SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ અજ્ઞાત સત્ય શ્રમણ ભગવાન મહાવીર સજ્ઞ થયા અને જગતના ઉદ્ધાર માટે એમણે ધર્મતીર્થની સ્થાપના કરીને ચાર પ્રકારના સંધની વ્યવસ્થા કરી; અને ધ-માના અનુસરણ માટે શ્રમણુસંઘ અને શ્રાવકસંઘના આચારનાં વ્રતા, વિધિ-નિષેધા અને નિયમેની લેાકભાષામાં સમજણ આપી. ચેમેર જિન—તી કરના શાસનની પ્રભાવના થઈ રહી. એ પ્રભાવનાથી ખેંચાઈને રાજાથી રક અને વૃદ્ધથી માળક સુધીનાં નર-નારીએ પ્રભુના શાસનનાં અનુયાયીઓ અનવા ટાળે વળીને આવવા લાગ્યાં. પ્રભુએ તે જાણે ધર્મ-અમૃતની પરખ માંડી હતી. એ પરબનું આંગણું સહુને માટે માકળું હતું. એ પરમમાં અન્યા જગ્યા-દુઃખી અંતરને જે શાતા મળતી એ અલૌકિક હતી. એ પ્રભાવ હતા પ્રભુની અસીમ સમતા અને વત્સલતાને; અને એમાં એકાકાર બની ગયેલી અહિંસા, કરુણા અને સત્યપરાયણતાને. એક પ્રસંગે પ્રભુએ દાયકાઓ સુધી અજ્ઞાત રહેલા સત્યને વાચા આપીને પેાતાના જીવનની એક સાવ અજાણી ઘટનાનાં જગતને દર્શન કરાવ્યાં હતાં. એ પ્રસંગના અને ભગવાનની સત્યનિષ્ઠાનાં દર્શન કરીએ. સજ્ઞ થયા પછીનું પહેલું ચામાસું ભગવાન રાજગૃહ નગરમાં રહ્યા હતા અને ચામાસુ પૂરુ થતાં ભગવાને વિદેહદેશ તરફ પ્રયાણ કર્યું હતું. . વિદેહદેશ તે ભગવાનની જન્મભૂમિ. કશૂર દીકરા કમાણી કરવા વિદેશ ગયે હાય અને મેટી કમાણી કરીને માર-તેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy