SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ગુરુ ગૌતમસ્વામી તે મેટો કષાય ગણાય, એટલે એ કષાયનું માઠું ફળ ભેગળ્યા વિના કેમ ચાલે ? પણ એ વાત તે એક જુદી કથા છે.' એ જવા દઈ એ. એક વાર મરીચિ ખીમાર પડયો. કેાઈ એ એની ચાકરી ન કરી એથી એને કઈક ખેદ થયા. પણ પછી પેાતાના મનનું સમાધાન કરી એણે નક્કી કર્યું કે જો આ માંદગીમાંથી મચી જાઉં તે કોઇને હું મારા શિષ્ય અનાવીશ. મરીચિ સાજે થયે. એણે કાઈક કુળપુત્રની ધમ ભાવનાને જાગૃત કરી. એ મરીચિના શિષ્ય બન્યા. એનું નામ કપિલ. કપિલને પેાતાના ગુરુ ઉપર ખૂબ શ્રદ્ધા અને ભક્તિ. એમની એ દિન-રાત ખડે પગે સેવા કરતા. મરીચિને પણ પેાતાના આ શિષ્ય ઉપર ખૂબ ભાવ, મરીચિ અને કપિલ જાણે એક જ કાયાની એ છાયા મની ગયા. આ કપિલને જીવ એ જ ગૌતમના જીવ.૨ ‘ ભંતે ’ ( ભગવાન ! ) અને ગેાયમ' (ગૌતમ !) તરીકે આર્હુત શાસનમાં અમર બની ગયેલ ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમ વચ્ચેના ધમ સ્નેહના તંતુ છેક પ્રથમ તીર્થં પતિ ભગવાન ઋષભદેવના ચુગ સુધી લખાતે દેખાય છે. પહેલા તીર્થંકર આર્દ્રિનાથ અને છેલ્લા તીથ કર મહાવીરસ્વામીના યુગને એક સૂત્રે-એક સ્નેહતંતુએ-ખાંધી જાણ્યા ગુરુ ગૌતમસ્વામીએ મરીચિના શિષ્ય કપિલ મુનિ તરીકે. (૨) સિ’હના ઉદ્ધારક તુંગગિરિની કદરામાં એક કેસરીસિંહ રહે. ભારે જોરાવક અને ભારે ધાતકી. શંખપુરના પ્રદેશમાં એ સિંહની રંજાડથી હાહાકાર મચી ગયે.. એના ભયના લીધે ખેતરા વેરાન થઈ ગયાં અને માનવી અને ઢારપશુઆના જીવ પશુ બિનસલામત ખની ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy