SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ગુરુ ગૌતમસ્વામી પણ એ વાદ જ્ય-પરાજયની દૂષિત ભાવનાથી પ્રેરાયેલ ન તે વિવાદ હતો કે ન તે વિખવાદ હતે. એમાં તે શબ્દ શબ્દ અને અક્ષરે અક્ષરે જિજ્ઞાસાનું એટલે કે સત્યને સમજવા-પામવાની તથા સમતાપૂર્વક અને વાત્સલ્યથી સમજાવવાની ઉત્કટ તાલાવેલીનું કલ્યાણમય અમૃતતત્ત્વ ઊભરાતું હતું. તેથી જ એ વાદને અંતે કંઈ પણ જીવનું અંતર લેશ પણ દુભાયું ન હતું, એટલું જ નહીં, ૪૪૧૧ જેટલા પુણ્યાત્માએએ આનંદ અને ઉલ્લાસથી ભગવાન મહાવીરને ચરણે પોતાની જાતને સમર્પિત કરવામાં કૃતાર્થતા અનુભવી હતી. આ પ્રભાવ હતે સમતા, અહિંસા અને અનેકાંત પદ્ધતિને. એણે ન કલ્પી શકાય એ ચમત્કાર સજીને ધર્મક્ષેત્રને વિશેષ ઉદ્યોતમય બનાવ્યું હતું. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy