SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સમણ ૩૭ જે બન્યુ એ માટે તમારે શાચ કરવાની જરૂર નથી. જે અને તે સારા માટે એમ સમજીને આ અવસરના સાર ગ્રહણ કરવા ઘટે, તમને મારા સર્વજ્ઞપણા અંગેશકા થઈ ન હેાત અને એ સજ્ઞપણાની પરીક્ષા કરવા તમે અહીં આવ્યા ન હેાત તે આ મધા પ્રસંગ મનવાના જ કયાં હતા? આ બધામાં હું ભાવી શુભ ચેાગનુ અને ધમ શાસનના ઉદ્યોતનું દન કરુ છું; અને એમાં સચ્ચરિત્રશીલતા અને સરળતાથી શૈાભતા તમારા જ્ઞાનને ઘણા ઘણો ઉપયોગ થવાનો છે. આપણે સાથે રહીને ધર્માંતી ની પ્રભાવના કરવાની છે,”૨ ગૌતમ ભગવાનની ગુણાનુરાગિતા, ઉદારતા અને સ`વત્સલતાને મનેામન પ્રશસી રહ્યાઃ ધન્ય પ્રભુ! ધન્ય! પછી પ્રભુએ ગૌતમને ધર્મપ્રવચન આપ્યું, અને આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણના અહિંસા-સંયમ-તપમય સરળ અને સુગમ રાજમા સમજાવ્યેા. ભક્તવત્સલ ભગવાનની વાણી ભક્તના અંતરમાં અજવાળાં પાથરી રહી. ગૌતમનું હૃદય જાણે મહાવીરમય અની ગયું. પંડિત ગૌતમે વિનતિ કરી: ૮ ભગવાન ! હવે સયુ. ઘરસંસારમાં પાછા ફરવાથી ! હું તે। આ ક્ષણથી જ આપને સમર્પિત થઈ ચૂકયો છું. મને દીક્ષા આપીને સદાને માટે આપના ચરણોમાં રાખી લ્યે!” ભગવાનનાં નેત્રા કરુણા અને વાત્સલ્યને! અભિષેક કરીને પેાતાના આ પ્રથમ શિષ્યના સ્વીકાર કરી રહ્યાં. અને પેાતાના ગુરુ પતિ ઇંદ્રભૂતિ ગૌતમના પગલે પગલે પાંચ સે। શિષ્યે પણ સદાને માટે પ્રભુને જ સમર્પિત થઈ ગયા. * ઇંદ્રભૂતિ વિજયી મનીને પાછા આવવાને અટ્ઠલે ભગવાન પાસે રોકાઈ ગયા અને સેામિલ બ્રાહ્મણે શરૂ કરેલ યજ્ઞમાં વિઘ્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy