્ય, સંપત્તિ, સામર્થ્ય. સિદ્ધિ-અણિમા વગેરે પેગની શક્તિઓ. લબ્ધિ–ગ વગેરથી પ્રાપ્ત થતી વિશિષ્ટ શક્તિઓ. આમાં ઋદ્ધિ શબ્દ અને એના અર્થ સાથે કોઈ ગૂઢ કે અદ્ભુત રહસ્ય સંકળાયેલું નથી; પણ સિદ્ધિઓ અને લબ્ધિઓની શક્તિઓ રોગસાધના દ્વારા પ્રાપ્ત થતી વિશિષ્ટ, ગૂઢ અને ચમત્કારી શક્તિઓ હેવાથી એ અંગે જનસમુદાયમાં ભારે કસ્તૂહલ અને રહસ્ય પ્રવર્તે છે. સિદ્ધિ અને લબ્ધિ એ બને યોગસાધનાના બળે પ્રાપ્ત થતી હોવાથી એ બે વચ્ચેની ભેદરેખા આંકવાનું કામ મુશ્કેલ છે અને એ બનેથી ચમત્કારે સજતા હોવાથી એ બનેમાં અદ્ભુતતાનું તરવ સમાન છે. ૨. યોગસાધનાના બળે પ્રાપ્ત થતી સિદ્ધિઓને મહાસિદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે અને તે નીચે મુજબ આઠ પ્રકારની છે– ૧. અણિમા–સાયના છિદ્ર જેટલી જગ્યામાંથી પણ પસાર થઈ શકવાની શક્તિ. ૨. મહિમા–પિતાનું રૂપ મેરુપર્વતથી પણ મોટું બનાવવાની શક્તિ. ૩. લધિમા–પવનની લઘુતાને પણ વટાવી જાય તેવી લઘુતકરણ શક્તિ. Page #219 -------------------------------------------------------------------------- ________________ પાલને ૧૪ ૪. ગરિમા ઇંદ્રાદિ પણ સહન ન કરી શકે તેવી ગુરુત્વાકરણ શક્તિ. ૫. પ્રાપ્તિ–મેરુ પર્વતની ટોચને પોતે સમતળ ભૂમિ પર રહીને આંગળીથી સ્પર્શ કરવાની શક્તિ. ૬. પ્રાકામ્ય–જમીન ઉપર ચાલતા હોય તે જ રીતે પાણું ઉપર ચાલવાની અને પાણીમાં તરતા હોય તેવી રીતે ભૂમિ ઉપર ચાલવાની શક્તિ. ૭. ઈશિત્વ-ચક્રવત અને ઈદના જેવી પિતાની શોભા કરી શકવાની શક્તિ. ૮. વશિત્વ–પૂર જીવો પણ જેમનાં દર્શન માત્રથી શાંત થઈ જાય તેવી શક્તિ. –શ્રી સોમપ્રભાચાર્યકૃત “કુમારપાળ પ્રતિબંધ", પૃ૨૭૭. (સં. મુનિ શ્રી જિનવિજયજી; પ્રવ ગાયક્વાડઝ ઓરિયેન્ટલ સિરીઝ) લબ્ધિઓ અઠ્ઠાવીસ પ્રકારની ગણાવવામાં આપી છે. શ્રી ધર્મવર્ધનત “અઠ્ઠાવીસ લબ્ધિ સ્તવન”માં એનાં નામ આ પ્રમાણે આપવામાં આવ્યાં છે, અને એની સાક્ષી રૂપે શ્રી ભગવતીસૂત્ર, શ્રી પ્રશ્નવ્યાકરણ અને શ્રી પન્નવણસૂત્રનાં નામ સૂચવ્યાં છે૧. આમ સહિ–શરીરના સ્પર્શ માત્રથી રેગ મટી જાય છે. ૨. વિપસહિ–મલ-મૂત્ર થકી સર્વ રોગ જાય તે. ૩. ખેલેસહિ–લેમ થકી સર્વ રોગ જાય તે. ૪. જ સહિ–શરીરના મેલથી સર્વ રોગ જાય તે. ૫. સવ્યોસહિ–કેશ, નખ, રોમ વગેરે સર્વ અંગથી સર્વ રોગ જાય તે. ૬. સંભિશ્રોત–કોઈ પણ એક ઇંથિથી સાંભળી શકવાની શક્તિ. ૭. અવધિજ્ઞાનરૂપી પદાર્થોને ઇન્દ્રિયની સહાય વગર જાણવાની શક્તિ. ૮. મન:પર્યવજ્ઞાની–ગર્ભજ પંચેન્દ્રિયના મને ગત ભાવ જાણવાની શક્તિ. ૯. વિપુલમતિ-અઢી દ્વિપમાં વિશેષપણે મનેભાવે જાણવાની શક્તિ.. ૧૦. ચારણુલબ્ધિ-આકાશગામિની શક્તિ." ૧૧. આશિવિષ–જેવો શાપ આપે તેવું થાય. ૧૨. કેવલજ્ઞાની–ત્રણે કાળ અને ત્રણે લોકના સર્વ ભાવોને જાણવાની શક્તિ. ૧૩. ગણધર પદ–ગણધરનું પદ મળે.. Page #220 -------------------------------------------------------------------------- ________________ ગુરુ, ગૌતમસામી ૧૪. પર્વધર-પૂર્વધર બને (ચૌદ પર્વ છે. ૧૫. અરિહંતપદ–અરિહંત થાય. ૧૬. ચક્રવર્તિપદ–ચક્રવર્તિપણે પામે. ૧૭. બલદેવપદ–બળદેવરૂપે જન્મે. ૧૮. વાસુદેવપદ–વાસુદેવરૂપે જન્મે. ૧૯. અમૃતસવ–ધી-સાકર-ખીરના જેવી મધુર વાણીની શક્તિ. ૨૦. કોષ્ટબુદ્ધિ–ભણેલું ભૂલે નહીં તે કુષ્ટિક બુદ્ધિ. ૨૧. પદાનુસારિણ–એક પદ ભણતાં ઘણું આવડી જાય એવી શક્તિ. ૨૨, બીજબુદ્ધિ-એક પદ ભણીને ઘણો અર્થ જાણે એવી શક્તિ. ૨૩. તેજલેશ્યા–બાળી નાખે, દાહ ઉપજાવે એવી શક્તિ. ૨૪. આહારક–સંદેહ ઊપજે ત્યારે એના નિવારણ માટે ભગવાન પાસે પહોંચી શકાય એવું શરીર રચનાની શક્તિ. ૨૫. શીતલેશ્યા– શીતલ કરે (તેજલેશ્યાને ઠારે) એવી શક્તિ. ૨૬. વૈક્રિય–નાનાં-મોટાં રૂપ ધારણ કરવાની શક્તિ. ૨૭. અક્ષણમહાનસી–પિતાના (અલ્પ) આહાર લાખ માણસને જમાડે. એવી શક્તિ. (અષ્ટાપદની યાત્રા વખતે ગૌતમસ્વામીએ ડીક ખીરથી ૧૫૦૩ તાપસોને પારણું કરાવ્યું હતું, તે આ લબ્ધિના પ્રતાપે.) ૨૮. પુલાક–સંઘ વગેરેના ભલા માટે ચક્રવર્તીના સૈન્યને ચૂરચૂર કરવાની શક્તિ. ૩. આ છંદ જૈન સંઘમાં ખૂબ પ્રચલિત છે; અને નિત્યપાઠ. કરવાની ધર્મવૃતિઓમાં આ છંદને પણ ગણવામાં આવે છે. આ છંદની કુલ નવ કડીઓ છે, એમાંની શરૂઆતની ચાર કડીઓ અહીં આપી છે. ૧૩, મહાલબ્ધિનું વરદાન ૧. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન ૫ર્યવજ્ઞાન. ૨. દૂર્ત તંત ન પુંજિન્ના | (આ પંક્તિનું સ્થાન હું મેળવી શક્યો નથી.) તથા જુએ, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, અ૦ ૧૫, ગાથા ૮; અ૦ ૩૬, ગાથા ૨૬૪; અને શ્રી દશવૈકાલિકસૂત્ર, અ૦ ૮, ગાથા ૫૦. પ • Page #221 -------------------------------------------------------------------------- ________________ પા ૪. આ શિષ્ય, માતા ૧. શ્રી દલસુખભાઈ માલવણિયાકૃત ણુધરવાદ”, પ્રસ્તાવના, પૃ॰ ૬૧. ૨. શ્રી ભગવતીસાર”, પૃ. ૨૫૦૦ ૩. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર”, પ" ૧૦, સ` ૫, ક્લાક ૧૮૪-૧૮૫-४. गुरोस्तु मौनमाख्यानं शिष्याः संच्छिन्नसंशयाः । --શ્રી દક્ષિણામૂતિ સ્તોત્ર. આ ઉક્તિમાં મા ભાવ બરાબર વ્યક્ત થાય છે. ૧૫. અજ્ઞાત સત્ય તે ૧. ભગવાન મહાવીરના ચ્યવન કલ્યાણુક ( સ્વ લેાકમાંથી મ લેાકમાં અવતાર લેવા માતાની કુક્ષીમાં આવ્યા તે પ્રસંગ) અંગે એવી કથા પ્રચલિત છે કે એમણે ભગવાન ઋષભદેવના પ્રથમ પુત્ર ચક્રવતી ભરતના પુત્ર મરીચિના ભવમાં કુળમદ કરેલા, તેથી નીચ ગાત્રમાં અવતરવું પડે એવું કઈં બાંધેલું, તેથી, છેલ્લા ભવમાં એ કર્મી ઉદ્દયમાં આવતાં, એમને પહેલાં વૈશાલી નગરીના પરા બ્રાહ્મણુકુડપુરમાં વસતા વિપ્ર ઋષભદત્તની પત્ની દેવાન દા બ્રાહ્મણીની કુક્ષીમાં અવતરવુ પડયુ; પણ પછી તીર્થંકરા તે ક્ષત્રિયકુળમાં જ જન્મ ધારણ કરે એવા વિચાર કરી સૌધર્માં ઇન્દ્ર, હરિગમેષી નામના દેવની સહાયથી, ૮૨ દિવસ પછી, એ ગ' વૈશાલીના ખીન્ન પરા ક્ષત્રિયકુડપુરના રાજા સિદ્ધાર્થીની રાણી ત્રિશલાદેવીની કુક્ષીમાં મુકાવ્યા અને ત્રિશલાદેવીની કુક્ષિમાંથી પુત્રીના ગર્ભ ને દેવાનંદાના ગર્ભમાં મુકાવ્યેા. ચ્યા પછી દુનિયા તા મહાવીરને ત્રિશલા રાણીના પુત્ર તરીકે જ ઓળખતી રહી અને દેવાન ંદની હકીકત સાવ અજ્ઞાત રહી. એ અજ્ઞાત સત્ય ભગવાન મહાવીરે આ પ્રસંગે પ્રગટ કર્યુ ટ દેવાનંદાને પેાતાના ગર્ભોમાંથી આવા ઉત્તમ પુત્રને ગુમાવવાને વખત આવ્યા તે પણ પૂર્વભવના એક દુષ્કર્મના ઉદયને લીધે, કાઈક પૂર્વભવમાં દેવાના અને ત્રિશાલાના વો જેઠાણી દેરાણી હતા ત્યારે દેવાન દાના જીવે ત્રિશાલાના જીવના રત્નને દાખડા ચારી લીધે હતા. એ દોષના વિષયને લીધે અને ઉત્તમ રત્ન જેવો પુત્ર ગુમાવવાના વખત આવ્યા. શ્રી ગાપાલદાર જીવાભાઈ પટેલ કપાતિ tr મહાવીરસ્વામીને આચારનાં, ” પૃ. ૧૬૮; “ શ્રી ભગવતીસાર” પૃ. ૨૬૧ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ગુરુ ગૌતમસવામી ૨. જુઓ, શ્રી પટેલ પાદિત શ્રી ભગવતીસાર”, પૃ.૨૬ ૦– - ૨૧ તથા “શ્રી મહાવીરકથા", પૃ. ૮૮-૮૯ ૧૬ સકંદ પરિવ્રાજક: પાંચ ભવની લેણાદેણી ૧. “માગધ” શબ્દ મગધના લેકે (અંગ, બંગ, કલિંગ અને સૌરાષ્ટ્રના લેકેાની જેમ), બે જુદા જુદા વર્ગોના સંકરથી પેદા થયેલા, અને ભાટચારણની જેમ ખુશામત કરનારા હેવાથી, હલકી કેટીના ગણાય છે. એટલા માટે “માગધ" સંબોધન તિરસ્કારસૂચક લેખાય છે. ૨. શ્રી ભગવતીસાર, પૃ. ૧૭૩. “ સ શં ગયા! પુcamત્તિયે .. શ્રી ભગવતીસૂત્ર, પૃ. ૧૧૩; ટીકા પૃ. ૧૧૬. - પણ ભગવાનના આ કથનને વિશેષ ખુલાસે ક્યાંય મળતો નથી. ૩. પૂ.પં.શ્રી કલ્યાણવિજયજી ગણિત “શના માવાન વીર', પૃ. ૧૧૪. ૪. આ પ્રકરણમાં ગૌતમસ્વામી અને સકંદ પરિવ્રાજક પાંચ પાંચ પૂર્વજન્મથી એકબીજા સાથે સંકળાયેલા હતા, એની જે પાંચ કથાઓ આપવામાં આવી છે તે,વિક્રમના ઓગણસમા સૈકામાં રચાયેલ–લખાયેલ એક હસ્તલિખિત ગ્રંથમાં આપેલ હકીકતના આધારે લખવામાં આવી છે. આ હસ્તપ્રત ચાણસ્મા ગામના “શ્રી નિત્ય-વિનય-જીવન-મણિવિજયજી જૈન પુસ્તકાલય”ની છે. એને નંબર ૧૬૩ છે; એનું નામ “શ્રીદેવગિણી ક્ષમાશ્રમણ સંબંધ” એવું નેાંધવામાં આવ્યું છે; પણ એમાં આ પ્રમાણે ત્રણ સંબંધે આપવામાં આવ્યા છેઃ (૧) શ્રી કેસીકુમાર શ્રમણ સંબંધ, (૨) શ્રી પૂર્વભવ સંગતિક - સંબંધ અને (૩) શ્રી દેવદ્ધિગણુ ક્ષમાશ્રમણ સંબંધ. આ પ્રતનાં ૧૩ પાનાં છે. અને તેમાં થી 8 સુધીનાં પાનાંમાં ગૌતમસ્વામી અને કુંદક પરિવ્રાજકના પાંચ પૂર્વભવોની કથાઓ આપવામાં આવી છે. આ સંબંધની શરૂઆત કથાકાર આ પ્રમાણે કરે છે: “અત્ર શ્રી મહાવીર સ્વામીના થી તમારવાના પ્રત્યુ. स्कंदक तव पूर्वसंगतस्तत्र किंचीत् विवच्यते ।" : આ ગ્રંથમાં ગૌતમસ્વામી અને સ્કંદ પરિવ્રાજકના પાંચ પૂર્વ જન્મની જે કથા આપવામાં આવી છે, તે શાને આધારે લખવામાં Page #223 -------------------------------------------------------------------------- ________________ પાદનોંધ : આવી હશે, તેનું મૂળ ક્યાં હશે, એ બાબત, સ્વર્ગસ્થ પૂજ્યપાદ. આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને, અન્ય સાધુ-મુનિરાજોને તથા જન સાહિત્ય અને આગમસૂત્રોના અભ્યાસી વિદ્વાનને પૂછવા છતાં, કશી માહિતી મળી શકી નથી. તેથી સહેજે જિજ્ઞાસા અને કુતૂહલ થાય છે કે શું કથાકારે આ કથાઓ કોઈ. પણ જાતના આધાર વગર જ લખી હશે? આવું બન્યું હોય,. અર્થાત્ કથાકારે આ પાંચ કથાઓ કશા પણ આધાર વગર લખી હેય, એમ માનવા પણ મન ના કહે છે; અને છતાં આને આધાર શોધો બાકી રહે છે, એ પણ હકીકત છે. કેઈના જાણવામાં આ. આધાર આવે તે મને એની જાણ કરવા કૃપા કરે. ગૌતમસ્વામી અને સકંદક પરિવ્રાજક વચ્ચેના પાંચ પૂર્વભવેનું વર્ણન કરતી આ પાંચ કથાઓને સાર, પૂજ્ય મુનિરાજ શ્રી અભયસાગરજી ગણિ તરફથી “શ્રી મહાવીર શાસન ” માસિકના તા. ૧-૭-૧૯૭૧ના અંકમાં અને “સુઘોષા” માસિકના ફેબ્રુઆરી ૧૯૭૨ના અંકમાં “શ્રી ગૌતમસ્વામીના પર્વના પાંચ ભો” એ નામથી પ્રગટ થયું છે. મને આ કૃતિની હસ્તપ્રત પૂજ્ય મુનિવર્ય શ્રી અભયસાગરજી - ગણિ મારફત મળી છે. આ કૃતિની ભાષા સંસ્કૃત છે, પણ તે અશુદ્ધ છે, તે ઉપર આપેલ ટૂંકા ઉદ્ધારણથી પણ જાણી શકાય છે. પુસ્તકને અંતે આપવામાં આવેલી પ્રશસ્તિ આ પ્રમાણે છે– “સંત ૧૮૮૬. मार्गसीर्षे शुक्लत्रयोदस्यां श्री आद्रीयाणायामे चातुमासं संस्थीते पं: तलसीरत्नजी मु० लाभरत्नेन लषीतं श्वआत्मार्थे परोपगारायः । - આ મુનિવરે આ ગ્રંથની રચના પણ કરી હશે અને લખે પણ એમણે જ હશે કે માત્ર કોઈ બીજી પ્રત ઉપરથી નકલ જ કરી હશે, એવી શંકા આ પ્રશસ્તિમાં આપેલ “” શબ્દથી થાય એ સ્વાભાવિક છે. પણ આ કૃતિની બીજી નકલ કે આમાં આપેલ કથાનું મૂળ હજી સુધી ક્યાંયથી મળ્યાં નથી તેથી એમ જરૂર કહી શકાય કે આ કૃતિની રચના આ મુનિવરે જ કરી દેવી જોઈએ. આ મુનિવરો કયા સંધ કે ગષ્ટના હશે, એની પણ જિજ્ઞાસા રહે છે. એક મુનિવરના નામની આગળ “હું” અને બીજાના નામ. Page #224 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમરવાની આગળ “સુ નેધેલ હેવાથી તેઓ કોઈ યતિ સંપ્રદાયના નહીં હેય એમ પણ લાગે છે. આ કૃતિ અર્વાચીન (માત્ર ૧૪૨ વર્ષ જેટલી જૂની) અને અશુદ્ધ હોવા છતાં એમાં ગૌતમસ્વામી અને સ્કંદક પરિવ્રાજકના પાંચ પૂર્વભવોની, બીજે કયાંય નહીં મળતી, કથાઓ સંધરાયેલી હેવાથી એ મહત્વની અને અમુક પ્રમાણમાં મૌલિક કહી શકાય એવી છે. ૫. (પૃ. ૭૪) હસ્તપ્રતમાં આ સ્થાને શ્રાવકનું નામ “સુધર્મા આપ્યું છે, અને આગળ ઉપર બધે સ્થાને “સુભદ્ર” આપ્યું છે; પણ આ પુસ્તકમાં બધે “સુધર્મા” જ રાખ્યું છે. ૫. (પૃ. ૮૦) છેલા પૂર્વભવમાં ભગવાન મહાવીરને જીવ પ્રાણુત નામના દસમા દેવલોકમાં દેવ હતો, અને ગૌતમસ્વામી (તથા એમના બે મિત્રો)ને જીવ છેલ્લા પૂર્વભવમાં, અહીં સૂચવ્યા પ્રમાણે, (સહસ્ત્રાર નામના) આઠમા દેવલોકમાં હતો. આમ છતાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને આશ્વાસન આપતાં “હે ગૌતમ! તુરતના દેવભવમાં અને સુરતના મનુષ્યભવમાં તારી સાથે મારો સંબંધ છે” (“શ્રી ભગવતીસાર,” પૃ.૨૪૯) એમ કહ્યું હતું, એને અર્થ શું હોઈ શકે? આને ખુલાસો એમ સમજો કે બંનેના જીવ છેલ્લા પૂર્વભવમાં, ભલે જુદા જુદા દેવલોકમાં જન્મવા છતાં, વિમાનિક દેવરૂપે જ જગ્યા હતા. ૬. જુઓ, આ જ પ્રકરણની બીજી પાદનોંધ. વળી, જેમાં ગૌતમસ્વામી અને સ્કંદ પરિવ્રાજકના પાંચ પૂર્વભવની કથાઓ આપવામાં આવી છે, તે ઉપર સૂચવેલ હસ્તલિખિત પુસ્તકમાં આ કથાઓની શરૂઆતમાં જે એમ સૂચવવામાં આવ્યું છે કે “શ્રી મહાવીરસ્વારીના શ્રીગૌતમસ્વામીના પ્રભૂતં જ તવ પૂર્વસંતઃ” તેના ઉપરથી ભગવાનના આ કથનને ભાવ વધારે સ્પષ્ટ થાય છે.. બાલમરણના બાર ભેદ આ પ્રમાણે છે-(૧) વલમ્મરણ (તરફડિયાં ખાતાં મરવું); (૨) વશામણ (પરાધીનતાપૂર્વક રિબાઈને મરવું); (૩) અંતઃશલ્યમરણ (શરીરમાં શસ્ત્રાદિ પેસી જવાથી મરવું); (૪) તદ્દભવ મરણ(જે ગતિમાં મર્યા હોય તે જ ગતિમાં પાછું જન્મવું) (૫) પહાડથી છે મ કે ' * * * * www.jainelibrary.ogg Page #225 -------------------------------------------------------------------------- ________________ પડીને મરવું; (૬) ઝાડથી પક્ષીને મરવું; (૭) પાણીમાં ડૂબીને મરવું; (૮) અગ્નિમાં પેસીને મરવું; (૯) ઝેર ખાઈને મરવું; (૧૦) શસ્ત્ર વડે વડે મરવું; (૧૧) ઝાડ વગેરે સાથે કાંસા ખાઈને મરવું; અને (૧૨) ગીધ વગેરે શરીરને ફાડી ખાય એ રીતે મરવું . ( “ શ્રી ભગવતીસાર,” પૃ. ૧૭૬ ). tr ૮. મનુષ્યગતિ, દેવગતિ, તિય ગતિ અને નરકગિત. ૯. `ડિત મરણના બે પ્રકાર આ પ્રમાણે છે—(૧) પાદાપગમન ( ઝાડની પેઠે સ્થિર રહીને આહારત્યાગપૂર્વક મરવું) અને ભક્તપ્રત્યાખ્યાન (હાલવાચાલવાની છૂટ સાથે ખાનપાનના ત્યાગપૂર્વક મરવું) ( “ શ્રીભગવતીસાર ', પૃ. ૧૭૬ ), .. ૧૭. એ સતાનું મિલન ૧. પહેલા તી કર ભગવાન ઋષભદેવના મુનિએ સ્વભાવે ઋજુ અને જડ હતા અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરના મુનિએ સ્વભાવે વક્ર અને જડ હતા. એટલે તે આચારના માર્ગો સ્પષ્ટપણે સમજી અને સારી રીતે પાળી શકે એટલા માટે એમને (૧) પ્રાણાતિપાતવિરમણ ( અ*િસા ), (૨) મૃષાવાદવિરમણુ ( સત્ય ), (૩) અદત્તાદાનવિરમણ (અસ્તેય), (૪) મૈથુનવિરમણુ (બ્રહ્મ) અને (૫) પરિગ્રહપરિમાણુ (અપરિગ્રહ કે ત્યાગ) એ પાંચ મહાવ્રતાનું કરવાનું તથા રાજેરેાજ-સવારસાંજ ને વેળાએપ્રતિક્રમણ કરવાનુ` વિધાન કરવામાં આવ્યું છે. અને વચ્ચેના– ૨થી ૨૩ સુધીના—બાવીસ તી કરેાના સાધુએ ઋજુ અને પ્રાન હાવાથી એમને માટે ચેાથા મૈથુનવિરમણુ મહાવ્રતને! પાચમા પરિગ્રહપરિમાણુ મહાવ્રતમાં સમાવેશ કરવામાં આવ્યા હતા. પરિગ્રહપરિમાણુ મહાવ્રત ત્યારે બહિ@ાદાણા વેરમણુ” નામે ઓળખાતું હતું; અને આ બાવીસ તીર્થંકરના સાધુઓ માટે પ્રતિક્રમણુ કરવાની જરૂર લેખવામાં નહેાતી આવી. પાલન ૨. ગૌતમસ્વામી અને ક્રશીકુમાર શ્રમણ વચ્ચેના આ વિસ્તૃત અને વિવિધવિષયસ્પર્શી અને ગ઼માધાનકારી વાર્તાલાપ “ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ’’ના ત્રેવીશમા અધ્યયનમાં સચવાઈ રહ્યો છે. આ પ્રકરણ એને આધારે જ લખવામાં આવ્યુ છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ 好皮 ૨૦. વળી પાછી નિશા ? ૧. ક` એ જડ એટલે પૌલિક દ્રવ્ય છે; અને એ જીવની મુક્તિને રીકી રાખીને એને સંસારમાં ભ્રમણુ કરાવે છે. આ કના મુખ્ય મે ભાગ છે: ઘાતી અને અધાતી. જે કર્મ આત્માના મૂળ ગુણુના ધાત કરે, આત્માના અસલ સ્વરૂપને રૂધી રાખે તે ઘાતી. અને જે, આત્માના મૂળ. સ્વરૂપને પ્રગટ થતું રૅાકી ન રાખવા છતાં, જ્વને અમુક સમય માટે સૌંસારમાં રાકી રાખે તે અઘાતી કર્મી, ધાતી ક` ચાર પ્રકારનાં છેઃ (૧) જ્ઞાનાવરણીય; (૨) દનાવરણીય; (૩) મેાહનીય, અને (૪) અંતરાય. ધાતી કના નાશ થાય એટલે કેવળજ્ઞાન-સર્વાંત્તપણુ પ્રગટે છે. અને પછી અધાતી ક`ના નાશ, આયુષ્ય પૂ રું થતાં, નિશ્ચિત રૂપે થાય જ છે. એટલા માટે જ ગૌતમસ્વામી ઘાતી કર્મીના નાશને ઝ ંખતા હતા. ગુરુ ગોસંવામી ૨. શ્રી નયવિજયજી વિરચિત શ્રી સભવનાથ જિનના સ્તવનની પાંચમી કડીની પહેલી લીટીના ભાવ અહી લખ્યો છે. એ મૂળ લીંટી આ પ્રમાણે છે: “ જે જન અભિલષે હૈ, તે તેા તેહથી નાસે.’’ ૩. ગૌતમસ્વામીની મેાક્ષ માટેની ઝંખના મેહ ગણુાઈ જાય એટલી ઉત્કટ હતી અને તેથી ભગવાન મહાવીરને એમને એમના મેાક્ષના અવશ્ય ભાવીપણા માટે ખાતરી અને સાંત્વન આપવાં પડત્યાં હતાં. વળી, ગૌતમસ્વામીને ભગવાન મહાવીર, ઉપર પશુ ખૂબ ગાઢ અનુરાગ હતા. આ ઉપરથી કયારેક તે એવા જ પ્રશ્ન થઈ આવે કે ગૌતમસ્વામીની મેક્ષ માટેથી તીવ્ર ઝ ંખના એમના કેવળજ્ઞાનને રોકી રહી હતી કે ભગવાન તરફના આવા દૃઢ અનુરાગ અને રાકી રહ્યો હતા ? આ માટે જાણે બન્નેને સમાન હિસ્સા હાય એમ લાગે, પણ છેવટે આપણાં શાસ્ત્રોમાં ભગવાન તરફના અનુરાગને જ આમ થવામાં મુખ્ય કારણરૂપ જણાવેલ છે. આ હકીકત તરફ નિર્દેશ કરતાં “ શ્રી. ઉત્તરાધ્યયનસૂત્ર' ઉપરની શ્રી શાન્ત્યાચાર્યની ટીકામાં ततः प्रभूतमोहनीयाच्छादिततया ન તે જ્ઞાનોપત્તિિિમપ્રાયઃ'' એમ કહેવામાં આવ્યુ. અર્થાત્ ભગવાન ઉપરના ઘણા મેાહને લીધે ગૌતમસ્વામીનુ` કેવળજ્ઞાન રાકાઈ રહ્યું હતું. આ ઉપરથી સમજવાનું એ છે કે પ્રશસ્ત કહી શકાય એવા કષાયને અંશ પણ છેવટે તા આત્માને માટે હાનિકર્તા જ નીવડે છે. .. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ . ૪. ખૂબ પ્રચલિત એવી આ પક્તિનું સ્થાન છું. સાધી શકયો નથી. શ્રી ઉત્તરાધ્યયનનિયુક્તિ, ગાથા ૨૮૬ થી ૨૯૧. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, - પૂર્વ ૧૦, સ .. ૫. ૯, શ્લેષક ૧૮૧. " ६. भगवं च मोयमे जंघाचारणलद्वीप ल्यातंतू पुढगंपि णीसाए उप्पयति । શ્રી ઉતરાધ્યયનસૂત્ર,” શ્રી શાન્ત્યાચાર્ય કૃત ૭. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર,” ૫ ૧૦, સ` ૯, ૮. એ જ ગ્રંથ, બ્લેક ૨૪૩. ૯. એ જ ગ્રંથ, લેક ૨૪૪. ૧૦, ૧૧, ૧૨. એ જ ગ્રંથ, શ્રેય ૨૪૬ થી ૨૫૦૦ ૧૩. એ જ ગ્રંથ, શ્લાક ૨૫૫. ૧,૨. C: ૧૩ tr ૨૧. ભગવાનનુ આવાસન શ્લાક ૨૫૮. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર”, ૫ ૧૦, સ ૯, ભગવાન મહાવીર ખેતમસ્વામીને, પાતે અને ગૌતમ ભવને અંતે એક જ સ્થાનમાં મેક્ષમાં જવાના છે એવી ખાતરી આપવા છતાં ગૌતમસ્વામીને પેાતાને કેવળજ્ઞાન ઊપજશે કે નહી" એ બાબતમાં કયારેક કયારેક જે સંદેહ થઈ આવતા હતા, અને માટે “ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ''ની નૈમિચદ્રીય ટીકામાં तत्थ गोयम्सामिस्स सम्मत्तमोहणीय कम्मोद यवसेण चिंता जाया-' मा णं ન સિાિસનિ ’– સિ” ( પુત્ર ૧૫૪ ૬) એવા શબ્દને ઉપયોગ કરીને ગૌતમસ્વામીને સમ્યક્ત્વમેંહનીય કર્માંના ઉદય હાવાનું કહેવામાં આવ્યું છે. < ( "" ૩. એ જ ગ્રંથ, શ્લોક ૨૫૯. ૪. છેલ્લા પૂર્વભવમાં મહાવીરસ્વામીને જીવ દસમા દેવલાકમાં હતેા અને ગૌતમસ્વામીને જીવ આઠમા દૈવલેાકમાં હતા, ટીકા, પૃ. ૩૨૫ હૈં. બ્લેક ૨૪૨. ૫. ‘ શ્રી ભગવતીસાર ', પૃ. ૨૪૯-૨૫૦. << ૬. “ શ્રી. ઉત્તરાધ્યયનસૂત્ર ”નું દશમુ· અધ્યયન “દુમપત્રક” નામનું છે. એમાં જૅમ ઝાડના પાકા પીળા પાંદડાને ખરી પડતાં વાર નથી લાગતી, તે જ રીતે માનવીનું જીવન કારે સકુલાઈ જાય, એ નક્કી નથી, માટે માનવીએ પળમાત્ર જેટલા પણ પ્રમાદ ન સેવવે (ગાથા ૧), એ પ્રમાણે ભગવાન મહાવીરે ગૌતમને ઉપદેશ આપ્યા છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ tex ગુરુ ગૌતમસ્વામી આ દસમા અધ્યયનની ૩૭ ગાથાઓમાંથી ચેાડીક ગાથાઓ, એના અથ સાથે, અહી આપવામાં આવે છે— कुसग्गे जह ओस बिंदुए थोवं चिट्ठर लंबमाणप । एवं मणुयाण जीविय समय गोयम ! मा पमायण ॥२॥ દના અગ્રભાગ ઉપર પડેલું ઝાકળનુ બિંદુ જેમ થાડી જ વાર રહી શકે છે, તેમ મનુષ્યેાના છત્રનનું પણ સમજવું, માટે હે ગૌતમ ! એક સમયનેા પણ પ્રમાદ ન કર. ૨. एवं भवसंसारे संसरह सुभासुमेहिं कस्मेहिं । जीवो पमायबहुलो समयं गोयम ! मा पमाय ॥ १५ ॥ શુભાશુભ કર્મોને કારણે, પ્રમાદમઙ્ગલ (બહુ પ્રમાદમાં પડેલે) જીવ આ પ્રમાણે આ ભવરૂપી સંસારચક્રમાં ભમે છે, માટે હે ગૌતમ ! એક સમયના પણ પ્રમાદ ન કર. ૧૫. धम्मं पि हु सद्दहंतया दुल्लभया कारण फासया । इह कामगुणेसु मुच्छिया समयं गोयम ! मा पमायण ॥२०॥ ધર્મમાં શ્રદ્દા કરવા છતાં તેને કાયાથી સ્પર્શી કરવા-અર્થાત્ ધર્માચરણ કરવું–દુભ છે, કેમ કે આ જગતના જીવે કામભોગાથી માહિત થયેલા છે. માટે હે ગૌતમ ! એક સમયને! પણુ પ્રમાદ ન કર. ૨૦ परिजूरह ते सरीरयं केसा पंडरया भवति ते । से सोयबले य हायई समयं गोयम ! मा पमाय ॥ २१ ॥ તારું શરીર ક્ષીણ થાય છે, તારા ક્રેશ સફેદ થાય છે, અને કાનનું બળ ક્ષીણુ થાય છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૧ આ જ રીતે ૨૨ થી ૨૫ સુધીની પાંચ ગાથાઓમાં ચક્ષુનું, નાસિકાનું, જીસનું અને સ્પર્શેન્દ્રિયનુ –એમ બાકીની ચારે ઇંદ્રિયાનું —બળ ક્ષીણ થવાનુ જણાવ્યુ છે. वोच्छिंद सिणेहमप्पणो कुमुयं सारइयं व पाणियं । से सव्वसिणेहवज्जिए समयं गोयम ! मा पमाय ॥२८॥ શરદ ઋતુનુ કુમુદ જેમ પાણીને દૂર કરે છે તેમ, તું તારી આસક્તિને દૂર કર. એમ સ` પ્રકારની આસક્તિથી અલગ થઈને, હું ગૌતમ ! એક સમયને! પણુ પ્રમાદ ન કર. ૨૮ Page #229 -------------------------------------------------------------------------- ________________ પાયા अवउझिय मित्त-बंधवं विडलं वेव धणोहसंचयं । મારું વિત્તિય વેલપ સમય યમ ! મા પમાયપ ારૂની મિત્રો, સબંધીએ અને વિપુલ ધનને ત્યાગ કર્યો પછી હવે ખીજી વાર એ વસ્તુઆની શાષ કરીશ નહીં. હે ગૌતમ ! એક સમયના પણ પ્રમાદ ન કર. ૩૦ तिण्णो हु सि अन्नवं महं किं चिट्ठसि तीरमागओ ? 1 અમિતુ પાર નમિત્તપ સમય ગોયમ ! મા પમાયર િ મહાસાગરને તરી ગયા પછી હવે કાંઠા આગળ આવીને કુમ ઊભે! રહ્યો છે? આ પાર આવી જવા માટે ત્વરા કર. હે ગૌતમ ! એક સમયને! પણુ પ્રમાદ ન કર. ૩૪ અહી આપવામાં આવેલ ગાથાઓના અનુવાદ ડૉ. શ્રી ભાગીલાલભાઈ સાંડેસરાએ અનુવાદિત કરેલ ઉત્તરાધ્યયનસૂત્રમાંથી સાભાર લીધા છે. ( પ્રકાશક : ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ ). જેને ભાવ આ નૈાંધની શરૂઆતમાં આપ્યા છે, તે આ અધ્યયનની પહેલી ગાથા આ પ્રમાણે છે— મ दुमपत्त पंडयए जहा निवडर राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं समय गोयम मा पमायए ॥१॥ ૨૨. સાચું મુનિપણ ૧. આ પ્રસંગ, ગૌતમસ્વામીએ અષ્ટાપદ પર્યંત ઉપર ચોવીસ તીર્થંકરાની પ્રતિમાને વંદન કર્યો પછી ત્યાં દેવા, અસુરા અને વિદ્યાધરાતે ધર્માં દેશના આપી ત્યારે બનેલા છે, એટલે એને ગૌતમસ્વામીની અષ્ટાપદની યાત્રાના પ્રસગ સાથે (૨૦મા પ્રકરણમાં) જ આપવા જોઈએ. પણ આમાં ગૌતમસ્વામીએ સાચું મુનિપણું શું કહેવાય એ સમજાવવા માટે એક કથા કહેલ હેાવાથી, અને આ સ્વતંત્ર પ્રકરણરૂપે આપ્યા છે. .. ૨. ૩. એ જ ગ્રંથ, શ્લાક ૨૦૦૮ ૪. એ જ ગ્રંથ, લેાક ૨૩૨ થી ૨૩૭, ત્રિટિશલાકાપુરુષચરત્ર', પ` ૧૦, સ` ૯, શ્લોક ૧૯૮-૧૯૯, Page #230 -------------------------------------------------------------------------- ________________ K ૧ સાથે આ આનદ ૧. ૫. શ્રી બેચરદાસજી અનુવાદિત “ ભગવાન મહાવીરના દશ ઉપાસકેા ” (બીજી આવૃત્તિ ), પૃ૦ ૮-૯ની પાદનેાંધેા. 3. ૨૪. કેટલાક પ્રસંગ " ૧. આ પ્રસંગ “ શ્રી ભગવતીસાર પૃ. ૬૮૨; श्रमण भगवान् महावीर, " પૃ. ૯૧; તથા શ્રી મહાવીર-કથા ” પૃ. ૩૧૫ માં આપેલ હકીકતને . ૪. આ પ્રકરણમાં વધુ વેલેા આખા પ્રસ’ગ, ઉપર સૂચિત પુસ્તકને આધારે જ આલેખ્યું છે. ગુરુ ગૌતામના આધારે આલેખ્યા છે. ૨. શ્રી ગેાપાલદાસ પટેલ સંપાતિ “પાપ, પુણ્ય અને સયમ ’ ( વિપાક, અંતકૃદ્દશા અને અનુત્તરૌપપાતિકદશાના છાયાનુવાદ ), પૃ૦ ૧૦૪ તથા શ્રી મહાવીર-કથા ’ પૃ૦ ૩૪૨. "" tr 29 ભગવાન મહાવીરના દશ ઉપાસકા ” ( બીજી આવૃત્તિ), પૃ૦ ૧૦૪; તથા શ્રી મહાવીરકથા”, પૃ૦ ૩૫૧, "C "" .. શ્રી ભગવતીસાર '' પૃ૦ ૭; श्रमण भगवान् महावीर પૃ૦ ૧૧૯: તથા “ શ્રી મહાવીર-કથા ” ૩૦ ૩૬૧. ૫. "6 श्रमण "" “ શ્રી ઔપપાતિકસૂત્ર’', પત્ર ૯૪ મૈં થી; સૂત્ર નં. ૩૯ થી; માન્ મહાવીર ”, પૃ. ૧૬૧; અને “ શ્રી મહાવીર-કથા ’', પૃ. ૩૯૭. “ શ્રી ભગવતીસાર ”, પૃ ૫૯૫; श्रमण भगवान् महावीर ", પૃ ૧૬૯; “ શ્રી મહાવીરકથા”, પૃ૦ ૪૦૪, "C $. rr અહી જણાવેલ ત્રણ તત્ત્વજિજ્ઞાસુ મહાનુભાવા ઉપરાંત ખીજાનાં નામ આ પ્રમાણે છેઃ ઉદય; નામેાય, નયિ, અન્યપાલક, શૈલપાલક, શંખપાલક અને સુહસ્તી ગૃહપતિ ( “ શ્રી ભગવતીસાર ”, પૃ૦ ૫૯૫ ). ૭. જ્યારે કાલેાદાયી ભગવાન મહાવીરને રાજગૃહમાં મળ્યા ત્યારે એમની અને ભગવાન વચ્ચે નીચે મુજબ સવાલ-જવાબ થયા હતા— "" કાલેાદાયી—હે ભગવન્! એ અરૂપી અજીવકાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં બેસવા-સૂવા આળાટવાને કાઈ શક્તિમાન છે? મહાવીર—ના; પરંતુ હું કાલેાદાચી ! એક રૂપી અજીવકાય પુદ્દગલાસ્તિકાયમાં બેસવા-સૂવા-આળાટવાને કાઈ પણ શક્તિમાન છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ કાલેદાયી–હે ભગવન! એ રૂપી અછવકાય પુદ્ગલાસ્તિકાયષ્ય છમાં અશુભ ફલસહિત પાપકર્મો લાગે? મહાવીરના કાલેદાયિ! પરંતુ અરૂપી છવકાયને ફલસહિત કર્મો લાગે. (“શ્રી ભગવતીસાર”, ૫૦ ૫૯૭). ૮. “મહાવીર સ્વામીને સંયમધર્મ” (શ્રી સૂત્રકૃતાંગને છાયાનુવાદ; સં. શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ), પૃ. ૨૩૨; “શ્રમ માવાન મહાવીર”, પૃ. ૧૭૪; તથા “શ્રી મહાવીર-કથા", . ૪૦૮. ઉદક પઢાલપુત્ર અને ગૌતમસ્વામી વચ્ચે શ્રાવકોના અહિંસાવ્રતના (રાજા વગેરેની બળજબરીથી કરવી પડતી ત્રસ જીવોની હિંસાવિરાધનાને બાદ કરતાં ત્રસ જીવોની હિંસા નહીં કરવાની પ્રતિજ્ઞાના) સંબંધમાં જે વાર્તાલાપ થયો તે આ બાબતમાં ઝીણવટમાં ઊતરવાની જિજ્ઞાસાવાળાએ ખાસ વાંચવા જેવો છે. આ વાર્તાલાપ, ઉપર પાદનોંધ ૮ માં સૂચવેલ ત્રણે પુસ્તકમાં આપેલ છે. આ વાર્તાલાપમાને ગૌતમસ્વામીના કથનને નીચે રજુ કરેલ ડોક અંશ વાંચવાથી પણ ગૌતમસ્વામીની સમજાવવાની સરળ અને ઉમદા પદ્ધતિને ખ્યાલ આવી શકશે– “પછી ભગવાન ગૌતમે પોતાના મંતવ્યનું ઉદાહરણ આપતાં કહ્યું કે, કેટલાક મનુષ્યો એવો નિયમ લે કે, “જેમણે મુંડ થઈને ઘરબાર છોડી પ્રવજ્યા લીધી હશે, તેમની અમે મરતાં સુધી હિંસા નહીં કરીએ.' તેમણે ગૃહસ્થીઓની હિંસા ન કરવાને નિયમ લીધે નથી. હવે ધારો કે કેાઈ શ્રમણ પ્રવજ્યા લીધા બાદ ચાર, પાંચ કે વધુ વરસ ચારે બાજુ રખડી થાકીને પાછો ગૃહસ્થી થાય. હવે ઉપરનો નિયમ લેનારો માણસ તે ગૃહસ્થ થયેલા શ્રમણને મારી નાખે, તે તેને શ્રમણને મા મારવાને નિયમ તૂટયો કહેવાય? નહિ જ. તે જ પ્રમાણે જેણે માત્ર જગમ પ્રાણોની હિંસા છોડી દીધી હેય તે આ જન્મમાં સ્થાવર બનેલા પ્રાણની હિંસા કરે, તો તેથી તેના નિયમને ભંગ ન જ થાય.” (“મહાવીર સ્વામીને સંયમધર્મ” પૃ૦ ૨૩૫.) ૧૦. “ના માવાન મહાવીર, પૃ૧૯૪; તથા “શ્રી મહાવીર-કથા", * પૃ૪૧૬. Page #232 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમસ્વામી ૧૧. “પાપ, પુણ્ય અને સંયમ", પૃ ૧૬૩; તથા “શ્રી મહાવીરકથા”, પૃ૦૪૨૭, ૧૨. “શ્રી ભગવતીસૂત્ર”, શ૦ ૫, ઉ૦ ૪, પત્ર ૨૨૦. ૧૩. “શ્રી મહાવીર-કથા", પૃ૪૨૯; તથા “શ્રી રાજપ્રશ્રીય સૂત્ર”. ૧૪. “શ્રી રાજપ્રશ્રીય સૂત્ર”, સૂત્ર ૪૭; પત્ર ૧૧૩ છે. ૧૫. આ ગુફાનું નામ સત્તા-સપ્તપણું છે. ૧૬. વિચ્છેદ પામેલ બારમા અંગસૂત્ર “દૃષ્ટિવાદ સિવાયનાં અગિયાર અંગસૂત્રોનાં નામ આ પ્રમાણે છે: (૧) આયાગ (આચારાંગસૂત્ર), (૨) સૂયગડાંગ (સૂત્રકૃતાંગસૂત્ર), (૩) ઠાણુંગ (સ્થાનાંગસૂત્ર), (૪) સમવાયાંગસૂત્ર, (૫) વિયાહપન્નત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, અપરનામ ભગવતીસૂત્ર), (૬) નાયાધમકહાઓ (જ્ઞાતાધર્મકથાંગ), (૭) ઉવાચગદસાઓ (ઉપાસકદશાંગ), (૮) અંતગડદસાઓ (અંતકૂદશાંગ), (૯) અનુ રાવવાઈયદસાઓ (અનુત્તરૌપપાતિકદશાંગ), (૧૦) પન્હાવાગરણાઈ (પ્રશ્નવ્યાકરણગ) અને (૧૧) વિવારસૂયમ (વિપાકસૂત્રાંગ). ૧૭. શ્રુતસ્કંધ ૨, અધ્યયન ૭ઃ ના&#ાળા ૨૫. થોડાક સવાલ-જવાબ ૧. ઐયપથિકી ક્રિયા એટલે જેમાં કાપાયિક વૃત્તિ ન ભબી હેાય એવી માત્ર કાયાની હલન-ચલન વગેરે ક્રિયાઓ. સાંપરાયિકી ક્રિયા એટલે જે પ્રવૃત્તિ ક્રોધાદિ કષાયપ્રેરિત હેય તે ક્રિયા. २. पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते । –ઈશાવાસ્યોપનિષ ૩. આવશ્યક મૂલ સૂત્રપાઠગત તીસાઈ મોરીયાળખું પાઠની આવશ્યક હારિભદ્રીયવૃત્તિની વ્યાખ્યામાં ત્રીસ મેહનીય સ્થાન–એટલે કે જેથી મેહનીય કર્મ બંધાય તે સ્થાન–જણાવતી પંદર સંગ્રહણું ગાથાઓ આપવામાં આવી છે અને તેની વ્યાખ્યા પણ કરી છે. આ પંદર ગાથાઓમાં ત્રીજી ગાથાના ઉત્તરાર્ધમાં મેહનીય કર્મને બંધ થાય તેવાં ઉક્ત ત્રીસ સ્થાનમાંનું છઠ્ઠું સ્થાન આ પ્રમાણે છે“સાહાર જિલ્લાગ્નિ દૂ ર ન પુર્વાદ ” આની વ્યાખ્યા આ પ્રમાણે છે– साहारणे-सामण्णे गिलाणम्मि पहू-समस्थो, उवएसेण सई करणेण वा तप्पि, तह वि किच्चं मोसहजायणाइ महाघोरपरिणामो न कुवह सेऽवि महामोहं पकुव्वइ, सव्वसामण्णो य गिलामो [? पडियरियन्बो] भवइ, तथा Page #233 -------------------------------------------------------------------------- ________________ પાદનોં ૧૯૯ जिनोपदेशात्; उक्तं च-किं भंते! जे गिलाणं पडियरह से धणे ? उदाहु जे तुमं दंसणेण पडिवज्जइ ? गोयमा ! जे गिलाणं પરિય૬ સે ધન્તે । સે ઢળઢેળ અંતે ! વૅ યુદ્ઘતિ? પોષમા ! ને गिलाण पडियर से मं दंसणेणं पडिवज्जर, जे मं दंसणेण पडिवज्जर से गिलाणं पडियरह; आणाकरणं खु अरहंताणं दंसण, से तेणट्टेण गोयमा ! एवं वुच्चइ- ' जे गिलाणं पडियरइ सेमं पडिवज्जइ, जे मं पडिवज्जह से गिलाण पडिवज्जईत्यादि । ન ફ્રાઈ પણ પ્રકારના ખીમારની ઉપદેશ દ્વારા કે પેાતાની આવડતથી સેવા કરવાની શક્તિ ાવા છતાં જે કાઈ મહાધારપરિણામી ઔષધાદિની યાચના વગેરે ન કરે તે પણ મહામેાહનીય ક` ખાંધે છે. • ગમે તે પ્રકારના બીમારની સેવા કરવી ” એ શ્રી જિનના ઉપદેશ છે. કહ્યું છે કે— [ ગણુધર ભગવાન શ્રી ગૌતમસ્વામી શ્રમણુ ભગવાન શ્રી વીર-વ માનસ્વામીને પૂછે છે—] હે ભગવન્! જે બીમારની સેવા કરે છે તે ધન્ય છે કે જે આપને નથી પામે છે તે ધન્ય છે? [ ‘ દર્શીનથી પામે છે ' ને અ` · ભગવાનને સાચા સ્વરૂપે એળખે છે એમ કરવા જોઈએ. ] [ ભગવાન ઉત્તર આપે છે—] “ હે ગૌતમ ! જે બીમારની સેવા કરે છે તે ધન્ય છે. ’ ' [ક્રી શ્રી ગૌતમસ્વામી પૂછે છે—] “ હે ભગવન્! આપે જે કહ્યું તેનું કારણ શું ?” tr [ભગવાન ઉત્તરમાં કહે છે—] “ હું ગૌતમ! જે ખીમારની સેવા કરે છે તે અને દર્શનથી પામે છે–સાચા અર્થમાં આળખે છે, [અર્થાત ] જે મને દર્શીનથી પામે છે તે બીમારની સેવા કરે છે. [અર્થાત્ મને સાચા અર્થાંથી આળખનાર ખીમારની સેવા ન કરે તે શકય જ નથી ]. આજ્ઞાનું પાલન કરવુ. તે અરહાનું દર્શીન છે. આટલા માટે જ ગૌતમ! હુ· એમ કહુ છું કે— ખીમારની સેવા કરે છે, તે મને દર્શીનથી પામે છે, [અર્થાત્] જે મને દઈનથી પામે છે તે બીમારની સેવા કરે છે. હે . 93 અહીં પ્રસ્તુત આવશ્યકસૂત્રના મૂલપાઠની ચૂર્ણિકારે વ્યાખ્યા કરી છે ત્યાં ત્રીસ માહનીયકમ બધસ્થાનાને દર્શાવતી ૩૮ ગાથાઓ આપી છે, જે ઉપર સૂચવેલી આવશ્યકહારિભદ્રીયવૃત્તિગત સ ંગ્રહણી ગાથાએાથી ભિન્ન છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતરજામી આ ૩૮ માથામાં કંપની ગાથામાં મેહનીયમબધનાં ૩૦ સ્થાન પૂર્ણ થાય છે. આ પાંત્રીસ ગાથાઓ દશાધના નવમા અષયનની છે. એટલે આવશ્યકર્ણિમાં નોંધાયેલાં અને દશાશ્રુતસ્કંધનાં મેહનીયકર્મબંધનાં ૩૦ સ્થાનની રજૂઆત સરખી છે. [ પૂ.પા. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજે આવશ્યકચૂર્ણિને શોધીને તૈયાર કરેલી પ્રેક્ષકેપીમાં દશાશ્રુતસધગત ગાથાઓના પાઠભેદ નોધેલ, તેના આધારે દશાશ્રુતસ્કંધ સાથેની તુલના અહીં થઈ શકી છે.] આવશ્યકચૂર્ણિમાં ઉદ્દત કરેલી અને દશાશ્રુતસ્કંધગત ગાથાએમાં જે મેહનીય કમબંધનાં ત્રીસ સ્થાનેને ક્રમ છે, તેનાથી આવશ્યકહારિભદ્રીયવૃત્તિગત સંગ્રહણું ગાથામાં જણાવેલાં ત્રીસ સ્થાનેને ક્રમભેદ છે. આથી પ્રસ્તુત બીમારસેવાને લગતું સ્થાન આવશ્યકહારિભદ્રીયત્તિમાં છઠ્ઠું છે, જ્યારે આવશ્યકચૂર્ણિગત ગાથાઓમાં તથા દશાશ્રુતસ્કંધમાં બીમારની સેવા સંબંધી સ્થાન પચીસમું છે. અસ્તુ. આવશ્યકચૂર્ણિગત ગાથામાં તેમ જ દશાશ્રુતસકંધમાં બીમારની સેવાસંબંધી સ્થાન આ પ્રમાણે છે– साहारणम्मि जे केइ गिलाणम्मि उठिते । વમ્ જ કુશ્વત ઉજિ બન્ને વેત વતી ૨૮ / सढे नियडिपण्णाणे कलुसाऽऽउलचेतसे । अप्पणो य अबोधीए महामोहं पकुव्वती ॥ २९ ॥ . [ ઉપરની બે ગાથાઓ પૈકી પહેલી ગાથાના પ્રારંભમાં આવેલા સાહમિ પદના સ્થાને દશાશ્રુતસ્કંધમાં સારા પાઠ છે.] કઈને કોઈ પણ પ્રકારની બીમારી થઈ હોય તે પ્રસંગે જે સમર્થ હોય તે કંઈ પણ [સેવા] ન કરે, તે મારી સેવા] પણ કરતે નથી. આવો-સેવા નહીં કરનારશઠ માયાવી કલુષિત ચિત્તવાળા જીવ પિતાને અધિના કારણે મહામોહનીય કર્મ બાંધે છે. ઉપરની બે ગાથાઓમાંની પહેલી ગાથાના અર્થમાં તે મારી સેવા પણ કરતા નથી' એમ જણાવ્યું છે, તે ઉપરથી ભગવાન Page #235 -------------------------------------------------------------------------- ________________ વિ-વાદ્ધમાન સ્વામી નિર્મજ્યનિસ્થિતીને કહે છે તેમ સમજવું. આમ સમજવા માટે આવશ્યકચૂર્ણિમાં તો કોઈ આધાર નથી, પણ દશાશ્રુતસ્કંધમાં આ ત્રીસ મોહનીયકર્મબંધસ્થાને ઉપદેશ ભગવાન આપે છે તેમ સ્પષ્ટ જણાવ્યું છે, તે આ પ્રમાણે तेणं कालेणं तेणं समएणं चंपा नाम नयरी होत्था । वण्णओ । पुण्णभद्दे नाम चेइए। वण्णओ। कोणिए राया। धारिणी देवी। सामी समोसढे । परिसा निग्गया। धम्मो कहितो । परिसा पडिगया। 'अज्जो'त्ति समणे भगवं महावीरे बहवे निग्गंथा य निगंगथीओ य आमंतेत्ता एवं वदासी-एवं खलु अज्जो ! तीसं मोहट्ठाणाई जाइं इमाइं इत्थीओ वा पुरिसा वा अभिक्खणं આયરમાં વી સમાયરા વા મોળાત્તાપ વફા (દશાશ્રુતસ્કંધ, શ્રી મણિવિજયજી ગ્રંથમાળા પ્રકાશિત પત્ર, ૭ર-૧). [માંદાની સેવાનો મહિમા દર્શાવતી આ આખી નેધ, મૂળ શાસ્ત્રપાઠ સાથે, મારા મિત્ર અને આગમગ્રંથના વિદ્વાન પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભેજ લખી આપી છે.] ૨૮. ગૌતમની વેદના ૧. શ્રી જસવંતલાલ ગિરધરલાલ શાહે પ્રકાશિત કરેલ “શ્રી જૈન સઝાય . માળા” ભાગ પહેલામાં (પૃ. ૨૭૮) “શ્રી મહાવીર સ્વામીની સજઝાય” નામે એક સક્ઝાય છપાઈ છે. ૧૫ કડીની આ લાગણીસ્પર્શી સઝાયની શરૂઆતની ૪ કડી અહીં રજૂ કરી છે. આ સઝાયનું નામ “શ્રી મહાવીર સ્વામીની સઝાય” એવું આપ્યું છે, પણ એમાં ભગવાન મહાવીરના નિર્વાણના સમાચાર સાંભળીને ગૌતમસ્વામી ભગવાનના વિરહથી કેવી આંતર વેદનામાં ડૂબી જાય છે એનું કરુણ વર્ણન આવતું હોવાથી એને “ગૌતમવિલાપ સક્ઝાય” કે “વીરવિરહદના સક્ઝાય” એવું કંઈક નામ આપવામાં આવે તો એ સાર્થક ગણુય. ૨૯. સફળ મનોરથ ૧. બાર અંગનાં નામ “કેટલાક પ્રસંગો” નામે ૨૪મા પ્રકરણની ૧૬ નંબરની પાદધિમાં આપ્યાં છે. ૧૪ પૂર્વને સમાવેશ વિચ્છિન્ન થયેલ ૧૨મા દષ્ટિવાદ’ નામના અંગસૂત્રમાં થતો હતો અને એમનાં . નામ આ પ્રમાણે છે– Page #236 -------------------------------------------------------------------------- ________________ R ગુરુ ગૌતમગામી (૧) ઉત્પાદપૂ†, (૨) અગ્રયણીયપૂર્વ, (૩) વી`પૂ, (૪) અસ્તિનાસ્તિપ્રવાદપૂર્વ, (૫) જ્ઞાનપ્રવાદપૂર્વ, (૬) સત્યપ્રવાદપૂર્વ, (૭) આત્મપ્રવાદપૂર્વ, (૮) કર્માં પ્રવાદપૂર્યાં, (૯) પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ, (૧૦) વિદ્યાનુપ્રવાદપૂર્વી, (૧૧) અવષ્યપૂર્વ, (૧૨) પ્રાણાયુપૂર્વી, (૧૩) ક્રિયાવિશાલપૂર્વ અને (૧૪) લેાકબિંદુસારપૂર્વ ૩૦. મહાનિર્વાણ ૧. ગૌતમસ્વામી પહેલાં, પાંચમા ગણુધર શ્રી સુધર્માસ્વામી સિવાયના નવે ગણુધરા, ભગવાન મહાવીરની હયાતીમાં જ, નિર્વાણ પામ્યા હતા. એટલે ગૌતમસ્વામીના નિર્વાણ પછી ફક્ત સુધર્માસ્વામી જ હયાત હતા. ભગવાન મહાવીરના નિર્વાણુ પછી તરત જ ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું હતું, એટલે સઘની વ્યવસ્થાની અને સાચવણીની જવાખદારી શ્રી સુધર્માસ્વામીને સ્વીકારવી પડી હતી.. તેથી જ અત્યારની શ્રમણુપર પરા શ્રી સુધર્માસ્વામીથી શરૂ થાય છે. ૩૧. મોંગલમય વિભૂતિ ૧. આઠ મહાસિદ્ધિ અને અઠ્ઠાવીસ લબ્ધિઓનાં નામ “લબ્ધિતા ભંડાર” નામે ખારમા પ્રકરણની બીજા નંબરની પાદનેાંધમાં (પૃ૦ ૧૮૪-૧૮૬ માં) આપ્યાં છે. નવ નિધાનનાં નામ કલિકાલસ`ન. શ્રી હેમચંદ્રાચાયે એમના “અભિધાનચિંતામણિ” નામે શબ્દઢ્ઢાશમાં સમાન્ય અને જૈનસિદ્ધાંતમાન્ય એમ બે પ્રકારે, નીચે મુજબ, આપ્યાં છે— સમાન્ય નવ નિધાનનાં નામ—(૧) મહાપદ્મ, (૨) પદ્મ, (૩) શંખ, (૪) મકર, (૫) કચ્છપ, (૬) મુકુ૬, (૭) કુ', (૮) નીલ,. અને (૯) ચમ્ ( ચર્ચા ), જૈનમાન્ય નત્ર નિધાન અને એના અર્થ આ પ્રમાણે છે ૧. નસ —ગ્રામ-નગર આદિના વ્યવહાર જેનાથી થાય તે. ૨. .પાંડુક—નાણાં અને મેય દ્રવ્યેાના વ્યવહાર જેનાથી થાય તે ૩. પિંગલક—પુરુષ, સ્ત્રી, અશ્વ, હસ્તી વગેરેના આભરણુવિધા વ્યવહાર જેનાથી થાય તે.. - Page #237 -------------------------------------------------------------------------- ________________ પાદને ૨૦૩ ૪. સર્વરન-ચક્રવતીનાં ૧૪ અને અન્ય એકેન્દ્રિયાદિ રત્નની ઉત્પત્તિ. જેનાથી થાય તે. ૫. મહાપદ્મ–ત અને રંગીન વસ્ત્રોની ઉત્પત્તિ જેનાથી થાય છે. ૬. કાલવર્તમાન આદિ ત્રણ કાળનું અને બધી કળાઓનું જ્ઞાન જેનાથી થાય છે. ૭. મહાકાલ–લેહ આદિ સમગ્ર ધાતુઓ તથા સ્ફટિક, મણિ વગેરેની ઉત્પત્તિ જેનાથી થાય તે ૮. માણવક–યુદ્ધનીતિ અને દંડનીતિ તથા યોધ, આયુર્વે વગેરેની ઉત્પતિ જેનાથી થાય તે. ૯. શંખ–સંગીત, નૃત્ય અને વાઘોની ઉત્પત્તિ જેનાથી થાય છે. (શ્રી સ્થાનાંગસૂત્ર, સ્થાન ૮) Page #238 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ શ્રી ગૌતમસ્વામી સબંધી કેટલીક કૃતિઓની યાદી ગણધર શ્રી ગૌતમસ્વામીના વ્યાપક પ્રભાવને કારણે એમની પ્રશસ્તિરૂપે, સેક સેકે, જુદી જુદી ભાષાઓમાં, સખ્યાબંધ કૃતિઓ રચાઈ છે. એમાંની કેટલીક કૃતિઓ છપાઈ ગયેલી છે અને કેટલીક હજી છપાવી ખાકી છે. અત્યાર સુધીમાં છપાઈ ગયેલી બધી કૃતિની યાદી મેળવવાનું મારાથી ખની શકઘું નથી; આમ છતાં, છપાયેલ પુસ્ત! તપાસતાં, જેટલી કૃતિએ જોવા મળી તેની યાદી અહી આપવામાં આવી છે; એટલે આ યાદીને સપૂર્ણ માની લેવાની જરૂર નથી. એક જ કૃતિ જુદાં જુદાં એકથી વધુ પુસ્તકામાં છપાયેલ ઢાવાથી કઈ કૃતિ કયા પુસ્તકમાં છપાયેલી છે, એના ઉલ્લેખ મેં કર્યા નથી. શ્રી ગૌતમસ્વામી સબંધી અત્યાર સુધી અપ્રગટ રહેલી કૃતિઓની પૂરી યાદી મેળવવાનું કામ તા છપાયેલ કૃતિઓની પૂરી યાદી મેળવવા કરતાં પણ વધુ મુશ્કેલ છે. હસ્તલિખિત પુસ્તકેાના બધા નહીં તે! સખ્યાબંધ અથવા છેવટે મુખ્ય મુખ્ય ભંડારા તપાસવામાં આવે તેા જ આ કામ થઈ -શકે. આવી તપાસ કરવાનું મારુ· ગજુ ન હેાવાથી અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સસ્કૃતિ વિદ્યામ`દિરના હસ્તલિખિત ગ્ર ́થસ ગ્રહમાંથી જે કૃતિઓ જાણવા મળી એની યાદી આપીને મેં સતાષ માન્યા છે. આ યાદીમાં શ્રી દિગમ્બર જૈન સંધમાં રચાયેલ કૃતિઓના સમાવેશ નથી થઈ શકયો. છપાયેલી કૃતિઓ ૧. શ્રી ગણુધરભાસ : કર્તા ઉપાધ્યાય શ્રી યશવિજયજી; ભાષા ગુજરાતી; પહેલી પક્તિ પહેલા ગણુધર વીરને. (નં. ૨૨ના શ્રી વિજયસેનસૂરિશિષ્ય મુનિ વીરવિજયકૃત સ્તવનની તથા નં. ૩૦ની શ્રી વિજયસિ‘હસૂરિકૃત સજ્ઝાયની પહેલી પક્તિ પણ આ પ્રમાણે જ છે.) Page #239 -------------------------------------------------------------------------- ________________ . ૨, શ્રી ગૌતમસ્વામીને છંદ, અપર નામ શ્રી ગૌતમwહકઃ કર્તા શ્રી સૌભાગ્યવિજ્યજી (સૂસ સૌભાગ્ય); ભાષા ગુજરાતી પહેલી પંક્તિ - માત પૃથ્વી સુત પ્રાત ઉઠી નમો ગણધર ગૌતમ નામ ગેલે. ૩. શ્રી ગૌતમસ્વામીનો રાસઃ કર્તા ઉપાધ્યાય વિનયપ્રભ (ઉદયવંત. મુનિ); ભાષા ગુજરાતી અને પ્રાકૃત મિશ્રિત, પહેલી પંક્તિ ઃ વીર જિસેસર. ચરણકમલ, કમલાક્યનાસો. ૪. શ્રી ગૌતમસ્વામી લઘુ રાસ કર્તા શ્રી પાર્ધચંદ્રસૂરિ; ભાષા ગુજરાતી અને પ્રાકૃત મિશ્રિત; પહેલી પંક્તિઃ શ્રી વસુબ્રુઈપુત્તો માયા હવીય કુષ્ટિસંભૂઓ. - પ. શ્રી ગૌતમસ્વામીને લઘુ રાસ કર્તા શ્રી વિજ્યશૈખર ગણિ; ભાષા ગુજરાતી; પહેલી પંક્તિ: શ્રી ગૌતમ ગુરુ પ્રભાતિયું રે, સમરી ભવિકા જન ચિત્ત ખરે. ૬. શ્રી ગૌતમસ્વામી રાસઃ કર્તા શ્રાવકકવિ શ્રી શાંતિદાસ; ભાષા. ગુજરાતી; પહેલી પંક્તિ : સરસ વચન દાયક સરસતી, અમૃત વચન. મુખે વસતી. (૬૬ કરીને આ રાસ, કવિ શ્રી શાંતિદાસે વિ. સં. ૧૭૩૨માં દશેરાને દિવસે ર છે. એનું પ્રકાશન કપડવંજ સંઘની શ્રી મીઠાભાઈ કલ્યાણચંદ જૈન પેઢીએ કરેલું છે.) ૭. શ્રીગૌતમન્તોત્રમૂઃ કર્તા શ્રી જિનપ્રભસૂરિજી; ભાષા પ્રાકૃત; પહેલી પંક્તિ : પરિરિરિત્રાસ ! ૮. શ્રીગૌતમન્નાનિસ્તેત્રમૂ: કર્તા ધર્મહંસક ભાષા સંસ્કૃત, પહેલી પતિઃ ગૌતમં ગોગર વિત્ર ૯. શ્રીૌતમસ્વરસ્તોત્રમ્ ર્તા શ્રી જિનપ્રભસૂરિ; ભાષા સંસ્કૃત પહેલી પતિઃ ગુરુ નત્રિકાન્તાવ રાશિમાં ૧૦. શ્રીમન્નાષિરાજfમંતશ્રીગૌતમસ્વામિસ્તોત્ર? કર્તા અજ્ઞાત; ભાષા સંસ્કૃત; પહેલી પંક્તિ: મોડતુ શ્રીદીપતિજીર્તિવૃદ્ધિ.. . : ૧૧. શ્રીગૌતમસ્વામગષ્ટમ્ : કર્તા અજ્ઞાત, ભાષા સંસ્કૃત, પહેલી પતિઃ ૐ નમઃ છિદ્દે - - : ૧૨. શ્રીગૌતમચાવ્યમૂઃ ર્તા અજ્ઞાત; ભાષા સંસ્કૃત; પ્રથમપંક્તિઃ શ્રીક્રમૂર્તિ વસુભૂતિપુત્રા કુલ ૧૦ શ્લોકન લેકની છેલ્લી પંક્તિ “સ નૌતમ ઋતુ. વચ્છિત મે ” એ પ્રમાણે છે. આના ઉપર પંન્યાસ શ્રી સુશીલ વિજયજી ગણિએ (વર્તમાન આચાર્ય શ્રી વિજયસુશીલસરિજીએ : ટીકા રચી છે, તે છપાઈ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ગુરુ, ગૌતખેરવાથી ક ૧૩. ગૌતમના રસ્તુતિઃ કર્તા શ્રી જ્ઞાનસૂરિ (જ્ઞાનવિમલસૂરિ ?); ભાષા સંસ્કૃત; પહેલી પંક્તિઃ શ્રીમતિ વૃદિમૂર્તિા ૧૪. શ્રીગૌતમસ્વામિસ્તુતિઃ કર્તા અજ્ઞાત; ભાષા સંસ્કૃત; એક -લોકની આ સ્તુતિ આ પ્રમાણે છે: अक्षिणि महानसीलब्धिः, केवलश्रीः कराम्बुजे । नामलक्ष्मीर्मुखे वाणी, तमहं गौतम स्तुमः ।। ૧૫. શ્રી ગૌતમસ્વામી ગણધર ચિત્યવંદન: કર્તા શ્રી નવિજય; ભાષા ગુજરાતી; પહેલી પંક્તિ : ઈંદ્રભૂતિ પહિલે ગણું, ગૌતમ જસ નામ. ૧૬. શ્રી ગૌતમસ્વામી ચૈત્યવંદન કર્તા શ્રી નવિજય; ભાષા ગુજરાતી: પહેલી પંક્તિઃ જીવ કેરે જીવ કેરે, અછે મનમાંહિ. ૧૭. શ્રી ગૌતમસ્વામી ચૈત્યવંદનઃ ભાષા ગુજરાતી; કર્તા શ્રી જ્ઞાનવિમલરિફ પહેલી પંક્તિ બિરૂદ ધરી સર્વાનું. ૧૮. શ્રી ગૌતમસ્વામી ગણધર ચિત્યવંદન : ભાષા ગુજરાતી; કર્તા શ્રી જ્ઞાનવિમલસૂરિ, પહેલી પંક્તિ નમે ગણધર, નમો ગણધર, લબ્ધિભંડાર. ૧૯. શ્રી ગૌતમસ્વામી ગણધરનું ચૈત્યવંદન કર્તા આચાર્ય શ્રી વિજયસુશીલસરિ; ભાષા ગુજરાતી; પહેલી પંક્તિઃ ઇન્દ્રભૂતિ ગણધર નમું, અનંત લબ્લિનિધાન. ૨૦. શ્રી ગૌતમસ્વામી સ્તવનઃ કર્તા શ્રી નવિજય; ભાષા ગુજરાતી; પહેલી પંક્તિઃ વીર મધુરી વાણુ ભાખે, જલધિજલ ગંભીર રે. ૨૧. શ્રી ગૌતમ ગણધર સ્તવનઃ કર્તા શ્રી જ્ઞાનવિમલસરિ; ભાષા -ગુજરાતી: પહેલી પંક્તિઃ દુઃખહરણ દીપાલિકા રે લાલ. ૨૨. શ્રી ગૌતમસ્વામીનું સ્તવનઃ કર્તા શ્રી વિજયસેનસૂરિશિષ્ય મુનિ શ્રી વીરવિજયજી; ભાષા ગુજરાતી; પહેલી પંક્તિઃ પહેલે ગણધર વીર રે, શાસનને શણગાર. (નં. ૧ના ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત શ્રી ગણધરભાસની તથા ન. ૩૦ની શ્રી વિજયસિંહરિકૃત સઝાયની પહેલી પંક્તિ પણ આ પ્રમાણે છે.) ૨૩. શ્રી ગૌતમસ્વામી સ્તવનઃ કર્તા સિદ્વિમુનિ (?); ભાષા -ગુજરાતી; પહેલી પંક્તિ ગુણગણ ગાઉં ગિરવા ગણેશ. - ૨૪ શ્રી ગૌતમસ્વામીનું સ્તવન કર્તા મુનિ શ્રી ઉદયવિજયજી (સ્વ. આ. વિજયનીતિસૂરિશિષ્ય સ્વ. આ. શ્રી વિજયસૂરિજી); ભાષા -ગુજરાતી; પહેલી પંક્તિ ઃ લબ્ધિ ભંડાર ગુણવંત ગુરુ ગાજતો. Page #241 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૨૦૦ સ્તવન ૨૫. શ્રી ગૌતમસ્વામી ભગવ ંતનુ કર્તા માયા શ્રી વિજયસુશીલસૂરિ; ભાષા ગુજરાતી; પહેલી પાક્તિ : ગૌતમસ્વામી જગગુરુ, ગુણગણના ભંડાર લાલ રે. ૨૬. શ્રી ગૌતમ નિવેદ સ્તવન : કર્તા અન્નાત; ભાષા ગુજરાતી; પહેલી પક્તિઃ વીર નિસનેહી હું સસનેહી. ૨૭. શ્રી ગૌતમસ્વામી સ્તવઃ કર્તા મુનિ શ્રી દÖનવિજયજી (ત્રિપુટી); ભાષા ગુજરાતી; પહેલી પુક્તિ ઃ ગૌતમનામ સમરિયે, સુમન જન ! ૨૮. શ્રી ગૌતમસ્વામી ગણુધરની સ્તુતિ : કર્તા શ્રી જ્ઞાનવિમલસૂરિ; ભાષા ગુજરાતી; પહેલી પ ક્તિઃ ગુરુ ગણપતિ ગાઉ, ગૌતમ ધ્યાન જ્યા ૨૯. શ્રી ગૌતમસ્વામીની સ્તુતિ ઃ કર્તા આચાર્ય શ્રી વિજયસુશીલસૂરિ; ભાષા ગુજરાતી; પહેલી પક્તિ: ગૌતમસ્વામી ગણુધર નમીજે. ૩૦. શ્રી ગૌતમ સજ્ઝાય : કર્તા શ્રી વિજયસિ‘હસૂરિ; ભાષા ગુજરાતી; પહેલી પ`ક્તિ : પહેલા ગણુધર વીરતે. (ન”. ૧ના ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત શ્રી ગણુધરભાસની તથા ન. ૨૨ના શ્રી વિજયસેનસૂરિશિષ્ય મુનિ શ્રી વીરવિજયજી વિરચિત શ્રી ગૌતમસ્વામીના સ્તવનની પહેલી પક્તિ પણ આ પ્રમાણે છે.) ૩૧. શ્રી ગૌતમપૃચ્છાસ્વાધ્યાય (સજ્ઝાય) : કર્તા શ્રી રૂપવિજયજી; ભાષા ગુજરાતી; પહેલી પ"ક્તિ ઃ ગૌતમસ્વામી પૃચ્છા કરે. ૩૨. શ્રી ગૌતમસ્વામીની સજ્ઝાય; કર્તા વાચક કરણુ; ભાષા ગુજરાતી; પહેલી પંક્તિ : સમવસરણ સિંહાસને જી. ૩૩. શ્રી ગૌતમ ગણધર સ્વાધ્યાય : કર્તા ખીમાવિજયજી; ભાષા ગુજરાતી; પહેલી પતિ : તેાસુ પ્રીત અધાવી. ૩૪. શ્રી ગૌતમસ્વામી ભગવંતની સજ્ઝાય : કર્તા શ્રી ધ; ભાષા ગુજરાતી; પહેલી પતિ : હું ઇંદ્રભૂતિ ! તાહરા ગુણુ કહેતાં હરખ ન માય. ૩૫. અગિયાર ગણધરની સજ્ઝાય : કર્તા મુનિ શ્રી ઉદયવિજયજી (સ્વ. આ. શ્રી વિજયનીતિસૂરિશિષ્ય સ્વ. આ. શ્રી વિજયાદયસૂરિજી); ભાષા ગુજરાતી; પહેલી પતિઃ પટ્ટધર વીરના વદીયે, એકાદશ કથા હૈ। વિદ્યાદ્ધિનિધાન. ૩૬. શ્રી ગૌતમસ્વામીની સજ્ઝાય : કર્તા આચાર્યં શ્રી વિજયસુશીલસર; ભાષા ગુજરાતી; પહેલી પંકિત : નમે નમેા ગૌતમ મહામુનિ, ગૌતમ ગુણ ભંડાર રે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ગુરુ મેતમામી. ૩૭. શ્રી ગૌતમસ્વામીનું અષ્ટક: ભાષા ગુજરાતી; ર્તા કવિ. લાવણ્યસમય; પહેલી પંકિત : વીર જિનેશ્વર કે શિષ્ય, ગૌતમ નામ. જ નિશદિશ. ૩૮. શ્રી ગૌતમ અષ્ટક : કર્તા અજ્ઞાત; ભાષા ગુજરાતી; પ્રથમ પંકિત ઃ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર. આ કૃતિને છેલ્લે દુહે આ પ્રમાણે બે પ્રકારને મળે છે? ગુર ગૌતમ અષ્ટક કહી, આણું હર્ષ ઉલ્લાસ; ભાવ ધરી જે સમરશે, પૂરે સરસ્વતી આશ. Iટા શાસન શ્રી પ્રભુ વીરનું, સમજે જે સુવિચાર; ચિદાનંદ સુખ શાશ્વતા, પામે તે નિરધાર, પાટા - ૩૯. શ્રી ગૌતમસ્તવવિંશિકા કર્તા પંન્યાસ શ્રી સુશીલવિજયજી ગણિ. (વર્તમાન આચાર્ય શ્રી વિજયસુશીલસૂરિ); ભાષા ગુજરાતી; પહેલી પંકિતઃ ગૌતમસ્વામી ગુણના દરિયા, ગણધર વીરના એ, ભવિયા ભાવે વદે. ૪૦. શ્રી ગૌતમપ્રભાતી પદ: કર્તા કવિ સમયસુંદર; ભાષા ગુજરાતી; પહેલી પંક્તિઃ ગૌતમ નામ જપ પરભાતે. ૪૧. શ્રી ગૌતમ ગુરુવર વિનતિ, અપરનામ શ્રી ગૌતમગુરુ પ્રભાતી છંદઃ કર્તા કવિ રૂપચંદ ગણિશિષ્ય મુનિ ચંદ; ભાષા ગુજરાતી; પહેલી પંક્તિઃ જ જે ગૌતમ ગણધાર, મહેટી લબ્ધિતણે ભંડાર. છ કડીની આ કવિતાની દરેક કડીને અંતે “જય જય ગૌતમ ગણધાર' – એમ લખ્યું છે. ( ૪૨. શ્રી ગૌતમસ્વામીના વિલાપનું પદ : કર્તા મુનિ શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી); ભાષા ગુજરાતી; પહેલી પક્તિઃ મહાવીર સ્વામી મેશે. પધાર્યા, ગૌતમ બોલે રે. - ૪૩. શ્રી ગૌતમસ્વામીની વહુ લીઃ કર્તા શ્રી માણેકસૂરિ, ભાષા ગુજરાતી; પહેલી પંક્તિ: રાજગૃહી ઉદ્યાનમાં ગુરુ ગુણ ભરીયા. ( ૪૪. શ્રી ગૌતમસ્વામીની ધૂન: કર્તા આચાર્ય શ્રી વિજયસુશીલસૂરિજી; ભાષા ગુજરાતી; ધૂન એક જ કડીની છે, અને તે આ પ્રમાણે છે: * ઇદ્રભૂતિ એ ગૌતમ સ્વામ, પ્રભાતે કરુ હું પ્રેમે પ્રણામ; "મનોવાંછિત હું મારું તમામ, પાઉં સુશીલ શિવ સુખધામ. છપાયેલ પુસ્તકે ૧. ગૌતમીચવા (સટીક) મૂળના કર્તા પાઠક શ્રી રૂપચંદ્ર ગણિ, ટીકાને કર્તા શ્રી ક્ષમાકલ્યાણ ગણિ, ભાષા સંસ્કૃત; સંપાદક મુનિ શ્રી Page #243 -------------------------------------------------------------------------- ________________ કનકવિજયજી (વર્તમાન આચાર્ય શ્રી વિજયકનેકચંદ્રસૂરિજી); પ્રશિક શ્રી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તોદ્ધારક ફંડ, સુરત. ૨. ગૌતમપૃછા (ગુજરાતી ભાષાંતર) : મૂળ અને ટીકાના આધારે કરવામાં આવેલ ગુજરાતી ભાષાંતર; ભાષાંતરકાર મુનિ શ્રી નિરંજનવિજયજી; પ્રકાશક શ્રી નેમિ-અમૃત - ખાંતિ-નિરંજન ગ્રંથમાલા, અમદાવાદ, ૩. પૃછા (સટીક) : મૂળના તથા ટીકાના કર્તા અજ્ઞાત; મૂળની ભાષા પ્રાકૃત ટીકાની ભાષા સંસ્કૃતપ્રકાશક શ્રી હીરાલાલ હંસરાજ જામનગર. ૪. તમgછી (હિન્દી ભાષાંતર) મૂળ અને ટીકાના આધારે કરવામાં આવેલ હિન્દી ભાષાંતર. પ્રકાશક શ્રી અમરચંદજી વેદ, આગરા. ૫. મૂરિ નમઃ અનુસ્ટનઃ લેખક શ્રી ગણેશમુનિ શાસ્ત્રી, ભાષા હિન્દી; પ્રકાશક શ્રી સન્મતિ જ્ઞાનપીઠ, આગરા. નહીં છપાયેલી (હસ્તલિખિત) કૃતિઓ ૧. ગૌતમ મુલક વૃત્તિ : કર્તા શ્રી જ્ઞાનતિલક ગણિ. ૨. ગૌતમ કુલક બાલાવબોધ : કર્તા શ્રી પદ્યવિજય ગણિ. ૩. ગૌતમકુલક સ્તબક (ટબે): કર્તા અજ્ઞાત; કથાઓ સહિત. ૪. ગૌતમપૃછા બાલાવબોધ : કર્તા શ્રી સુધાભૂષણ. ૫. ગૌતમપૃછા બાલાવબોધ : કર્તા શ્રી જિનસૂર (?). ૬. ગૌતમપૃચ્છા બાલાવબેધ : કર્તા શ્રી હર્ષપૂર (?). ૭. ગૌતમપૃછા બાલાવબોધ : કર્તા શ્રી મુનિસુંદરસૂરિ. ૮. ગૌતમપૃચ્છા વિવરણ કર્તા શ્રી શ્રીતિલક ૯. ગૌતમપૂછી વૃત્તિ કર્તા શ્રી મતિવર્ધન. ૧૦. ગૌતમસ્તવ કર્તા શ્રી દેવાનંદસૂરિ. ૧૧. શ્રી ગૌતમસ્તોત્ર કર્તા શ્રી વજીસ્વામી. ૧૨. શ્રી ગૌતમ અષ્ટક કર્તા અજ્ઞાત. ૧૩. શ્રી ગૌતમગણધર ગીત : કર્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૪. શ્રી ગૌતમ ગણધર ગુહલી : કર્તા મુનિ શ્રી દીપવિજયજી. ૧૫. શ્રી ગૌતમગણધર ચેપઈ : કર્તા અજ્ઞાત. ૧૬. શ્રી ગૌતમસ્વામીને ભાસ : કર્તા અજ્ઞાત. ૧૭. શ્રી ગૌતમસ્વામી સ્વાધ્યાયઃ કર્તા પં. શ્રી વીરવિજયજી. ૧૮. શ્રી ગૌતમસ્વામી ગીત : કર્તા શ્રી વિમલવિનય. ૧૪ • Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ગુરુ, ગૌતમસ્વામી ૧૯. શ્રી ગૌતમસ્વામી ગીત : * કર્તા શ્રી રાજસમુદ્ર. ૨૦. શ્રી ગૌતમકેસીસંધિ : કર્તા શ્રી આણંદ. ૨૧. શ્રી ગૌતમ દિવાલી સ્તવન : કર્તા શ્રી સકલચંદ. ૨૨. શ્રી ગોતમપૃચ્છા કર્તા શ્રી નયરંગ.. ૨૩. શ્રી ગૌતમસ્વામી ગીત :. કર્તા શ્રી સમયસુંદર. ૨૪. શ્રી ગૌતમસ્વામી સ્તવન : કર્તા શ્રી પુણ્યોદય. ઉપર ધેલ બધી કૃતિઓ અમદાવાદના શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના હસ્તલિખિત ગ્રંથભંડારમાં છે. ૨૫. શ્રી ગૌતમસ્વામિ માસ : કર્તા અજ્ઞાત; ભાષા પ્રાચીન ગુજરાતી; આ પ્રાચીન કૃતિની પાટણનિવાસી સ્વ. મોહનલાલ ગિરધરલાલ ભેજકે કરેલી નકલ એમના સુપુત્ર પં. શ્રી અમૃતલાલભાઈ પાસે છે. ૨૬. શ્રી ગૌતમન્નત્રિ ? કર્તા શ્રી જિનપ્રભસૂરિ; ભાષા અપભ્રંશ. (પાટણના ભંડારની હસ્તપ્રત ઉપરથી ડે. રમણીકલાલ મનસુખલાલ શાહે સંપાદિત કરેલ આ કૃતિ લા. દ. ભા. સં. વિદ્યામંદિરના ત્રિમાસિક વોશિમાં પ્રગટ થવાની છે.) Page #245 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ શ્રી દિગંબર જૈન સંઘની માન્યતા પ્રમાણે શ્રી ગૌતમસ્વામીનું ચરિત્ર શ્રી દિગમ્બર જૈન સંધમાં માન્ય અને પ્રચલિત હેાય તે પ્રમાણેનુ શ્રી ગૌતમસ્વામીનું ચરિત્ર, આ પુસ્તકના પરિશિષ્ટરૂપે, વિગતે, આપવાની પ્રુચ્છાથી મેં આ માટે દિગંબર જૈન સાહિત્યમાંથી જે કંઈ સામગ્રી મળી શકે એમ હેાય તે મેળવવા માટે એ વિષયના જાણુકાર વિદ્વાનેાને પૂછપરછ કરી અને ખની શકી તેટલી શેાધ પણ કરી. પશુ શ્રો ગૌતમસ્વામીના જીવનપ્રસંગા, ભલે શ્વેતાંબર સાહિત્યની જેમ છૂટાછવાયા પણુ, જેમાંથી ઉપલબ્ધ થઈ શકે એવી નાંધપાત્ર સામગ્રી કે માહિતી મને મળી શકી નથી. તેથી, એમ લાગે છે કે, શ્રી ગૌતમસ્વામીના ચરિત્રને લગતી વિશેષ માહિતી કે સામગ્રી દિગબર જૈન સાહિત્યમાં સંગ્રહાઈ કે ઉલ્લેખાઈ નહી... હાય. આ બાબતમાં, આ વિષયના અધિકારી જાણકાર અને ભારતીય વિદ્યા, જૈન સાહિત્ય અને ખાસ કરીને દિગંબર જૈન સાહિત્યના વિદ્વાન માન્યવર ૐ. એ. એન. ઉપાધ્યે સાહેબને પૂછતાં તેઓએ શ્રી જિનસેનાચાકૃત “ ાદિપુરાણુ '' અને શ્રી ગુણુભદ્રાચાય`રચિત ઉત્તરપુરાણ” જોઈને એમાંથી શ્રી ગૌતમસ્વામી સબધી જે કંઈ છૂટીછવાઈ માહિતી મળે એનુ' સ`કલન કરીને સાષ માનવા સૂચવ્યુ છે. ', 66 ઃઃ આદિપુરાણુ ” અને “ ઉત્તરપુરાણુ ''માં દ્વેષઠ શલાકાપુરુષનાં ચિરત્રો આપવામાં આવ્યાં છે. આમાં “ આદિપુરાણુ ”માં તે ફક્ત પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ અને એમના મેટા પુત્ર ભરત ચક્રવતી' એ બેનાં જ ચરિત્ર આપ્યાં છે; અને બાકીના એકસઠ શલાકાપુરુષોનાં ચિરત્ર “ઉત્તરપુરાણુ” માં આપેલ છે. અને આ બન્ને પુરાણાને સયુક્ત રીતે “ મહાપુરાણુ ”ના નામથી ઓળખવામાં આવે છે. આ બંને ગ્રંથેાની રચના કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચ‘દ્રાચાર્ય વિરચિત “ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ની પહેલાં થયેલી છે. આદિપુરાણુ ”માં તે ભગવાન ઋષભદેવ માહિતી સગ્રહાયેલી હેાવાથી એમાંથી tr આ બે પુરાણપ્રથામાંથી અને ચક્રવતી ભરતનાં ચરિત્રોની * . Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ગુરુ ગૌતમસ્વામી શ્રી ગૌતમસ્વામી સ’બધી કશી માહિતી મળતી નથી; ફક્ત “ઉત્તરપુરા”માં જ શ્રી ગૌતમસ્વામીના જીવન સ`બધી કેટલીક માહિતી સચવાયેલી છે; પણ એ એટલી આછી છે કે જેથી એ ભગવાન મહાવીરના પ્રથમ ગણુધર અને અનંતલધિના નિધાન ગણાતા શ્રી ગૌતમસ્વામીના જીવનસબંધી આપણી જિજ્ઞાસાને સતાષી નથી શકતી. મેં આ માહિતીને અહી ઉપયાગ કર્યો છે. આ ગ્રંથ ભારતીય જ્ઞાનપીઠ, કાશી તરફથી પ્રગટ થયા છે. વળી, દિગ ંબર જૈન સાહિત્યમાં “ શ્રી ગૌતમચરિત્ર' નામે એક સસ્કૃત કાવ્ય છે, તેના આધારે પણ મેં શ્રી દિગમ્બર જૈન સધમાં માન્ય શ્રી ગૌતમસ્વામીના ચરિત્રની માહિતી અહી જુદી આપી છે. આ ચરિત્રની રચના મૂલસ"ઘ, બલાત્કારગણું, ભારતી ગચ્છના શ્રી ભૂષણ મુનિના શિષ્ય મંડલાચા. શ્રી ધર્માંચદ્ર મુનિએ, વિ. સ. ૧૭૨૬માં, રઘુનાથ મહારાજના રાજ્યમાં, મહારાષ્ટ્ર નામે નાના નગરમાં, શ્રી ઋષભદેવના મંદિરમાં કરી હતી. આ કાન્યતા પાંચ સ` છે; એના કુલ શ્લાક ૧૦૪૪ છે; અને બહુ મોટા ભાગના શ્લેાકેા અનુષ્ટુપ છંદમાં છે. આ ચરિત્રકાવ્યની રચના, મહાકાવ્યેાની ઢળે, વર્ણનાત્મક વિશેષ હેાવાથી એમાંથી પણ શ્રી ગૌતમસ્વામીના ચરિત્રને લગતી માહિતી પ્રમાણમાં આછી મળી શકે છે, છતાં આ માહિતી “ ઉત્તરપુરાણુ ”માં સગ્રહાયેલી માહિતી કરતાં કંઈક વધારે છે. આ પુસ્તકનું પ્રકાશન શ્રી મૂલચ૬ કિશનદાસ કાપડિયાએ, શ્રી દિગમ્બર જૈન પુસ્તકાલય સુરત વતી, ક્યુ છે. t “ ઉત્તરપુરાણ” પ્રમાણે શ્રી ગૌતમસ્વામીનું ચરિત્ર આ ગ્રંથમાં ગૌતમસ્વામીનુ* ચરિત્ર (તેમ જ ખીજા” ચરિત્રો પણ) શ્રી ગૌતમસ્વામીના મુખે જ વર્ણવવામાં આવેલ છે. ગૌતમ* નામના ગામમાં, ગૌતમ ગાત્રના પંડિત ઇંદ્રભૂતિ નામે બ્રાહ્મણુશ્રેષ્ઠ રહેતા હતા. એમને પોતાની વિદ્યાનું ઘણું અભિમાન હતું. તે સ્વર્ગ લેાકના આદિત્ય નામના વિમાનમાંથી આવ્યા હતા. (અર્થાત્ પૂર્વ ભવમાં તેએ સ્વર્ગમાં આદિત્ય નામે વિમાનમાં દેવ હતા.) * तदैवागत्य मद्ग्रामं गौतमाख्यं शचीपतिः । તંત્ર ગૌતમનોત્રોથમિન્ત્રમૂર્તિ દ્વિજ્ઞોત્તમમ્ ॥ (૫ ૭૪, શ્લાક ૩૫૭.) આ શ્લાક ઉપરથી શ્રી ગૌતમસ્વામીના ગામનું નામ પણ ગૌતમ’ હતુ એમ જાણી શકાય છે. 1. Page #247 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રગટયું, છતાં એમના સુખથી વાણી (ધર્મદેશના) વહેવા ન લાગી, ત્યારે દેના રાજા ઈંદ્ર વિચાર્યું કે કઈ પણુ યુક્તિથી પંડિત ઇંદ્રભૂતિ ગૌતમને ભગવાનની સમક્ષ લઈ આવવામાં આવે તો ભગવાનની વાણી વહેવા લાગે. તેથી ઈંદ્ર પંડિત ઈદ્રભૂતિને ભગવાન પાસે લઈ આવે છે અને “જીવ નામને કઈ પદાર્થ છે કે નહીં?” એવી પિતાની શંકાનું સમાધાન ભગવાન પાસેથી મેળવવા એમને કહે છે. ભગવાન પંડિત ઇદ્રભૂતિ ગૌતમના પ્રશ્નનું પૂરેપૂરું સમાધાન કરે છે; અને એથી પ્રભાવિત થઈ ગૌતમ, પિતાના પાંચસો શિષ્યો સાથે, દીક્ષા લઈને ભગવાનના પ્રથમ શિષ્ય બને છે; એ વખતે એમને સાત ઋદ્ધિઓ પ્રગટે છે. ભગવાન મહાવીરને વૈશાખ સુદિ ૧૦ના રોજ કેવળજ્ઞાન પ્રગટયું; અને તે પછી ૬૬ દિવસે અષાઢ વદિ ૧ (હિન્દી શ્રાવણ વદિ ૧)ના રોજ ભગવાને ધર્મદેશના આપીને ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું અને ઈંદ્રભૂતિ ગૌતમની પિતાના પ્રથમ ગણધર તરીકે સ્થાપના કરી. ભગવાન મહાવીરના નિર્વાણ પછી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રગટયું. અને તે પછી અનેક દેશોમાં વિચરીને અને અનેક જીવોને ધર્મોપદેશ આપીને તેઓ વિપુલાચલ પર્વત ઉપર નિર્વાણ પામ્યા. (શ્રી સુધર્માસ્વામી સિવાયના બાકીના નવ ગણધર ભગવાનની હયાતીમાં જ મેક્ષે ગયા હતા.) “શ્રી ગૌતમચરિત્ર પ્રમાણે શ્રી ગૌતમસ્વામીનું ચરિત્ર આ કાવ્ય-ચરિત્રમાં એના ક્રર્તા મુનિવર ભગવાન મહાવીર સ્વામીના મુખે રાજા શ્રેણિકને ગૌતમસ્વામીની કથા કહેવરાવે છે. મગધ નામને દેશ છે. એમાં બ્રાહ્મણ નામે નગર છે. એ નગર વેદશાસ્ત્રોનું વિદ્યાધામ છે. એ નગરમાં શાંડિલ્ય નામે બ્રાહ્મણ રહેતા હતા. એ ગુણ, વિદ્વાન, ધનવાન, સુખી અને એમની જ્ઞાતિમાં મુખ્ય હતા. એમને બે પત્નીઓ હતી. એકનું નામ થંડિલા અને બીજીનું નામ કેસરી. સ્થડિલાએ બે પુત્રોને જન્મ આપે. એમાં મેટાનું નામ ગૌતમ હતું અને નાનાનું નામ ગાંઠ્યું હતું. ગૌતમને જીવ જ્યારે સ્વર્ગમાંથી માતાની કુક્ષિમાં આપે ત્યારે માતાએ શુભસૂચક પાંચ સ્વપ્ન જોયાં હતાં. ગાર્ગ્યુને જીવ પણ સ્વર્ગમાંથી જે આવ્યો હતો. શાંડિલ્યની બીજી ભાર્યા કેસરીને એક પુત્ર અવતર્યો હતો. એનું નામ ભાર્ગવ રાખવામાં આવ્યું હતું અને એને સ્ત્ર પશુ સંવર્ગમાંથી આવ્યા હતા. ત્રણે ભાઈઓમાં Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ગુરુ ગૌતમસ્વામી આાપસમાં ખૂબ પ્રેમ હતા અને ત્રણે મેટા વિદ્વાને અને બધી વિદ્યાએના પારંગત હતા. ગૌતમને પેાતાની વિદ્યાના ઘણા ગં હતા. ભગવાન મહાવીરને ધ્રુવળજ્ઞાન પ્રગટવા છતાં જ્યારે ભગવાનની દિવ્ય વાણી ન પ્રગટી ત્યારે દેવાના રાજા ઈંદ્રને વિચાર આન્યા કે જો અત્યારે પંડિત ઈંદ્રભૂતિ ગૌતમ ભગવાનની પાસે આવી જાય તો ભગવાનની દિવ્યવાણી વહેવા લાગે. આ માટે એમણે એક યુક્તિ કરી : તેએ વૃદ્ધનુ રૂપ ધારણ કરીને અને એક અટપટા શ્લોક લઈને, એને અં સમજવાના બહાને, પડિત ગૌતમની શાળામાં ગયા; અને એ શ્લાકના અ પેાતાને સમજાવવા એમણે એમને વિનતિ કરી; અને વધારામાં ઉમેર્યુ કે મારા ગુરુ આ ક્ષેકના અ સમજાવવા સમર્થ છે, પણ એમને અત્યારે આ માટે સમય નથી તેથી હું તમારી પાસે આવ્યો છું. પડિત ગૌતમને થયું કે મારા જેવા સર્વ શાસ્ત્રઓના જાણકારને આ શ્લાકના અથ કરતાં કેટલી વાર ! અને એમણે ગવ ભર્યો હુંકાર કરીને એ વૃદ્ધ આગળ શરત મૂકી કે જો હું... આ શ્લાકના અથ તમને સમજાવુ તા તમારે મારા શિષ્ય ખની જવું. સામે વૃદ્વરૂપધારી દ્વરાજે શરત મૂકી. કે, જો તમે આ શ્લોકના અર્થ ન કરી શકે તેા, તમારે, તમારા અને ભાઈએ અને પાંચસેા શિષ્યા સાથે, મારા ગુરુનુ શિષ્યપદ સ્વીકારવું, પંડિત ગૌતમે તરત જ આ શરત કબૂલ કરી. આમાં પેાતાને વિજય થવાની એમને પૂરી ખાતરી હતી : એક સામાન્ય બ્લેકના અકરવા એમાં શી મોટી વાત! પણ જે કામ એમણે રમત કરવા જેવું સહેલું માન્યુ હતું, તે બહુ મુશ્કેલ નીકળ્યુ'; અને અતે એ શ્લોકના અર્થ તે ન કરી શકવા અને એમની હાર થઈ. એટલે, એ વૃદ્ધ જન સાથે નક્કી થયેલ શરત પ્રમાણે, ૫ડિત ઇંદ્રભૂતિ ગૌતમ, પેાતાના પાંચસેા શિષ્યા અને ખુને ભાઈએ સાથે, ભગવાનના શિષ્ય નવા એમની પાસે પહેાંચ્યા. ભગવાને એ શ્લાકને અ અને ભાવ એમને વિસ્તારથી સમજાવ્યેા. ગૌતમે ભગવાનના જ્ઞાન અને એમની ઋદ્ધિથી પ્રભાવિત થઈને, પેાતાના બે ભાઈએ અને પાંચ શિષ્યા સાથે, એમની પાસે દીક્ષા લઈને એમનું શિષ્યપણુ સ્વીકાર્યું, અને 'એ વખતથી ભગવાનની દિવ્ય વાણી વહેવી શરૂ થઈ. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ . અહીં ચરિત્રકાર આ ત્રણ ભાઈએાની ગૌતમ, ગાગ્યું અને ભાર્ગવ–એ ત્રણ નામને બદલે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ એ ત્રણ નામે આપે છે. શ્વેતાંબર અને દિગંબર બને પરંપરામાં ભગવાન મહાવીરના પ્રથમ ત્રણ ગણધરનાં આ નામ જ પ્રચલિત છે. આ ચરિત્રના કર્તાએ આ ત્રણે ભાઈઓના પૂર્વભવની કથા પણ આપી છે, તે આ પ્રમાણે છે ત્રણ ભાઈઓના પૂર્વભવ–અવંતી નામે દેશ હતે. એમાં પુષ્પપુર નામે નગર હતું. એમાં મહીચંદ્ર નામે રાજા રાજ્ય કરતો હતો. એની રાણીનું નામ સુંદરી હતું. રાજા અને પ્રજા જૈનધમી હતાં. એક વખત અંગભૂષણ નામના મુનિરાજ, ચાર પ્રકારના સંધ સાથે, એ નગરમાં પધાર્યા. રાજા એમનાં દર્શને ગયા. એ વખતે ત્રણ કદરૂપી શદ્ર કન્યાઓ પણ ત્યાં આવીને બેઠી. એમાંની એક કાણું હતી, બીજી લૂલી હતી અને ત્રીજી કાળી હતી. વળી, ત્રણે કન્યાઓ રોગિષ્ટ, દરિદ્ર અને દુઃખી હતી. એમના દેશમાં દુકાળ પડયો હતો એટલે ધન મેળવવા માટે એ ત્રણે પરદેશમાં ફરવા નીકળી હતી અને ફરતી ફરતી આ નગરમાં આવી પહોંચી હતી. આજે એ ત્રણે મુનિની ધર્મદેશના સાંભળવા એમની પાસે પહોંચી હતી. મુનિએ ધર્મદેશના આપી. કોણ જાણે કેમ, પણ એ કન્યાઓને જોઈને રાજ મહીચંદ્રના અંતરમાં હર્ષની લાગણી થઈ આવી. આથી એને પિતાને પણ નવાઈ લાગી. એટલે, ધર્મદેશના પૂરી થયા પછી, રાજાએ મુનિવરને આમ થવાનું કારણ પૂછ્યું. મુનિએ પૂર્વે સંચિત કરેલ કર્મના સંસ્કારોનું જ આ પરિણામ હોવાનું જણાવીને એ પૂર્વકથા રાજાને કહી સંભળાવી, જે આ પ્રમાણે છે- કાશી નામે દેશ હતા. એમાં બનારસ નામે નગર હતું. ત્યાં વિશ્વલોચન નામે રાજા રાજ્ય કરતો હતો. એની રાણુનું નામ વિશાલાક્ષી હતું. રાણીને રાજમહેલના બંધનમાં અને રાજાની આજ્ઞામાં રહેવાનું ગમતું ન હતું. એટલે એક દિવસ કંઈક યુક્તિ રચીને એ પિતાની ચામરી અને રંગિકા નામની બે દાસીઓ સાથે, મુક્ત વિહાર કરવા માટે, રાજમહેલમાંથી ચાલી નીકળી. પછી ત્રણે, ગેરુઆં કપડાં પહેરીને, ગિનીના વેશે મન ફાવે ત્યાં ફરવા લાગી અને મન ફાવે તેમ વર્તવા લાગી. એમની સાથે બીજી સ્ત્રીઓ પણ ગિનીના વેશે ફરવા લાગી. બધી મિનીએ માંસદારૂ જેવી ન ખાવા Page #250 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગૌતમજવામી જેવી વસ્તુઓ ખાતી, ન કરવા જેવાં કામ કરતી, અને ગમે તેવા પુરુષે સાથે ભેગ ભેગwતી. એમનાં ચરિત્ર પાપમય બની ગયાં. એક દિવસ એ ત્રણે સ્ત્રીઓ, ભાન અને વિવેકને ભૂલીને, એક જ્ઞાની અને ત્યાગી-તપસ્વી મુનિવરનું અપમાન કરી બેઠી. એ મહાપાતકથી એ ત્રણેને કેઢ નીકળે અને ત્યાંથી મરીને એ પાંચમી નરકમાં ગઈ. પછી અનેક હલકી નિઓમાં જન્મ લઈને અને પિતાના પાપની સજારૂપે અસહ્ય દુઃખો ભેગવીને છેવટે અવંતી દેશની નજીકમાં કઈ થઇને ત્યાં આ ત્રણ કદરૂપી અને દુખી કન્યાઓ રૂપે જન્મી. આ કન્યાઓ માટે રાજાના મનમાં હેતની લાગણી જગ્યાને મર્મ સમજાવતાં જ્ઞાનવંત અંગભૂષણ મુનિવરે કહ્યું : કાશી દેશ અને બનારસ નગરનો રાજા વિશ્વચન પોતાની રાણી વિશાલાક્ષીને વિયેગમાં મરી ગયે. અને, અનેક ભમાં કરીને, કેઈ સુકૃતના વેગે, એ રાજાને અવતાર પામ્યો. એ રાજા તે, હે રાજન, તું મહીચંદ્ર પોતે. રાજા વિશ્વલોચન તરીકેના તારા પૂર્વભવમાં તને તારી તે ભવની રાણી વિશાલાક્ષી તરફ જે અનુરાગ હતું, તેને લીધે તને આ ત્રણ શૂદ્ર કન્યાઓને જોઈને એમના તરફ હેતની લાગણી થઈ આવી. તમારા બધાંના પૂર્વ સંસ્કારોનું જ આ પરિણામ છે. મુનિવરની વાત સાંભળીને ત્રણે કન્યાઓ ખૂબ રાજી થઈ અને એમણે આવાં આવાં પાપોથી મુક્ત થવાને ઉપાય બતાવવા એ મુનિવરને વિનતિ કરી. કરુણાસાગર અંગભૂષણે મુનિવરે એમને લધિવિધાન વ્રતનો મહિમા સમજાવ્યું, અને એને વિધિ બતાવીને, એ વ્રતની શુદ્ધ ભાવથી આરાધના કરવા કહ્યું. ત્રણે કન્યાઓએ ભાવલાસથી એ વ્રતનું પાલન કર્યું, એના પ્રતાપે એમનાં પાપ નાશ પામ્યાં. અને ત્યાંથી મરીને એમણે પાંચમા દેવકનાં સુખ ભોગવીને, છેવટે મગધ દેશમાં, બ્રાહ્મણ નામે ગામમાં, શાંડિલ્ય નામે વિપ્રને ત્યાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ-એ ત્રણ ભાઈઓરૂપે જન્મ ધારણ કર્યો અને ભગવાન મહાવીરનું ગણધર પદ પામવા જેવું ગૌરવ મેળવ્યું. - આ છે ભગવાન મહાવીરના પહેલા ત્રણ ગણધરે ગૌતમ બુદ્ધભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિના પૂર્વભવની કથા. Page #251 -------------------------------------------------------------------------- ________________ વાલ પરિજિન : વિપ્ર સૌતમ ભગવાન મહાવીના શિષ્ય અને પ્રથમ ગણધર બન્યા તે પછી ગૌતમસ્વામી ભગવાને કહેલ ઉપદેશ પ્રમાણે લેને ધર્મોપદેશ દેવા લાગ્યા અને અનેક પ્રકારનું તપ કરવા લાગ્યા. આ ચરિત્રમાં (પૃ. ૧૪૭) ગૌતમસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાનું અને (પૃ. ૧૭૧) ભગવાન મહાવીર મેક્ષે પધાર્યાનું લખ્યું છે. પણ ગૌતમસ્વામીને ભગવાન મહાવીરના નિર્વાણ પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, એવો સ્પષ્ટ નિર્દેશ એમાંથી મળતો નથી. ચરિત્રમાં (પૃ. ૨૦૦) ગૌતમસ્વામીના કેટલાક હલકા (દા. ત, બિલાડે, ભૂંડ, કૂતરા જેવા) ભવોનાં નામ પણ આપ્યાં છે. (પૃ. ૧૯૬–૧૯૮માં) એમના મેક્ષે ગયા અને દેવોએ ઉત્સવ કર્યાનો ઉલ્લેખ છે. અને (પૃ. ૧૯૮માં) ગૌતમસ્વામીના બને ભાઈ અગ્નિભૂતિ અને વાયુભૂતિને ગૌતમસ્વામીના નર્વાણ પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થયા અને એમના મેક્ષે ગયાને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વાત તાંબર અને દિગબર બનેની માન્યતાથી સાવ જુદી પડે છે. આ બને પરંપરાઓ પહેલા ગણધર ગૌતમ સ્વામી અને પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામી સિવાયના બધા (નવે) ગણધરો ભગવાન મહાવીરની હયાતીમાં મેક્ષે ગયાનું માને છે. મંડલાચાર્ય શ્રી ધર્મચંદ્ર મુનિએ સંસ્કૃત ભાષામાં રચેલ આ શ્રી ગૌતમચરિત્ર”માં પહેલા ત્રણ ગણુધરેના પૂર્વભવની કથાઓ તથા બીજી પણ કેટલીક એવી બાબતે આપવામાં આવી છે કે એનું મૂળ કયાં હશે એટલે કે આ ચરિત્ર ક્યા પ્રાચીન ગ્રંથને આધારે રચવામાં આવ્યું હશે, એવી જિજ્ઞાસા સહજપણે થઈ આવે છે. આ બાબત જે કઈ મહાનુભાવો જાણતા હોય અથવા કયારેક એમના જાણવામાં આવે, તેઓ મને એની જાણ કરવાની કૃપા કરે. જે દિગંબર જૈન સંઘમાં પ્રચલિત કે સંગ્રહીત શ્રી ગૌતમસ્વામીની સ્તુતિ-પ્રશસ્તિની, જુદી જુદી ભાષામાં રચાયેલી, નાની-મોટી કૃતિઓ જોવાનું બની શકર્યું હતું તે, સંભવ છે, એના ઉપરથી એમના જીવન સંબંધી કેટલીક વિશેષ માહિતી મળી શકી હેત તેમ જ એ સંઘમાં એમને મહિમા અને પ્રભાવ કે છે, એ પણ જાણી શકાયું હેત. “ભગવાન મહાવીર પુસ્તકમાંથી મળતી માહિતી શ્રીયુત બાબૂ કામતાપ્રસાદજી જેને, એકાવન વર્ષ પહેલાં, વીર નિ. -સં. ૨૪૫૦ ની સાલમાં, હિંદીમાં, “ભગવાન મહાવીર” નામે પુસ્તક Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૮. ગુરુ ગૌતમસ્વામી લખ્યું હતું અને તે શ્રી મૂલચંદ કિશનદાસ કાપડિયાએ, શ્રી દિગંબર જૈન પુસ્તકાલય સુરત વતી, પ્રગટ કર્યું હતું. આ પુસ્તકમાં ગૌતમસ્વામી સંબધી નીચેની માહિતી આપવામાં આવી છે– * (૧) એમના પિતાનું નામ સુમતિ હતું (પૃ. ૧૧૨). (૨) ગૌતમસ્વામી અને સુધર્માસ્વામી સિવાયના નવ ગણધરે. ભગવાન મહાવીરની હયાતીમાં નિર્વાણ પામ્યા હતા (પૃ. ૧૧૭). (૩) ભગવાન મહાવીરના નિર્વાણ પછી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. અને ભગવાનના નિર્વાણ પછી ૧૨ વર્ષે એટલે કે ૯૨. વર્ષની ઉંમરે ગૌતમસ્વામી નિર્વાણ પામ્યા હતા (પૃ. ૧૧૫). Page #253 -------------------------------------------------------------------------- ________________ પાતુ ૪૬ ૫૭ ૯૬ ૧૦૮ ૧૩૨ ૧૭૯ છાપકામની ભૂલો અશુદ્ધ જોરાવક કાચ પક્તિ ૨૩ ૧૦ પૃ. ૭૪માની છઠ્ઠી લીટીની પાદનેાંધના અને પૂ. ૮૦માની બારમી લીટીની પાદનેાંધના અંક સરતચૂકથી એકસરખા પાંચડાને રહી ગયા છે,. એટલે ૧૯૦મા પાને આપવામાં આવેલ અને પાદનોંધાને અંક પશુ પાંચડાના જ આપ્યા છે. ૧૨ ૧૮ ૪ ૧૭ ઉત્સુક્તાથી મરી સાથે હસ્તિથામ શુદ્ધ જોરાવર કાય શ્રી જીવન-મણિ સાચનમાળા ટ્રસ્ટનુ એક વિશિષ્ટ પ્રકાશન શ્રીમદ્ રાજચંદ્રની આત્મસાધના અને ગદ્ય તથા પદ્ય કૃતિઓના મહિમા સમજાવતા પ્રમાણભૂત ગ્રંથમણિ “શ્રીમદ્ની જીવનસિદ્ધિ' ઉત્સુકતાથી મારી સાથે હસ્તિયામ ૧. [ શ્રીમના જીવન અને સાહિત્યના સર્વાંગીણુ અભ્યાસથી તૈયાર કરવામાં આવેલ અને સુખઈ યુનિવસિ ટીએ પીએચ. ડી. ની ડિગ્રી માટે માન્ય કરેલ મહાનિબંધ ] લેખિકા ડો. સરયૂબહેન આર. મહેતા એમ. એ., પીએચ. ડી. આ યુગના આત્મસાધક મહાપુરુષ શ્રીમદ્ રાજચદ્રની લેાકપ્રિયતા અને એમના તરફની જનતાની ભક્તિ ઉત્તરાત્તર વધી રહી છે, ત્યારે એમના ધર્મમય પ્રેરક જીવન અને હૃદયસ્પશી કવનને સમજવામાં આ ગ્રંથ ખૂબ ઉપયેગી થઈ રહેશે. ભક્તિભાવથી લખાયેલ આ ગ્રંથની ભાષા અને શૈલી સરળ અને રાયક છે, એ એની વિશેષતા છે. નવસા પાનાંના દળદાળ પુસ્તકની કિંમત માત્ર સાત જ રૂપિયા Page #254 -------------------------------------------------------------------------- ________________ લેખકની અન્ય કૃતિઓ વાર્તાસંગ્રહ ૧. અભિષેક ૫. હિમગિરિની કન્યા ૨. સુવર્ણ કંકણુ ૬. સમર્પણને જય ૩. રાગ અને વિરાગ ૭. મહાયાત્રા ૪. કલ્યાણમૂર્તિ ૮. સત્યવતી ૯. પદ્મપરાગ ચરિત્ર સમયદર્શ આચાર્ય (આ. શ્રી વિજયવલ્લભસૂરિજી) શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ઇતિહાસ વિદ્યાલયની વિકાસકથા (શ્રી મહાવીર જૈન વિદ્યાલયની ૫૦ વર્ષની કાર્યવાહીને ઇતિહાસ) અનુવાદ સ્વદાસ (શ્રી જયભિખુના સહકારમાં) કવિછનાં કથારને (લેખક ઉ. શ્રી અમરમુનિજી). સંખને ધૂપસુગંધ (દ્દા જુદા લેખકેની વાર્તાઓને સંગ્રહ) રાજપ્રશ્ન (કર્તા શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતા) જૈનધર્મને પ્રાણુ (પં. શ્રી સુખલાલજીના લેખેને સંગ્રહ) (પં. શ્રી દલસુખભાઈ માલવણિયાના સહકારમાં) શ્રી “સુશીલ”ની સંસ્કારકથાઓ શ્રી શત્રુંજે દ્ધારક સમરસિંહ અને બીજા લેખો (લેખક શ્રી નાગકુમાર મકાતી). - તિલકમણિ (લેખક શ્રી જયભિખુ) શ્રી આનંદઘનજીનાં પદો ભાગ બીજે છે. શ્રી આનંદઘન ચોવીશી (બન્ને ઉપર શ્રી મોતીચંદ ગિ. કાપડિયાનું વિવેચન) જૈન ધર્મચિંતન (લેખક પં. શ્રી દલસુખભાઈ માલવણિયા) જન ઇતિહાસની સક (લેખક મુ. શ્રી જિનવિજયજી) Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવન–મણિ સાચનમાળા ટ્રસ્ટનાં અગિયાર વર્ષનાં પુસ્તકો ૧. વિ. સં. ૨૦૧૩ * ૧ ભગવાન મહાવીર ૨. સચનમાળા શ્રેણી ૧લી ૩. સુવર્ણ ક્ર કણ ૪. સૌરભ * ૫ સતની આંધી પૃથ્વી ૬. સચનમાળા શ્રેણી ૨૭ ૭. અાય તૃતીયા * ૧. પ્રેમનુ મદિર * શ્રી જયભિખ્ખુ ૩-૦૦ ૨-૫૦ ૧-૦૦ ૨=૦૦ શ્રી જ્યભિખ્ખુ ૨–૦૦ ૧-૧૦ ૪૫ ૧૩-૪૫ ૨. વિ. સં. ૨૦૧૪ ગતા * ૩. હવે તા નઞા * ૪. શ્રી તેમ-રાજુલ ૫. આમ આ૨ા માર ૬. રાગ અને વાગ ૭. બિન્દુમાં સિન્ધુ શ્રી રતિલાલ દેસાઈ સુનિ શ્રી ચંદ્રપ્રભસાગરજી ૧. ભગવાન ઋષભદેવ ૨. વીડાનાં પાણી ૐ ભવનું ભાતુ મુનિ શ્રી ચંદ્રપ્રભસાગરજી ૧–૨૫ * ૪. સાચનમાળા શ્રેણી ૩૦ શ્રી જયભિખ્ખુ ૨-૫૦ ૫. પાપ અને પુણ્ય શ્રી જયભિખ્ખુ અને સત્યમ્ ૨-૦૦ ૬. કર લે સિગાર શ્રી ગભિખ્ખુ ૧-૫૦ ૭. દહીની વાઢકી. ૦-૪૫ ૧૩-૨૦ ૩. વિ. સ. ૨૦૧૫ 33 * ૧ સ’સારસેતુ ૨. સાચનમાળા શ્રેણી ગ્રંથી ૩. માત વાળવ શ્રી જયભિખ્ખુ ૩-૫૦ શ્રી ઉષા જોષી ૨૦૦ ૪. વિ. સ. ૨૦૧૬ . શ્રી જયભિખ્ખુ ૩-૫૦ શ્રી ગુણુવન્તરાય આચાય ૩-૦૦ મુનિ શ્રી ચન્દ્રપ્રસાગરજી ૨-૦૦ શ્રી જયાબહેન ઢંકાર ૨૫૦ શ્રી જ્યભિખ્ખુ ૧–૧૦ શ્રી રતિલાલ દેસાઈ ૧-૨૫ મુનિ શ્રી ચંદ્રપ્રભસાગરજી ૦-૭૫ ૧૪-૫૦ શ્રી જયભિખ્ખુ ૩-૫૦ 3-00 "" શ્રી સુશીલ ૧-૫૦ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૪. ત્યાની વેલી. આ શ્રી ચુનીલાલ વ. શાહ -૫૦ ૫. મંત્રીશ્વર વિમલ. . શ્રી જયભિખુ ૧-૫૦ ૬. સલી પર સેજ હમારી ૧-૫૦ ૭. ચપટી બોર . . . , ૦-૭૫ * ૧૩-૨૫ ૫. વિ. સં. ૨૦૧૭ * ૧. શત્રુ કે અજાતશત્રુ ભા-૧ શ્રી જયભિખ્ખું ૩-૫o 1 લા-૨ છે કે , ૩–૫o ૩ નકલંક મોતી શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી ૨-૦૦ * ૪ ધર્મરત્નનાં અજવાળાં મુનિ શ્રી ચંદ્રપ્રભસાગરજી ૩-૫૦ ૫. પાલી પરવાળાં શ્રી જયભિખુ ૧-૫o ૬. કલ્યાણમૂતિ શ્રી રતિલાલ દેસાઈ ૧-૦૦ | * ૭, પ્રેરણાની પરબ મુનિ શ્રી ચંદ્રપ્રભસાગરજી ૦-૫૦ ૧૫-૫૦ ૬. વિ. સં. ૨૦૧૮ * ૧, ચક્રવતી ભરતદેવ શ્રી જયભિખુ ૩-૦૦ * ૨, નરકેસરી - ૪-૦૦ ૩. સદ્વાચનમાળા શ્રેણી પમી ૩-oo ૪. હિમગિરિની કયા શ્રી રતિલાલ દેસાઈ, ૧-૫૦ * ૫, મૂઠી માણેક, શ્રી જયભિખુ ૧–૫૦ ૬. પ્રણવ અને બીજી વાતો શ્રી ચુનીલાલ વ. શાહ ૨-૦૦ * ૭. ઉગમતે પ્રભાતે શ્રીમદ્ રાજચંદ્ર ૦–૭૫ . ૧૫-૭૫ ૭. વિ. સં. ૨૦૧૮ ૧, ભરત-બાહુમલી શ્રી જયભિખુ ૪-૫o ૨, નાણાનુબંધ શ્રી રમણલાલ સોની ૨-૨૫ ૩. માટીનું અત્તર શ્રી જયભિખુ ૨-on ૪. રંગ કસુંબી શ્રી ધીરુભાઈ ઠાકર ૨–૦૦ * ૫. પ્રેમાવતાર ૧ - શ્રી જયભિખુ ૩-૫૦ ૩–૫o ૧૬-૭૫ ૮. વિ. સં. ૨૦૨૦ ૧. વહેતું વાત્સલ્ય - શ્રી બાબુભાઈ વેદ્ય ૩- ૨. કન્યાદાન શ્રી જયભિખુ ૨-oo Page #257 -------------------------------------------------------------------------- ________________ ૩. વેરને વિપાક શ્રી સુશીલ ૧-૫૦. ૪. રસેડાનાં રસાયણ " " શ્રી વૈદરાજ જટુભાઈ ૨-૦૦ ૫. નાથ-અનાથ શ્રી મેહનલાલ. ચુ. ધામી ૨-૦૦ ૬. સદ્વાચનમાળા શ્રેણી છઠ્ઠી શ્રી જયભિખુ ૩-૦૦ ૭. છીપનાં મેતી ચિત્રકાર દલસુખ શાહ -૬૨ ૧૪-૧૨ ૯. વિ. સં. ૨૦૨૧ ૧. કામવિજેતા શ્રી જયભિખુ ૪-૦૦ ૨, ચિત્રાકુમારી શ્રી ચુનીલાલ વ. શાહ ૨-૦૦ ૩. સમણને જય શ્રી રતિલાલ દેસાઈ ૧-૫૦ ૪. અદ્વૈત શ્રી અનવર આગેવાન ૧૭૫ ૫. મનઝરૂખે * શ્રી જયભિખુ ૨-૦૦ * ૬. ચારે સાધન | મુનિ શ્રી ચંદ્રપ્રભસાગરજી ૧-૫૦ ૭, પ્રભાતનાં પુષે ૧-૫૦ ૧૪-૨૫ ૧૦.વિ. સં. ૨૦૨૨ ૧. પૂર્ણિમા પાછી ઊગી મુનિ શ્રી ચંદ્રપ્રભસાગરજી ૨-૦૦ ૨, ઊમિ અને ઉદધિ ૨-૦૦ ૩રેતી ઢીંગલી શ્રી બાબુભાઈ વેદ્ય ૩-૦૦ ૪. જાણ્યું છતાં અજાણ્યા 1 મુનીન્દ્ર ૩-૫o 1. ૫. પગનું ઝાંઝર શ્રી જયભિખુ ૨-૦૦ ૬. નીલમને ભાગ શ્રી જયભિખુ૨oo ૭. ડાહ્યોડમરે શ્રી કુમારપાળ દેસાઈ ૧-૫૦ ૧૬-૦૦ ૧૧ વિ. સં. ૨૦૨૩ ૧. દાસી જનમ જનમની શ્રી જયભિખ્ખું ૩-૦૦ * ૨. વિરલ વિભૂતિઓ આ. શ્રી કીર્તિચંદ્રસૂરિજી ૧-૦૦ ૩. તાતી તલવાર શ્રી ચાંપશીભાઈ ઉદેશી ૨-૦૦ ૪. જાણ્યું છતાં અજાણ્યભાગ ૨ શ્રી જયભિખુ ૩-ર૫ ૫. કેડે કટારી ખભે ઢાલ શ્રી કુમારપાળ દેસાઈ ૨-૦૦ ૬. સત્યવતી " શ્રી રતિલાલ દેસાઈ ૨–૦૦ ૭. વેર અને પ્રીત શ્રી જયભિખ્ખું ૨-૦૦ [ કૂદડી (*)ના નિશાનવાળાં પુસ્તક નથી મળતાં.] ૧૫-૨૫ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૦-૮૦ અમારું અન્ય પ્રકાશન ૧. વેનીય કર્મની પૂજા અર્થ સાથે) પં. શ્રી વીરવિજયજી કૃત ૧-૦૦ ૨. અંતરાયકર્મનિવારણ પૂજા (વાર્થ સાથે) , ૨-૦૦ ૩. બાર વ્રતની પૂજા (અર્થ સાથે) ૨-૦૪. શ્રીમદ્દની આત્મચર્યા ૦-૩૦ ૫. જ્ઞાનાંજન શ્રીમદ્ રાજચંદ્ર ૦-૩૦ ૬. પં. શ્રી વીરવિજ્યજીત સ્નાત્ર પૂજા (સચિત્ર) ૭. સ્થાપનાચાર્ય (નાના પ્લાસ્ટિકના સાપડા સાથે, બોકસમાં) ૮. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની છબી ૦-૭૫ ૯. શ્રી આદીશ્વર ભગવાનની છબી ૦-૭૫, ૧૦, સંતવાણી : ૧૭ મેટાં કાર્યોને સેટ ૩-૦૦ ૧૧. દર્શનચોવીશી (એક રંગમાં) ૧–૫૦૦ છપાય છે ૧. રાજપ્રશ્ન ત્રીજી આવૃત્તિઃ સંપાદક શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતા શ્રીમદે આપેલા અનેક પ્રશ્નોના જવાબને સંગ્રહ ૨. પંચકલ્યાણુપૂજા (અર્થ સાથે) શ્રી જીવનમણિ સદુવાચનમાળા દૂરનાં પુસ્તકના મુખ્ય વિકેતા જસવંતલાલ ગિરધરલાલ શાહ C/o. જેને પ્રકાશન મંદિર ૩/૪, દેશીવાડાની પિાળ, અમદાવાદ–૧. અન્ય પ્રાપ્તિસ્થાને મેઘરાજ જૈન પુસ્તક ભડાર ગાડીજી બિલ્ડિંગ ૨૦, પાયધુની; મુંબઈ-૩ સેમચંદ ડી. શાહ પાલીતાણ (સૌરાષ્ટ્ર) Page #259 -------------------------------------------------------------------------- ________________