SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ગુરુ ગૌતમસ્વામી પ્રકારના ભાગ્યયેાગ અને ભવિતવ્યતાયેાગ સંસારમાં એમને ભેગા અને જુદા કરતા જ રહે છે. ભગવાન મહાવીરના ત્રીજા પૂર્વભવમાં મરીચિ અને કપિલમુનિરૂપે મળેલા ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમના . જીવા અઢારમે ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ અને સારથિરૂપે ફરી મળ્યા, અને ફરી પાછા જુદા પડી. ગયા, અને છતાં અંતરના સ્નેહુને દ્વાર તે અખંડ જ રહ્યો. છેલ્લા ભવમાં ભગવાને પેાતે જ ગૌતમસ્વામીને આશ્વાસન આપતાં પેાતાની અને એમની વચ્ચે ઘણા લાંબા વખતથી સ્નેહને દેાર પ્રવતતા હાવાનું કહ્યુ હતું." આ દોર જ ભગવાન મહાવીરસ્વામી અને ગુરુ ગૌતમસ્વામીને, કાયા અને છાયાની જેમ, એકરૂપ અને અભિન્ન અનાવી રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy