Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીત વ્યકિરણાવળી.
(
રચાવતા,
પ્રિસિદ્ધ યુક્તા પંન્યાસજી અજીતસાગરજી
ગાણિી પ્રસિદ્ધ કર્તા, વિઠ્ઠલભાઇ છાભાઇ પટેલ, બી. એ.
વાયા આણદ.
iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
જિ છે બિ પિ જિ જિ છે જિ હિ કિ હિ જ જિ શ્રી બહાદુરસિંહજી પ્રી, પ્રેસ, પાલીતાણા.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शास्त्रविद्वार : जैनाचार्ययोगनिष्ठपूज्यपाद सद्गुरु श्रीमद् बुद्धिसागर सूरिचरण सरोजेभ्योनमः ॥
अजितकाव्यकिरणावली
રચયિતા, પ્રસિદ્ધવક્તા પન્યાસજી અજીતસાગરજી ગણિ
પ્રસિદ્કત્તા,
વિઠ્ઠલભાઇ જીવાભાઈ પટેલ બી. એ. નાર વાયા આણુ ૬.
સ ૧૨૭૯. મત ૫૦૦
સને ૧૯૨૨.
શ્રી પાલીતાણા બહાદુરસિંહજી પ્રીન્ટીંગ પ્રેસમાં ૧. અમલદ અહેયરવાસે છાપ્યુ
*
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निन्दन्तु नीतिनिपुणों यदि वा स्तुवन्तु,
लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । भयैव वा मरणमस्तु युगान्तरे वा, . न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः
નીતિજ્ઞ પુરૂષે ભલે નિંદા કરે એથવા સ્તુતિ કરે, લક્ષમી પ્રાપ્ત થાય, કિંવા ઈચછા પ્રમાણે ચાલી જાય, તેમજ મરણ હાલમાં પ્રાપ્ત થાય અથવા કોઈ પણ સમયે થાય તેની રકાર નથી, પરંતુ ધીરે પુરૂ ન્યાય મેથી પદમાત્ર પણ એલાય માન થતા નથી. सुभाषितं हारि विशत्ययोगला
दुर्जनस्याऽर्फरिपोरिवामृतम् । तिदेव धत्ते हृदयेन सज्जनो
हरिमहारत्नमिवातिनिर्मलम् ॥ રાહુના કંઠથી જેમ અમૃત નીચે નથી ઉતરયું તેમ દુર્જનના ગળામાંથી સુંદર સુભાષિત નીચે ઉતરતુ નથી, હરિકૃષ્ણ અતિ નિર્મલ જૈસ્તુભમણિની માફક સજન પુરૂષ તેજ સુભાષિત વાકયને પોતાના હૃદયમાં ધારણ કરે છે. ब्रह्मज्ञः सरितां पतिं बुलुकवत्खद्योतवडास्कर मेरुं पश्यति लोष्ठवत्किमपरं भूमेः पति भृत्यवत् ।
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चिन्तारत्नचयं शिला शकलवस्कल्पद्रुमं काष्ठवसंसारं तृणराशिवत्किमपरं देहं निजं भारवत् ॥
આત્મજ્ઞાની મહાત્મા સમુદ્રને આચમનની માફક, સૂર્યને ખūાત સમાન અને મેરૂપર્વતને ઢફ઼ા સમાન અલલેાકે છે, વળી અધિક શુ હેવું ! ભૂપતિને કિંકર સમાન ગણે છે, ચિંતામણિ રત્નાને પત્થરનાટુકડા સમાન, કલ્પદ્રુમને કાઇ સમાન અને જગને તૃષ્ઠુરાશિ સમાન દેખે છે, એટલુજ નહીં પરંતુ પાતાના શરીરને પણ ભારભૂત સમજે છે, यावत्स्वस्थमिदं कलेवरगृहं यावच दूरे जरा यावच्चेन्द्रियशक्तिरप्रतिहता, यावत्क्षयोनायुषः । आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महानादीसे भवन प्रकूप खननं प्रत्युद्यमः कीदृशः ॥
જ્યાં સુધી આ શરીર રૂપી ઘર સ્વસ્થ હાય, તેમજ જરા અવસ્થા દૂર હાય, ઇંદ્ધિઓની શક્તિ આખાદ હાય અને આયુષને ક્ષય ન થાય તેટલા સમયમાંજ વિદ્વાન પુરૂષે આત્મકલ્યાણુમાં મહાન પ્રયત્ન કરવા ઉચિત છે. ઘર લાગ્યા પળે કુવા ખેાદવા તે પ્રત્યુપચાર કેવા ગણાય ! અર્થાત્ વ્યુ છે.
संतप्तायसि संस्थितस्य पयसो नामाऽपि न ज्ञायते मुक्ताकारतया तदेव नलिनीपत्रस्थितं राजते ।
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वाती सागर शुक्तिसम्पुटगतं, तन्मौक्तिकं जायते प्रायेणाधममध्यमोत्तमगुणः संवासतः संभवत् ॥
બહુ તપાવેલા લાડુ ઉપર નાખેલા જલનુ નામ પણુ રહેતું નથી અર્થાત્ તરતજ લય પામે છે. વળી તેજ જલબિંદુ કમલપત્રપર રહેલુ હાય તે તે માક્તિક સમાન શેલે છે. તેમજ સ્વાતિનક્ષત્રમાં તે જલબિન્દુ સમુદ્રગત શુક્તિ સૌંપુટમાં સ્થિર થાય તા અન મુકતાફળ બને છે, માટે પ્રાચે કરી અધમ મધ્યમ અને ઉત્તમ ગુણે! સવાસથી પ્રાપ્ત થાય છે.
किं चित्रं यदि दण्डनीतिनिपुणो राजा भवेडार्मिकः किंचित्रं यदि वेदशास्त्रनिपुणो विप्रो भवेत्पण्डितः। तच्चित्रं यदि रूपयौवनवती साध्वी भवेत्कामिनी, तच्चित्रं यदि निर्द्धनोऽपि पुरुषः, पापं न कुर्यात्कचित् ।
દંડનીતિમાં કુશળ બુદ્ધિવાળા નરેદ્ર કદાચિત્ ધાર્મિક હાય તેમાં શુ આશ્ચય ! તેમજ વેદશાસ્ત્રમાં નિપુણ બ્રાહ્મણુ જો પડિત હાય તેમાં પણ કંઇ આશ્ચયં ન ગણાય, પરંતુ જો રૂપ અને ચાવનવતી કામિની સુશીલ પાલન કરતી હાય તેા તે આશ્ચર્ય ગણાય, તેમજ જો નિર્ધન છતાં પણ જે પુરૂષ કાઈ સમયે પાપ કાર્ય ન કરતા હાય તે આશ્ચર્ય ગણાય.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
આ પ્રસ્તાવના :
, , : -
..
મનુષ્ય જીવનને એ સ્વભાવ છે જે હર્ષ કે શાક હદયમાં ઉદ્ભવે તે ચેષ્ટાદ્વારા વાદ્વારા પ્રગટ કરેજ જોઈએ. તેમ ન થાય તે મનુષ્યના હૃદયને આઘાત અથવા એક જાતની મુંઝવણ પ્રાપ્ત થાય છે.
શેકના પ્રસંગે રડવું, રડાવવું એ નિરર્થક નથી, તેમ કરવાથી મનુષ્યનું હૃદય હલકું થાય છે. મરૂદેવી માતાના અકસ્માત મોક્ષગમનથી ભરતને ઉત્પન્ન થયેલા શાકને લઇને શન્યતા નીહાળી તે દૂર કરવા ઇન્દ્ર મહારાજાએ ભરતની
કે વળગી રડી રડાવવું પડેલ છે, તેમ હર્ષના પ્રસંગની સ્થિતિ પણ તેવીજ છે.
ઘણીવાર વિયોગી દંપતી અથવા મિત્રે લાંબા કાળે મળવાથી શરૂઆતમાં જે હષથી ૮દય ઉભરાઇ જાય છે, તે હર્ષને લઇને કેટલીક વખત મૂક વ્યવહાર ચાલે છે. પછી ધીમે ધીમે તે હર્ષને વ્યકત કરવા ગદ્ગદ કંઠે રૂંધાયેલા શ્વાસે વાણી પિતાનું કામ શરૂ કરે છે, અને હૃદયના ભાવને બાહેર
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લવા માંડે છે, તે પછીજ એક બીજાનાં મુય શાંત થાય છે. તદ્દન તર શાંત આનંદને અનુભવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળક બેલી રાતુ' નથી, તા તે હાથ પગની ચેષ્ટાથી અવ્યક્ત હાસ્યથી ફિલકિલ વાણીથી પેાતાના અંતગ ત ાનદ પ્રદર્શિત કરે છે.
જુદાજુદા રસના પરમાણુએથી ઘડાએલા માનવ જાતના હૃદામાં તે તે રસનાં અરણાં તેના જીવનમાં વહ્યાજ કરે છે. દુસનારા હસાવે છે, વીર યુ યુદ્ધનાં ધુએ છે અને વીરતાના રસ લે છે. શૃંગારિકા શૃંગાર સજવામાં રશૃંગાર સંયુક્ત ભાષાના સંભાષણમાં જીવનની સાર્થકતા ગણે છે. કારણકા સદા કરૂણા રસમાં ન્હાતા અને હુવરાવતાજ નજરે જાવામાં આવે છે. આ તે ફક્ત એક એક રસની પ્રાધાન્યતા દરેક મનુષ્યમાં હોય છે, એ સમજાવવામાં આવ્યું, પણ આજા રસા પાપાતાના સ્વભાવે ગાણપણે રહેલા હાય છૅ, એક રસના પાષક બીજો રસ ન હેાય તા તે એક સ કદી ટકી રાકતા નથી. આ સ્વભાવસિદ્ધ જીવનની વાત થઇ,
કવિ સૃષ્ટિનુ સાં
કેટલીક વાર પાછળથી સંજોગા, સાધના, સપત્તિ, સંસર્ગો અને સમયને લઇને જીવનમાં અનેક રીતે પરાવર્તન થાય છે. કેમકે પાબ્ય પાક સાધન સપન્નતા તેમાં મુખ્ય ભાવ ભજવે છે.
જ્યારે જુદા જુદા પ્રસંગે જુદી જુદી ઋતુઓમાં નિહાળે છે, ને કુદરતના શાર્ધત નિયમાના
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થતા હુકમે સૃષિ સાંદર્ય વડે ઝીલી લઈ કૃતજ્ઞતા દર્શાવે છે, તે વખતના દરે જઈ કઈ ઈશ્વરની કૃતિરૂપે કેઈ કુદરતના નિયમરૂપે અને કેઈ ગડતુના રવભાવરૂપે વર્ણન કરે છે. તેમજ કવિતા સંપુટમાં અનેક રસભરી રસિકને પાન કરાવે છે. રષ્ટિ સંદર્ય એ એક એવું રમણીય દૃશ્ય છે કે કવિઓ તેનું વર્ણન કરવા પ્રેમથી પ્રેરાય છે. માત્ર નાયક ભાવ ભિન્ન ભિન્ન સ્વરૂપે આલેખવામાં આવે છે. તેનું કારણ કવિને
સ્વભાવ ભેદજ હોય છે. જેમકે બે ચિત્રકારને એકજ જાતની છબી ચિતરવા આપવામાં આવે. અને તેઓ સ્વતંત્રપણે પિતાની ઈચ્છાનુસાર તે છબી ચીતરીને લાવે ત્યારે તે છબીના ચિત્રદર્શન વીજ સમજુ માણસ સહેજમાં સમજી શકે છે કે
આ ચિત્રકારને અમુક ભાવજ પ્રિય છે. પૂર્વ કાળના મહાન કવિઓની કૃતિ ઉપરથી તે કવિઓના ભાવ વર્તમાન કાળમાં સાક્ષાત્કાર સાક્ષરો કરી શકે છે–સમજી શકે છે તેનું કારણ એજ છે.
કવિ એ એક અલૈકિક કલ્પના કરનાર યંત્ર છે, અથવા તે આરિસે છે. કવિતા તેના પિતાની હૃદયની ભાવના છે. જે જે વખતે હર્ષ કે રોક હૃદયમાં ઉદ્દભવે છે, તે તે વખતે લિ કવિતા કરી પિતાના ભાવ તેમાં પોષે છે, મનને શાંત કરે છે, અને આનંદ મેળવે છે, લગભગ આ નિયમ કવિએનેજ માટે નહીં પણ દરેક પ્રથાને અને ઉપદેશકોને તેમજ લેખકને લાગુ પડે છે.
વાંચનારાઓ વાંચતી વખતે તે તે વિષય પિતાને અને
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના વિચારને બંધબેસતા ન થવાથી કઈ ખીજાય છે, કઇ કૃતિ ઉપર હસે છે, કે તેને દોષ કાઢે છે, કેઈ પ્રશંસે છે, અને કઈ કૃતિ અને કર્તાને નિદે છે, પણ દુનિયાના ઈન્સાફને ખાતર કૃતિકારકોએ કૃતિ કરી જ નથી, તે પછી રામાટે વાંચો વિચારધેલા બને છે ?
માણસ પોતાની સગવડતાની ખાતર ઘર બંધાવે છે, અને તેમાં પિતાની અનુકુળતા લક્ષમાં રાખી ગૃહકૃતિ અહ રચના કરે ત્યારે જોનારાએ પોતાની અનુકુળતા ન નિહાળી તેની ટીકા અગર ઉપહાસ્ય કે ઉપેક્ષા કરવા તૈયાર થાય તો ઘર બંધાવનારને તેની પરવા હોય ખરી કે ? આજ જાતની અજ્ઞાનતાએ દુનીયામાં ભેદ બુદ્ધિ પ્રાપ્ત કરી છે અને ખંડન મંડનની શરૂઆત પણ આજ ભાવનાને આભારી છે. ' બીજી વાત એ છે કે, કર્તાએ આ પુસ્તકનું નામ કાવ્યકિરણુવલી રાખેલ છે. કાવ્ય એ શબ્દ કર્તાએ વાપરેલ છે, તે પછી તેના સંબંધમાં પ્રસંગવશાત લખવાની જરૂર પડે છે કે
કાવ્ય-કવિતા કવિનું હદય કિંવા કવિની પિતાની વાણી એ અર્થ થાય છે. અર્થાત્ કવિની પોતાની વાણી અક્ષરરૂપ આકાર ધારણ કરે છે. કાવ્યના ત્રણ પ્રકાર હોઈ શકે. એક પ્રકારનું કાવ્ય એવું હોય છે કે, જેમાં કવિનું હૃદય ટાબ્દરૂપે પ્રગટ થયેલું હેય. બીજું કાવ્ય એવું છે કે
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમાં એક વિશાળ સંપ્રદાય કે મહાપુરૂષના જીવનની હકીક્ત દર્શાવવામાં આવેલી છે. ત્રીજું કાવ્ય કાલના સ્વરૂપને અને તેને લગતા તે કાલા આદર્શોને વણવામાં આવેલા હોય છે?
કવિની વાણુ એ અર્થ એ થાય છે કે, કવિના દેદયમાં અથવા કવિની વાણુમાં એક એવા પ્રકારની ક્ષમતા રહેલી હોય છે કે જે ક્ષમતા પિતાનાં સુખ દુખ પોતાની કલ્પના અને પોતાના જીવનના અનુભવો દ્વારા વિશ્વમાનવના ચિરસ્થાયી દયાગને જીવનની કેમકથાઓને મધુર સંગીતરૂપે પ્રગટ કરી શકતી હેય. મદર્દી તેવા સંગીતથી હૃદયગત પ્રેમવેદના પ્રગટ કરે છે. સંસારવિરક્ત ભ0 હરી અને બિલવમંગળ (સુરદાસ) વિગેરેજનેએ પિતાની પૂર્વાવસ્થાના પ્રેમ સંદલિત શુગારના ઝણકાર અને પાછલી અવસ્થામાં વિરાગ્યનાવિરક્ત પોકારે કાવ્યદ્વારા પ્રદર્શિત કર્યા છે. વિદુરે નીતિનાં ગાયન ગાયાં છે. મહાકવિ કાલીદાસે શાકુન્તલ મેઘદૂતા વિગેરેમાં વિરહ વેદના વિસ્તૃત કરી છે. આધ્યાત્મિકાએ આન્મ સ્વરૂપનાં વર્ણન પ્રતિપાદિત કરેલાં છે. આત્મિકેએ આત્મવાદજ ગાયે છે. ઇતિહાસના રસિકેએ ઇતિહાસમાં પુસ્તકે કાવ્ય પિતાના વર્તમાનકાળમાં અનુભવ દર્શનરૂપે ભવિષ્યને માટે રચેલાં છે.
બીજા પ્રકારના કાવ્યોમાં માતાજીના ગરબાઓ, તિથ"કરો વિગેરે ઇષ્ટદેવની સ્તુતિ તેમનાં ચરિત્ર વિગેરેનો સમાવેશ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે. ભક્તિના પ વષ્ણવ સંપ્રદાયમાં ગવાતાં શ્રીકૃષ્ણનાં ગીત, નરસિંહ મહેતા, મીરાંબાઈનાં ભજન, દેવોની સ્તુતિ વિગેરેને પણ આમાંજ સમાવેશ થાય છે.
ત્રીજે પ્રકારે અતિહાસિક રામાયણ મહાભારત પૃથ્વીરાજ રાસ તેમજ ભાટ ચારણ કવિઓના જુદા જુદા રાજાઓના વખતના દેશરાજ્ય પરિસ્થિતિના વર્ણનનાં કાવ્યો વિગેરેનો સમાસ થાય છે. કેમકે જેમની રચનામાં એક સમગ્ર દેરા એક સમગ્ર યુગનું હૃદય ધબકારા મારી રહ્યું હોય છે, તેમજ સમગ્ર દેશ અને જાતિની ભાવના પ્રકાશી રહેલી હોય છે.
આપણી માફક પ્રાચીન ગ્રીસ અને રોમમાં પણ “ ઈલીયડ અને એનીડ જેવા કવિઓ હતા જે કવિઓ સમગ્ર ગ્રીસ અને રોમના હદયમલમાંથી ઉદ્ભવ્યા હતા. અને દદયકમલમાંજ વ્યાપક થઈને રહ્યા હતા. કવિ હેમર વિગેરેએ પિતાને દેશકાલના કંઠમાં ભાષા મૂકી તે દેશકાલ
જ બોલતા કર્યા હતા. દેશના ઉંડા અંતરમાંથી કુવારાની માફક ઉડતી રહેલી તે વાણી હજી પણ નવું જીવન અને વલી ચેતના અર્ધી રહેલ છે.
કવિઓએ કાવ્યનાં લક્ષણ અને કૃતિભેદથી અનેક જાતની માન્યતા કપેલી સ્વીકારેલી છે. હાલમાં ર. રા. કીયુત કવિવર્ય ન્હાનાલાલ દલપતરામ જેવાએ એવું પણ નક્કી કરેલ છે કે, કવિતા છંદ સંયુક્ત હોય કે ગદ્યાત્મક હોય
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે બધું કાવ્યજ કહેવાય કેમકે તેઓ આ લક્ષણ આગલ ધરે છે કે, રામ વાવ થ.
કાવ્યના પ્રસંગમાં એટલું લખ્યા પછી હવે મૂળ વિષય ઉપર વાંચકેનું ધ્યાન ખેંચું છું. આ કાવ્યકિરણવલીમાં અનેક રસથી પોષાયેલી જુદી જુદી કવિતાઓ જેમકે ભક્તિની, ગુણગાનની, મનુષ્ય દદયના ભાવની, બોધવચનની અને પ્રેમના ગીતોની વિગેરે જેવામાં આવે છે, તેથી જેને જે રસાનન્દ લેવો હોય, તેને તેવી કવિતા આ પુસ્તકમાંથી લગભગ મળી આવે તેમ છે. કર્તાએ પોતાના દયમાંથી ઉદ્દભવતી ઉર્મીના રંગ જે જે વખતે હદયપટ ઉપર જગત વિલક્ષણતાના વિલક્ષણ દર્શનથી રંગાયા છે તે તે કાલે તેવી ઉર્મીની પીંછીદ્વારા કવિતામાં રંગ પૂરેલા છે.
વળી બીજી રીતે કાવ્યરિણાવલીમાં પિતાના દદદુભવ કાવ્ય સૂર્યનાં કિરણે અનેકવા દેખાડયાં છે, તો તે કહેવું પણ અસ્થાને નથી,
વિદ્વાનોએ સૂર્યનાં કિરણેમાં સાત જાતના રંગ શોધેલામાનેલા છે. તે પહેલ પાડેલા કાચના કટકાથી સૂર્ય સામું જોતાં દેખાય છે. કેટેગ્રાફની શોધખોળમાં પણ હાલમાં સૂર્યના કિરણેના ત્રણ રંગ લઈ શકાય છે. હજી સાતે રંગના કિરણના રંગથી રંગીત ફટાએ જોઇ શકીશું એવો એક જમાનો આવશે.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કાવ્યકિરણાલીમાં શ્રીમાન પંડિતવય પંન્યાસજી અજીતસાગર ગાણિએ પિતાની શોધખોળવડે દરેક રંગથી રંગાચેલ કિરણેને સંગ્રહ કરેલ છે. લેખકે બાહા વિવેક પ્રદર્શિત કરવા ઘણીવાર લખે છે કે આ ગ્રંથ પિતાના અને પરના ઉભયના હિતાર્થે યથાબુદ્ધિ બનાવવામાં આવેલ છે, પણ અત્ર તેવો વિવેક ન સેવતાં ચામું લખીએ છીએ કે, આ ગ્રંથ પોતાના હિતને તથા આનંદને અથેજ કર્તાએ રચેલો છે. જેમ ઘરમાં પિતાના પ્રકાશને ખાતર કરેલ દીપકમાંથી અનેક અન્ય દીવાઓ કરી જઈ ભલે પોતાના ઘરને પ્રકાશિત કરે તેમ બીજાઓને આ કાવ્યકિરણુવલીના પ્રકાશથી પોતાના દયમાં પ્રકાશ થવાથી આનન્દ થાય તો તેમાં કર્તાને કઈ પ્રકારની ક્ષતિ નથી, પણ આનન્દ છે. તથાસ્તુ. સ્થળ શાન્તિભુવન. ) લે. ચરણ ગુણાનુરાગી, મુ. રાજનગર. - રિપન વઘ. શરદુ પૂર્ણિમા.
ૐ શાન્તિ રૂ.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ અને કવિતા ક્વેિ રે વેલ. આ
એક પ્રચલિત વાર્તા એવી છે કે, એક વખત અમદાવાદ હઠીસીંગ કેસરીસીંગના મંદિરના આગલા ભાગના મકાનમાં કે એક મહાન વિદ્વાન ગૃહસ્થ પૂર્વદેશવાસી આવીને ઉતરેલ હતું. તે પિતે શ્રીમાન આનંદઘનજી મહારાજની ચોવીશીને અર્થ એટલે બધે સરસ કરતા હતા કે, અમદાવાદના સારામાં સારા શ્રેતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. તે વખતમાં ત્યાં બિરાજતા કવિવર શ્રીમાન વીરવિજયજી મહારાજ પાસે આવી એક શ્રાવકે વાત કરી કે મહારાજશ્રી.! હાલમાં એક મહાન વિદ્વાન ગૃહસ્થ આવેલ છે તે આનંદઘનજી મહારાજની વીશીના અર્થ એવા તે સરસ કરે છે કે, સાક્ષાત્ આનંદઘનજી મહારાજના હદયના ભાવને જાણું આવેલ હોય, એટલે સ્વયં આનંદઘનજી મહારાજ પિતે જાણે પિતાની કવિતાના રહસ્યને સમજાવતા હોય, તેમ લાગે છે. આ સાંભળી વીરવિજયજી મહારાજે મંદ હાસ્ય કરી કહ્યું કે હા, તમારું કહેવું અમુક અંશે સત્ય હશે ! પણ કંઈક અતિશયેતિવાળું છે. આનંદઘનજી મહારાજના વિચારે તે તેઓ તેિજ કહી શકે. બાકી વિદ્વાન હોય તે તે પિતાની યથામતિ અર્થ વિસ્તાર ઉત્તમ પ્રકારે
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી શકે, બાકી કવિતા કરનારની ભાવના એ તે કવિતા કરનાર હોય તેજ જાણી શકે છે. અને તે પિતે પણ જે ભાવથી કવિતા કરી હોય, તે ભાવ બીજાઓને સમજાવી શકતે નથી. એટલે તે ભાવ વાણી દ્વારા યથાર્થ રૂપમાં કહી શકાતે નથી. સાકરનો સ્વાદ જાણનાર માણસ કદી શબ્દો દ્વારા તે સ્વાદને સમજાવી શકે જ નહીં. કવિઓના આશય તે કવિએની પાસે જ હોય છે. એમ કહી તરતજ એક સ્તવન પિત કરી આપ્યું. કે જે સ્તવનમાંથી “ શ્રી સંખેશ્વર પાશ્વનાથ ' નીકળી શકે, તે સ્તવન આવનાર ગૃહસ્થને આપ્યું, અને કહ્યું કે, આને અર્થ તે વિદ્વાન પાસે કરાવી આવે. ત્યારે તે સ્તવન લઈ સદરહુ ગૃહસ્થ વિદ્વાન્ આગળ અર્થ કરાવવાની માગણી કરી ત્યારે તે વિદ્વાને તરતજ પિતાની લઘુતાદર્શક ભાષામાં કહ્યું કે, આને હું અર્થ કરી શકવા સમર્થ નથી. કર્તાનો આશય જાણુ એ બહુજ મુશ્કેલ છે. હું આનંદઘનજી મહારાજની વીશીના સ્તવનિના જે અર્થ કરૂં છું, તે અર્થ મહારી સમજણમાં આવે છે તે કરું છું. પછી તે વિદ્વાને વીરવિજયજી મહારાજની મુલાકાત લીધી, અને બંનેને પરમ આનંદ થયે. તે સ્તવનને અર્થ વીરવિજયજી મહારાજે કરી આપે. જે સ્તવન અમદાવાદ વિદ્યાશાળા તરફથી છપાયેલી પંચપ્રતિકમણુની ચેપડીમાં છે.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ હકીકતથી કવિતાના સંબંધમાં સમજવાનું છે કે, ર્તાના આશયને જાણવું બહુ જ મુશ્કેલ છે. એટલે લગભગ અસંભવિત જેવું છે. આનંદઘનજી મહારાજનાં તેવાં કેટલાંક પદે છે. જેમકે – ગગનમંડળ નીચે શાઆ વિયાણી,
ધરતી દૂધ જમાયા; માખણ થાસો વિરલે પાયા છાસ જગત ભરમાયા.
અબધ સે જોગી ગુરૂ મેરા, ઇસ પદક જે કરે નિવેડા.
આ પદ એ સૂચવે છે કે, ર્તાએ તે આશયની કુંચી પિતા પાસે જ રાખેલી છે. એવું જ એક બીજું પદ છે.
સુણ ચરખેવાલી, તેરા ચરખા બોલે હું હું,
ચરખા તેરા રંગરંગીલા, પૂણું હે ગુલજાર, કાતણવાલી છેલછબીલી, ગીણ ગણુ કાઢે તાર એવી અનેક કવિતાઓ પ્રાચીન કવિઓની છે. કવિઓ અને કવિઓની દષ્ટિ તેમજ કૃતિ અને તેની અંતરાકૃતિ કેવી હોય છે તે નીચે લખેલા કલાપીના કાવ્યમાંથી સમજી શકાશે.
તારી દીસે ચપલ નેત્રની તિ બાપુ ટીકી ભરી રમતિયાળ હજાર ભાવે;
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
હેારા સહુ ઉઘડતાં ફુલ શાં સુક્ષ્મ'ગા, આ માલ વૃન્દ મહીં કાંઇ જુદાજ ભાસે.
વિના નેત્રની જ્યોતિ: ચપળ હેાય છે. સ`સારના વ્યવહારમાં ગુંથાયેલા મનુષ્ય જે વસ્તુ જોઈ શકતા નથી, તે કવિ જોઇ શકે છે. તેનાં નેત્રે ચપળ હોય છે તેથીજ તે કુદરતનું સાંદર્ય જે સામાન્ય મનુષ્યને અગેાચર હેાય છે, તે જોઇ શકે છે. વિશ્વનુ સાન્દય જોવામાં તથા કુદરતના કાયદાએને સમજાવવા તથા હૃદય ગુહામાં ગુપ્ત સમાયેલા ભાવાને બહાર લાવવામાં ચપળ મેત્રાની ખાસ જરૂર છે. કહ્યું છે કે, હું જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ આ કવિ નયનની કીકીમાં માત્ર એકજ ભાવ વિલસી રહે છે. એટલુંજ નહીં પણ હારે ભાવેા વિલસી રહે છે. માટે તે અન્ય માણસા જુદા પ્રકારના હોય છે. એને માત્ર એના પેાતાના જીવનના વિચાર કરવાને નથી, પણ જે વિશ્વની સાથે તે જોડાયેલા છે, તેમાં વસ્તા સમસ્ત પ્રાણીઆને પણ કરવાના છે. વળી આગળ કલાપી કહે છે:
,,
શેાધી રહ્યા નવીન કાંઇ સ્થળે સ્થળે તું, ને ખેલમાં મચી રહ્યા વળી પૂર્ણ હુંષે ! તું સર્વ જ્યાં અટકતાં કૂદી જાય સ્હેજે ! ના કાંઈ જોખમ તને નજરે પડે છે !
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
33
કવિની દષ્ટિ જે સ્થળે પડે છે ત્યાં નવીનતાને જ જુએ છે. Emerson. [ એમર્સન ] કહે છે. નવીનતામાંજ ચારૂતા છે, અને ચાર્તામાંજ કવિતાનું-કવિતાપણું છે. કવિનું જીવન રસિક અને આનંદમાં મસ્ત હોવું જોઈએ. જે ભાવનાના પ્રદેશમાં અન્યની જવાની હિંમત ચાલતી નથી, ત્યાં કવિ કેઈપણ પ્રતિબંધ વિના જઈ શકે છે. વિર પુનઃ પુનરિ प्रति हन्यमानाः पारब्धमुत्तमजना न परित्यजन्ति। એ નિયમ અનુસાર કવિએ કોઈપણ ભાવનાના પ્રદેશમાં વિચરતાં જોખમ આવી પડે છતાં પણ પાછી પાની કાઢતા નથી. વળી આગળ કહે છે,
છટું મૂકેલ દિલ જે કબજે રહે ના, " તે પક્ષિ પિંજર બહાર ન કાઢજે તું; એ પંખીડું અજબ છે બહુ રંગધારી,
ન પાંખ તીવ્ર બહુ છે નભમાં વિહારી. ભાવનાના પ્રદેશમાં વિચરતિ વખતે કવિએ પિતાના હદય ઉપર અંકુશ રાખવું જોઈએ. જો કે કવિ અનન્ય પરતંત્ર છે. યથેચ્છ વિહારી છે. વિહંગમ સમ યથેચ્છ ભાવનાના પ્રદેશમાં વિહાર કરી શકે છે. કારણ કે, તેની ગતિને કેઇ રેકી શકનાર નથી, પણ મતિ સર્વત્ર વર્જયેત એ ન્યાયે કવિએ પોતાની કલ્પનાને અંકુશમાં રાખવા
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોઈએ. નહીં તે તે પક્ષી એવું અજબ છે કે, જે એક વખત હાથમાંથી સટકી જવા દીધું તે પછીથી તે કદિ પણ હાથમાં આવશે નહીં. એ તે એના આકાશમાં યથેચ્છ ઉડયા કરશે. અને આ ઉડ્ડયનથી અનર્થ ઉત્પન્ન થવાનો સંભવ વિશેષ છે. કારણ કે જેમ પક્ષી મેઘમાળાને ભેટવાને માટે ગિરિ શુંગેની મર્યાદાને વટાવીન ઉડે છે. તેને જેમ, સિધુ ઉમિમાં ડૂબકી દઈ ડૂબી જવાને પ્રસંગ આવે છે. તથા કવચિત યથેચ્છ ઉડતાં પારધીની જાળમાં સપડાઈ જાય છે, તેમ આ કવિની નિરંકુશ કપનાની સ્થિતિ બને છે. કલાપી આગળ કહે છે.
તુને અરે હૃદય આવું જ છે મળેલું,
તે રાખજે દઢ લાશ રાદા રે તું, છે એક બાજુ દુનિયાં સઘળી હઠીલી,
ને એકલે કવિ રહીશ તું એક બાજુ. દુનિયાને જે વસ્તુ ન રૂચે, તે તેને બહુ સમજાવવા કવિએ પ્રયાસ કરે નહીં. કારણ કે એમ કરવાથી તે જગતમાં નિંદાને પાત્ર થાય છે. આ કાવ્યમાં કલાપીનું સ્વાનુભવત્વ સ્પષ્ટ જણાય છે. કારણ કે કલાપીએ કેટલાંક એવાં સત્યને તેની કવિતામાં ગાયાં હતાં, જેથી તેના પરિ. ણામ માટે તેના હૃદયને સંતાપ થયો હોય એવું તેના
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છુટક કાવ્યમાંથી પ્રતીત થાય છે. તેનું હદય જાણે અનુકં. પથી પીડિત ન હોય તેમ જણાઈ આવે છે.
સન્દર્યરૂપી મોતીને લેવા જતાં અનેક ઉપાધિઓ અને વિટંબણાઓ હારશ ઉપર આવી પડશે, અનેક ટીકાકારરૂપી રાક્ષસોને અત્યાચાર તારા ઉપર થશે, પણ તારે તે તારું કામ શાંતિથી અડગ રહીને કરવાનું છે. તારા શત્રુના પ્રત્યે પણ તારે પ્રીતિ જ રાખવાની છે. કારણ કે જો તારામાં પ્રેમ નહીં હોય તે તું કવિ થવાને લાયક નથી.
બુદ્ધિપ્રકાશ. કવિતારૂપે લખાયેલ આશય ધ્વનિ સંગીત દ્વારા ગવાયાથી જે અસર કરે છે તે અસર છુટાં વાકયે વાણી દ્વારા માત્ર બેલી જવાથી થતી નથી. કેમકે સંગીતમાં કઈ અલોકિક ચમત્કાર રહેલો છે.
ઝેરી નાગ પણ મોરલી નાદથી મેહત થઈ જાય. ચપળ હરણ સંગીતથી આકર્ષાઈ આવે છે, અને પિતાના પ્રાણની પરવા કરતું નથી. અણસમજુ બાળક હાલરડાંનું ગાયન સાંભળવાથી તરતજે રેતું બંધ થાય છે. તેથી કવિતા મૂર્ણ અને વિદ્વાનેને સમાન ચમત્કારત્પાદક વસ્તુ છે.
અંગ્રેજી કવિ શેકશપિયર પણ એક ઠેકાણે લખી ગયેલ છે કે કવિતાથી જેના મન ઉપર અસર થતી નથી તેવા
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માણસને કદી વિશ્વાસ કરવા નહીં આ ઉપરની હકીકતને વિચાર કરતાં નીચેને કલેક જે એક વિદ્વાને લખેલ છે તે ખરેખર બંધબેસ્ત છે. सुखिनि मुखनिधानं दुःखितानां विनोदः श्रवणहृदयहारी मन्मथस्याग्रदूतः अतिचतुरसुगम्यो वल्लभः कामिनीनां जयति जगति नादः पंचमचोपवेदः ॥ સ્થળ વિદ્યાભવન,
લીક મુ. ભાવનગર B કવિ પ્રેમી ચિદાનંદ, વિજયા દશમી.
શાન્તિઃ
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
વ
નિવેન. તો
ક
કાલાવાલા
આમ તપેપth-
R
.
કર :
પ્રસિદ્ધ વક્તા પંન્યાસજી અજીતસાગરજી ગણું કુત પદ-સ્તવનોને સંગ્રહ ગીત રત્નાવલીના નામથી બે વખત પ્રગટ થઈ ગયો છે, જેથી તેઓશ્રીની કાવ્ય લેખન શક્તિથી હવે જૈન સમાજ ભાગ્યેજ અપરિચિત રહ્યા હશે એમ મારું માનવું છે. તેજ પુસ્તકની બીજી આવૃત્તિના નિવે. દનમાં હું જણાવી ગયો છું કે મહારાજશ્રીએ પિંગળના નિયમને અનુસરીને કેટલાંક કાવ્યે લખેલાં છે, જેમાંથી અમુક કાવ્યો ગીત રત્નાવળીની દ્વિતીય આવૃત્તિમાં પણ દાખલ કરવામાં આવેલાં છે. હવે તે પ્રસિદ્ધ થયેલાં તેમજ બીજાં બાકી રહેલાં કાને એકત્ર કરી એક નાના પુસ્તક રૂપે અજીત કાવ્ય કિરણુવલીના નામથી રસજ્ઞ વાચક વર્ગ સમક્ષ રજુ કરવાને મને જે સુગ પ્રાપ્ત થયો છે તેથી મને અત્યંત આનંદ થાય છે.
કાવ્યકારો (કવિઓ) નું મન અમુક બનાવે જેવાથી તે તરફ દેરાય છે, અને જ્યારે એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેનુ પરિણામ કાવ્ય સ્વરૂપમાં મ્હાર આવે છે. તેવા પ્રકારની સ્થિતિમાંથી શબ્દાદ્વારા સ્વભાવત: મ્હાર પડેલા ઉદ્ગાર તે કાવ્ય કહેવાય. કાવ્ય એટલે શુ ? આ સવાલ ઘણાજ વિદ્વીનાએ ચચે લા છે, અને ખાસ કરીને આંગ્લભૂમિના ટીકાકારાએ [ Crities ] કાવ્યના વિશાળ ક્ષેત્રમાં ઘણાજ પ્રવાસ કર્યો છે. આપણા ગુર્જર સાહિત્યના રસજ્ઞ પુરૂષોએ એમના જેટલી સાહિત્ય ક્ષેત્રમાં મહેનત લીધી નથી, એટલે આપણું સા હિત્ય હજી સુધી ઘણુંજ પછાત છે એમ કહીએ તે ચાલે. આપણા સાહિત્યમાં લેખકે તથા કવિએ નિવડે છે પણ ટીકાકારશ મહુજ ઓછા થાય છે. પ્રજાને જેટલી વિ તેમજ લેખકની જરૂર છે તેટલી ખલકે તેથી પણ વધારે તટસ્થ [Unprejudised] ટીકાકારોની અપેક્ષા રહે છે. જે જે ભાષાનું સાહિત્ય પછાત છે તે તે ભાષાઓમાં ટીકાકારીનીજ ખામીઓ હાય છે. આંગ્લભૂમિનું સાહિત્ય આટલું અધું ઉન્નત અને ખેડાએલુ હાવાનુ માન તે ભૂમિના ટીકાકારાનેજ ઘટે છે. અને જ્યાં સુધી આપણા ગુર્જર ક્ષેત્રની અંદર સમળ ટીકાકારો નહિ નિવડે ત્યાં સુધી આપણું સાહિત્ય દુનિયાના સારા ગણાતા સાહિત્યામાં સ્થાન મેળવશે કે કેમ તે શંકા ભરેલું છે,
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવ્યની વ્યાખ્યા બાંધવી એ મહા મુશ્કેલીનું કામ છે. જુદા જુદા વિદ્વાને કાવ્યની વ્યાખ્યા જુદી જુદી રીતે કરે છે. કાવ્યનું તેમજ સાહિત્યનું ક્ષેત્ર એટલું બધુ વિશાળ છે કે તેની વ્યાખ્યા એક વખત નિયત કર્યા પછી જે આપણે તપાસીશું તે જરૂર તે વ્યાખ્યા અધુરીજ લાગશે. જે જે વિદ્વાન તેની વ્યાખ્યા બાંધે છે તે દરેક પતે તે વિશાળ ક્ષેત્રના જે પ્રદેશમાં હોય છે તેને અનુસરીને જ વ્યાખ્યા બાંધે છે, એટલે તે વ્યાખ્યા અપૂર્ણ રહી જાય, એ સંભવનીય છે.
કેટલાક આશ્મભૂમિના કવિઓ કવિતાને " કુદરતનું અનુકરણ” એમ કહે છે. ત્યારે કેટલાક તે તેને તદ્દન
કલપનાજ ” કહે છે. પરંતુ દરેક કાવ્ય વા કવિતાને સાધારણ ધર્મ જેવા જશે તે માલુમ પડશે કે કવિની સચોટ શબ્દ ગુંથણીથી વ્યક્ત કરેલી લાગણુઓ (Feelings) જ છે. ઉપરની બે વ્યાખ્યામાંથી કઈ વધારે ખરી તે મારે એટલું તે કહેવું પડશે કે કવિતા એ ફક્ત કુદરતનું અનુકરણ છે. પણ આ બધી વાત એક બાજુ રહેવા દઈ આપણે જોઈશું તે માલુમ પડશે કે તેના વર્ષ કહ્યું, એ સૂત્ર દરેક કવિતા વા કાવ્યને એક સરખી રીતે લાગુ પડે છે. “ જે વાકયનો આમા રસ છે તે વાકય કાવ્ય છે. * એટલે એ તે નિ:સંશય છે કે જેને
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણે કાવ્ય વા કવિતા કહીએ તેમાં રસ તે અવશ્ય હોવો જોઈએ. જે રસને અભાવ હોય તે જરૂર એ કાવ્ય નથીજ. અને ખરૂં કાવ્ય એ છે કે જે કાવ્ય લખાતી વખતે કવિએ અનુભવેલી લાગણીઓ બીજાને પણ વાંચનદ્વારા અનુભવાવે.
હવે આપણે કાવ્યના અંગની વાત કરીએ. કાવ્યના અંગના મુખ્ય બે ભાગ કરવામાં આવેલા છે. એક તે એ કે જે પદ્ય રચના અમુક અક્ષરે વા અમુક માત્રાઓથી જ નિયંત્રિત થઈ હોય. આને પિંગળ શાસ્ત્રીઓ અક્ષરમેળ અને માત્રામેળ છંદ કહે છે. ત્યારે બીજા અંગની રચના ફક્ત તાલ કાલાદિથી બદ્ધ હેય, એને સંગીતશાસ્ત્રીઓ ગીત અથવા ગાનના નામથી ઓળખાવે છે. આ બંને પ્રકારે સુગમ છે. કેમકે પહેલા પ્રકારમાં તાલ કાલ તે ખરા પણ અક્ષરે મેળવ્યા એટલે તેમાં તાલ કાલ આપોઆપ આવી જાય છે, અને બીજા પ્રકારમાં તે કાવ્ય લખતી વખતે તાલ ન તુટે તેવી સાવચેતી રાખવી પડે છે. - આ પુસ્તકમાં બધાં પહેલાં પ્રકારનાં જ કાવે છે, અને તે સિવાય કેટલીક ગઝલે પણ છે એટલે આમાંનાં લગભગ ઘણું ખરાં કાવ્યે છ દોમાં જ લખાયાં છે. જે આ પુસ્તકમાંનાં અમુક કાબેને આપણે બાહ્ય દૃષ્ટિથી વાંચીશું તે આપણુમાંના ઘણાખરા વાચકને તે શુગારિક ભાવ જેવાં લાગશે, માટે
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણે તેવાં કાવ્યેને ધાર્મિક દૃષ્ટિથી વાંચવાની આવશક્યતા છે. એક નાના બાળકને ખાંડથી પાસેલી કવીનાઇનની ગાળી આપીએ અને વગર ચાવે ગળી ગયા પછી જો તેને પૂછવામાં આવે તે તે ખાંડની હતી એમ કહે તેમ આ પુસ્તકમાનાં કેટલાંક કાવ્યેા પણ વગર વિચારે વાંચી જઈ તે શૃંગારિક છે એમ કહેવુ તે તેની ખરાખર છે, અને આવા શૃંગારથી પાસેલાં કાવ્યેાને શૃંગારપર્ણ કહેવામાં તે ખાળકના જેટલીજ ભૂલ થાય છે. ક્વીનાઇનની ગાળીને ખાંડથી પાસવામાં જેમ ડૉકટરે બાળકની અનુકુળતા શેાધી તેવીજ રીતે લેખકે આ કાવ્યેનું બાહ્ય શૃંગારિક સ્વરૂપ રાખવામાં વાંચકાની અનુકુળતા શેાધી છે. જેમ બાળક અણુપાસેલી કડવી ( પણ ફાયદાકારક ) ગેાળી ખાવાની ના પાડે તેમ આપણા રસજ્ઞ વાચક્વર્ગ પણ બાહ્યદષ્ટિએ શુષ્ક દેખાતાં આધ્યાત્મિક કાવ્યે વાંચવામાં કદાચ પાછે હઠે, પરંતુ તેમ ન થાય તેટલા માટે લેખકે આવા રૂપમાં કાવ્યેા લખવાનુ ઉચિત ધાર્યું છે.
લેખક આ કાવ્યેાની શરૂઆતમાં સાધારણ વાત કરી અંતમાં વાચકને આધ્યાત્મિક સ્થિતિનું ભાન કરાવે છે. આ કાવ્યેાને આધ્યાત્મિક વા નૈતિક કાબ્યા કહીએ તે પણ ચાલે, આમાંનાં કાવ્યેાનુ બારીકાઇથી નીરીક્ષણ કરતાં એમ માલુમ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડે છે કે લેખક કોઈપણ કાવ્યમાં સ્વધર્મ માટે કદાગ્રહીપણું વ્યક્ત નહિ કરતાં પોતાના દરેક વિચાર તેમજ લાગણીઓ તટસ્થ રીતે દર્શાવી શકયા છે એ આશ્ચર્યજનક વાત છે. આમાં કેટલાંક એવાં સ્તવને છે કે જેમાંથી અમુક તે સવારમાં ઉઠીને ખાસ મનન કરવા યોગ્ય પણ છે.
પહેલું કાવ્ય ઈશ્વરસ્તુતિ છે. લેખક પોતે જેન મુનિ હેવા છતાં પણ ઘણું જ વિશાળ દૃષ્ટિથી તેઓએ દરેક રીતે ઈશ્વરસ્તુતિ કરી છે. - નીચેની પંક્તિઓમાં ખાસ કરીને ઉપમાનો ઉપયોગ અને તેમજ આત્માને જ્ઞાનની કેટલી જરૂર છે તે બતાવવામાં આવ્યું છે.
આ જીવરૂપ મન જ્ઞાન સ્વરૂપ વારિ, વિના બહુ તલતું પણ તે તમારી; લેને થયું અછત જ્ઞાનની શ્રેષ્ઠ ધારા, સવપરાધ પ્રભુ! માફ કરે અમારા.
(અપરાધક્ષમાં સ્તવનમ-૧૦) આ પંક્તિઓમાં એમ જણાવવામાં આવ્યું છે કે જેટલી મીનને વારિની જરૂર છે તેટલી જ આત્માને જ્ઞાનસુધાની આવશ્યકતા છે, અને જેમ પાછુ સિવાય માછલાને તરફડીઆ
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
મારવાં પડે તેમ જ્ઞાન સિવાયને આત્મા પણ અંધ સમજ.
કાવ્ય ૭ મામાં સાધુ કેવા હોવા જોઈએ એને આબેહુબ ચિતાર આપે છે, અને ખરેખર આ જમાનામાં આવાજ સાધુઓની જરૂર છે. આ પ્રકારના સાધુઓ પિતે તરે છે અને બીજાઓને પણ તારે છે. તરવું અને તારવું એજ સાધુને ધર્મ છે. આ કાવ્યની છેલ્લી ટ્રક તે વાંચનાર ઉપર જુદી જ અસર કરે છે. ઘણાખરા સાધુઓને પોતાને શિષ્ય સમુદાય વધારવાની પણ લાલસા હોય છે ત્યારે આ કાવ્યમાં આવી નાની સરખી પણ સ્વાર્થ બુદ્ધિ સાધુને ચેગ્ય નથી એમ કહે છે -
શિષ્ય વધે એથી નહિ, પણ આત્માને અર્થે અહી સધ આપે સુખદ કે, અજ્ઞાનતમ વ્યાપે નહિ, જ્ઞાનાર્ક કેટી કિરણ એ, જેનાજ સાચા દામ છે. તે સત્ય સિરભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે.
( [ સત્ય સાધુને પ્રણામ–૧૦] કાવ્ય ૧૦ માની અંદર પણ છેલ્લી ટ્રક તે કંઈ એરજ માધુર્ય આપે છે–
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉર્ધ્વમાર્ગની સત્ય મુસાફરી, આવીને બતાવી જા, એજ મધુરા સત્ય દેશના, અગમ્ય શબ્દ સુણાવી જા; પ્રેમ ભૂમિપર શાન્તિ વૃષ્ટિને, વ્હાલ કરી વરસાવી જા, વિરહતાપથી શુષ્ક બનેલી, હૃદય ભૂમિ ભીંજાવી જા.
[ચારા અમૃતને !૧૦ ] નવા વર્ષને ” એ કાવ્ય આખું જ વાંચવા જેવું છે. એમાં મનની ચંચળતા બતાવી છે. આપણું મન માંકડાની પેઠે એટલું બધું ચંચળ રહે છે કે તેને અમુક કાર્ય હું ખોટું કરું છું કે ખરૂ કરૂં છું તેને જરાએ વિચાર રહેતું નથી, અને સારાસારને જરાપણ ખ્યાલ કર્યા સિવાય જ્યાં ત્યાં ભ્રમણ કર્યા કરે છે.
કાવ્ય ૧૪મામાં ૮ મી ટૂંક પણ વાંચવા જેવી છે–
બીજાને છાય આપીને, તરૂ સ્વયં તપી રહે, દિનેની ભીડ ભાગવા, યતિ યથા દુખે સહે.
(જેષ્ઠ માસ વર્ણન–૮) વૃક્ષ તથા સાધુપુરૂષ પોતાને ગમે તેટલું દુઃખ પડે તે બધું પિતે સહન કરી લઇ પારકાને સુખ આપવા સદા તત્પર રહે છે, એ બંનેનું સામ્ય અન્ન દર્શાવવામાં આવ્યું છે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' असत् પ્રીતિ' એ કાવ્યમાં પ્રીતિના પરિણામને સારી રીતે દર્શાવ્યેા છે, પરંતુ તેના પરિણામમાં પણ અંતે હતાશ થવુ પડે છે એ કાવ્યના હેતુ છે.
કાવ્ય ૨૦ મું ઉપલક દૃષ્ટિએ જોતાં શૃંગારિક જેવુ લાગે છે, પરંતુ સૂક્ષ્મદષ્ટિએ વિચારપૂર્વક તે કાવ્ય વાંચવાથી તદ્ન વૈરાગ્યજનકજ છે. આ લેખકના કાવ્યેામાં ઘણીખરી જગ્યાએ ખાસ કરીને છેલ્લી પક્તિએ આરજ રસ જમાવે છે, અને તેથીજ આ કાવ્યમાં પણ છેલ્લી પક્તિએ ધ્યાન ક વાંચવા જેવી છે.
મારાં નેત્રા કરપદ સુધી, અંગ કાંઈ જુદાં છે. ગાંડાં ઘેલાં મન ચિતિ મતિ અન્ય ૫થી કીધાં છે. એ છેલાના પુનિત પગલાં, કાણુ છે શેાધનારા, વ્હાલીડાના વિરહેશરના, ઘાવ છે કાંઇ ન્યારા. [ કાવ્ય–૨૦-ટુક–૫ ] આમાં વિરહશરના ઘાવની અત્યંત મીઠાશ લાવવાના હેતુ છે. વળી કાવ્ય ૨૧ મામાં નીચેની પક્તિઓથી લેખક વ્યવહારિક નીતિનું શિક્ષણ આપવાનુ પણુ ચુકતા નથી.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિ અને ધન બેલ વધ્યું,
યદિ હાય પણ નહિ સંપ; ક્ષણમાંહિ લાવી નાખશે,
કષ્ટ સ્વરૂપી કપતે. કાવ્ય ૩૦--“ઉગે છે રૂડું કે અન્ય પ્રભાત એ નામનું કાવ્ય ઉચ્ચ કોટિનું છે. અહિં જ્ઞાનના સંચારરૂપી અજવાળાથી અજ્ઞાનરૂપી તમસની ક્ષતિ થાય છે. જ્યારે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે અજ્ઞાનરૂપી અંધકારને નાશ થઈ જવાથી હદયમાં જે આનંદ થાય છે તે અવર્ણનીય છે. એ કહેવાને આ કાવ્યને હેતુ છે. નીચેની લીટીઓ પણ તેજ જણાવે છે.
હવે રાક્ષસી વેગળી જાય ભાર્ગ, ખરી ચેતના પ્રેમની અંગ જાગી. અવિદ્યા પ્રિયાને લગાવીશ લાત, ઉગે છે હવે કઈ ર પ્રભાત.
[ઊગે છે રૂડું કેઈ અન્ય પ્રભાત ૧૦-૧૧] કાવ્ય ૪૭ તથા ૮ એ બંને ગીત રત્નાવલીમાં છપાઈ ગયાં છે. તેના ઉપર નેટ ( ટીકા) લખવાને વિચાર હતો પરંતુ સમયની પ્રતિકૂળતાને લઈને તે વિચાર જોઈએ
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ તેટલે વહેલે અમલમાં મૂકી શકાયું નહોતું અને તેથી કરીને જ તેને કાવ્ય તેજ પુસ્તકની દ્વિતીયાવૃતિમાં લઈ શક્યો નહિ, પણ તેજ કાને નેટ સાથે પ્રસ્તુત પુસ્તકમાં દાખલ કરી હું વાંચકેના ત્રણથી મુક્ત થાઉં છું. આ કાવ્ય વાંચતા પહેલાં તેની કૂટ નોટમાં આવેલી ટીકા પ્રથમ વાંચી જવા વાંચકોને મારી ભલામણ છે. તે કાના સંબંધમાં જે કંઈ લખવાનું હતું તે પ્રસ્તાવનામાં તેમજ ટીકામાં જણાવી દીધું છે જેથી હવે તે સંબંધમાં કંઈ વધુ લખવાનું ઉચિત ધારતે નથી.
આ કાળે પછી ગીત રત્નાવલીમાં પ્રસિદ્ધ થઈ ગયેલી ગઝલે દાખલ કરવામાં આવી છે. આ ગઝલની ભાષા વધુ સહેલી હોવાથી તેને ભાવાર્થ પણ ઘણી સુગમતાથી સમજી શકાય તે છે જેથી તેના પર કંઈ વધુ લખવું તે અસ્થાને ગણાય.
ગીત રત્નાવળીની દ્વિતીયાવૃત્તિમાં પાછળથી જે કાવ્યો દાખલ કરવામાં આવ્યાં છે તેઓના અંતમાં જ્યાં જ્યાં સ્થળે મકેલાં છે તેમાં મહારાજશ્રીની મૂળ કેપી સાથે સરખાવતાં કેટલેક ફેરફાર થયેલ માલુમ પડે છે. આવી નજીવી
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
ભૂલ પ્રેસ કાપી કરનારની બે કાળજીથી થયેલી છે, જે માટે સુજ્ઞ વાચકવૃંદ ક્ષામ્યતાની દૃષ્ટિએ નિહાળશે એમ હું આશા રાખું છું.
નાર વાયા આણંદ.
વિઠ્ઠલભાઈ જીવાભાઈ પટેલ,
આશ્વિન શુકલપક્ષ પૂર્ણિમા
૧૯૭૮,
બી. એ.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठपूज्यपाद सद्गुरु श्रीमद् बुद्धिसागरसूरि चरण
___ सरोजेभ्योनमः॥ अजितकाव्यकिरणावली. चिद्घन स्वामिस्तुति.
(१)
આ. હું ઈશ્વર! તું ચિઘનસ્વામી, હારી કલા સાથી ન્યારી,
હારી કૃતિને પાર ન પામે, જગમાંનાં નર કે નારી. કેઈ કહે આકાર વિનાને, કેઈ કહે છે સાકારી;
એક નિરંજન ચિઘન આતમ! સ્તુતિ હારી લે સ્વીકારી, ૧
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિઈ નિરંજન તુજને કહે છે, કોઈ કહે નહિ નરનારી;
નહીં નપુસક કાઈ કહે છે, નામ વિનાને તું ભારી. કોઈ કહે છે નહી અવતારી, કોઈ કહે છે અવતારી,
એક નિરંજન ચિઘન આતમ સ્તુતિ મહારી લે સ્વીકારી. ૨ કેઈ કહે છે જગો કર્તા, કોઈ કહે કે નહિ ક7;
કેઈ કહેજ સુદર્શન ધર્તા, કેઈ કહે તું સંહર્તા. કઈ કહે છે અલક્ષ ઇશતું, તે ક્યાં લક્ષ ધરૂં લાવી;
એક નિરંજન ચિઘન આતમ! સ્તુતિ હારી તે સ્વીકારી. ૩ કઈ કહે તું વ્યાપક સઘળે, અવ્યાપક નહીં ક્યાંઈ કદા;
વ્યાપક જે તું હેય ઈશ તે, તીર્થ ફરે જન કેમ મુદા. જે વ્યાપક તું હોય નહીં તે, દેષ અશક્ત ઘટે ભારી;
એક નિરંજન ચિદઘન આતમ! સ્તુતિ હારી તે સ્વીકારી. ૪ કોઈક કાશીવાસી કહે છે, કે ઈ કહે છે કૈલાસી;
કોઈ દ્વારકામાંહી કહે છે, કોઈ કહે વૈકુંઠ વાસી. કઈ બતાવે જગન્નાથમાં, કેઈ અયોધ્યામાં ધારી;
એક નિરંજન ચિઘન આતમ! સ્તુતિ હારી લે સ્વીકારી. ૫ કોઈ કહે આકાશ વિષે ને, કઈ કહે મકકે રહે છે;
કોઈક અગ્નિસલિલ સ્વરૂપી, હે આત્મન ! તુજને કહે છે. કઈ કહે પ્રતિઘટ નહી વાસી, કેઈ કહે છે કે નારી
એક નિરંજન દિન રાત ! ! તુતિ ડુારી લેરકાશ. ૬
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે નપુંસક બ્રહ્મ કહીને, જપે છે નિજમત લાવી;
કોઈ હને પુરૂષોત્તમ કહિને, પુરૂષ દે છે બતલાવી. કઈ કહે છે કમલાને પતિ, કઈ તુજ પારવતી નારી;
એક નિરંજન ચિઘન આતમ! સ્તુતિ હારી તે સ્વીકારી. ૭ કેઈ નામ તુજ ગેડ કહેને, અલ્લા કહી કઈ બેલાવે;
કે ઈશુને તાત કહેને, દાદર કઈ દર્શાવે. કે સુરજને શક્તિ કહે નવ, સત્ય નામ દે નિર્ધારી;
એક નિરંજન ચિદઘન આતમ! સ્તુતિ મહારી લે સ્વીકારી. ૮ કામી કે ધી કપટે કુશળ, કૂર કામ કરનારે છું;
વરણાગીમાં વાંકે ચાલું, વિષયેચ્છા ધરનારે છું. મેહમાંહિ હું મત્ત થયે નવ, આજ્ઞા હારી શિરધારી;
એક નિરંજન ચિઘન જીનવર, સ્તુતિ હારી લે સ્વીકારી. ૯ મુજ અપરાધ અવલેકે નહિ, હે ઇશ્વર? છું અપરાધી
કેમ કરી તવ સ્મરણ કરૂં હું, બહુ વલગ્યાં આધિવ્યાધિ. દાસ અછતની અરજી એ કે, દેજે ભકિત સદા હારી; એક નિરંજન ચિઘન જીનવર, સ્તુતિ હારી લે સ્વીકારી. ૧૦ રાંદેર
સમભાવે ઉપાસક.
મુનિ અજીતસાગર.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
प्यारा प्रजुजीने प्रार्थना!
(૨)
શિખરિણી, પ્ર! પ્યારા હારા, વિનતિ શ્રવણે સઘ ધરજે,
અમારી આપત્તિ, ક્ષણભર વિષે અદ્ય હરજે. અમે માં દુર્ગુણ, અતિશય ભય હે જગપતિ,
છતાં શાન્તિ શાન્તિ, કરી કર દયા હું દિનપ્રતિ. કદી હું હે સ્વામી! તવ ભજન પ્રેમે કર્યું નથી,
કદી શાનિ પામી, વિષય સુખને વિસ્મર્થ નથી. કદી હારા વહાલા ? વિમલ દિલ ધાર્યા ઉર નથી,
છતાં શાન્તિ શાન્તિ કરી કર દયા હું દિનપ્રતિ. ફદી ઝાલી માળા પ્રભુ! પ્રભુ! પ્રભુ! હે કહ્યું નથી,
કદી કાલાવાલા, વિનય કરી કીધા હજી નથી. કદી તયાત્રા, રટણ કરી કીધાં પણ નથી,
છતાં શાનિત શાન્તિ, કરી કર દયા હું દિનપ્રતિ. અતિ ક્રિયાઓ, કથિત શુભ કાળે કરેં નથી,
જશે કાળે ચાલ્યા, હૃદય મર્હ એવું ધાર્યું નથી. કદી ભક્તસ્ત્રાતા પદ થકી યે ગિરિ નથી,
છતાં શાન્તિ શાન્તિ, ફરી કર દયા હું દિનપ્રતિ.
૩
૪
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદ પ્રાણાયામ, કેમ વિક્રમ કેરા નથી કર્યા
કદી માંઘાયામે, શિવ ગુણ થકી મેં નથી ભર્યા કદી રેમે રમે, તવગુણ ખુમારી ચઢી નથી;
છતાં શાનિ શનિ, કર કર દયા હું દિનપ્રતિ. પ કદી પૂર્ણ પ્રેમ, સુજનપદ સેવા કરી નથી;
કદી નેહે નેમે, નિગમ તણું આજ્ઞા ધરી નથી. કદી આત્મજ્ઞાને, મને કબજે નક્કી કર્યું નથી;
છતાં શાતિ શાન્તિ, કરી કર દયા હું દિનપ્રતિ. હું કદી શાસ્ત્ર પાઠ, શ્રમ કરી કર્યા મહે સુખ નથી;
કદી અંગે આકે, યમ નિયમ સાધ્યા વળી નથી. કદી હે સ્વાત્માથી વચન હજી સૂયાં પ્રભુ નથી;
છતાં શાન્તિ શક્તિ કરી કર દયા હું દિનપ્રતિ, કદી સ્વામી ! સાચું, શરણુતવ માન્યું પ્રિય નથી
કદી સ્વામી ! કાચું, મૃગજલ જગત્ હું ગયું નથી. કદી ભાગી જાતિ, ધિરજ ઘટમાંહી ધરી નથી,
છતાં શાન્તિ શાતિ, કરી કર દયા હું દિનપ્રતિ. ગિરિની ગુહાએ, મહીં જઈ સમાધી કરી નથી,
કદી મહું આત્માઓ, નિજ સમગણ્યા પ્રીતથી નથી. ગિરાનાં ઝણુએ, જગપતિ પધાં કદી નથી;
છતાં શાન્તિ શાન્તિ, કરી કર દયા હું દિનપ્રતિ. ૯
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદી દીધાં દાન, રિષ્ઠ જનને ખાંતથી નથી;
કદી કીધાં ગાનેા, કવિતણી કૃતિથી પ્રભુ! નથી. કદી સાચુ શેાધી, સમકિત ભર્યું મ્હેં ઉર નથી;
છતાં શાન્તિ શાન્તિ, કરી કર યા હું દિનપ્રતિ કદી આ બે હાથે, પ્રભુ! પૂજન તારૂ કર્યું નથી;
કદી આ એ પાઢે, ડગલું તવ પ્રત્યે ધર્યું નથી. કદી પૃથ્વી સાથે, નથી શિર નમાવ્યુ' ગુરૂપ્રતિ;
છતાં શાન્તિ શાન્તિ, કીં કર દયા હું દિનપ્રતિ, કદી ચક્ષુ ત્હારાં, કરી શકી હજી દર્શન નથી;
કદી છઠ્ઠા ત્હારા, ગુણુ રીં શકીએ કંઈ નથી. કદી શ્રાત્રા ત્હારા, ગુણુ શ્રવણથી પૂનિત નથી; છતાં શાન્તિ શાન્તિ, કરૌં કર યા હું દિનપ્રતિ. ૧૨ દુહા—અવગુણુ સર્વે ઘટ ભર્યા, હું અવગુણુના આઝ; અજીત પ્રભુ પણ કર ગૃહી, લજ્જા રાખેા આજ.
પાદલિપ્તપુર
ગરીમ ફરિયાદી.
સુતિ અજીતસાગર,
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૩
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दृश्य नमस्कार.
(૩) શાર્દૂલવિક્રીડિતમ્,
ગાળામાં વિષ રેડી ઝેર કરીયું, અદશ્ય જેણે રહી, સમધી પ્રતિ વાતચીત કરવા, એકે ઘડી ના રહી; ઉદ્યોગા કરતાં ઢોંધી ન મડી, કિન્તુ કીધા ક્ષાર છે,
એવા કેાઈ અદૃશ્ય ઈષ્ટ જનને, નેહે નમસ્કાર છે. સંતાપી સુકવ્યું સદૈવ મુખડું, આશા રહી ના કશી,
સંસારી ગૃહમાં જઇ રહ્યુંથ, ત્યાં તે વશી રાક્ષશી; સુકાવી દીધી છેક આ નયનની, વ્હેતી હવે ધાર છે,
એવા કાઇ અદૃશ્ય ઇષ્ટ જનને નેહે નમસ્કાર છે. સ'સારી સુખમાં જણાવ્યું દુખડું, ઈચ્છા તજાવી દોઁધી,
બ્રહ્માનન્દ સમુદ્રની લહરિ, કેરી પિયાલી પીધી; જોરાયે પણ વિશ્વના અણુગમે જેણે દીધા પ્યાર છે,
3
એવા કાઇ અદૃશ્ય ઇષ્ટ જનને નેહે નમસ્કાર છે. જ્યાં કે હું' જગ અર્થ પ્રાપ્ત કરવા, મેહે કુટુ છુ મથી, તાયે તેની કૃપાવડે ફૂલ ગૃહી, લેાભાઈ જાતા નથી; સુખે તેા જગ બન્યું, દુખ સમયે જેનેજ આધાર છે, એવા કોઇ અદૃશ્ય ઈષ્ટ જનને નેહું નમસ્કાર છે. ૪
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતા તાત તણુ મહાન શિશુને, માટે સદા પ્યાર છે,
તેમાં રાગ રહે ન એથી કરીને, કીધા ભયાગાર છે; તે સર્વે સમઝાવનાર વિભુને મોટેજ ઉપકાર છે,
એવા કેઇ અદૃશ્ય ઈષ્ટ જનને નેહે નમસ્કાર છે. પટ્ટન,
સદાને ઉપકાર્ય,
અજીત સુનિ.
૫
૬ વાંદું પણ ચીચે જે !
(૪)
શાર્દૂલવિક્રીડિત, આપું છું જનને પ્રમોદ ધરીને, જ્યારે મહુને જે મળે,
ટાળું છું દૂષણે સુયત્ન કર્રાને ટાળ્યા થકી જે ટળે, ભેળું છું ઘટમાં સુબોધ મુજથી, જેન્યા થકી જે ભળે,
વાળું છું મુજ વૃત્તિઓ સુગહમાં વાળ્યા થકી જે વળે. ૧ વાવું છું ખિજડાં સુક્ષેત્રમહીં હું વાવ્યા છતાં જે ઉગે,
ચૂગડું ગુણ મોતિડાં સુદ્ધિજને ચગાડતાં જે ચેંગે, તેડું છું યમ બંધને ભજનથી, તેયા થકી જે બુટે,
લુંટાવું ઉપદેશ રૂપ ધનને, લુંટાવતાં જે લુંટે,
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાંધું છું નહીં જોરવાળી વહતી, બચ્ચેથી બંધાય જે,
સાંધું તાર નવા જુના જરૂર તે, સાંયે સંધાય જે ગાંધું ચિત્ત યમ અને નિયમથી, ગાંયેજ ગાંધાય છે,
રાંધી પાક કરૂં સુઅન્ન મનને, રાંધ્યેથી રંધાય જે. ૩ વારં વારમવાર મેહ મદને, સરેથી વારાય છે,
ધારૂં ધીરજ કષ્ટમાં નિજ બળે, ધાથી ધારાય છે; હારૂ વાદ વિવાદ તુચ્છ વિષયે, હાથી હારાય છે,
ઝારું છિદ્ર પડ્યાં રૂદ્ધ કળશને, ઝાથી ઝારાય છે. ૪ દેડું છું સતસંગમાં હરખથી, છેડેથી દેખાય છે,
જેડું છું જગદીશમાંહિ જીવને, જેડેથ જોડાય જે હોડું છું હિત નષ્ટ પાપ કરતા, હાથી હાડાય છે,
છોડું છું રિપુ મારવા શર કરે છેડેથ છેડાય જે. ૫ પ્રેરે છે બળ અન્યનું મુજ વિષે, પૂરી મળે હામ ના,
જેવાં ચિત્ર રચેલ ભીતપરનાં, ના ફક્ત શું નામનાં? છે શક્તિ શરચાપમાં પણ વિના, પ્રેયે કશું ના સરે; શક્તિ તે ઘટમાંહિ પૂર્ણ પણ તે, પ્રેર્યા થકી વિસ્તરે. ૬
स्वमतिपरिणामावधिगृणन् . પાટણ
અછત મુનિ,
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
व्यपराधक्षमास्तवनम्
(૫) વસંતતિલકા.
દ્વીધાં ન કોઇ ભવમાં પ્રભુ ! અન્નદાન, ભૂલ્યા અનન્ત સવ આતમ તત્વ જ્ઞાન; આબ્યા હવે શરણુ હે પ્રભુજી હમારા, સર્વોપરાધ વિભુ ! માક્ કરો હમારા. કાઇ સમે જીભવડે જુઠંડુ વદાયું,
વિશ્વાસઘાત વનમાંહિ વળી ભમાયુ; દૂભ્યા પ્રપંચ કરી દીન જીવેા બિચારા,
સર્વોપરાધ પ્રભુ ! માફ કરા હમારા. જાણી હશે નહિ ત્રિયા યમ દ્વાર ખારી.. કામાંધ કર થઈ કૃત્ય કર્યા વિકારી; સેવ્યા નહીં સદગુરૂ કદી માની સારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરેા હમારા.
આત્મા સમાન જીવ સર્વ નહીંજ જાણ્યા, ખાટા ખરેખર ઉરે અભિમાન આણ્યા; જાણ્યાં ન સ્વપ્ન સરખાં સુત ભ્રાત દ્વારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરો હમારા.
For Private And Personal Use Only
૧
*
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
મદ્યાદિપાન પણ કઈક જન્મ કીધાં,
સગ્રંથ દાન નહિ કેઈક કાળ દીધાં દુર્લક્ષ ભક્ષ કરી કાળ વહ્યા નઠારા,
સર્વાપરાધ પ્રભુ ! માફ કરે હમારા. સેવ્યા ન સજ્જનતણા સુખદા પ્રસંગ,
સેવ્યા અસજજન જને ઉર લાવી રંગ; કીધા કષાય અભિમાન દશાથી પ્યારા,
સર્વાપરાધ પ્રભુ! માફ કરે હમારા. મેહ સ્વરૂપ મધુમાં મધમાખ શેને,
ચેટિયું મલીન મન વારમવાર જેને, દેખ્યા જરૂર દુખના અતિ કષ્ટ ભારા,
સર્વાપરાધ પ્રભુ! માફ કરે હમારા. દુષ્કર્મ પાશ મુજને દૂઠ રીત લાગ્યો,
એથી અગ્ય પથને નથી નાથ? ત્યાગે; પાશ પ્રહાર સહુના દુખ આપનારા,
સર્વોપરાધ પ્રભુ! માફ કરો હમારા. સંસાર જાળ તજી સ્કાય લીધી તમારી, - એ આપદા અખિલ નકકીજ છે વિદારી; છે આ૫ નિર્ભય શિરે કર સ્થાપનારા, સર્વાપરાધ પ્રભુ! માફ કરો હમારા. .
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વરૂપ મૌન જ્ઞાન સ્વરૂપ વારિ, - વિના બહું તલતું પણું તે તમારી; તેને થયું અછત જ્ઞાનની શ્રેષ્ઠ ધારા,
સર્વોપરાધ પ્રભુ ! માફ કરી અમારા પાદલિપ્ત
અજીતસાગર,
श्रीविश्वस्वाम्यष्टकमिदम् .
()
| શિખરિણું, સદા છે ધર્માત્મા, પરમ શિવ કેરા પદવરા!
અને શક્તિ આપે, ભવ ઉદધિ પરિહરા! અરે! હું અજ્ઞાની, અમ તિમિર ખાન જ હરે
પ્રભો! વિશ્વસ્વામી! અમપર કરૂણા કંઈ કરે. નથી શનિ પાણી, જીવમીના કિનારે તરફડે
વળી કામ કૃર, પ્રહણ કરે છે અળ વડે. દયાળે હે દાતા ! વિનતી શ્રવણે પ્રીતથ ધરે
પ્રભે! વિશ્વસ્વામી! અમપર કણા કંઈ કરો. ભવાબ્ધિ મળે આ, વિષય રૂપ કાલ ઉછળે;
પરિણામે ખારૂં, જળ પણ દિસે છેજ સઘળે.
૧
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને અધેિથી, અહીં ઉધરવાને પદ ભરે;
પ્રભો! વિશ્વસ્વામી? અમપર કરૂણા કઇ કરે. ૩ તમે જ્ઞાની ક્રિયાની, અમ નહીં કઈ સમજીએ,
બને શું આ જન્મ, પ્રભુ! પ્રભુ!! પ્રભુ!!!માત્ર ભજીએ. ઘણા આધિવ્યાધિ, વિષય દુખવાળાં તન ઘુ
પ્રભે! વિશ્વસ્વામી! અમપર કરૂણું કઈ કરે, ૪ ચલાવી નિકા આ, નર તનરૂપી વિશ્વ દરિએ;
મહા વેગે જાયે, પવન પ્રભુ! તે કેમ તરિયે, હવે આવ્યું કાંઠે, ભવભય હરીને પરિવરે;
પ્રભે! વિશ્વસ્વામી! અમપર કરૂણા કઈ કરે. ઉગ્યા છે જે માહ, બરફ ગિરિ ખડે કરી બળે
અને ત્યાં ભાસે છે, સુખ જળ તણે ભાગ વિમળે. ડુબાવે લોભાવે, તરૂણું દુખ દાતા વડધરે;
પ્રભે! વિશ્વસ્વામી! અમપર કરૂણા કંઈ કરે. ૬ જુઠી જાણ બાજી તરૂણું તનયાદિ પ્રબળ જ્યાં;
કદી પાસા સિદ્ધા, કર્દીક અવળા કર્મ ફળ ત્યાં. જીતાવાને તેને, તમ શરણુ એ મારગ ખરે;
પ્રભો! વિશ્વસ્વામી! અમપર કરૂણા કંઈ કરો. ૭ તમે માતા પિતા, હૃદય ધન હારૂં પણ તમે,
તો શાન્તિ દાતા ભિષગવર દાતા પણ તમે,
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવા આપે એવી, પ્રિય શિષ્ય તમારા શિવરે;
પ્રભે! વિશ્વસ્વામી! અમપર કરૂણા કંઈ કરે. ૮ દહા-આ અષ્ટક જે સાંભળે, અગર ભણે મન સાથ;
થાય અજીત અનવદ્ય તે, પામે ત્રિભુવન નાથ. ૯ ૩ૐ વલસાડ
મુનિ અજીતસાગર,
सत्य साधुने प्रणाम.
(૭)
હરિગીત, શાતિરૂપી જે સદનમાં, હાલમ સહિત પારસો કરે | દિલ કલેશ દુર્મદ સિંહના, કાપી અને કડા કરે. ભય હીન શ્રી ભગવાનનું, જેનું હૃદય શુભ ધામ છે;
તે સત્ય સિરિભ સાધુને, મમ કેપિટવાર પ્રણામ છે. ૧ પ્રમદા તણું વનમાં કદી, એ નેહ સાથ ન સંચરે
જન મૃત્યુ દાયી વાસનાનાં, મૂળ સઘળાં પરહરે. પરના ભલાને કારણે, કટિબદ્ધ આઠે જામ છે;
તે સત્ય સૌરભ સાધુને, મુજ કોટિવાર પ્રણામ છે. ૨ લપડાક મારે લોભને, સામુય અવેલેકે નહી, દર્પણ સમા હૈડા ઉપર, કાળાશ થાવા દે નહી.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાર્થનાં પગલાં ભારે, સંસાર શલિ સમાન છે
તે સત્ય સારભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે. ૩ જે જે સમે જે જે મળે, તે તે સમે તે તે લઈ '
સન્તષથી તન નિર્વહે, પ્રભુ ભજનમાં તત્પર રહી. જાતું રહ્યું જ્ઞાન કરી, જેનું બધું અભિમાન છે,
તે સત્ય સરભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે. ૪ આગમ તણું આજ્ઞા સદા, શિર ધારિલે નિશ્ચય કરી
પગલું ન એકે ઉત્પથે, નિન્દા વળી ત્યાગે પરી; વિશ્વાસ ઘાતની વાતતે, હૈડા થકી જ હરામ છે.
તે સત્ય સરભ સાધુને, મમ કેપ્ટિવાર પ્રણામ છે. ૫ અપ્રિય પણ પ્રિય આત્મન, વાયે સદા સુખથી કરે,
પ્રિય પણ અહિતર આત્મ અર્થ, શબ્દ એક ન દાખવે. જેવું હદય તેવુંજ બાહિર, વર્તવાનું ધ્યાન છે; - તે સત્ય સૈરભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે. ૬ કઈ સ્નેહ સાથે શરીરથી, પ્રભુનાંજ કાર્ય આદરે,
જપમાળ કર તૃષ્ણ નથી, પ્રભુ નામ છલ્હીથી ઝરે. ઉદ્ધિમતા મનમાં નથી, ઈશ ઈશ્કમાં આરામ છે, - તે સત્ય સારભ સાધુને, મમ કે દિવાર પ્રણામ છે. ૭ વૈરાગ્યથી જે વિશ્વની, ખટપટ બધી એ ખાળતા;
વ્યભિચાર કટક વૃક્ષને, જ્ઞાનાગ્નિ એ કરી બાળતા.
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શબ્દદિ પચ વિષય નદી, ઉલટી ચલવવા હામ છે;
તે સત્ય સરભ સાધુને, મમ કેટીવાર પ્રણામ છે. ૮ ધન, ધામ, ગામ, ગરાસ, પ્રભુની ખાતરે ખાટાં ઉરે,
અતિ મસ્ત મન રૂપ માંકડાને, ભક્તિ પંજરીએ પુરે. કિટ ભ્રમરવત્ પ્રભુ ચરણમાં, એકાગ્ર કીધા પ્રાણ છે;
તે સત્ય સરભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે. ૯ શિષ્ય વધે એથી નહી, પણ આત્માને અર્થે ચહી
સધ આપે સુખદ કે, અજ્ઞાન તમ વ્યાપે નહી, જ્ઞાનાકે કેટી કિરણ એ, જેનાજ સાચા દામ છે;
તે સત્ય તૈરભ સાધુને, મમ કેટવાર પ્રણામ છે. ૧૦ શાન્તિઃ રૂ.
ઝાટાણુ વૈ, વ. ૧
सत्य ग्राहक एक महात्मा,
(૮)
અનુષ્ય ઠમણીએ પતાકાઓ, બાંધતા ચાર છેડલે,
ચારે દિશા છતાયાની, નિશાની એવી રાખતા. ૧ વિદ્વત્તાએ અતિ શ્રેષ્ઠા, સદ્દબુદ્ધિ કેરિ તીવ્રતા;
આત્મજ્ઞાન તણી શિલી, વિશ્વને એથી જીતતા.
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાશીમાંહિ રહી તેઓ, વિદ્યાભ્યાસી થયા હતા, પૂર્ણાભ્યાસ કરી ત્યાંહી પધાર્યા ગુજરાતમાં
સવયા, મહા મહેપાધ્યાય તણ વડી પદવી પામ્યા તેહ હતા;
ભણીગણ કાશીના હેટા, વિદ્વાને જીત્યાજ હતા. અન્ય કઈ દુનિઓની માંહી, જીતનાર એને હોતું;
શ્રીમદ્દ યશવિજય મહારાજા, કેણ નથી જ્યાં ઓળખતું?૪ ચાર પતાકાઓ તેઓની, અખ્ખલિત ફરકાત હતી;
એક તરફ તેઓને કરવા, કેઈની વિદ્વત્તા ન હતી. સમગ્ર પૃથ્વીમાંહી એમણે, અનુષ્ઠાન ચલાવ્યું એવું;
કઈ કાળ એ રીતે ચાલ્યું, એમનું વિદ્યા બળ કેવું? " ન્યાયશાસ્ત્ર કંઠાગ્રહતું, અદ્વૈત તણા તરવે જાણે;
સાંખ્યશાસ્ત્ર અજ્ઞાત હતું નહિ, આત્માનુભવ રસ માણે, રામાનુજના પણ સિદ્ધાન્ત, સંપૂરણ જાણી શક્તા,
સ્યાદવાદની વિજય પતાકા, ભૂતળપર અતિ ફેરવતા. ૬ અન્ય પક્ષ વાલાની સાથે, એગ્ય તયા શાસ્ત્રાર્થ કરે;
અતિ ઉત્તમ દૃઢ પ્રમાણ આપી, મંડન નિજ પક્ષીય કરે. એવી દલિલ સહયુક્તિ આપે, અન્ય પછી નવ બોલી શકે;
જયજય જૈન ધર્મને કરતા, આત્મબુદ્ધિની શક્તિ થકે. ૭ છે દક્ષિણ ગુજરમાં મનહર, ડઈ નામે સુંદર ગામ; અપૂર્વ પ્રાચીન કારિગરીનું, જ્યાં કિલ્લે શેલે હજી કામ,
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીયુત જૈન ધર્મના બાળક, ત્યાં આગળ પ્રીતેથી વસે;
શ્રીમદ્દ ગાયકવાડ તણી શુભ, રાજ્યધાની ક્યાં અતિ વિકસે૮ યશોવિજયજી તત્ર પધાર્યા, સદુપદેશ વ્યાખ્યાન કરે;
વિવિધ સમાગમ વાળા જનના, મનના સંશય સર્વ હરે. વૃદ્ધ શ્રાવિકા એક રહે ત્યાં, બાધ શ્રવણ કરવા આવે;
શ્રી મુનિવરને નમન કરે નિત, હૃદય ભર્યું ધાર્મિક ભાવે. ૯ સશુરૂઓના સદુપદેશથી, તત્વજ્ઞાનની જાણ હતી;
ઉંડા તત્વતણી પરિપાટી, સ્વશક્તિ પૂર્વક ઓળખતી. એક દિવસ મુનિવર શ્રીકેરા, સદર્શન અર્થે આવી;
ચાર પતાકાવાળી ઠમણી, મુનિવર આગળ દર્શાઈ. ૧૦ વિનય સહિત બેલી શ્રીસાહેબ! પતાકાઓ આ શાની છે?
ઠમણું ઉપર બાંધી તેનું, શું ઉંડું કારણ અહીં છે? મુનિવર બેલ્યા ચાર દિશાઓ, વિદ્યાથી મહું જીતી છે; કઈ મહ્યું નહી જીતનારૂ તે,વિજય પતાકા બાંધી છે. ૧૧
અનુષ્ટ્રપ તત્ર તે શ્રાવિકા બોલી, મહા પાંડિત્યવાન મુનિ?
ગાતમસ્વામિની પાસે, વજાએ કેટલી હતી. ૧૨ ધ્વજાઓ તે ક્ષણે છેડી, નીચે મૂકિ દધી લઈ, બાઈનાં સત્ય વાકાને, સ્વીકારી પ્રેમથી તહીં. ૧૩
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખૂબી શી સત્યાગ્રાહત્વ, શક્તિની શ્રેષ્ઠતા તથા,
એક નારી તણાં વાકયે, માન્યાં સત્યયથા કથા. ૧૪ એવી માન રાખે, સત્યગ્રાહત્વ બુદ્ધિને.
પામે ઈસિત નક્કીતે, શ્રી અછતાર્થ સિદ્ધિને. ૧૫ શાનિતઃ રૂ
પાટણ વૈ. વ. ૭
पाटणनगरनी श्रीदेवीने.
ભેરવી ગજલ, ચા--હરિગીત. સ્થાપન કર્યું તુજ નેહથી, વનરાજ નામે ચાવડે,
વળી વળી બહું વન્દન કર્યું, અતિ હૃદયની શ્રદ્ધા વડે. મરૂ માલવાદિક દેશમાં, એ વખત તું પૂજનિક ગઈ;
જયંજયિનિ! પાટણનગરની, શ્રી દેવિ શું આળસુ થઈ ? ૧ તદ્વશ પણ તે રીતે, હારૂં સદા પૂજન કર્યું,
અદ્ધિ અને સિદ્ધિ વડે, અણુ, બહું તેનું ભર્યું. થશમાળ તું ગુર્જર તણું, વિસ્તારતી નિશદિન રહી;
જય જયિનિ! પાટણનગરની, શ્રી દેવિ શું આળસુ થઈ. ૨ સમીપે સરસ્વર્તી તુજ તણું, પદક્ષાલવા માટે વહે,
તવ પુત્ર તેમાં સ્નાન કરી, આનંદ ઉરમાંહી લહે.
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પૂજન પણ તેવી રીતે, સરિતા હજી કરતી સહી
જમજયિદ્ધિ! પાટણનગરની, શ્રી દેવિ શું આળસુ થઈ? ૩ આશિષ હારી પામવા, સિદ્ધરાજ સેલંકી વરે,
નિર્મળ તલા બાંધિ, ભરી ભાવના જેને ઉરે. સુન્દર ક કાર્યો ઘણાં, દિલ લાવતી નથી કંઈ;
જયજયિનિ! પાટણનગરની. શ્રી દેવિ શું આળસુ થઈ? ૪ નર દેવનાથ કુમારપાળે, મ્હારી પૂજા આદરી,
બકરી અને શાર્દૂલ એક, સ્વરૂપમય દીધાં કરી; પશુ પંખીડાંને ત્રાસ કેઈ, ચપણ દેતું નહી,
જયજયિનિ! પાટણનગરની, શ્રી દેવિ શું આળસુ થઈ? " હારૂં ઘૂજન કરે નહી, મરૂદેશ કેરે રાજવી,
તુજને નમાવા કાજ કીધું” યુદ્ધ નિશિ જે રવિ તુજ ચરણનું વદન કરાવ્યું ખડગથી જીતી જઈ,
તે હાલ પાટણનગરની, જય દૃષિ! શું આળસુ થઇ? ૬ દુર્મદ થયેલા તે તણું, પૂછ નહીં વજ જને,
હાઘેલ પર કરૂણા કરી દિધું રાજ્ય હું જઈ એમને ધીરધવલ આદિક મંત્રિએ, તુજને વધાવી દિલ દઈ,
તે હાલ પાટણનગરની, જય દેવિ! શું આળસુ થઈ? 9 તુજ અર્થ લાખો આદમીએ, ચલકતી સમશેરને,
રહીને ખતમ કીધા શરીર, હજી રક્તનાં અણું છે ને;
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુજ બાળતૃષ્ણા ત્યાગી સ્વગે, પહેાચીયા છે મરી જઇ, તે હાલ પાટણનગરની, જય વિ! કયાં જઈએ રહી. ? A મતિ આપતુ નિજ ખાળને, કંઇ ધર્મનું સાધન કરે,
બાળક લગન જેવા રિવાજો, થી હવે કાંઈક ડરે; ટિબદ્ધ થઈ શુભ આચરે, પ્રભુ પ્રેમ પુખ્ખા કર ગ્રહી. હે! હાલ પાટણનંગરની, શ્રી વિ! શું ઉંધી રહી ? ધળી સંપસપી ચાલવાના, પ્રેમ મ ંત્રાને ભણે
સત્કાર્ય કેરા ભુવન માટે, યત્ન આસને ચણે; યશાળી થઇ જશ ફારવે, આ સસ્તુતિ લો લઈ,
હે ! હાલ પાટણનગરની, જય દેવિ ! શુ આળસુ થઈ ૧૦ તું આઘમાતા ગુજરાની, સ` જગમાં ખ્યાત છે,
તુજ વિમળ જશ સરલ ખધી, વસુધા વિષે વિખ્યાત છે; મુનિ અજીતસાગર વિનવે, આળસ હવે રાખીશ નહી, જયજિતમ! પાટણનગરની, દેવિ ! ઉીં થા સજ્જ થઇ—૧૧ પાટણ વૈ. વ. ૮
ૐ શાન્તિઃ ૐ
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
a ભારી.
૧
प्याराअमृतने!
(૧૦)
સઆ. તુજ કર્તવ્ય કર્યું નહીં પૂરૂં, હોંશ કરીને આવ્યું
મધુર વચનથી હૃદય વિંધાયું, તવ સ્વરૂ૫ માંહી સ્તબ્લ્યુ અરે! છગરના દસ્ત! મહાશય! અતીવ રમ્ય મૂર્તિ હારી
યાદ અહર્નિશ આવે નયને નીરધાર લાવે ભારી. સુંદર વન મધ્ય દેહતુજ, કાળ તણું આધીન થયો
તુજ આ મિત્ર તણા દિલને જ્વર, કેમાં મુખેથી જાય કહે વૈર્યધરૂં કઈ રીતે પ્યારા, અભિન્ન દિને ભેદી ગયો
અધ: સ્થાનપર ત્યાર્થી સ્નેહને, ઉત્તમપદ જઈ બેસી રહ્યું૨ સમય સમય તુજ વાર્તા કરતાં, રમ્યમૂર્તિ સાંભરી આવે
શોક સમુદ્ર ડૂબાવીને, વાર વાર દિલ તલસાવે હાસ્ય તર્જ પડી જાય બંધ છે, વાગે તીવ્ર તરે તનમાં
શિરીષ કુસુમની મૃદુલ પાંખડી, બળે વિરહ દવથી વનમાં ૩ ફરી ઝાંખી કરવાને આતુર, ફરી વાર્તા કરવા મન છે
ફરી તાળી લેવા તુજ કરની, પૂર્ણાતુર જરૂર તન છે એક તરૂની લલિત ડાળીપર, બેસી ઘડી વિશ્રામ કર્યો દીલ આપી તલસાવી તનને, અગમ્ય સ્થાન કેમ કર્યો કે
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પંખી ! તુજ રમ્ય પાંખડી, કલરવ રમ્ય સ્મરી આવે
પ્રાણાત્મન્ ! હેરમ્ય મિત્ર! તુજ, દેત સારૂ કેમ ફરી નાવે? સ્વલ્પ સમયની સુખદ વાસના, સુપુષ્પ! હું અહી આપી છે
તુજ કીર્તિ હું હે સુખ તરૂવર! સજજન મધ્યે સ્થાપી છે ! તુજ જીવનની શ્વેતકળા હે,-ચંદ્ર! કમળ ગણને દઈજા,
આ શ્વાસનતું અમને આપી, એક વખત અમૃત લઈ જા એજ છટા ઘનઘોર અજની, ગર્જન એજ સુણાવીજા
કલાપીને આનંદ કરીને, પ્રેમી મંત્ર ભણાવીજા, કે તુજ કર્તવ્ય તણાં પુના, વૃક્ષે ફરી લીલા કરીજા
નિર્મળ ઘટમાં એને માટે, મીઠાં શીતળ જળ ભરીજા સત્ય પક્ષની સત્ય લડાઈ, અમને આવી શિખાવીજા
હૃદય શહૂર તણાં બળ વાળાં, અનુષ્ઠાન દર્શાવીજા ૭ કઈ રીતે નિજ ગુરૂની મરજી, ઉઠાવી લેવી તે કહીજા
કઈ રીતે વિદ્યાને ભણવી, પ્રયત આવી એદઈજા મધુર ભવન વિદ્યા ગર્જનથી, જે રીતે મનહર લાગે
અરે સુમિત્ર! આવી શિખવી જા, તુજ વિરહવિષમયવાગે ૮ અન્ય હિતને કારણે બાંધવ,! પ્રયત્ન તું અતિશય કરતો
ચંદ્ધારણ કારણ જ્યાં ત્યાં, સદુપદેશ તું ઉચરતે નિષ્ફળ કાળ કદિ ન વહવતે, ભવ્ય વને પંથ હિતે
અરે મુસાફર!જાવું હતું તે, બાંધ્યું હું કેમ સ્નેહ હતે હું
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
ઉર્વ માની સત્ય મુસાફરી, આવીને બતાવી ,
એજ મધુરા સત્ય દેશના, અગમ્ય શબ્દ સુણાવીજા; પ્રિમ ભૂમિ પર શાન્તિ વૃદ્ધિને, વ્હાલ કરી વરસાવીજા,
વિરહ તાપથી શુષ્ક બનેલી, હૃદય ભૂમિ ભીંજાવી જા. ૧૦ ગણદેવી
૩ શાન્તિઃ રૂ અજીતસાગર.
दोबना दरद पूबनार मित्रो क्या हशे ?
(૧૧)
હરિગીત. તાળી દઈ ગમ્મત કરી, ગપ્પાં ઘણા મિત્રો કરે,
કઈ સ્વાર્થ કેરે કારણે, ઘર આંગણે ફરતા ફરે, વાર્તા કર્થતા નિશદિને, સ્તની દેતાઈ દિસે,
દિલના દરદ પુછનાર જગમાં, મિત્ર ક્યાં વસતા હશે! ૧ નિજ સ્વાર્થ માટે આવીને, બમણી બતાવે પ્રીતને,
મનમાં હલાહલ વિષ ભર્યું, જાણે ન સાચી રીતને, ઉપર ઉપરની પ્રીતડી, હૈડે અવર વૃત્તિ વસે, દિલના દરદ પુછનાર જગમાં, મિત્ર ક્યાં વસતા હશે ! ૨
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શી હાડ ભાગ્યાં સાંધનારા, ડોકટરની ખામી છે! પટ્ટા મલમ કરનાર વૈદ્યોની, ઘણે ઠેઠ જામી છે,
ઉપર ન ભાસે રેગ ક, જાણ્યું નથી કે શું થશે! દિલના દર૪ પુછનાર જગમાં, ડૉકટરે તે ક્યાં હશે !
ટીપણાં ભરાવે પાઘડીમાં, તિલકની ચતુરાઈ છે, કહે મને શુક્રાદિગ્રહનાં, ફળ સદા સુખદાઈ છે.
મુજ હાડનાં ભેજ વિષે, વ્યાપેલ જેગ યદા ખસે, એ જેને જેનાર સાચા, જોષી ક્યાં વસતા હશે!
લીધી ફકીરી ત્યાગિ દુનિયાં, કેઈની પરવા નથી, અમને કહે વિષયાદિ વિષ સમ, શત્રુઓ વરવા નથી;
દુનિયાં તજાવે ઉપરની, મુખ બિચારાં જે ફસે, દિલ દઈને ત્યજાવનારા, ત્યાગિ મિત્રો ક્યાં હશે! પર
અગ્નિ વિષે કૂદી પડી, જળ લઈ જવાળા હેલ, વીમા તણા સરદાર એ, દુનિયા સતત શુભ દીપવે;
એ બહારને અગ્નિ શમે, હૃદયાગ્નિ તે કઈ ના ખસે, દિલ દર્દની જવાળા શમવતા, સત્ય મિત્રો ક્યાં હશે! ૬
ગુરૂપદ સ્વીકારે હર્ષથી, બહુ શિષ્યના સદ્દગુરૂ થવા, જેતે જનને ત્યાગી કરવા, બેધ માંડે આપવાનું
સદગુરૂબની માયાવી મેંટે, શ્વાનની પેઠે ભસે, દિલના ગુરૂ બનનાર સાચા, સદગુરૂ તે ક્યાં હશે ! ૭.
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને નથી અત્તર વિષે, દુનિયાં તણું પરવા કશી, કુડ, ક્રોધ, માયા, મેહ, જેના દીલથી ગયાં ખશી;
દિલમાં મિલાવે દલડું, એ ઝરણ કઈ રત ફૂટશે ! દીલના ગુરૂ બનનાર સાચા, સશુરૂ ક્યાં હશે !
પિસા અગર અધિકારના, સમયે ફરે સાથે ઘણુ, એ બેઉ જે નવ હોય તે, વિખરાય જેમ હિમના કણ;
દુખને સમે વિશ્રાન્તિ દેવા, આવતા જે ધસમસે, આપલ્સમે દિલ દર્દ પુછતા, મિત્ર ક્યાં વસ્તા હશે! ૯
જ્યાં ત્યાં લખ્યું છે તે કહ્યું, જ્યાં ત્યાં ભમ્યું મન માનતુ. મેટાઈને શિખરે ચઢિ, મન ન્યાયને નથી નાણતું;
નિર્દોષ દિલડાં દાખવી, આત્માનું હિત જે દાખશે, દિલના ગુરૂ બનનાર એવા, સદ્દગુરૂજી ક્યાં હશે! ૧૦
જ્યારે કહે નિજ વાતડી, ત્યારે બધામાં સ્વાર્થ છે, એ વસ્તુમાં કઈ દિને, કોઈએ દિઠે પરમાર્થ છે ! પશ્નાર્થ સ્વાર્થ ઉભય તજ, નિજ ફરજ જાણે નસનસે; એ સત્ય પંથી સત્ય મિત્રે, વિશ્વમાંહી ક્યાં હશે! ૧૧
કાગળ લખે ચતુરાઈથી, ચતુરાઈથી બોલી શકે, ચતુરાઈમાં પહેરે સુપટ, શૃંગાર સજતી કર થકે;
જીહવા વિષે મીઠું વદે છે, ઝહેર તે હઈડા વિષે, અમૃત ભરી દિલ મેહિની, નિર્મળ સુનારી ક્યાં હશે ! ૧૨
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
જીતે જગતના લાક છે, આ લેાકના રાજા બની, દિલના દિવાના લેાકને, પરવા નથી રાજા તણી;
દિલના અજીત મિત્રા અજીતને, વ્હાલવાળા લાગશે, દિલનાં દરદ પુછનાર સાચા, મિત્ર ક્યાં વસતા હશે! વૈશાખ શુકલ
મહેસાણા.
શાન્તિઃ ૐ
मनस्वरूप मर्कटने !
(૧૨) હરિગીત.
For Private And Personal Use Only
૧૩
આ વૃક્ષથી આ વૃક્ષપર, કુદકા અતિશય માતુ, ઘડીમાં હીડાળે હિંચતું, વળી અતિ ચપળતા ધારતુ; તરૂં ફળ તણુ ભક્ષણ કરે, પલ્લવ વિખેરી નાખતુ,
ચંચળ અતિ મન માંકડું, નથી શાંન્તિ ઘડી ભર રાખતું. ૧ દુર્ગમ અગરકે સુગમ આ, અપરમ્ય ફે આ રમ્ય છે,
આવળ અગર કે આમ્ર, સુખ જન્ય કે દુ:ખ જન્ય છે; તેનું નિરીક્ષણ ના કરે, કટુ સ્વાદું ફળકુળ ચાખતું, ચંચળ અતિ મન માકડું, નથી શાન્તિ ઘડી ભર રાખતું, ૨
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉતરે ઘડીમાં ખાડમાં, ઘડીમાં ચઢ ગિરિ ઉપર,
કિચ્ચડ વિષે કૂદી પડે, બેસે જઈ વળી ટેકર, નિર્ભય અગર કે સભય શું, ઘટ વાત એ નથી દાખતું
ચંચળ અતિ મને માંકડું, મર્થ શાન્તિ ઘડી ભર રાખતું. ૩ ચૈતન્યની પદવી તણ, એને નથી જરિયે પૃહ,
મરવા પછીની ફિકર પણ નથી રાખતું રંચે અહા ! અને સુખદ પદમાં જવાનું વિચાર દીલ નથી દાખતું,
ચંચળ અતિ મન માંકડું, નથી શક્તિ ઘી ભર રાખતું. ૪ સજજને તણું વળી સસ્તુતિ, કરતું નથી એકે પળે,
ભર તાપમાં પણું તે ફરે, જ્યાં હસ્ત પદ સહ તમ બળે કીધું કરે નહી કેઈનું, નવ શાન્તિથી કંઈ સાંખતું,
ચચળ અતિ મન માંકડું, નથ શાન્તિ ઘી ભરી રાખવું. પ દુર્જન થકી પર્ણ મા કરે, શુંભ અશુભનું ક્યાં ભાન છે,
નાદાનની દસ્તાઈ પર, દિન રેન ભર ગુલતાન છે; દુર્ગધિ જળના છિલરમાં, વળી વળી મુકાવી નાખતું,
ચંચળ અતિ મન માંકડું, નર્થી ઘડેભર રાખતું. ૬ કંઈ સ્પર્શ મણિના સ્પર્શથી, એ લેહનું હૈડું ટળ્યું,
આજે અચળ ગિરિરાજનું, આખું શરીર ચંચલ ચહ્યું; વળી ના શકે જે વજ તે, કઈ કારણે વાળ્યું વળ્યું,
ભળી ના શકે તે વારિ અગ્નિ, જવાળામાં જેને મળ્યું. ૭
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંઈ ઈલમથી કંઈ મંત્રથી, એ શાન્તિના સદને વર્યું,
ઉસ્તાદના કિમિયાવડે, ફસાવી લેતાં ઝટ ફક્યું સહુ તિમિર રવિના કિરણમાં, નિર્મળ રસે કઈને રસ્ય. સાચા અજીત આનંદથી, અક્ષયપદે નક્કી હસ્યું. શાન્તિ, ૩
વ, વ, ૫ ભાલનપુર,
૮
संसारस्वरूपधर्मशाला,
(૧૩)
હરિગીત, આવી ગયાં પુરૂષ તથા, તરૂણી તણાં ટેળાં ઘણું
આવે વળી બે સતમ છે, દુખ ટાળવાને દિલ તણું ધીમા જનતે સુજશ લઈ, ચાલ્યા સોદિત જાય છે
અપયશ તણું કાળાં ટિલા, કરિને મુરખ હરખાય છે ૧ ઉત્તર અને દક્ષિણ તરફ બે, સડક જવા દરશતી
શાન્તિ તણું વૃષ્ટિ વળી, બહુ વખત નિર્મળ વરસતી ઉત્તર તરફ જનાર સુખડાં, પૂર્ણતાનાં પામતા - દાવાગ્નિ કેરી વાળથી, ઉગરી જઈ આરામતા ૨
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુખના સમુદ્ર જઈ ભળે, દક્ષિણ તરફની સડક
અતિ કષ્ટ દાયક ત્રિમાં, ઓળંગવા છે ખડક હા ! વિશ્રામ પણ મળતું નથી, અજગર સરપને વાસ છે
હા! હા! દુખદ દક્ષિણ ભણી, તે જુલ્મકારી ત્રાસ છે ૩ મુજ આંખની આગળ જને, આવી ગયા છે જે અતી
તેની સિકલ કે દિવસતે, સ્વનેય સાંભરતા નથી દિલી યાદ કર ભૂલીશમાં ! એવી રીતે જાવું થશે
હારા જવાની બાદ હારા, દસ્ત પણ ચાલ્યા જશે ૪ આ શ્વેતયશ આરસઉપર બે આંકડા તું પાડીલે
ચારિત્ર મૂર્તિ ઉપરને, તું શ્યામપટ ઉપાડી લે પ્રભુ વાક્યના ઊદ્યાનમાં, મનહર મજાને માણીલે
તુજ દીલના પર દસ્તને, આત્માની ખાતર તાલે છે બીજડાં ભર્યા છે વાસનાનાં, ગાઢ ઉંડા જીગરમાં,
અપ સંગરૂપ વૃષ્ટિ થતાં, ઉગિ નીકળે પથ સકળમાં उत्तर तरफना मार्ग त्यारे, लुप्त पाये थाय छे,
કરભસ્મ એને પ્રથમથી, જે આત્મનું હિત ચહાય છે. ૬. કંઈ ભૂલથી કંઈ ચૂકથી, અપશબ્દ કાળે કેટલે,
ચિતર્યા કદી જે હોય તે, શુભ નીરથી તે જોઈ લે, નવી ભાત ઉપર ચિતર, કરલે કીધું તે ના કીધું,
પીધેલ વિષનું વમન કર, કરીલે પીધું તે ના પીવું. ૭
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
અપાત્ર જનને દીલ દીધું, કરીલે દીધું તે ના દીધુ, જગ સ્વપ્નને ઘટ ભીતર ર, માની લીધું તે ના લોક પ્રિય વારતાથી માર્ગિએ, તુજને સદા સભારશે,
ચારિત્રનાં યશ ગાન સહુ, જીહ્વા થકી ઉચ્ચારશે. અન્ધુપણાના ભાવથી, જગબન્ધુ તરિકે ચાલશે,
तुज ऊर्ध्वगामि विमाननां, पगलां पथिक संभाळशे; તુજ હૃદયરૂપ પારસમણિ, બીજા હૃદય લાહે અડી,
કરશે કનક નિ`ળ અતિ, તે શરૂ કર ઉજવળ ઘડી, તઈઆર કરીલે સત્ય ત્હારા, દ્રવ્ય કેરી ગાંઠડી,
માગે ગહન છે ઘાંતિ, વટવી હૅને પડશે વડી; તસ્કર હને મિત્રા મની, ભૂલાવવા પણ આવશે, પિત્તળતાં પાત્રા વળી, સુવર્ણમય દર્શાવશે. તુજ હેતુએ શેાકે ભર્યો, એકાન્તમાં બેઠેલ છે, અપ્રિય પણ પ્રિય અન્તના, ઉપદેશ શુભ અપેલ છે; ઉત્તર ભણી નિર્વિઘ્નતાએ, તે હને પહોંચાડશે, કરી અજીતસાગર સ્વરૂપમય, આનંદ ગૃહ દેખાડશે! ૧૧ આબુ દેલવાડા,
વૈશાખ
ૐ શાન્તિઃ રૂ
For Private And Personal Use Only
૧૦
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जेष्ठ मास वर्णन.
( ૧૪ )
છંદનારાચ, ભવિષ્ય શું લખી શકે, મનુષ્ય જાત અજ્ઞ જે,
વિચારીને વિલેકીને, વદે લખે સુપ્રજ્ઞ તે; સદેવ શ્રેષ્ઠ જેષ્ઠ માસ, પૂર્ણ જે ગયે વહી,
લખું નિહાળી તેની જે, લીલા ઘટે રમે રહી. ૧ તએ તકાસી સૂર્ય તે, સમસ્ત લઈને કરે,
સો ગયે શ્રમ કરી, ઉન્હાબુ તાપ આકરો તપ્યાં ઉંચાં, નિચાં, ત, ગિરિ તટે તથા ઘરે,
ખુટ્યાં ન તલાવડાં, સુકો પણું તણે ચરે. ૨ અઘાસ શુષ્ક રાન તે, પશુની શુષ્ક સ્થિતિ છે,
પ્રજા સુખે નૃપ દુખી, સદાન જેવી રીતિ છે; પ્રચંડ વાયુ વેગથી, કદી કદીક વાય છે, " વિના કદીક વાયુથી, અતી ઘામ થાય છે. ૩ ઉડી ઊડી ધુલી જઈ, ગૃહ વિષે ભરાય છે,
સશાખ વૃક્ષ વાયુથી, જમીનદોસ્ત થાય છે, મરે પણે મનુષ્ય પક્ષી, આદિ જુમ ત્રાસ છે, વિયેગી પ્રેમી મિત્ર તે, ઉદાસ આજ ખાસ તે. ૪
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
ઘણા પ્રચંડ ધામથી, હિડાળ બેસીને હિંચ,
કૃષીવલે વળી કળી, અનાજ વાસ્થિી સિંચે, કઈક ભાંગના ઘડા, ભરી ભરાવીને ઠગે,
અદેષ પક્ષી વૃક્ષ ડાળ, બેસી નેત્રને મીરા પ તરૂની છાય પંથી સાથ, વૃક્ષને સુવે ગઈ,
મીનેની સાથે ત્યતા, તણાવને તલે રહી; પિયે દહિની સાથે લેક, વારિને વધુ કંઈ,
ગૃહ વિષે ઉંઘ સાથ, ઉંઘ જાય છે સહી. ૬ Jહાંગણે પથે જળેથી, આદ્રતા જનો કરે,
ઘણાક વારિ યંત્ર તે, છુટા મુકાય નેકર, વિલાય વૃક્ષ ડાળિએ, વિરૂપતા ધરે અરે,
યથા સતી પતિ વિયાગ, તાપથી ગુરી મરે. ૭ બિજાને છાય આપને, તરુ સ્વયં તપી રહે
દિનની ભીડ ભાંગવા યતિ, યથા દુઃખ સહે, સુકાં તરૂ તપે તથા, ન ક્ષેત્રમાંહ કામના,
ધનીક લેભ અન્ય કે, સ્વયંતણ ન કામના. સુકાય પાય કયાંઈ ના, ધખી જતી અતિ જરા,
અખિયાત ઉરે, ન, જેમ શાન્તતા જરા હરિણ ઝાંઝવાનું નીર, દેર્ની રોતા ખરા,
છતાં તૃષા છિપે નહીં, સહેજ તાપ આકરા,
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
ભમે ભવે યથાજને, વિલાસ સત્ય માનીને,
મળે ન મેક્ષ સ્વાત્મના, વિમુખ શ્રેષ્ઠ માનીને, ઘણાજ ઘામથી કરી, ઘણુંજ હાંફતાં પશું,
યથા ત્રિવિધ તાપથી, ન શમે પામિયે કશું. ૧૦ તરૂતળે રહેલ પ્રાણિ, પાસના જલાશ્રયે,
પ્રકૃષ્ટ તાપથી નથી જતાં, છતાં તૃષા થયે; યથા વિવિધ કષ્ટથી, અહીં જને પડાય છે,
છતાં પ્રભુની ભક્તિ તે, જનેથી ક્યાં કરાય છે! ૧૧ પીડિત પંખી તાપથી, મુખે કંઈ રટે નહીં,
ભયેભીતા પ્રજા સુઅર્જ, ભૂપને વદે નહી, કૃશત્વ પામિને નદી, મનેહરા જણાય છે,
યથા કૃશત્વ પામિને, તપસ્વએ સુહાય છે. ક્ષણે ભરાઈ વાદળાં, બધે નભે છવાય છે,
ક્ષણે બધા ઘમંડએ, પલાયમાન થાય છે, ક્ષણે મહાન ગર્જના, ક્ષણે નહીં મળે કંઈક
ક્ષણે મયૂર શબ્દને, ક્ષણે ચુપ ચુપી થઈ. ઘડી વિષે જળ પ્રપાત, માર્ગ ભીંજવી મુકે,
ઘડી વિષેજ માર્ગએ, પ્રચંડ તાપથી સુકે, યથા શઠે સુબેધથી, જરાક વાર સુધરે,
ઘડી વિષેજ એજ પાછી, શાઠયતા દીલે ધરે. ૧૪
૧૩
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
છતાંય તાપ. આપના, પ્રતાપતા ચલાવતા, કપેાળ, ગાલ, ભાલમાંહી, સ્વેદ બિંદુ લાવતા, અહાર તાપ મંદિરે, બહુજ ઘામ આવતા;
ઉન્હાળુ ઉગ્ર વાયુ તેય, ઉગ્રતા જણાવતા. અરે! મનુષ્ય ! ધીરવીર! ધ્યાન લ્યે! હવે ધરી, મહાન જેષ્ઠ માસ માંહિ, શ્રેષ્ઠ વસ્તુ ચે વરી; નવીન સાલમાં નવીન, ધાન્યના ઉલ્લાસ છે,
યથા નવીન શિષ્યને, નવા થવાની આશ છે. ગુરૂકુલાની સ્થાપના, વિષે હવે કટી કસા,
અયોગ્ય ખાળ લગ્નથી, જરૂર દૂર જૈ વસા; મનુષ્ય જન્મ ઉચ્ચ એ, અમુલ્ય દીન આજ છે, કરી પ્રકૃષ્ટ કાર્ય, એક પંથ દાય કાજ છે. સુભાઈ.
ૐ શાન્તિઃ રૂ
For Private And Personal Use Only
૧૫
૧
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अशाममासनीथापदा.
(૧૫)
છંદાળા, લગભગ માસ અષાઢ, પૂર્ણ વર્ષને ચા,
પણ નહી છોટે એક, આભથી પડતાં ભા ; આજ અર કે કાલ, વરસશે એકલા રાજા,
જોતાં વાટડી એમ, વહ્યા તકના દિન ઝાઝા. આશભરી આકાશ જેઈ, ઉંડી ગઈ આંખ્યા,
મેથે મહેર કરી તેય, છાંટે નવ નાંખે. સમય તણે સહુ ખેલ, સમે હદયે રમી આવે,
આંખ ઉઘાડી કર્યો, શુષ્ક તૃણ તન તલસાવે. સંતાણું ક્યાં જઈ, વિજળીના વડ ઝણકારા,
વાદળના ઘુઘવાટ, ભર્યા વાગે ભણકારા, ક્યાં અવની! હું તજી, મનહર સાડી લીલી,
કે જે પર થતી આજ, પુષ્પની ટપકી પીળી. વૃદ્ધવચત વિશ્વાસ, મારીને એઇએ ટાળા,
વળી વિકાશી પક્ષસ, રાગમાં નેઈએ ચાળા. કૃતિકાએ કલ્યાણ, કર્યું નહિ ત્યાંથી નિરાશા,
યણ બતર બલ્યા, ત્યારથી આવેલા પાસા.
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
પણ મનમાં હતી હામ, અન્તમાંહી રેલાતાં, વાવ્યાં ખીજ અસંખ્ય, ખેડૂતે નવ અચકાતાં; ઉગ્યાં તૃણું અંકુર, ગિ અન્ન રૂપાળાં,
વૃક્ષતણાં સહુ પત્ર, થયાં સુન્દર રસવાળાં; સુધાં થયાં અનાજ ઘઉં ચા સધળા ભાવે;
ફરી કરી કરી તલકાર, ખેડુંતા લેતા લ્હાવા, આઠ દિવસ તે રહેા, બીજ ખાવા ! અમને,
પછી આવવા મેઘરાજ, વિનવીયુ તમને; સર્વેમાં મને શાન્ત, અષાડા મેલા આળ્યે,
વાહવાહ થઇ હેર, એમ ઉચ્ચાર કર; વહિં ગ્યા દિન દસ ખાર, માંડયું પછી ઉંચે તેવા, બદલ્યા સવે હેાળ, આભલુ માંડયુ છેાવા. પુષ્કળ ઐઇએ ધામ, છતાં શીતળતા પડતી, થઇને વારમવાર, વાયુની લહરી નડતી; દો સૂષા છે ધ્રુષા, ટ્રેય શિયર ટા એ કહેવત અનુસાર, ઘડિ મેળ્યે ઘાટજ ચાર દ્વિવસ નવ જતાં, ઝડી વરસી મૃગશિરમાં, ઉત્પત્તિ થઈ રહી, કાતરાની ખેતરમાં; ખાધા નવ અક્રૂર, નહિ પુષ્કળ પણ કયાંહી, હવે જણાઇ જરૂર, મેઘ પણ નાન્યે આંહી.
ટેજ
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
૧૧
જોઈએ જમવા શેર, તત્ર ઘણું ભાર સરે શું?
વર્ષાની અતિ તાણ, તત્ર ઝડી એક કરે શું ? ઉગ્યાં આછાં ઘાસ, ચતુષ્પદ પૂર્ણ ચરે શું?
નદીમાં પાણી લગાર, નાવડું તત્ર ફરે શું ? આદ્ર વરસે યદા, પાધરા મહિના બારે,
એવાં લકે બધા, વૃદ્ધનાં વાક્ય ઉચારે એ આયે ગયા, વિના વૃષ્ટિએ ખાલી,
દીધી આટલું થયાં, અધ અષાડે તાલી. ધરે ન હૈડું ધીર, સહુ જન અતિ અકળાતા,
સુસવાટા દઈ નિત્ય, વાયરા બહુ બહુ વ્હાતા; એ વાયે ઈશાન ખણ, નિઝતથી જાતા, - દે દુષ્કાળ નિશાન, ભાળી પદ થરથર થાતા. ૧૨ હજીએ આતે ઘુમે, દુષ્ટ છપ્પનના દહાડા,
કેક વસ્તિને ઠામ ઉડે છે, હજીએ હાલા; દહિ દુધનાં દેનાર, પશુઓ મુઆ અનંતા*
હા હા! કદ અપાર, સ્મરણથી અશ્રુ વહેતાં. ૧૩ વળી નથી કળ કઈક, એ થડની હજીએ,
રખે એણુ એ દીન, ભ્રષ્ટ કરમેથી ભજીએ; અન્ન ઘાસને હિતે, સંઘરે એ શાલે છે,
એમાંનું નથી અ૫, ગામડાંમાં હાલે તે. ૧૪ * અગણિત.
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાય ભેંશ મરી ગયાં, એથી પય વૃત માઠાં છે,
પયગૃત વિશુ ખેડુત, તણાં પગબળ નાઠાં છે; સુખ દુખ સહીને શીર, છતાં જન ખેતી કરે છે,
બળદ તણી મોંઘાશ, હાલ વળી અત્ર અરે છે !! ૧૫ શુંધર વિશ્વાસ! હદય સહુનાં ડગમગ છે,
કેમ રહેવું આ વર્ષ, નરમ નરમ નરપગ છે; એમ કરી ઉત્પાત, ખેડુ સર્વે કકળે છે,
જ્યારે વર્ષા થાય, એવી ઉમી ઉછળે છે. ૧૬ પુનર્વસુનું પાણિ, નકામું છે અંકુરને,
પણુ એ અમૃત સમાન, બતાવે છે? તલપુરને, અહિં તે હજીએ એમ, છે સાધારણ દુખડાં;
પાધરના તે ગ્રામ્ય, જનેનાં સૂક્યાં સુખડાં. ૧૭ તૃણ નથી ચરવા કાજ, કોઈ સ્થળમાંહી લેશે,
જોઈ આજ સુધી રાહ, ચારવા જાય વિદેશે, નિશ્ચય ઉરમાં થયો, હવે નહિ મેઘજ આવે,
બચશે વિરલાં પ્રાણી, જેમને દૈવ બચાવે. ૧૮ હસ્તી સરખાં પ્રઢ, ગાયનાં પુષ્ટ વૃન્દ આ,
ભૂખેઉંડાં પેટ, કૂર આક્રન્દ કરે હા! જાય હજારે ગાય, જોઈને હદય બળે છે, હીન્દ જનેતા દેવી, તણાં અછુ નિકળે છે. ૧૯
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
શધ્યાને શી ખમર, પ્રસુતા નારી કેરી, જાણે શહેરી નહીં, ગ્રામ્ય કેથાજન હેંરી; ખેડુત પશુની ભીડ, જેડ ગ્રામ્યા તે જાણુ,
એમજ દુખડાં દુષ્ટ, ગરિબનાં દિન દિલ જાળું, ગયાં પુનર્વસુ વહી, પૂરું જ્યાં વર્ષા પડતી, અષાડ પણ પરિપૂર્ણ, વૃષ્ટિ વિષ્ણુ દુખવા નડતી; અષાડી આઠમ હતાં, વાદળાં સત્રિ આખી,
હાંડા ઉદય પુનેમ, એહ ટાળી પણ સાખી. પાંચમ વિજળી હતી, ક્યાંકને કાંઇ નહતી,
વૃદ્ધિની પ્રાપ્તિ તણી, કાઈ રીત કળ નથી પડતી; લેાકે ત્યાગી અાશ, હવે તે આના ખરજ,
થાવાની તા રહી, આશ આના છે ચારજ. તૃણુ અક્રુર સુકાય, અન્ન સઘળાં સૂકાતાં, માંડથાં કુપ મડાણુ, થાંન્જ કર્યાં જળ પાતાં; કોઈ કહે કે થો, પત્ર આવ્યે ક્ષણથી,
કાઈ કહે મદેશ, કાઈ જણાવે દુરથી. જ્યાં ત્યાંએ ક્ષણકાર, જન વ્યક્તિ વૃષ્ટિના, કરતા હાહાકાર મઢુ ! ધર સ્તુતિ સૃષ્ટિના; દીન અમેલા જીવ, ઉપર કરૂણા વર્ષાવે, લીલાં કુમળાં ધાસ, પૃથ્વી ઉપર દર્શાવેા.
For Private And Personal Use Only
૨૦
૨૧
૨૩
૨૩
૨૪
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ તે અહી ઘડી વાત. અખેલાં વૃક્ષ બિચારું,
ઉન્હા શહિ તાપ, શિતળ છાયા દેના; શીયાળે સહી શીત, તળે આયે ગરમાવે,
ચોમાસે સહી નીર, રાખતાં જીવ કેરાએ. પંખીડાનું જીવન, હો રહેવાની તે છે,
કૂવા પાવક તથા ખેતી ને ખેતર એ છે, એ વૃક્ષે ગણત, ઢોરને ખાવા કાપ્યાં,
પલવ ય લેઈ, પશુ મુખ આગળ આપ્યાં. ૨૯ મસ્તક વિણ ક્યમ મનુષ, એમ દ! દેખાશે?
હા હા !! તો તે જુલમ, વિશ્વ વિષે વર્તાશે; નિર્મળ જળ દાતાર, વર્ષા આપે છે પશિયાં,
તે પરિપૂર્ણ થાય, અનાતણું કઈ ઢશિયાં. ૨૭ એ અર્ધા વહ્યાં, પ્રબળતા પવને કીધી:
મેંઘે મેઘે તદપિ, જરા ઝાંખી નહિ દીધી; બે ત્રણ દિનથી પવન, જરી જરી મદ થયે છે,
વર્ષાને વિશ્વાસ, કઈ કંઈ થઈ રહ્યા છે. વાદળ પણ હઠ ગયાં, શ્યામ નિર્મળ નભ ભાસે,
સારસી જઈને રટી, ગઈ કાલે આકાશેર પવન ફર્યો છે કિમપિ, અગ્નિખૂણે વહ જાત,
એને લઈ વિશ્વાસ, હવે વર્ષને થાત.
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખે હેં જે લાજ, તેજ સઘણું સારું છે,
પ્યારા તવ કરૂણાથી, અમારૂં જગ ખારૂં છે; કરણ જે અમતણી, તેહ સામું નવ હશે,
દુખને લાયક અમે, જરૂર એવા છે દેશે. ૩૦ કરણી જે અમતણી, તેહ સામું નહિ દેશે,
દુખને લાયક અમે, જરૂર એવા છે દે, હે શ્રી શીરાજ ! જુઓને ટીંપણે શું છે?
જ્યાં ત્યાં વારમવાર, લેક પ્રકને પૂછે છે. ૩૧ દે છે આશ્વાસન, જેહ જેને મન જેવું,
અમુક તિથિ કે દીન, વરસશે વદતા એવું; કૈક એવી તિથિ ગઈ, ભવિષ્ય વિષે જે થાશે,
શું જાડું કેણ? સર્વનું સત્ય જણાશે. ૐ શાન્તિઃ રૂ
અજીતસાગર,
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
असप्रिति.
" સઆ. મધુકર કેરી કમલ પુષ્પમાં, પૂર્ણ પણે લગની લાગી,
થઈ રજની પણ રસ કસ ભેગી, શક નહી તે રસ ત્યાગી, પ્રાત:કાળ થવાને આવ્યો, નિશા શ્યાસતા સઈ ભાગી,
હસ્તિ ઉદર પહેઓ તે સ્પ૬, થયે ભસ્મમય દુર્ભાગી. ૧ એિજ પ્રીતિ જઈ સારસ પક્ષીની, દંપતી માંહી વસી રહી,
એિક તણા મૃત્યુની પાછળ, બીજાએ છવાયું નહીં; પતંગ અંગ ઉમંગ ધરીને, પડિએ દીપ શિખાન મહીં,
જ્યાં હેપ્રીતિ! જઈ વસી ત્યાં, ક્ષેમકુશળ તેં રાખ્યાં કઈ! ૨ જઈ પહોંચી વળી વિવિધ વૃક્ષ, વિભૂષિત કુસુમિત વનમાંહી,
ર્વાણુનાદે ચિત્ત ચેરી લીધું, ચટપટી મૃગના મનમાંહી; મસ્તક છેદ લીધાં પારધીએ, કરી શસ્ત્ર ઘા તનમાંહી,
ઘડીમાં વિશ્વવિલાસ ખલાસ, કરાવ્યે પાપિણ! રણમાંહી.૩ તુજ તવ વસી આ વિષધર, ક્રૂર ભયંકર મણિધરમાં,
બંસી નાદમાં ભાન ભુલાવી, વૃત્તિ હરિ છે ક્ષણ ભરમાં; કમળ દત્તાવલી કપાણી, જાત જાદુગરના કરમાં,
પરાધીન કરી મણિ લજાવ્યું, આપી વિપત્તિ જનમ ભરમાં ૪
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ ધરણ ક્ષત્રીના પુત્રા, હે જ ખરેખર ક્યાં ખુવાર,
બ્રા સ્વરૂપમય બ્રાહ્મણ પુત્ર; હું પહેચાડયા જેમને દ્વાર; કરવ સરખાં કુશળ યુધમાં, સ્મરી આવ્યા સુણ ભારત સાર,
ë વિપરીત પ્રિતિ! રત્નને, કીધે અત્ર થકી સંહાર પ કામી માંહી કામ સ્વરૂપ તવ, લેબી માંહી લોભ સ્વરૂપ,
તુબષ્ણુ ધન મદ રૂપે ૫ના, હદયે લ્હારૂં રૂપ અનૂપ ભાન ભુલાવ્યું પંડિત જનનું, હું લખ્યા છે ભવને કુપ,
અનંત રૂપ ધર્રી અનંત ઘટમાં, જળાવતી તું ત્યારે ધૂપ, ૬ એ ધુપ માનવ કેરા હૈ, છોઈ લીધા છે વિમળ વિચાર,
એજ હેતુ એ અલખ નિરંજન, ભજે ન પ્રાણું કઈ પ્રકારે; વિવેક રૂપ ચક્ષુઓ ધૂપે, રૂંધાઈ ગઈ શું દેખે સાર,
આત્મ રત્નની તી દબાવી, અને દબાવ્યા સુખ ભંડાર ૭ આ રીતે વ્યાપેલ છતાં પણ, કેઈ કરે નહી લ્હારે ત્યાગ,
હુંખ ક્રાઈ! તુજને ત્યાગીને, વિરલ ઘટ ધરતા વૈરાગ્ય; આ પૃથ્વી તળમાં તે શું પણ, ઈદ્ર લેકમાં હોરું રાજ્યે
એજ કારણે જન્મ મરણરૂપ, પ્રાણી બીચારા ધરતા દાઝય; ૮ જગત જેને દેખે જૈ નયને, તે નયને તું નવ દેખાય
અન્ય દીવ્ય ચક્ષુ એ દેખી, કરવી તુજને ઘટે વિદાય; મળિએ કઈક અજીત ગુરૂવર, હવે હુને તું નયન પથ થાય, શિવવધુ સહ મમ રસની વેલ્લી, હુને હવે તે જય ગુરૂરાય ૯
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુહ-સદગુરૂનો ઉપદેશ, નખ શિખ શુદ્ધિ છાઇ ગયે, સસ્ત્રીતિને દેશ, અપૂર્વ હર્ષ વ્યાપી રહ્યા. ૧૦
અજીતસાગર, » શાન્તિ: રૂ
युमना सरिताने!
(૧૭)
છંદાળા. એ ઉત્તમ કહેવાય, દિન દિન ઉર્ધ્વ ગતિએ,
જાતા કરી પ્રયાસ, સાધુ જન સત્ય ગતિએ પણ તું તે અતિ ઉચ્ચ, જગત સહુને લાર્ગી છે,
છે પ્રત્યક્ષે અવલ, ચટકી વસમી વાગી છે. કેક તણાયાં જાય, સજીવ વૃક્ષે તવ જળમાં,
કંઈ પણ ધર ત્યાં દયા, ફેંકીને પૃથ્વી તળમાં, થાય છવ ખુરબાન, આજ અગર કે કાલે,
મેટા તે મોટાઇ, તજે નહી કેઈ કાળે, તવ મોટાઈ જબર, જગત જન સર્વ વખાણે,
પછી હે દેવી કેમ! ગરીબ ને તાણે તુજ આશ્રય જે રહ્યાં, મચ્છ ને કચ્છ વગેરે, મુમાં દિન થઈ ફરે, તેની કરૂણ મુજનેરે! ૩
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી એ છે દયા, પારધી પણ ત્યાં પકડે,
મારે કાપે હાય, શરણુ જનને જે ઝકડે, મુખથી વદે ન બેલ, હજીએ મૂગી શાથી !
ઘર ઘર વિનતી ધ્યાન, ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યાથી. ૪ તવ શંઠે બે પક્ષી, વિરાજ્યાં વિરલા ભાળે,
એક પિયે છે પાણી, અન્ય તે માત્ર નિહાળે; બને રૂપે એક, ભિન્નતા જરિએ છે ના,
પણ ભેગીને રેગી, અન્યને કંઈ ભય છે ના. ૫ સમજ્યા તે તે ગયા, આશ્રમે ગ્યે નકકી,
જા પાણી વિકાર, પતિજ પડેલી પકકી; પીનારાને જયે, સ્વાદ અતિ વારંવારે,
અને આવી ઘેન, જડ્યું નહિ નિજ ગૃહ ત્યારે. ૬ તું તે યમુના ખરી, વારિ પણ છેક હલાહલ,
મુજ પેઠે પીનાર, જાય વીતલ કે સુતલ; સ્વરૂપ સાચુ જાણ્યું, ભૂલું હું કેમ હવે એ,
વિષમ વિપદ દેનાર, વ્યક્તિને કેઈ સ્તવેકે ! ૭ એજ હવે તે મંત્ર, સરિશ્તા છે તે અનાદિ,
અમને ભાસી ખાસ, અન્ય બળ તદપિ સાદી, લોભેથી લલચાવી, બિચારા જીવ ડુબાવ્યા,
છે કયાં ! શુચિપણ જરી, કંગ વિપરીત જણાયા. ૮ શાન્તિઃ ૨
અજીતસાગર,
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नरसिन्धुमांनाव.
(૧૮)
હરિગીત. લાગી પ્રબળ પ્રારબ્ધ વાયુની, ઝપટ એ થકી ડાલતી,
વૈવનરૂપી શઢ ઉપર, દુર્મતિ વાયસી બહુ બોલતી વળી વાસનારૂપ વારિમાં, જીવજતુ જાત ઘણી વસી,
નૈકા અમારી ચાલી છે, ભરસિધુમાંહી ધસમસી. ૧ પ્રત્યેક અંગ ઉમંગરૂપ, જેક્યાં ગયાં છે પાટીઆ,
નથી કઠિન હાલર વિલર છે, જોતાં અમર લાગે કીયાં ? દુષ્ટતણું દુઃસંગરૂપ તે, ઉપર લેપનતા લસી,
નિકા અમારી ચાલી છે, ભવસિધુમાંહી ધસમસી. ૨ સાચું અને જુઠું વાહીર, નાવમાંહિ ભરી દધુ,
જાણ્યું નહીં સાચું અને, વ્યાપારપણું જુઠું કીધું ' જન કેઈ ભેદુ મળી ગયે, વાસ્તવ સ્વરૂપતા મન વસી,
નિકા અમારી ચાલી છે, ભવસિધુમાંહી ધસમસી. ૩ પહેલી સમજ નવ પડી હતી, જાવું હતું ઉત્તર ભણી,
દિશ ભુલથી દક્ષીણમાં, ચાલ્યા ગયે ઉત્તર ગણી મુજ જાત કેરા સ્થાન પ્રતિ, જાવા વિશદ વૃત્તિ ઠસી, નિકા અમારી ચાલી છે, ભવસિધુમાંહી ધસમસી. ૪
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશાતણ ઘુઘવાટના, કલ્લાલ ચટા ઉછળે,
જાણે ઘડીમાં ડૂબશે, તરણું પછી કેના બળે? વધુ મેહ વષો વરસતી, વીજળીરૂપી રૂપથી હસી,
નિકા અમારી ચાલી છે, ભવસિધુમાંહી ધસમસી. ૫ સૂર્ય સ્વરૂશ્મી જ્ઞાન, ઉજ્વળ પ્રકાશ જણાય ના,
અજ્ઞાનરૂપી રાત્રિમાં, નિજ પંથ પણ પખાય ના; દશદિશુ તિમિર છાઈ રહ્યું, પડતી નથી સમજણ કશી,
નિકા અમારી ચાલી આ, ભવસિધુમાંહી ધસમસી. ૬ નહીં સાદ્યકાર ખલાસી આ, મુંઝાઈ ગયે તે શું થશે ?
પૂછું ક્યા જઈ પુરૂષને, શિવપંથ ઉત્તર કયાં હશે; ઈચ્છા છતાં બહુ ભાતની, લાગી ન હર્તી અળગી ખસી,
નિકા અમારી ચાલી આ, ભવસિન્ધમાંહી ધસમસી. ૭ સંશય સ્વરૂપ ભમરાવળે, હે ! શ્રવણપથ આવ્યા અતિ,
ઊગાર પ્રભુ ! ઊગાર સિવું, તાર સાંભળીને સ્તુતિ; કારણ ગગનરૂપ ઉમિનાં, ઘનથી જણાય નહી શશી,
ના અમારી ચાલી આ, ભવસિધુમાંહી ધસમસી. ૮ આવા દુઃખદ પરિતાપમાં, જન કેઈને આવી દયા,
મમ બધુ સમ દૂખ કાપવા, સુજ રંકની સાહો થયા, સિન્દુ તરણુ યુક્તિ દિધી, પ્રિય ! ઉતર કરવી વાર શી,
નિકા અમારી ચાલી આ, ભવસિધુમાંહી ધસમસી. ૯
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુન્દર પ્રકાશ થઇ રહ્યા, અજ્ઞાનતમ ઉડી ગયું, વર્ષો પવનની લહેરનું, જે શેર તે અળગું થયું, સ્વાત્મ સ્વરૂપ ધ્રુવના ભણી, નૈાકાતણી ગતિ વિલસી, નાકા અમારી ચાલી આ, ભવસિન્ધુમાંહી ધસમસી, ૧ વિઘ્ના બધાં અળગાં થયાં, સામે નગર સહાય છે,
ખીજી અહા આ આવતી, નાકા અરે! દર્શાય છે; આવી મળી ભેટી સ્વજનની, મંડળી જય જય હસી, નાકા અમારી ચાલી છે, ભવસિન્ધુમાંહી ધસમસી. ૧૧
સારડા,
નાકાપર ધ્વજ શ્વેત; વિરતીત©ા શોભી રહ્યા, આનંદ સમેત, નિર્ભય બની પ્રભુજન થયેા.
ॐ तत्सत्
For Private And Personal Use Only
અજીતસાગર.
૧૨
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अपक्वहृदयनाउद्गगार.
( ૧૦ )
છે હરિગીત. કંઈ કામ બહુ સ્વરપૂરિતા, મધુરી વણ વાગી રહી,
કંઈ કામ મૃત જન પાછળે, રોકકલ અતિ લાગી રહી, કંઈ ઠામ વિરહ ઉતાય છે, સત્સંગ બીજે થાય છે;
સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે ? ૧ કંઈ ઠામ તરૂણ પુરૂષ, તરૂણી નારી પર તલસાય છે,
કંઈ ઠામ શક્તિ વિહીન, પુરૂષે વૃદ્ધ પણ દર્શાય છે, કંઈ ઠામ મંગલ ગીતને, કંઈ ઠામ યુદ્ધ મચાય છે,
સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે ? ૨ હાથી ઉપર બેસી ઘણું, ધન કેફ પીને મલપતા,
કંઠામ અન્ય અપંગ નિર્બળ, પ્રાણિ દુખમાં તલતા, કંઈ દેષ મૂછ મરેડતા, નિર્દોષી માર્યા જાય છે,
સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે ? ૩ કઈ કામ નૈસર્ગિક કવિ, કમનીય કવિતા કપિતા,
કંઈ કામ મદ્યાધીન જન, થઈ મેહને વશ મલપતા, Bઠામ ભક્ત પ્રભુ ભજે, કંઠામ કામ કથાય છે, સંસાર સત્ય અસત્ય યાત, વાત ક્યાં સમઝાય છે ? ૪
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મ
ત્યાગી જના દરબાર ત્યાગી, ડબલ ધન સ'ચય કરે; ઘરખારી જન સ`સ્કારી કર્મ, પર લાકનું ભાતુ ભરે, વિદ્વાનબ્ય લડી મરે, મલશે! પ્રભુ ગુણ ગાય છે,
સૌંસાર સત્ય અસત્ય યાતે, વાત ક્યાં સમઝાય છે ? ૫ કૈરાય અસત ઉચારતાં, હજ્જાર પણ તદ્વવત્ કરે,
કંઇ સુજ્ઞ જનનું સત્ય વાયક, કર્ણ પર પણ નવ ધરે; ધી જનપર ધાડ, પાપી ? પુરૂષ પણ પૂજાય છે.
સંસાર સત્ય અસત્ય યાતે, વાત ક્યાં સમઝાય છે. ? ૬ માતાપિતાનાં વચનને, પુત્રેા કુટિલ પાળે નહી,
કઈ વૃદ્ધ કેરૂ ઈતર જન, સુત વધુ વચન ટાળે નહી; કઈ વિવિધ પક્વાના જમે, કઇ શુષ્ક પણ ક્યાં ખાય છે, સૌંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે. ? ૭ સતી નારી સાચું પણુ ઉચરતાં, સભ્ય પ્રતિ શરમાય છે,
કુલટાત્રિયા ખાડું છતાં, નિજ પુરૂષના સમ ખાય છે કંઈ લાક મેટરમાં ક્રે, કંઇ તે તલે ચગદાય તે,
સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે. ? ૮ વૃષ્ટિ વિના જન કૈક છપના, કાળમાં માર્યોંગયા,
વૃષ્ટિ વિષે પણ કૈક જન, ભીતે તળે ઠાર્યા ગયા; વૃષ્ટિ વિષે વૃષ્ટિ વિના પણુ, કૈક ભસ્મ કરાય છે, સુસાર સત્ય અસત્ય યાતે, વાત ક્યાં સમગ્રાય છે. ?
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર જન એક ગોવધ સાંભળી, ચરચર દિલે દાઝી મરે,
જન એકનું વધ કરે, આનંદમાં દીલડું ઠર, જન એકનું એ ઉભયમાં, અશ્વત્વ ખાસ મનાય છે,
સંસાર સત્ય અસત્ય યા તે, વાત કયાં સમઝાય છે.? ૧૦ જન એક માને પુણ્યને, ઉપવાસના કરવા પડે, " જન એક એ ઉપવાસની, નિન્દા કરી લડી પડે, જન એકથી એ ઉભયથી, ક્યાં વાત સત્ય જણાય છે?
સંસાર સત્ય અસત્ય યા તે, વાત કયાં સમઝાય છે. ? ૧૧ જન એકની હિંસા વિષે, શ્રદ્ધા સતત જામી રહી,
વળી એક વૃત્તિ દયા વિષે, પ્રેમાર્દ્રતા પામી રહી, જન એકનું એ ઉભયમાં, સ્વાર્થત્વ ખાસ મનાય છે,
સંસાર સત્ય અસત્ય યા તે, વાત કયાં સમઝાય છે. ? ૧૨ જન કઈક સરિતા સ્તાનમાં, શિવ માર્ગ કારણ માનતા,
જન કઈક નદી જળ સ્પર્શથી, યમવર્ભ કારણ જાણતા, જન કૅકમાં નહી પાપ પુણ્ય, સફાઈ સત્ય સદાય છે;
સંસાર સત્ય અસત્ય યા તે, વાત કયાં સમજાય છે.? ૧૩ જન કઈ યોગ્ય ઉમર થયે, પરણે સુખદ માને અતી,
જન કૈક કેરી બાળ લગ્ન, પુય એ જામી મતી; જન કઈ બોલે અનુકુળે, બસ પ્રેમથી પરણાય છે, સંસાર સત્ય અસત્ય યા તે, વાત કયાં સમજાય છે.? ૧૪ કલ્પનાનગર,
–સદેહશકર૩. શાન્તિઃ રૂ
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विरहशरना घाव में कां न्यारा.
મંદાક્રાન્તા, મહેતે હાશ પતિ વિણ હવે, લેઈ લીધી ફકીરી,
કેઈ કાળે ત્વરિત જતિ હું કોઈ વેળેય પીરી; આ વ્યાધિને હંકિમ જન તે, શું કરે છે બિચારા, ___ व्हालीहाना विरहशरना, घावं , कांई न्यारा. १ વારે વારે નયન દ્વયમાં, રંગની થાય લાલી,
એ વ્હાલાની ફરી ફરી ઘણી, વાટડી જેઉં ન્યાળી; ભેદી ભેદી દિલગીરી વહે, અશ્રુઓ કેરી ધારા,
વ્હાલીડાના વિરહશરના, ઘાવ છે કાંઈ ન્યારા. વંધ્યા નારી જણતર તણ, આપદા કેમ જાણે!
પુત્રે વાળી જરૂર દચિતા, કષ્ટને તે પ્રમાણે, સભાગ્યાઓ હદય વિધવા, નામની માત્ર દારા,
વ્હાલીડાના વિરહશરના, ઘાવ છે કાંઈ ન્યારા. અગ્નિ જવાળે ચરરર બળે, જીવ પાતાળ માંહી,
લેકે સર્વે દરદ વિહિના, દેખતા વિશ્વ માંહી; ઉંડાં ભેજ તજ ભીડ તે, પ્રેમલા જાણુનારા,
વ્હાલીડાના વિરહશરના, ઘાવ છે કાંઈ ન્યારા.
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારાં નેત્ર કર પદ સુધી, અંગ કાંઈ જુદાં છે,
ગાંડા ઘેલાં મન ચિતિ મતિ, અન્ય પંથી કિધાં છે, એ છેલાનાં પુનિત પગલાં, કેણ છે શોધના, કાલીડાના વિરહથરના, ઘાવ છે કાંઈ ન્યારા. પાટણ.
શાતિઃ ૩ અજીતસાગર,
सम्प विषे पंखीमांनी खमार
( ૨૧ )
હરિગીત, ગણું રજનીનું સઘળું તિમિર, ઉજળું ગગન પૂર્વે થયું,
કલેલ પક્ષીગણ કરે, જનપદ હાય હષી રહ્યું પુત મદ ચાખવા, આનન્દી ભ્રમરાઓ ભમે,
મૃગબાળ ભરીને ઠેકડા, નિજ માતની પાસે રમે. ૧ ઉજળાં અને વળી ઉછળતાં, ઊંતની નદીઓનાં વહે,
ઓજસ લઈ ઉડુનાથનું, તરૂન્દ લલિત પ્રભા લહે; મનહર મઝા મહીં ઊપજે, મનમાનતી પ્રસરાઈ છે,
પીળી તથા આરક્ત વિકર, વેલીઓ પથરાઈ છે. ૨ સ્વાદિષ્ટ ફળ જે વૃક્ષપર, પરિપકવ હેકી રહ્યાં હતાં, તે પર જીવન નિજ ગાળતાં, પક્ષી ત્યાં ઘુમતાં હતાં
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
પાતાતણાં બાળકનિબિટમાં, જે હુૐ ન ઉડતાં હતાં,
તે માળના સુખમાંહિ મૂળ રસ, પક્ષી કઈ પુરતાં હતાં. ૭ Àાભા ન વર્ણવી જાય મતિ, સ્માનન્દી પ્રાત:કાળની,
એ સારસેાની જોડ જનની, જનક એ લઘુ ખાળની; ગંગાતણા કુસુમિત કાંઠે, રે ઉભાં આસન તજી,
ચારા ચરે આશાભર્યાં, પાંખા શરીર સુન્દર સજી, કરૌં સંપ ચારે પખિતાં, સાથે રમે તાં કરે,
છૂટાં પડે બે માળ તેા, જઈ ચંચુથી સુખન કરે; ગમ્મત રમત સાથે તરૂણને, વૃદ્ધ મળી ચારો ચરે,,
નથી દુ:ખ સ્વપ્ને કાઈ તા, પછી શી રીતેથી સાંભરે, પ એ દૈવની ગતિ પ્રખળ નિત્યે, સુખ રહેતું નથી કદી,
દારૂણ હૃદયના એક ત્યાં, આવી ઉભું નર પારધી; શિર ઘુમેલા કાળ તેને, વ્ય કાણુ શકે કરી,
નિર્દય નમેર પારધીએ, જાળ તેપર પાથરી.
ચેત્યાં ચતુર દ્વિજ ચારકે, આવી પડયાં સહુ પાશમાં, કરી સમ્પ લેઈને જાળ એ, ઉડયાં અધર આકાશમાં; ઊંચે ઘણુંને દૂ૨ દેશે, મ્હાંચીયાં પળની મહીં,
પણ પ્રાણઘાતક પારધી, તજી આશ ઘેર ગયા નહી. એ પક્ષીની પાછળ પડયા, અધગાઉલ્સર સુધી ગયા, જશુ એક ડાહ્યા માના, તેના તદા ભેટા થયે;
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંખી ગયાં ઉડી છતાં, તે પાપીને તે ઊથરે,
ચંડાળ હે! સમજ્યા વિના, કેમ મૂઢ અમ પાછળ ફરે” ૮ એ કઈ રીત તુજ હાથ કસ્તાં, યત્ર પણ નવ આવશે,
શું કોઈ જન સમશાનથી, મૃત મનુષ્ય પાછું લાવશે ? તજીદે બધી આશા અને, કર યત્ન બીને અદ્ય તું,
ઈચ્છા મુજબ રાક તે, પામીશ નિશ્ચય સદ્ય તું. ૯ તે પારધી એ સાંભળી વળી, પંથીને બલ્ય હસી,
આ પક્ષીની પાછળ જતાં, ચિંતા નથી મુજને કરી; કરી સમ્પ લઈને જાળ જ્યાં સંધ, એક માર્ગે ચાલશે,
નહી હાથ મારે આવશે, નહી કાંઈ હારૂં ચાલશે. ૧૦ પણ ભિન્ન માર્ગે ચાલવાને, યત્ન કરશે જે પળે,
તે વાર તાણુમતાણમાં, ગુંચવાઈને પડશે તળે; સ્પર્ધા કરે અન્યૂન્યની, બહુ બળ કરી ગગને ગયાં,
આકાશમાં ગઉ એક ઉડતાં, સારસાં થાકી રહ્યાં. ૧ નીચે મનહર રમ્ય એક, તળાવડું નજરે પડ્યું, - પંખી વિવિધ ચારે ચરે, કુસુમોરૂપી રત્ન જડ્યું; ત્યાં બેસવા બે બાળકે, વીચાર મનમાંહી કર્યો,
પણ માપિતાને જીવ ત્યાં, ના બેસવા માટે ઠર્યો. ૧૨ નીચે ઉતરવું બાળને, માબાપને આઘે જવું, થઈ ઝાઝી તાણમતાણુ, ઘડી પછી કાળને હાથે થવું
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ
છે આમને તેમ એવી, રીત તબ બની રહી,
પાંખે બધાં ત્યાં પક્ષીની, પળભરમાં ગુંચવાઈ ગઈ. ૧૩ પગ ડેક પણ બચ્યાં નહી, ઉઠવાની શક્તિ નહી રહી,
તત્કાળ પૃથ્વી પર પડયાં, ઉપાય ચાલ્યા નવ કંઈ; આ બહુજ હએ ભર્યો, એ પારથી જલ્દી સદા,
પકડી કુસંપી પંખીડાં, આપી મરણરૂપ આપદા. ૧૪ જન! સપ સંપી ચાલવું, બિન સંપનું ફલ જોઈ ,
પામ્યાં વિપત્તિ અંતની, આ પંખીએ ચિત્ત પ્રેઈ ; बुदि अने धन बल बधुं, यदि होय पण नहि संपं जो,
क्षणमांहि लावी नाख, कष्ट स्वरूपी कंपतो. १५ નિર્બળ છતાયે માનવી, જે સંપર્સપી ચાલતાં,
સુખરૂપ અમૃત પી અને આનંદમાંહી હાલતાં વિણ સંપની મેટાઈ જગમાં, છે શરદ વાદળ સમી, હજાર દુખના પારને, તરિ જાય સંપી આદમી. ૧૬
હા, સંપ એજ ધન માલનું, સર્વ પ્રકારે મૂલ, સંપે પામે સર્વ જન, શિવ તરૂનાં ફળલ. ૧૭
ૐ શાન્તિઃ રૂ સુંબાઈ,
શ્રાવણ વદ ૭ અજીતસાગર,
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ मागोवार.
( ૨ )
છંદશાલિની, શાયે જાઉં, ઇષ્ટનાં ગાન નિત્યે,
વાહે જાઉં, દેવની સેવ પ્રીતે; રાજી થાઉં, વિશ્વની બાજી જીતે,
પાજી થાઉં, કેમ ! જ્ઞાની નિમિત્તે. ભક્તિ આપે, જ્ઞાનીની થાય સેવા,
શક્તિ સ્થાપે, મોક્ષનું સાખ્ય લેવા વ્યક્તિ બાપ, વિશ્વના ક્યાંથી રહેવા,
કાપ તાપ, તીર્થ છે ઈષ્ટ દેવા! રાજી છું હું, અન્ય કાંઇ ન પ્યારું,
રાજી છું હું, આત્મના હિત સારું; જાઉં છું હું, ભેદીને નર્ક મ્હારૂં,
લાવું છું હું, એજ સમંત્ર વારૂ. લીધી દીક્ષા, માતને તાત ત્યાગી,
લીધી ભીક્ષા. ઈષ્ટને અર્થ માગી; દીધી દીક્ષા, અન્ય જે મેહ ત્યાગી, દ્વિીધી ભીક્ષા, એમને ઇષ્ટ માગી.
૩
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શનિ છે આ, માર્ગના માએિને,
જાનિ છે આ, મેહથી જાગી ને લાગી છે આ, જાળ માયાની બને,
ત્યાગી છે આ, જન્મની ફેરીએને, જોઈ લે આ, દુ:ખના છેક ભારા,
પ્રાઈ લે આ, ઈષ્ટનાં નામ પારા, કોઈને આ, પુત્રની મૃત્યુ જવાળા,
કોઈના આ, કમથી હાથ કાળા, જે જે કંઈ, આ મશાને રડે છે,
જે જે કેઈ, કલેશ સાથે લડે છે, જે જે કોઈ પર્વતેથી પડે છે,
જે જે કોઈ, ઉચ્ચ માર્ગે ચઢે છે. દદ કઈ, આંખથી અશ્રુ પાડે,
મદ કેહ, દીન પ્રાણી પછાડે, પાળ્યું કે, ભૂલિ આ માર્ગ આડે,
કેને કોઈ, માર્ગ સલૂનાં બતાડે. કોઈ મારે, પ્રાણીઓ નિર્બને,
ને સંહારે, વૃત્તિઓ એ બળને; એની સ્વાયે, વાપરી એ બળોને, સારું થાયે, એજ માર્ગે વળેને
E
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાળી ને, છત્તિએ વિશ્વમાંથી,
વાળી દેને, ઇષ્ટમાં કચ્છમાંથી; શોધી ને, કેરમાં કહેર કયાંથી,
બધી લેને, મ્હાર સંસારમાંથી. જોયું તેને, સ્વાત્મનું રૂપ જોયું,
ખાયું તેજે, દેહનું મામ ખેરું; મારું તેજે, ધર્મનું બીજ બાયું;
જોયું તેજે, અતા વસ્ત્ર ધાયું. ૧૧ હો. ચલદલ પીંપર વૃક્ષનું કે વિજને ઝબકાર;
એ આ સંસારને, પુત્ર જાત પરિવાર. ૧૨ મિવાત દીપક વત્ રહે, પ્રભુ પ્રત્યે નિજભાન; તે તે નિશ્ચળ ઘટ વિષે, પૂર્ણ પીયૂષ પુરાય. ૧૩
મુસાફરી.
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पपैया ! पियु पियु न बोलजे !
( ૩ )
મદાકાતા. વ્યાધિ ભારી વિરહ જ્વરની, અંગમાં વ્યાપી ગે છે,
ન્યાળી ચાળી કુસુમ સરખી, આંખ હસી રહી છે, વાણી હારી તરૂવર બજે, ખાંતથી ખેલ જે તું,
હે પાપી!ના પિયુ પિયુ પપૈયા અહીં એલજે તું. ૧ થાકી પાકી મૃદુલ કરની, આંગળી દીન જોતાં,
આ વિયોગે ડગમગ દિલે, હૈયે ધવાયું રોતાં, કહેવા વાર્તા દુખદ દિલની, નાથને શોધ જે તુ,
હે પાપી!ના પિયુ પિયુ પપૈયા કદી બોલ જે તું. ૨ જે આ કેકી રૂદન કરતે, મેઘને સાંભળીને,
દુ:ખાઓંને સુખદ દુ:ખદે, વ્યાધિ મથે ભળીને; પ્યિારા પંખી ગુપ ચુપ રહી, દુઃખડાં રેળને તું,
હે પાપી ના પિયુ પિયુ પપૈચા કદી બેલ જે તું. ૩ સંગીઆ પતિ સમીપની, નારીના હર્ષ શા છે?
મહારે બીજું અનુકુળ છતાં, ઉરમાં આપદા છે, સંત્યાગ્યાં આ પ્રિય ત્રિય મહા–સુખડાં તળજે તુ,
પશ્ચાત્યાપી પિયુ પિયુ પપૈયા અરે! બેલ જે તું. ૪
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાટણ.
મલ્લીકાનાં કુસુમ દળ જે, હેજતા આપતાં તાં,
રામે રામે અપુર્વ કઈ, ચેતના સ્થાપતાં તાં; દુ:ખા જોઈ ઈતર ત્રિયનાં, પંખીડા ડાલ જેતુ, હે પાપી !ના પિયુ પિયુ પપૈયા કદી ખેલ જે તુ. આજે હૈડે પિયુ રટણના, વિરહે સુખ વ્યાપે,
આજે તેા તુ મુજ જીવ તણા, જીવને હા ! ઉથા પે; સિન્ધુમાંના અમૃત જળમાં, ઝેરના ઢાળ જે તું, હે પાપી ! ના પિયુ પિયુ પપૈયા અહીં ખેલ જે તુ શાન્તિ. રૂ
करुणार्तः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नेनमां निन्दनावे ! ( ૨૪ )
સન્દાક્રાન્તા.
હૈડા સાથે રસિક વરની, પ્રેમ ગ્રંથી પડી છે, મુદ્રામાંહી પરમ લલિતા, મૂર્તિ મે* તે જડી છે; એના વિના ષડ રસ ભર્યા, અન્ન ના સ્વ ભાવે, વ્યારા મ્હારા પિયુ વિષ્ણુ મ્હને, નેનમાં નિન્દ નાવે, ૧
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ હાલોના ચરણ રજની, સેવાના હેતુ માટે,
છું દીવાની દરદ દિલ લે, ચાલતી વાટ ઘાટે; એના બે અતિવ સુખિ હું, અન્યથા કષ્ટ આવે,
મારા મહારા પિયુ વિણ હુને, નેનમાં નિન્દ નાવે. રે એના પ્રેમે ઝઘઝધિતતા, વિશ્વકરી હું જાણું,
એણે મુને પરમ સુખનું, આપ્યું છે ઈષ્ટ ટાણું. રાત્રિમાનાં તિમિર સઘળાં, આવીને હીવરાવે,
પ્યારા હારા પિયુ વિણ હો, નેનમાં નિન્દના, ૩ આ રાત્રિની દશ દિશ વિષે, સ્પામતા વિસ્તરાણ,
વારેવારે વિજળી ચમકે, અભ્ર પંક્તિ ભરાણું. છાને માને હદય ઘુસિને, કઈ મુને સતાવે.
પ્યારા હારા પિયુ વિણ મ્હને, નેનમાં નિન્દનાવે. ૪ બીજા વારી અમૃત સરખાં, વિશ્વને જ ભાસે,
સ્વાતિ કેરા ફગત જળથી, ચાતકી રાજી થાશે. કેકીલાતે કલરવ કરે, આમ્રમાં લાગ આવ્યે,
પ્યારા મહારા પિયુ વિણ મહિને, નેનમાં નિન્દનાવે. ૫ ગાંડીઘેલી પણ પિયુત, માનિતી હું સુનારી,
સ્વામીજીના રસકસ બની, કંઠમાં બાઝ નારી. જેવાં તેવાં વચન મુજના, નાથ ત્યાં સ્નેહ લાવે,
પ્યારા હારા પિયુ વિણુ મહને, નેનમાં નિનાવે. હું
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેઈ રીતે જગત જનનાં, તત્વમાં મેળ આણું,
માં રાત્રિને રવિ કિરણ જ્યાં, અજ્ય શી રીત જાણું. ! સંસારીનાં કલુષિત દિલ, સ્વર્ગમાં શું સુહાવે, ?
ધ્યરા હારા પિયુ વિણ દહને, નેનમાં નિન્દના ૭ જ્યારે ત્યારે જગત જનઆ, પ્રેમનાં પંથી થાશે,
ત્યારે જાતે અનુભવ રસે, માગી હૈને રસાશે. સ્કિાર વિજે ગગન વસતા, લોક આવી વધાવે,
પ્યારા હારા પિયુ વિણુ મહને, નેનમાં નિન્દનાવે. ૮ આ છે જૂદા નથી નથી બધે, મેંધિલા સ્પર્શ કાન્ત,
છાયા શીળી નથી નથી બ, કલ્પ કરી પ્રશાન્ત. કઈ કેરા પુનિત ઉરમાં, નાથ ઝાંખી જણાવે,
પ્યારા મ્હારા પિયુ વિણ અને, નેનમાં નિન્દના. ૯ આબુદેલવાડા- આખીરાત્રીનું જાગરણ,
દિવ્યસ્થાન વૈશાખ વદ ૮
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निर्जयस्थान क्या हशे?
(૨૫)
શાર્દૂલ વિક્રીડિત. સ્વસ્તિશ્રી ગુજરાત દેશ શુચિ છે, તેની દિશા ઉત્તરા,
તેની મધ્ય વિરાજતે ગિરિપતિ, અબૂદ છે શ્રીકરા; શોભે પુષિત વૃક્ષથી મનહરા, સન્દર્ય વાળી ધરા,
જ્યાં ત્યાં નિર્મળ વારિના વહિ રહ્યા, ઘંઘાટ કારી ઝરા. ૧ ચુમે છે ગગને જઈ વિધુ રૂપી, વ્હાલી તણું મુખ જે,
એવાં આનન નાથરૂપ ગિરિનાં, લેતાં અતિ સુખને, જાશે લાજ સ્વમિત્રની રતિ તણ, નિર્લજજ આ કાર્યથી,
જાણ તે ગિરિ મિત્ર વાયુ ઘનથી, આચ્છાદતે તે નથી. ૨ આવી દેશ વિદેશથી જન ઘણુ, આરામ લેવા રહે,
યેગી સિદ્ધ અનેક આશ્રમ કરી, વિશ્વાત્મ દષ્ટિ લહે; સંસ્કારી નિજ શિષ્યને ગુરૂજને, છાનીય શિક્ષા કહે,
એ કોણ પુરૂષ ત્યાં જઈ નહી, સંસાર તાપે દહે. ૩ સ્નેહી સુહૃદ નારીનાથ મળીને, કિજે સમાજે કરે,
ખેલે ખેલ ધરા તળે તરૂપરે, સાથે વળી સંચરે, ક ઠેકંઠ મિલાવવા થકી થયા, રાગે વન વિસ્તરે,
બ્રહ્માનન્દ સમુદ્રને લઘુ શિશું, કેને દિલ ના ઠરે. ૪
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈ દંપતી ત્યાં કને જઈ ચઢ્યાં, સંસ્કાર વાળાં છતાં,
સ્વાભાવિક જુવાનના બળ વશે, કંદર્પ દપી હતાં શંભુશ્રી અચલેશ્વરે સ્થિતિ કરી, મધ્યાહુ ગાજે જતાં,
બીજે દશ કરી ફરી ઝટ કર્યા, સ્વસ્થાન સંધ્યા થતાં. ૫ પાસે છે. ગુલાબ ચંપકતરૂ, ઈત્યાદિના ઉપરે,
પુષ્પોના ઉતકુલ ગુચ્છ દપતા, આનંદ આપે ખરે; પ્યારી પુષ્પ ભણી વળી કુસુમ એ, વૃક્ષેથી ચુંટી લીધાં,
લીધે હાર લલિત અન્ય છીએ, એ આદિ ગ્રંથી દીધાં. ૬ પહેરા પતિ કંઠ હાર શુભ એ, અપી છડી હાથમાં,
નારી પ્રેમ લહે અભિન્ન રૂપમાં, એકાન્તમાં નાથમાં બેઠાં ઉત્તમ આસને પવનમાં, સૂર્યાસ્તના સાથમાં,
આવે છે ખુશબોભરી મઠ હવા, પક્ષીની સંગાથમાં. ૭ ભાનું બિંબ પડયું જઈ ઉદધિમાં, પૃથ્વી બધી પિપિને,
દેવે દેષિત ચકલાક કરતા, દેષિત નિર્દોષીને; ચાલ્યાં પક્ષી નિજાશ્રમે નભ થઈ, બાંધી બહુ પંક્તિઓ,
શી રીતે સમજાય એક સમયે, જુદી છતાં વ્યક્તિઓ. ૮ એ રીતે અવકતા ગિરિ લીલા, સૂર્યાસ્ત વેળા વટી,
સંધ્યાકાળ થયે થઈ ગરજતી, દેવાલની ઘટી, જોતામાંહિ તદા નિશા પ્રહરતે, પહેલે ગયે છે વટી, દુઃખાર્તા ચકવી પછી પિયુજીના, સાથે શકી ના રટી ૯
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊઠીને તરૂણી તથા તરૂણ એ, શય્યા ભણી સંચર્યા,
ઊતાર્યો કુલહાર ને છડી સહુ, શય્યા સમીપે ધર્યા સૂતાં તીર્થભૂમિ તથા નિગમની, મર્યાદને સાચવી,
નિદ્રા આવી થયું અભેદ સઘળે, પહોંચી અવસ્થા વળી. ૧૦ રાત્રી મધ્ય ગઈ ઉલક ઘુઘવે, રૂ તથા કાવડી,
કર્યો સિંહ કરાળ શબ્દ કરીને, લ્હીની ત્રિયા બાપડી; સ્વામીનાથ ! કરાળ શબ્દ કરતાં, પ્રાણી વદે છે કંઈ,
જાગી બલી બિહામણું ઝબકીને, શું ક્રૂર રાત્રિ નહી! ૧૧ હારૂં પૈઈ રહે નહી ભયભરી, છાતી ભરાઈ ગઈ
આવેળે બચશું હવે ક્યમ કરી, કેદની સમીપે જઈ કોઈ નિર્ભય સ્થાનમાં જઈ સુવા, ઈલાજ શોધ પતિ,
નાતો કાળ વિનાશને સમજશે, એવી મદીયા મતિ. ૧૨ ને આ અત્રે ઉલક ઘુઘવી રહ્યો, રૂ શિવાએ અતિ,
શ્વાસોચ્છવાસ કણું ઘણું અગનના, વિસ્તારતી ભાસતી, કાળી રાત્રિ મેળે વળી જરૂર છે, આ છેક બીહામણું, - તેમાંહી પણ ઘોર ગર્જન વચ્ચે, સ્થિતિ અહીં આપણું. ૧૩ કાઢયે કઈ સામે નથી સમય હે, વહાલાં સબંધી વિના,
અત્રે કઈ મળે નહી ભગન કે, ભ્રાતા સગા આપણા; એવું બેલી પ્રિયા પતિપ્રતિ તિહાં, ત્યાગી બધી સ્વસ્થતા,
સ્વામી કાલ વિચારીને ત્રિયતિ, આશ્વાસન આપતા. ૧૪
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
બન્ને એક થયાં અખીર તપિ, જાતેજ જે નિર્મૂળા, તેનું ધ્યેય રહ્યું નહી ભયભરી, નારી થઇ ચંચળા; વચ્ચે એક અન્ય બનાવ છુ, હુક્ાટ કુકારતા,
શય્યા પાસ ક્ણીન્દ્ર એક ધસતા, સૂણ્યેાજ કારતા. ૧૫ ભાગ્યાં દપતી દૂર મૈં સ્થિર થયાં, શાકાંતા ઊરમાં, જેણે કાઈ દિને દિઠા ભય નથી, જાણે શું એ ધૈ માં; આણી હિમ્મત નાયકે પણ ત્રિયા, તા છેક હારી ગઈ, ચાલેા નાથ હવે સુનિય જગે, ધૈર્ય ચિત્તે નહી. ૧૬
સર્વઆ
ધૈર્ય ધરણુ તરૂણી પ્રત સ્વામી, સમય વિચારી ને ખેળ્યે, સમય વિચારા હવે સુંદરી, હૃદય હામ સઘળી ખેાલે; નિર્ભય સ્થાનક કોઈ જગતમાં, નથી તમે નિશ્ચય જાણું,
અગર જગતનાં પ્રાણી કાઇ, નિર્ભય નથી નક્કી માને. ૧૭ જીએ કીડિથી કુંજર સુધી, તથા ઈન્દ્રનું સદન તહીં,
નિર્ભીય કાણુ ? નજર કરી શ્વેતાં, અવલાકાતુ કાઇ નહી; કીડી કે, તેતર શક્ષણ, તેથી કીડીના તે ભય છે,
તેતર ભક્ષક ખાજ પક્ષી હોવાથી તેના તે ભય છે. ૧૮ માજ પક્ષી વિનાશી માટે, કાળ તણા તેને ભય છે, જ્યાં ત્યાં દ્રષ્ટિ વડે દેખતાં, અવિધ સર્વ તઘા ભય છે;
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધા તણે ભક્ષક ઉન્દર છે, બિલાડી ઉદરને ભય છે,
બિલાડીને શિર શ્વાન તભય, નહાર શ્વાન તો ભય છે. ૧૯ નહારને ભય સિંહ સિંહને, પારધીને ક્ષત્રી ભય છે,
પારધીને ભય સિંહ બિરાજે, ક્ષત્રિને પણ તે ભય છે; જોગીને ભય જુવતી કેરો, ભામિની ને નરને ભય છે,
ભેગીને શિર રાગ તો ભય, રેગ તણે એષધ ભય છે. ૨૦ રાત્રિને ભય દિવસતોને, રજની વાસર ભય છે,
ચંદ્ર શીર ભય ક્ષીણ થવાને, સૂર્ય શિરે રાહુ ભય છે પુસ્તકને ભય ઉધઈ કેરે, ઉધેઈને તેતર ભય છે,
જ્યાં ત્યાં જગમાં જુઓ સુન્દરિ! કહે કેણ શું નિર્ભય છે? ૨૧ ઉન્નત કુળમાં અવનતિરૂપ ભય, અવનતિને ઉન્નત ભય છે,
અગ્નિને જળરૂપ રો ભય, જળને અગ્નિને ભય છે; પર્વતને ભય ઈન્દ્ર વજને, અવનીને સાગર ભય છે,
વિનાશને ભય ઉભવને છે, ઉદ્દભવને લયને ભય છે. ૨૨ અરણ્યને ભય દાવાનળને, એને મેઘતણે ભય છે,
મેઘ શીર ભય વાયુ કે, વાયુને પ્રેરક ભય છે, આતપને ભય શિલ્ય સ્વરૂપે, શિલ્ય શીર આતપ ભય છે,
બાલ્ય દશાને વૈવનને શિર, દેવ ગાજી રહ્યા ભય છે. ૨૩ ધવન કેરી અવસ્થામાંહી, વિવિધ વિકારતણે ભય છે, - તથા તેહને વૃદ્ધ દશાને, વૃદ્ધામાંહીં મરણ ભય છે
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધિ ઉપાધિ નાના જાતિ, કરા વિશ્વ વિષે ભય છે,
સર્વે વસ્તુ વિનાશી પ્યારી ! વિરતિ એકજ નિર્ભય છે. ૨૪ હે વ્હાલી ! ઘટમાં જાણી લો, સુખ દુખ સહુને શીર સદા,
લેખ લખ્યા કયમ મિથ્યા થાશે, ઘટમાળા અટકે ન કદા, સમય વિચારે નિર્ણય નથી કંઈ, અનેક દષ્ટાન્ત દેખે,
રાય તનુજ પાંડવ વનમાંહી, સુખમાંથી એ દુખ લેખે. ૨૫ જગત સુખ તે ક્ષણભરનું છે, જ્યમ વિજળને ઝબકારે,
જળ સ્થળ સઘળાને શિર ભય તે, જ્યાં પામરને ઉગારે; દેહ સહુના વિનાશવાળા, કેણુ ભામિની ભત્તરે,
કાણ કાજીને પંડિત પાપી, કાળ સર્વને હરનાર. ૨૬ ઇન્દ્રલોકમાં પુણ્ય અન્તને. દૈત્યને તેમજ ભય છે,
દેત્યલેકમાં દેવને તે, નિશ્ચય ઝુકી રહે ભય છે; એ રીતે વળી વળીને પતિએ, તે પ્રમદાને ઉપદેશી, વહાલી!નિર્ભય વિભુપદ છે, અન્ય સર્વ જગવિનાશી. ૨૭ વિધવિધ વાતે જ્ઞાનતણી કરતામાં રજની વીતિ ગઈ, - સૂર્ય ઉદય થાવાને માટે, પૂર્વ દિશા પતરંગી થઈ; ઘડીભરમાંહી ભાનુ પ્રગટયે, અંધકાર અટવાઈ ગયે, શ્રી સવિતાનું ઝળકયું જાતિ, કલરવ પ્રાણીતણેજ થ. ૨૮ શિવા શબ્દ સહુ બંધ પડયાને, ધવડ ધારી ન રહે,
પુષ્પ ઉપરના ભ્રમરાઓએ, મધુરસનો આસ્વાદ ગટ્ય
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
અજવાળામાં દંપતીએ જઈ, નિજ શય્યા સામું જોયું, - સર્પ છુપાઈ ગયે બીલમાં, ભય સઘળું ત્યાં ખાયું. ૨૯ વિધિવત્ પ્રાત:કાળતણું કરી, સર્વ ક્રિયાઓ સુખકારી,
શવ્યાપરને હાર તથા કુસુમ–ને લેવા ગઈ પ્યારી, હાર કુસુમ ચિમળાઈ ગયાં કાગનિ રાત્રિની નથી સારી,
ગેપ રમ્યતા લય પામી છે, જે વિચારે નરનારી. ૩૦ વદી વનિતા નાશવાન છે, અહા નાથ ! આ જગત સહુ,
પુષ્પહારની સુન્દરતા નથી, દર્શાતી છે ગ્લાન બહુ હે નારી ! ગઈ ગંધ તથા એ, પુમાંની સુંદરતા,
તન ધન જોબન ઉડી જવાનાં, એ રીતે એ નિશ્ચયતા. ૩૧ જ્યાં જઈને નથી પાછા ફરવું, નથી રેગ ને શેક જહાં,
કાલ કર્મના નથી તમાસા. વિધવિધ રીતના સ્વલ્પ જહાં જે મેળવી કરી નથી મેળવવું, સતચિત્ ને આનંદ જહાં, તે પદ અર્પક વિરતિ નિર્ભય, અખંડ અનુભવ વાસ તહાં. ૩૨ ઉર અધિક વૈરાગ્ય ઉપજે, પ્રભુમાં પ્રીતિ થઈ અમાણી,
અજર અમર નિર્ભયપદ વસવા, તત્પર થયાં પુરૂષ રમણી; સત્ય રંગ વિરાખ્યતણે રંગાયો દિલપટ પર જ્યારે,
સમજાણી જૂઠી જગ બ્રાન્તિ, એ ઉપદેશ ગૃહ્યા ત્યારે. ૩૩ એ રીતે પતિએ ઉપદેશી, ત્રિયા સમજી જાતે ઘટમાં, હવે નાથ! વિરતિ ઘટ ઉપજ, કદી ન પડશુ ખટપટમાં,
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર
જે રીતે પ્રભુ આવી મળે તે, ઉપાય સર્વે આદરવા,
નિર્ભય પરમાનન્દ પામવા, ગુરૂ સમીપ જઈએ ઠરવા. ૩૪ પતિ પ્રમદા બે ચાલી નિકળ્યાં, સશુરૂજીને શરણ પડયાં,
પ્રભુ ભજનની ધૂન લગાવી, કટિકર્સી પરિપુ સાથે લડયાં; દારુણ તપ આદરિયાં પ્રેમ, પરમ અહિંસા વ્રત પાલ્યાં.
અનન્ત કાળનાં વિપદ ભરેલાં, કર્મતણું દળીયાં ટાળ્યાં. ૩૫ દુબધા સવે ટાળી ભાવી, અપૂર્વ લીલા આતમની,
પરમ કૃતારથ થયાં હેજમાં, હેર થતાં પરમાતમની અલખ જગાવે છે હજી જગમાં, પરમ પુરૂષ કીધે પ્યારે,
થયો સમાગમ મુજને તેઓ, કે એક દિવસ સારે. ૩૬ કેઈક દિવસ કાઢયાએ સાથે, દેવ બળેથી વિગ થયે,
પછી સદગુરૂવર કેરી સમીપે, એક દિવસ હું આવી રહે, અહે ભાગ્ય જે ઘડીએ આવી, ઘટમાં વિરતિ વસે સાચી થાય અછત અનવદ્ય અખંડિત, બ્રાદશામાં રહે રાશી. ૩૭ भोगेरोगभयं कुलेक्षयभयं विचे नृपालाद्वयं मौनेदैन्यभयं बलोरपुभयं देहेकतान्ताद्भयम् । शास्वादभयं गणेखलभयं रूपेजरायाभयं सर्ववस्तुभयान्वितं भुविनृणां वैराग्यमेवाभयम्॥ મુ. ધુલેવા પ્રભુ પાદુકા.
વૈr. शान्ति ३
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रजु क्या हशे?
(૨૬)
હરિગીત વિધ વિધ રીતે ભટક્યા કરે, ભગવાનને જન પામવા,
નદી નાળ પર્વત રાનમાં, ભમતા પરમ પદમાં જવા; કઈ કાર્સીમાં નિજ અંગ પર, કરવત જઈ પ્રેમે ધરે,
જોગી જને તે હદયમાં, જગદીશ ને જોયા કરે. જઈ દ્વારકાં દર્શન કરી, ગદગદુ સ્વરે સ્તુતિ ઉચ્ચરે,
છાપે તપેલી ધારતા બે-બાના મુળમાં અરે !! ગેવિંદ અર્થે ગોમતીમાં, સ્નાન સનેહે આદરે,
જોગી જને તે હૃદયમાં, જગદીશને જોયા કરે. ૨ આબુ ઉપર હરખે ભર્યા, ચઢતા બધાયે ટેકરે,
દેખ્યાં સુદેવી અદા, પહો પછી ગુરૂ શિખરે; આવે પછી અવચળ ગઢ, મન હરણ શિવ જીન મંદિરે,
જોગી જને તે હદયમાં, જગદીશને જોયા કરે. ગિરનારની ટૂંકે ચઢ, જ્યાં પાય પળમાં થરથરે,
અગણીત ફળકુલથી ભર્યા, વૃક્ષે હૃદય મધ્યે ઠરે, અમૃત સરિખાં ઝરણુનાં, જળ પાનથી ઉદર ભરે, જોગી જને તે હદયમાં, જગદીશને જોયા કરે.
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલે પછી ચૂવાળમાં, બળવત્તી બહુચરબાઈ જ્યાં,
ન્હાતા સરેવર માનમાં, કરતા તિલક ચતુરાઈ ત્યાં; માગે હવે હે માવડી! તુજ ભજન શક્તિ આપરે!
જોગી જને તે હદયમાં, જગદીશને જયાં કરે. ૫ આરાસુરે વાસ કરે, જગદંબિકા આરાસુરી,
ગહવર તણું ગેખે વસી, કઈ સમય પર આસનપુરી, ‘એ દેવીને લ્યાણ અર્થે, જેડી કર દ્વય કરગરે, - જોગી જન તો હૃદયમાં, જગદીશને જોયા કરે. ૬ દર પૂર્ણિમા દર્શને, ડાકે રજીએ જાય છે,
રણછોડજીને ભેટવા, બહુ ભીડમાં ભચડાય છે, જય જય કરી પાછે તુરત, જે અને તે ફરે,
જોગી જને તે હદયમાં, જગદીશને જયાં કરે. ૭ લાખે હજાર રૂપિઆના, સરસ શણુઘાર સજે,
મૂર્તિ બનાવી પિત્તળની, થઈ ભક્ત સંપૂરણ ભરે; એ મૂર્તિ ખવાઈ જતાં, કે ભાગતાં ઈ મેરે,
જોગી જને તે હદયમાં, જગદીશને જેમાં કરે. ૮ તુળજા ભવાની શોભતી તે, છેક રામેશ્વર જતા,
ભાગીરથીનું નીર કાવડ-માં લઈ શિવ સાધતા; પણ નયન બે દાખ્યા પછી, નજરે નહી દેખે ખરે!
જોગી જનેતે હદયમાં, જગદીશને જોયાં કરે.
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
જઈ કાગ ન્હાયા ગંગમાં, એ પાંખડી ધેાઇ લીધી, પયપાન પણ પુષ્કળ કર્યું, પવિત્રાઈ પણ પુષ્કળ કીધી; ...િ ગુરૂને અભિનમન ગુરૂ! હુંસ કે નહીRs*સ હું', પણુ કાણુ કહે એ દુષ્ટ વાયસ, ભ્રષ્ટ ને કે હું સ તુ. ૧૦ લોકો નિહાળે નેત્રથી, હૃદયે નિહાળે ચેાગીઓ,
ભાળે હૃદયના શુદ્ધ જન, ભાળે નહિ કઇ ભાગિ; છે હૃદય સત્ય વિસજવા, મંદિર મનહર નાથનું,
ભટક્યા કરે શિઘ્ર પ્રાણીઆ ! ઘડીવાર હૃદય નિહાળ તુ ૧૧ स्नातं वेन समस्त तीर्थ सलिले, दत्तापि सर्व्ववनी,
यज्ञानांच सहस्र मिष्ट मखिला, देवाश्च संपूजिता; । संसाराच्च समुध्धृताः, स्वपितर स्त्रैलोक्य पूज्येाप्यसौ,
यस्य ब्रह्मविचारणे क्षणमपि स्थैर्य मनः प्राप्नुयात्. ॥ હે સ્નાનતા સઘળાં કથા, પૃથ્વી બધી અર્પણ કરી,
યજ્ઞાય હજારો કર્યા, સુર સર્વની વિનંતી કરી; તાર્યા જગતથી પિતૃઓ, ત્રણ લેાકના પુજનીય થયા. પળવાર મનવશ રાખી ને, પ્રભુ ચરણમાં લીન થયે, ૧૨ यान्तः सुखान्तरा राम-स्तथान्त ज्योतिरेवयः । सयोगी ब्रह्मनिर्वाणं, ब्रह्मभूतोधिगच्छति ॥
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ
અન્તર્ સુખે આરામજે, પામેલ અન્તર જ્યોતિઐ,
પરબ્રહ્મ ભૂતતે બ્રહ્મવિદ્, પ્રભુ ચરણ એત પ્રાતતે; આ નમન ગમ્ય પદાર્થ નશ્વર સર્વ રીતે જાણવા, અવિનાÑ હૃદય સ્થિત પુરૂષ, પ્રભુને સદેાદિત માનવા ૧૩ સુ કુંભારીયાજી,
યાન્તિઃ ફે
स्वात्मप्रबोधसतक
( ૨૭ ) સવૈયા.
માન માને મને વ્હારા વ્હાલા! ઠાલા શું કરવાં ચાળા, ચાળા કરતાં મહુ દિન ચાલ્યા, તે પણ સુખમાં નવ વ્હાલ્યા; જે જે વસ્તુ જોઈ જગતમાં, તે કીધી મ્હારી મ્હારી, પ'થીમન ! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા ફુખકારી. ૧ ભટક્યાં ખંહું છે ભયવાળા આ, ભવ વન માંહીં ભાન વિના, દુ:ખ તણા દેખ્યા અઢુ દરિ‚ દિન બન્ધુની સ્હાય વિના; સાધન પણ નવ હતું સુન્દર, ઘેરે વળવા સુખકારી, પ'થીમન ! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુઃખકારી. ર
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અબળા નારી દુષ્ટ અવિદ્યા, એને માની પ્રાણપ્રિયા,
પણ માનીશ નહી નિશ્ચય કે, સુખ દેનારી એહ ત્રિયા; પ્રેમ કરીને એ પ્રમદાને, કેમ કહા ચ્ચારી હારી,
પંથીમન! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુઃખકારી. ૩ સુન્દર સુખ શાંતિ દેનારી, ભૂલ્યા નિજ વિદ્યા નારી,
એહ તણાં ફળ આ અવલેકે, ખ્યા છે દુખમાં ભારી; હજી ચેતે સુખદ લાગે છે, પામ્યા માનવ તન હારી,
પંથીમન! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુ;ખકારી. ૪ મોહજાળમાં ઘણા ફસાણા, લાતે તે લાખે ખાધી,
કામ શત્રુની કેડે પડિઆ, લડિયા ત્યાં નવ છત લાધી; કોઈ તણુ કારાગ્રહ માંહી, વિતી રજની વિકારી,
પથીમન! નિજ દેશે ચાલો, બહુ દિન વિત્યા દુઃખકારી. ૫ મરણરૂપ રજની આવે છે, સૂર્ય અસ્તની વાર નથી,
રહી જાશે રાનવ્યાધ્ર યમ, હાથ જવામાં વાર નથી? સુસ્ત થવાનું નામ નથી મળી આવી આ ઉત્તમ વારી,
પંથીમન!નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુઃખકારી. ૬. ઈન્દ્રિય ઘડા શરીર રથ છે, વિરાજનારે તુંજ ખરો,
અંતઃકરણ રૂપી સુલગામે, સદ્દગુરૂ સારથી હાથ કરે;
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
પછી ચલાવે પ્રેમ કરી શિવ, માગે, જ્યાં છે જય ભારી, પંથીમન! નિજ દેશે ચાલો, બહુ દિન વીત્યા દુઃખકારી. ૭ મુ. ઈડરગઢ ઉપર, પંથી મનને પ્રેમી.
મુનિ અજીતસાગર, ––– ૩:: – स्वात्मोन्नतिसमन्यर्थनसप्तकम्.
(૨૮)
સવઆ. ક્ષણિક જગના નશ્વર સુખને, ક્ષણ ક્ષણ પ્રત્યે દૂર કરશું,
મમતા મત્સર આદિક માયિક, વસ્તુઓને પરિહરશું; સવ સ્થળથી સાર ગૃહીશું, અસાર તે નવ આચરશું,
અપૂર્વ એવે અવસર આવે, આહાદિત માનસ કરશું ! ૧ ઝેરરને બાળીવાળી, આમેપમ સહુને શું,
ખૂટલ જનને સંગ હશે તે, ખંત કરી નક્કી હેશું; કીટ ભ્રમરવત્ બ્રહ્મ થવાને, બ્રહ્મ ગુણાને બહુ મરશું,
અપૂર્વ એવે અવસર આવે, આભ્યાદિત માનસ કરશું. ૨ આત્મધૂન વળી રેમમમાં, લાગી રહેશે રઢીયાલી,
અલક્ષ દેશમાં લક્ષ ધરીશું, જીનવરજીનું જયશાલી;
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્હાલ કરીશું હાલમ વરથી, પ્રેમી પિતાના પદ વરશું,
અપૂર્વ એવે અવસર આવે, આહાદિત માસ કરશું. ૩ જાચીશું નહિ કેઈની આગળ, જડ વસ્તુને એક જરી,
જાચીશુ નિત સજજન આગળ, સુખમય વસ્તુ સ્નેહ કરી, અવળે માગે ભૂલ કરી નહી, કોઈ દિવસ દેડી મરશું,
અપૂર્વ એવે અવસર આવે, આભ્યાદિત માનસ કરશું. ૪ ઝઘડા કરીએ તે આ જગમાં, ઝઘડાને કાંઈ પાર નથી,
જન્મ જાય ઝઘડા કરતાં પણ, ઝઘડે જાય ન એક રતી; અલપ જીવન જેનું નવ નકકી, જોઈ જોઈ પગલાં ભરશું,
અપૂર્વ એવે અવસર આવે, આહાદિત માનસ કરશુ. ૫ વિકટ પથ છે વિશ્વ પિતાને, ધર્મ કર્મ કરશું નિત્યે,
દેહ ઈન્દ્રિયે દમન કરીશું, જ્ઞાનક્રિયા કેરી રીતે અન્તઃકરણ શમાવી ઘટમાં, દુઃખદરિયાનાં જળ તરશું,
અપૂર્વ એવે અવસર આવે, આલ્વાદિત માનસ કરશું. દ હળીમળીને હરખાઈશું, શ્રીજગપતિને ઘેર જતાં,
સિધે રસ્તે જાશું સિદ્ધા,સિદ્ધ દશાલય સાંભરતાં; અજીતસાગર ! ઈષ્ટ મળે જ્યમ, એમ હવે તે અનુસરશું, અપૂર્વ એવે અવસર આવે, આહાદિત માનસ કરશુ. આ મુ. ઉપરીયાલા, મૃદુલાન્ત:કરણયાચક,
મુનિ અજીતસાગર,
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
खरा काममां धर्मनां कार्य आवे.
(ર૯).
ભુજગ પ્રયાત, જુઠી છે જગત્ના સગાંની સગાઈ,
નથી વજની સાંકળે ત્યાં લગાઈ, તણાતાં સ્વયંએ બીજાને તણાવે,
ખરાકામમાં ધમ્મનાં કાર્ય આવે. મળે દામતે તાતને પુત્ર માને,
મળે સ્વાર્થતે બધુને બધુમાને, વિના સ્વાર્થ તે સ્નેહ કેઈ જણાવે,
ખર કામમાં ધર્મનાં કાર્ય આવે, કરે નોકરી જે મળે તે પગાર,
બધે સ્વાર્થ વ્યાપે અનેક પ્રકાર; વિના ગંધ પક્ષ૬ ન પ સુહાવે,
ખરાકામમાં ધર્મનાં કૃત્ય આવે, રળે ના તદા ભામિની રોષ આણે,
ભરે પેટ ત્યારે ખરા નાથ જાણે, વિપત્તિ વળી લક્ષમાં કેક લાવે,
ખરા કામમાં ધર્મનાં કૃત્ય આવે,
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધા બંગલા બેઠકે અત્ર રહેશે,
બધા રંગને રાગત બાળી દેશે, ગયે પ્રાણ તે દેહ આ જવલાવે,
ખરા કામમાં ધર્મનાં કૃત્ય આવે. છડીદાર નેકી કરે પ્રાણ સૂધી,
બડેજાવ શબ્દય યાવત્ સ્વબુદ્ધિ, વિના કામ ના કેઈ આજ્ઞા ઉઠાવે,
ખરા કામમાં ધર્મનાં કૃત્ય આવે. રૂ નારી તે દેહના હેતુ માટે,
ફે સ્નેહીં તે સ્નેહના સ્વાર્થ માટે, સ્મશાનાવધિ સર્વ આવે સ્વભાવે,
ખરા કામમાં ધર્મનાં કાર્ય આવે. અરે ! વીજની તમાં વસ્તુ દેખે,
ઘડીવારની સર્વ જજાળ પેખે, ચમે ધમિને દંડમાંથી બચાવે,
ખરા કામમાં ધર્મનાં કાર્ય આવે. કરે ના યદા કર્મ કાળાં કદાપિ,
પડે મસ્તકે આપદાઓ તથાપિ,
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મુ॰ ભીલડીયાજી,
૮૨
અતામ્ટિ લેતું ભજી ઇશ ભાવે, ખરા કામમાં ધર્મનાં કાર્ય આવે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થમ કાચ્ય પ્રપન્ન.
મુનિ અજીતાબ્ધિ,
**
उगे बे रुरुं काइ अन्य प्रजात !
( ૩૦ )
ભુજંગપ્રયાત.
પડયાં તારલાનાં બધાં તેજ ઝાંખાં, ઉડયાં પાંખડાં વૃક્ષથી નાખને ખાં, થઈ રાત્રિની શ્યામતા કેરી ઘાત,
ઉગે છે રૂડુ કાઇ અન્ય પ્રભાત. ગઈ નિન્દડી તેનથી ક્યાંઈ નાશી, દિશાઓતણા ભાગ લાગ્યા પ્રકાશી; શિલા જેવી ધારે મનુષ્ચાની જાત, ઉગે છે રૂડુ ફાઈ અન્ય પ્રભાત,
For Private And Personal Use Only
M
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
વિના ઓળખે કેઈને કાંઈ ધર્યું,
વિના જ્ઞાન રેગિષ્ટ મહે પાણી પીધું જણાઈ ગઈ સ્વાત્મની નાત જાત,
ઉગે છે રૂડું કોઈ અન્ય પ્રભાત. બરૂં રૂપ મહારૂં હવે મહે નિહાળ્યું,
બરા વર્મમાં શાન્તિનું વારિ વાલ્યું જગતની કૃતિની થઈ સ્પષ્ટ ભાત,
ઉગે છે રૂડું કેઈ અન્ય પ્રભાત. વિના કરોએ બધું વિશ્વ છાયું,
ગયા જનેએ મિડું ગાન ગાયું પડયા શબ્દ ઉલૂક કેરા પછાત,
ઉગે છે રૂડું કે અન્ય પ્રભાત. થયું વિશ્વ આ વિશ્વ દૈત્યથી ભિન્ન,
હવે હું કરૂં શીરીતે ચિત્ત ખિન્ન; બધાના ભલાથે મરું તેડી જાત,
ઉગે છે રૂડું કેઈ પ્રેમ પ્રભાત. પડે છે મજા ઈશનાં ગાન ગાવા,
પડે છે મજા સત્યને પંથ જાવા; વહે છે મજાને અતિ શાન્ત વાત,
ઉગે છે રૂડું પૂર્ણ પ્રેમ પ્રભાત.
૫
છે)
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉઠાવી લીધું કાર્ય મહું મારી જાતે,
બિજાની કરૂં સેવના સનેહ સાથે; છતાંયે રહું છું પ્રશાન્ત પ્રશાન્ત,
ઉગે છે રૂડું કઈ શાન્ત પ્રભાત. બની રાજી હાલે બહું ચક્રવાકી,
પિયુ સંગમાંહી રમે હર્ષ રાખી, ખરો એગ છે લેહને સ્પર્શ કાન્ત,
ઉગે છે રૂડું કઈ રમ્ય પ્રભાત. હવે રાક્ષસી વેગળી જાય ભાગી,
ખરી ચેતના પ્રેમની અંગ જાગી; પડે છે રૂડે મંદવાર પ્રપાત,
ઉગે છે ખરૂં કઈ રમ્ય પ્રભાત. ૧૦ હવે કેમ ભૂલે પડું જાણીબૂઝી,
મહાર માર્ગોતણું સાન સૂઝી; અવિદ્યા પ્રિયાને લગાવીશ લાત,
ઉગ્યું છેહવે કઈ રમ્ય પ્રભાત. ૧૧ મુ. ભોયણુજી,
પ્રભાતાનન્દી, અછત મુનિ,
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું
અરે !વંછી તું સત્યવંઇ ગાજે.
(૩૬)
ભુજંગી છંદ. કદા સ્ત્રી તણું રાનમાં મા ભુલાજે,
નહી મેહની કેફમાં મસ્ત થાજે; રૂડી વેણું હારી ઉભે પંથ હાજે;
અરે ! પંથી તું સત્યને પથ જાજે. હને ચોર લેકે રખે લૂટિલે ના,
મહા જુલ્મ વાળા વળી ત્રાસદે માફ પચે તેવી રીતે ખરાભાઈ ! ખાજે,
અરે ! પંથ તું સત્યને પંથ જાજે. કદી ચાલતે પાયમાં થાક લાગે,
વળી દુર્જનની કદી ઠેસ વાગે; છતાં અન્ય પંથે જરા ના સુહાજે,
અરે ! પંથ તુ સત્યને પંથ જાજે. મહા વિના તે આવશે પહેલ વહેલાં,
નથી કાંઈ વચ્ચે પછી છેજ ડ્રહેલાં નહી ડોઢ ડાહ્યા ભલા ભાઈ ! થાજે
અરે ! પરથી તું સત્યને પથ જાજે.
૨
૩
૪
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભસે શ્વાન તેણે ધરે ના પૃહતું,
ડરાવે વર્તે ડરે રંચ નાતું, મિડું અન્ય તું પંર્થીને પાણી પાજે,
અરે ! પંથી તું સત્યને પંથ જાજે. ૫ અરે મતે લક્ષના ગ્રામમાં છે,
ખરે દેહતે લક્ષના ધામમાં છે; અને મધ્યની ભૂમિમાં ના ભરાજે,
અરે ! પરથી તું સત્યને પથ જાજે, દર મહારાજને રાય ત્યાંહી વસે છે,
વટેમાર્ગુ ત્યાં જે સદાયે હસે છે; ધરી ધર્મેને ત્યાં ધસીનેજ ધાજે,
અરે ! પંથી તુ સત્યને પંથ જાજે. ૭
ખરા મિત્રના ત્યાં ભર્યા છે સુમેળા,
ખરા સુખની ત્યાં ભરી ખાસ વેળા; અજીતાબ્ધિ આત્મીય આનંદ આજે,
અરે ! પછી તું સત્યને પથ જાજે. વહી જાય ના આ ઘડી બેનું ટાણું,
વટી જાય ના હાલનું સત્ય બહાણું
૮
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ પાન્થના સંગમાં તું ગણાજે,
અરે! ૫થી તું સત્યને પંથ જાજે. ૯ પાનસર, મુસાફરને મિત્ર મુસાફર.
સુનિઅજિતસાગર
त्हें स्वात्मसाधन शुं कर्यु !
(૩૨)
હરિગીત. દીધાં નહીં કંઈ દાન જેને, દામ આપ્યા નાટક,
વૃત્તિ ઠરી નાદાનમાં, પરમાર્થ પંથે ના ટકે, કીધાં નહીં કંઇ તીર્થ તરૂણી, તીર્થમાં પગલું ભર્યું,
જગમાંહી જનમી જીવડાë, સ્વાત્મસાધન શું કર્યું! ૧ કીધાં નહીં પ્રભુ ગાન ને, શૃંગારનું ગાયન કર્યું,
માન્યું નહી પ્રભુ વચન જીવડા ! વચન વનિતાનું વર્યુ ધાર્યું નહી પ્રભુ ધ્યાન પ્રાણું, ધ્યાન દીકરામાં ધર્યું,
જગમાંહી જામી જીવડા! હે, સ્વાત્મસાધન શું કર્યું. ! ૨ ધન માલ કેરી ધમાલમાં તું, દિવસ રાત્રી દડતો,
જાતી તણા કઈ જમણ માટે, જર અતિશય જેડતો,
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્ગથ પંથની પાછળે, નવ ડેઢીયું હે વાપર્યું,
જગમાંહી જન્મી જીવડા ! હે સ્વાત્મસાધન શું કર્યું.! ૩ તીર્થાદિના તટ પ્રિય નથી, છે પ્રિય તટ પ્રમદાદિના,
તીર્થાદિના ગિરિ પ્રિય નથી, છે પ્રિય કુચ તટ નારના, આ લેકમાં સુખ ન માલ્યું, પરલેક સુખ પણ પરહર્યું;
જગમાંહી જનમી જીવડા હેં, સ્વાત્મસાધન શું કર્યું.! ૪ નથી આણી દિલમાં દાજ્ય, ર્દીનજન દુ:ખ ભૂખે ટળવળે,
નિજ જ્ઞાતિ કેરા બધુઓ, કંગાળ ફરતા સ્થળ સ્થળે, બિન સહાયને ન સહાય દીધી, દુઃખ દેખી ન અશ્રુ ખર્યું.
જગમાંહી જનમી જીવડા ! હે, સ્વાત્મ સાધન શું કર્યું. ! ૫ ત્રણ ચાર વર્ષનિ દીકરીને, કેક જન પરણાવતા,
મનમાનતા લઈ દામ, કાટે માંકડું વળગાડતા; એવા રિવાજ નિવારવા, નવ સ્વપ્નમાંહી કંઈ સ્મર્યું,
જગમાંહી જનમી જીવડા હે, સ્વાત્મ સાધન શું કર્યું. ! ૬ વિશ્વાસને વિશ્વાસ દઈ, વિશ્વાસઘાત બહું કર્યા,
જઈ ધર્મ કેરા માર્ગમાં, દુકૃત્ય પણ અતિ આદર્યા; રહી પુણ્ય કેરી વાત પણ, હે પેટ પાપ થકી ભર્યું,
જગમાંહી જન્મી જીવડા ! હે, સ્વાત્મ સાધન શું કર્યું. ૭ જન સત્યની નિન્દા કરી, કાઢ્યાં દિવસને રાત્રિ હૈ, સમ્યકત્વ દષ્ટિ અમી ભરી, નવ સત્ય સણું તત્વ હે;
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર વગડે વાડ સાથે, રાડ ગૃહી ફરતા ફર્યું,
જગમાંહી જન્મી જીવડા ! હે, સ્વાત્મ સાધન શું કર્યું. ! ૮ વળી લેભમાં લયલીન થઈ, નહી શાન્તિને ન્યાળી કદા,
મળિયા રૂપિયા પાંચ પશ્ચિસ, કેરી ઉરમાં આપદા; પશ્ચિશ પછી પચ્ચાશ, શત હજાર લાખે મન ઠર્યું,
જગમાંહી જન્મ જીવડા ! હૈ, સ્વાત્મ સાધન શું કર્યું.! ૯ આશા ખરેખર રાક્ષસી, ગરકાવ તેમાં ખુબ થયે,
અગ્નિ વિષે વૃત હેમતાં, ઉડતે ડબલ ભડકો ગ્ર ; એવી વિષયની આશ કેરૂ, હેત કદીચે નવ હર્યું,
જગમાંહી જન્મી જીવડા ! હે, સ્વાત્મ સાધન શું કર્યું. : ૧૦ હે જીવ હંસા ! અલખ દેશે, અલવું છે જાણજે,
ને જ્ઞાન કર્મ સ્વરૂપ પાંખે, ઉડવું ઉરમાં આણજે; ભગવન્ત સિદ્ધ સ્વરૂપમાં, મારું હૃદય નિશ્ચય વર્યું,
જગમાંહી જન્મી જીવડા હે, સ્વાત્મ સાધન શું કર્યું ! ૧૧ આશા તથા તૃષ્ણ તણા, સિધુ વિષે નવ ડૂબવું,
થાવું જરૂર છે ધવલ એવું, જ્ઞાષ્ન કદી નવ ભૂલવું; નિશ્ચય તણું આસન ગુરૂ, કરૂણ વડે શિરે ધર્યું; જગમાંહી જન્મી જીવ! હેં કંઈ, વાત્મનું સાધન કર્યું ! ૧૨ અગાશી.
જીવન ઉપદેશક. ॐ तत्सत् शान्तिः ३ મુનિ અજીતસાગર,
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
घणे ने जुदा प्रेम केरो प्रनाव.
૧
(૩૩)
ભુજંગી. અતિ સૂક્ષમ આકાશથી છે સદાય,
અતિ સ્થળ મેરૂથકી તે ગણાય; અલોકિક એ વસ્તુ કે ઉઠાવ,
ઘણો છે જુદે પ્રેમ કે પ્રભાવ. ઉડામાંઉડે છેક પાતાળથી છે.
ઉંચામાંઉંચે સ્વર્ગના સ્થાનથી છે; અણું રેણુંમાં એ તણે છે માવ,
ઘણે છે જુદો પ્રેમ કેરે પ્રભાવ. સદા શુષ્ક હૈડાં થકી દૂર રહે છે,
તથા આ હૈડાં વિષે તે વહે છે; અસંસ્કારી અને ન ભાળે ભરાવ,
ઘણે છે જુદો પ્રેમ કેરે પ્રભાવ. મૃમાં મોટું પુષ્પની પાંખથી,
અતિ તીવ્ર છે વાની કાંકરીથી થયાને થશે અન્ય એના બનાવ,
ઘણે છે જુદો પ્રેમ કે પ્રભાવ.
૨
૩
હું
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રીઝે તે સદા પુત્રની જેમ પાળે,
ખીજે તે અરે ! અગ્નિની જેમ બાળે, ઘણાને હર્યા આણીને ઉર દાવ,
ઘણે છે જુદો પ્રેમ કેરા પ્રભાવ, મૂકીરી લઈ કેક રાને ભમાવ્યા,
અતિ લાડથી કેક એણે રમાવ્યા ભલાઈ ભેડાઈ તણે જ્યાં જમાવ,
ઘણે છે જુદે પ્રેમ કેરો પ્રભાવ. ૬ કદા દેવથી એ અતિ સુખ આપે,
કદા અંગમાં ઝેરની જેમ વ્યાપે હિતી છતાં જુલ્મી છે હાવભાવ,
ઘણો છે જુદે પ્રેમ કેરો પ્રભાવ. 9 બન્યા કૈક એથી કરી લોક ત્યાગી,
બન્યા કેક એથી જગત્ માંહી રાગી; રિને દૂએ સમીપેજ સાવ,
ઘણે છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. ઘડીમાં હસાવે ઘડીમાં રડાવે,
ઘડીમાં રમાડે ઘડીમાં ઘડાવે, જુઓ ચાદ બ્રહ્માંડ એના પડાવ,
ઘણે છે જુદે પ્રેમ કેરો પ્રભાવ. હું
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમને
અતિ
ના
હાવ
ઘણું જે ગિરિમાં સમાધિ લગાવે,
ઘણા વતિ માંહી અલેખ જગાવે; સહ્યા જાય ના એ તણું કાર ઘાવ
ઘણે છે જુદો પ્રેમ કેરે પ્રભાવ. ૧૦ અમોને અરે ભાઈ ! તું શાન્તિ દેજે,
અમારી સ્તુતિ તું સદા ક્ષેત્ર લેજે; અહો હારી દષ્ટિ ખરે એજ હાવ,
ઘણે છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. ૧ અમે લ્હારી સંગે સ્વછંદે રહીશું,
અમે હારા માટેજ આપતું ગૃહીશું; પિતા તું અમારે અમે તુજ શવ,
ઘણે છે જુદો પ્રેમ કેરે પ્રભાવ. ૧૨ અમે હારા માટે ફકીરી ધરી છે,
અમે હારી મૂર્તિ સુખાર્થે સમરી છે; હને વંદએ એજ શુદ્ધ સ્વભાવ,
ઘણે છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. ૧૩ ઝઘડીયા.
પ્રેમપાસક. મુનિ અજીતસાગર,
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩
-
मनवमरने शिखामण.
(૩૪)
દુહા, સમરૂં પહેલાં સદગુરૂ, આણું હેત અપાર,
જેની કૃપાથી જલ્પશે, વાણું વિમળ ઉચાર. જય ગુરૂ જય ગુરૂ બેલજે. જીલ્લા વારમવાર,
પરિપુ સત્ય શમાવશે, ને વળી વિષયવિકાર. બહુ વિધવિધના બાગમાં, ભમતે ષસ્પદ સાર,
અનુભવી શાન્ત સુવાસને, કરતા કમળ વિહાર. પ્રેરિત કાળે કઈ દિન, શાન્ત અને સુખકાર,
નિર્મળ જળથી અતિ સુખદ, તરૂવર પણ ચોપાર. પંકજથી પૂરાયલું, દેખી રમ્ય તળાવ,
ભ્રમર કમળ પર જઈ કર્યો, તે મધુને ન્હાવ. ચુસે રસ રસવશ થઈ, અપૂર્વ ઊર ઉમંગ,
મસ્ત થયે મધુપાનથી, અંતર મેદ અભંગ. એ અવસર રવિ આથમ્યો, કીધી પ્રભા નિજ બંધ,
તોપણ તે ચે નહી, જ્ઞાન નયનને અંધ. દેવાલયમાં દેવના, ઘંટતણું ઘંઘાટ,
જય જય શબ્દ થયા ઘણ, દેવઆર્તિની સાથ.
છે
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમળ મિચાયાં સર્વ ત્યાં. રઢીયાલી થઈ રાત, કમળપત્ર વચમાં રહી, કરતે ઘટમાં ઘાટ,
હરિગીત.
સહુ પદ્મ પ્રાત:કાળમાં, શેલા ખીલીને પામશે, સવિતાતણી પણ પૂર્વમાં, કંઇ કનક રશ્મી જામશે, જેવા૨ આ સંસાર સર્વે, પ્રાણીઓ આનદશે,
તેવાર થઇ તઈઆર આ, મધુકર અહીં થી ઉડશે. વીચાર કરતાં એટલે, ત્યાં હસ્તિ ઉન્મત્ત આવિએ,
ભાવી તણાજ પ્રસંગથી, તે પદ્મ ગ્રાસ ઉઠાવીએ; મરતાં ભ્રમર મેલ્યા અરે ! કોઈ ધર્મ કર્મ કર્યું નહી, એ રીત વદતાં સાથ તા, ગજ ઊદરે પહોંચ્યા જઇ.
દુહા.
મૂઢ મતિના મન્ન! તું, કરવા લાગ્ય તપાસ,
સમજાવું સાવાર છું, નહિતર થઈશ નિરાશ, ષદ્રપદ્ તુ જાતે અને, સરવર વિશ્વ સુજાણુ !
વિવિધ વિલાસેા કમળમાં–ઉમ્મર જાય અજાણુ, જાણુ હસ્તિ તે કાળ છે, આવી. આ તન ખાય, અંતે ગદ્ગદ્ વિદે શકે, કરવા કેમ ઉપાય ?
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટપ
એ અથે મન ભાઈ ! તું, કર આતમની ખેંજ, સશુરૂજીના શરણુ જઈ રળ આતમધન રાજ.
૧૫
સુરત,
ભ્રમરને ઉપદેષ્ટા,
મુનિ અજીતસાગર,
जाग्रत् अगर आस्वप्न तेनी खबर पमती नथी!
(૩૫)
હરિગીત, મસ્તાન હું મગરૂર થઈ, આનંદમાં ફરતો સદા,
આશા અવનિ આકાશ વચ ના, આણતો ઉરમાં કદા; એ વાત થઈ વિપરીત સુખની, વાત સાંભરતી નથી,
જાગૃત્ અગર આ સ્પન છે, તેની ખબર પડતી નથી. ૧ આકાશના ઉંડાણમાં, નિર્મળ ઉડુપ નીહાળતો,
તારક બધા રૂડા ઉગેને, આથમે તે ભાળ; અભૂત દિવ્ય ચમત્કૃતિમાં, મન હવે ટકતું નથી,
જાગૃત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. જે
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬
આનન્દ મય ઉદ્યાન વેલી, વૃક્ષસહ લપટી જતી,
વૃત્તિ વિમળ એ પ્યાર કેણ, અપીઓ એમાં જતી; એવી વિમળ વેલી વિષે, દૃષ્ટિ હવે ધાતી નથી,
જાગૃત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૩ નિર્મળ નદી જળ વહન કરતી, ઉભય તટ મધ્યે રહી,
નિર્દોષ વનચર પંખિ પશુઓ, પાન જ્યાં કરતાં જઈ; ત્યાં જાઉં પણ બંધન હૃદયથી, કેમ કરી હઠતું નથી,
જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૪ સ સંગ પર હું પ્રેમથી, ત્રણ લેક તૃષ્ણા ત્યાગ,
ભગવત્ ભજન દિનરાત સર, કાળમાં કરતો હતો આવી પ્રવૃત્તિ દુખદાઈ, શું થશે માલુમ નથી,
જાગ્રત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૫ પરમાર્થ માંહી પહેલ કરતે, આણી ઉરમાં પ્રીતડી,
આગમ બધાં અવેલેક તે, રાખી હૃદય શુભ રીતડી, આવી હવે ઘડી સ્વાર્થની, ક્યારે જશે તે ગમ નથી,
જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૬ હદયે ગમે તે વહી ગયું, શાન્તિ સમર્પક સુખ,
જે ના ગમે પળ એક તે, આવી અને સન્મુખ ખડું; મુંઝાય છે ગભરાય છે મન, ચેન ચિત્ત વિષે નથી,
જાગ્રત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૭
ગત
વહી ગયું. આથી વિના નથી. ૧
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે સાંભરે મુજતાત પ્યારે, આ સમે પળ પળ વિષે,
નહી ત્યાગવા છે ઉમિ, કેઈ કાળમાં કેને મિષે; માયાવિની માયા છતાં, સ્મરવા કદી દેતી નથી,
જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૮ મમમાર્ગમાં જાતાં મને, સંબંધિના સંબંધ આ,
થવર સમા આડા પડયા, જાવાય નહી પથ બંધ આ; પ્રિય દેશમાં જાવાની ઉમિ, છે છતાં હિમ્મત નથી,
જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. હું હે સ્વપ્ન પણ જાગૃતસમું, લાગી પડી વસમી વ્યથા,
કહેવાય ના જન કેઈને, લાગે ઘણી ઘેલી કથાઃ સગર સમીપે તેય જતાં, વૃત્તિ નદી રૂહેતી નથી,
જાગૃતુ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૦ વર્ષો થઈ વસુધા ઉપર, મૃત્તિકા કઠિન ભીંજાઈ છે,
આ વનલતા પણ સર્વ રૂડા, રંગથી રંગાઈ છે; એવું છતાં મુજ હૃદય કંઈ, ભીજાતું રંગાતું નથી,
જાગૃતુ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૧ જ્યારે હવે કરશું હૃદયમાં, શાન્તિના આવાસને,
કયારે અનુભવ પીયૂષથી, છીપાવ પિપાસને તેની અરે તલભાર માલુમ, આજ સાંપડતી નથી,
જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૨
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
જેને લઈ ઉદ્યમ કરૂં, રાખું અગર મર્યાદને,
પષક થયાં તે વરિ કરું હું, જ્યાં જઈ ફરિયાદને; કર ઘટે ના ત્યાગ તેને, રાગ પણ સુન્દર નથી,
જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૩ નથી પડતું પાણી થરથર, પવન બળથી થાય છે,
તવ હદય મુજ દુખથી, દેલાયમાન જણાય છે; ઠરશે કદા નિર્વાત દીપવત, તેની કળ પડતી નથી,
જાગ્રત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૪ નિઃસંગરૂપ તલવાર લઈ, ઘૂમીશ અરિદળમાં જઈ,
સહુ શત્રુને સંહાર કરી, પામીશ સુખ અરિ હીન થઈ; પેખીશ પ્રેમપ્રભા પછી એ, ઉમિઓ આવે અતિ,
જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૫ ભરૂચ નર્મદાતીર જાગૃત્ અગર સ્વપ્નને પ્રેક્ષક,
મુનિ અજીતસાગર,
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विद्या अने उद्योग विषे.
( ૩૬ )
હરિગીત. હે ભવ્ય જન! શુભ રીતનીકહું હર્ષથી હિતકર કથા
જે રીતી વર્ચે સર્વને, સગુણ મળશે સર્વથા છે સર્વ દર્શન બોલતાં, નથી પક્ષપાતી ન્યાય આ,
વળ સફળ બીજા લેકસહ, આલાક નિર્ણય થાય હા! ૧. વિદ્યારૂપી ધન મેળવે, સહુ મહેજન આ દેશમાં,
વિદ્યા થકી નર્થી અન્ય ઉત્તમ, કોઈ વસ્તુ અશેષમાં વિદ્યા વિના ઉકલે નહી, નિજ જ્ઞાતિનું ઉત્તમ પણું,
ઉત્તમપણ વિણ સંપ પણ ઉકલે નહી. એકે અણું. ૨ વિણ સંપ સર્વે સત્વહીન, રહેશે ખચિત તે માનજે,
એ માટે હે મમ બધુઓ,આ વાત ઉરમાં આણજે, વિણ સ ૫ સાધન તંત્ર યાતે, યંત્રનું ન કદી મળે,
સાધન વિના નથી લક્ષ્મ તે, દુખમાં સહુ જન ટળવળે. ૩ એ દુઃખમાં ડૂબી જવાથી, ધર્મ કાચ્ય બને નહી,
નવ ધર્મ કાર્ય બને અતઃ શિવમક્ષ વાત ઉડી ગઈ, વિણ મેક્ષ જનની ઉદરના, અવતારનું દુખ જાય ના,
જન્માદિને ટાળ્યા વિના, ઇશ વાક્ય પણ સચવાયના, કે
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ વાક્યને પાળ્યા વિના, છુટકે નથી કોઈ કાળમાં,
એ સર્વનું કારણ સુવિદ્યા, એજ પ્રગટે હાલમાં વિદ્યારૂપી ધનને કદી, છીનવી શકે નહિ માનવી,
વિદ્યા વિનાની અન્ય સર્વે, વ્યર્થ વાર્તા જાણવી. ૫ વિદ્યા ખરેખર ઈષ્ટ જનનું, નૂરમાંનું નૂર છે,
વિદ્યાવળી શૂરવીર જનનું, એક ઉત્તમ શૂર છે; વિદ્યારૂપી ધન ચેરવા નહિ, ચારને મગદૂર છે,
મેહાદિ શત્રુ મારવા, વિદ્યા મહા બહાદૂર છે. ૬ રૂપસ્વી જનનું અધિકતર, રતિ કાન્તથી અતિરૂપ છે,
શુ? વર્ણવું મુખ એકથી, સ્તુતિ સર્વ એની અનૂપ છે; વિદ્યારૂપી ધનને ન ભ્રાતા, ભાગ પાડી શકે,
વિદ્યારૂપી શૂરવીર સહ, નવ વિષય શત્રુ કદી ટકે. ૭ વિદ્યારૂપી દૃગ વણ જનજે, આંધળા તે આંધળા,
વિદ્યારૂપી પદવીણ જનજે, પાંગળા તે પાંગળા; નથી ચર્મ ચક્ષુ મનુષ્યને, શોભાવતિ વિશાળજી,
માડ ભારતના થયા, કે પરમ પુરૂષ રસાલ. વિદ્યાવળી પરદેશમાં છે, પરમ સુહુદ આપણું,
વિદ્યા ઉદય આદેશ અર્થે, વિજય સેના સામણુંક છે શસ્ત્ર વળી શુભ શાસ્ત્રની, વિદ્યા ઉભય કહીએ સદા, તેમાં દ્વિતીય શાસ્ત્ર તે છે, ગ્રાહ્ય જનને સર્વથા. ૯
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
માથે પલિત આવે ધવલ, કંપે થરર કાયા યદા,
લઈ શસ્ત્રને પછી સેચમાં, ગુઝાય ના હિષે તદા; બીજી દીપાવે વૃદ્ધતા, એ માનવું મનમાં મુદા,
કીતિ શરીર કરવા અમર, એથી પિયે ! વિદ્યા સુધા. ૧૦ દીપે સુખદ જે કેસુડાં, પણ લેશ ગ ધ મળે નહીં,
દીપે સુસુન્દર ઈન્દ્રવર્ણ, તેંશ સ્વાદ જડે નહી; ઉત્તમ કુળે જે જનમીએ વળી, પુનિત હીન્દુસ્તાનમાં,
એ સર્વ મિંચ્યા જાણવાં, જે ભારતી નથી ભાનમાં. ૧૧ મહદાત્મ વીર સમાન મેટા, નિગમકા થઈ ગયા,
હેમાદિસમ વ્યાકરણું કર્તા, પુરૂષ જબરા થઈ ગયા આનંદઘનસમ સ્વાત્મ વૃત્તિ, પરાયણે વળ થઈ ગયા,
જશવિજય સરખા શાસ્ત્ર જાણ, મહાન પુરૂ થઈ ગયા. ૧૨ છે ક્યાં ગયા? ઓ ધીરે ધારે હૃદયમાં કઇ ધીરતા,
આ પંચભૂતના દેહથી, પાપા ખચિત તે વીરતા; પૃથ્વી હતી જે તેજ છે, જળ ઉદધિ પણ જે તેજ છે,
મહાગહન પર્વત હાલ ભૂપર, એજના એ એજ છે. ૧૩ યંત્રો બનાવા કાજ આયસ, હાલ એના એ જ છે, - શુભ ધનુષના ટંકાર કરવા, વંશ વૃક્ષે એજ છે; વળી વિવિધ વસ્ત્ર બનાવવા, શુભ સુતર વૃક્ષે એજ છે,
શિવમાર્ગ સાધન સાધવાની, બુદ્ધિ એની એજ છે. ૧૪
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર
ગ્ર થી નવિન લખવા જુઓ ! આ તાડપત્ર એજ છે,
એકાન્ત ભૂપર સ્થાન કરવા, ભૂમિ એની એજ છે, શાસ્ત્રો સમજવા કાજ, હાલે શાસ્ત્ર એનાં એજ છે,
નિજ ધર્મના ઉત્કર્ષ અશે, શૂર ગ્રંથ એજ છે. ૧૫ પુષ્પક સમાં વિમાન કરવા, હસ્ત તનપદ એજ છે,
અન્યૂન્ય ઉત્તમ પ્રેમ ધરવા, પ્રેમ એને એજ છે; નેમાદિસમ બ્રહ્મચર્ય ધરવા, વૃત્ત એનાં એજ છે,
શ્રેણિક જેવી ભક્તિ કરવા, ભક્તિપથ પણ એજ છે. ૧૬ વળી દેવતા સુપ્રસન્ન કરવા, દેવ મ એજ છે,
ભારત ઉપર ધ્ર પ્રેમતે, આ ભારતી પણ એજ છે; કળલ રસકસ આપવા, મા ભારતી પણ એજ છે,
જયશાળી થાવા જગતમાં, આ દેડ એના એજ છે. ૧૭ સિદ્ધસેનસમ વિદ્વાન થાવા, શાસ્ત્ર સૂત્રો એજ છે,
ધનવંતરસમ વૈદ્ય થાવા. ઔષધી પણ એજ છે, શાની તમારે છે કમી ! રે ભ્રાત છે વીચારી જુઓ!
વિદ્યા અને મહેનત વિના, દુઃખમાં પડ્યા નિત્યે રૂ. ૧૮ વિદ્યા ભણે મહેનત કરે, ફળ દાતુ દૈવજ એજ છે,
દેવોની આશિક્ મેળો, એ દેવના ગણ એજ છે; સજજન તનય સચ્છાસ્ત્ર ભણતા, દિગૂ સહુ ગજવી મુકે,
સાધુ જને અજ્ઞાન હણવા, ચાટ કદી એ નવ યુકે. ૧૯
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩ વચ્ચે તણા વ્યાપારથી, દુઃખ હિંદનું કવ ટાળશું !
દુઃખમય સમય ત્યાગી અને, સુખીયા દિને કવ ભાઇ! આળસ અવિદ્યા આદિ જ્યારે, ઉમેથી બાળશું ! સર્વજ્ઞ નરના જન્મને, કેવારમાં નિહાળશું ! ૨૦
વિદ્યાવિત વલસાડ વિહાર, મુનિઅજીતસાગર,
कुलजगत्कालफराल .
(૩૭)
હરિગીત, જે રાયની દશદીશમાં, આજ્ઞા બરાબર ચાલતી,
ચતુરંગી સેના સજ થઈ, અરિ સિન્ય હરવા હાલતી; એ રાયના સેના સહિત, શ્રવણે સુણ્યા બેહાલ છે, - ઉરમાંહી જીવડા ! જાણી લે, કુલ જગત કાળફરાળ છે. ૧ નિત્ય ધારતા મણિયુક્ત, શિરપર મૂલ્યવાળા તાજને,
વળી છીંક થાતાં બોલતા, ખમ્મા ઘણુ મહારાજને છડીદાર સાથે તાજવાળા, અરિ ગયા મહિપાલ છે,
જીવ ! જાણુ ઉરમાંહી કે, કુલ જગતુ કાળક્રાળ છે. ૨
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
વિણ વાંક ન્યાયી પુરૂષપર, બહુ જુલમને વર્તાવતા,
અન્યાય ન્યાય ન જાણતા, વિજયી વિજા ફરકાવતા; એ વિજય દવજ ત્યાગી કરી ચાલી ગયા નરપાળ છે,
ઉરમાંહી જીવ તુ જાણીલે, કુલ જગત્ કાળફેરાલ છે, ૩ જરિયાની વ જગમગે, કુંડલ કરણમાં તગતગે,
ઉર હાર લાખ કરેડના, તેની શુતિ અતિ ચગચગે; એ હાર વસ્ત્ર કુંડલે તજી, ચાલિયા ભેમિપાળ છે,
નકકી હૃદયમાં જાણજે, કુલ જગત્ કાળફરાળ છે. ૪ ડાલમાં બળવાન, કીંમતવાન અને હણહણે,
ઉમદા રથોપર ઘૂઘરાના, શબ્દ સુંદર ઘણુઘણે; તજી ચાલિયા રથ અશ્વ નર, અહીં રહી ગઈ ઘડાળ છે,
જીવ ! જાણુલે નક્કી કરી, કુલ જગત્ કાળફરાબ છે. ૫ મખમલતણ શય્યા વિષે, જઈ પ્રેમદા સહ પઢતા,
ઉત્તમ મરથ ભેગવી, શાલ દુશાલ ઓઢતા; અમદા રહી એ અત્ર શય્યા, સાથ રહિ દૂશાલ છે,
જીવ !જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળ ફરાળ છે. ૬ કે સુન્દરી મન્મથ ભરી મુખ, કાન્તિ એ વિધુ લજવતી,
મારી ભગુટી પુરૂષને, રસ્તે જતા રસ જગવતી; ગજ ગામિની વનભરી, થઈ ભસ્મ જેની ન ભાળ છે. - જીવ ! જાણજે નક્કી કરી કુલ જગત્ કાળ ફરાળ છે, ૭
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હસતાં ગુલાબી ગાલપર, ખાડા ઉભય પડતા હતા,
અત્તર ભરેલે ચટલે, નરભમર લેભાતા હતા; અને નૂપુર ઝણકાર મૃદુ, જાણે વદંત મરાળ છે,
જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફરાળ છે. ૮ કંઈ કંઠ તે કેફિલ સમે, જેને મને હર લાગે,
કટિમધ્ય સિંહ સમાન કૃશ, જેને સ્મરદ દીપતે હતે; સમશાન મૃત થઈ ચાલી તે, જેને ઉરે મણિમાલ છે,
આવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફરાળ છે. ૯ કેપેયની સાડી લલા, પીળા ગુલાબી રંગની,
હેરી મહીપર મલકતી, આશા ભરેલ અનંગની; ચતુરા બળી ગઈ હે વિષે, જેની ચપળ કઈ ચાલ છે,
જીવ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળ ફેરાલ છે. ૧૦ નિજ દેખતાં ચાલ્યા ગયા, સરખી ઉંમરના નેહ,
મૃત્યુ રૂપી દાવાનળે, દાઝ મુવા કે દેહિઓ, ચાલ્યા ગયા પૂર્વજ ઘણું, ક્યાં નામ કમજ હાલ છે,
જીવ! જાણજે નકકી કરી, કુલ જગત્કાળ ફરાલ છે. ૧૧ પરનારીઓ પર પ્રેમવાળા, કુટિલ જન વ્યભિચારિઓ,
અથવા વ્યસન આધીન થઈ, વરનારી અતિશય નારીઓ; આયુષ્ય એનાં લય થયાં, જ્યમ તેલ દહતી મશાલ છે,
જીવ ! જાણજે નકકી કરી, કુલ જગત્કાળ કુરાલ છે. ૧૨
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નદી પુર જેવું તેવું આ, પૈવન તણું પણ પુર છે,
અને જવાતું ઉડી, જેવાં આકડાનાં સૂર છે; ધન તન તથા સંબંધીને, નભ વાદળા સમતાલ છે,
જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળ ક્યાલ છે. ૧૩ કાને ભરાવી કલમ અધિકારી બની કેરટ સ્તા,
નિર્દોષીને દોષી કરી, મનમાં મગન થાતા હતા; દેશી કરણ નિર્દોષીને, કા કર્યા કંગાલ છે,
જીવી જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળ ફરાબ છે. ૧૪ લઈ કેક કેરા શેરને, કરનાર માટી મીલ જે,
પિસા પુરણ ભેળા કરી, કરતા ત્રિયાનાં વીલ તે, બળી ખાખ સાફ થઈ ગયા, કહેતા હવે ક્યાં માલ છે?
જીવ!જાણજે નક્કી કરી, કુલ જગત્ કાલ કુરાલ છે. ૧૫ મુનિરાજ થઈ કે મુનિ ઉપર, ઉરમાં અદેખી આણતા,
વીતરાગ પંથે આવીને, વીતરાગતા નહિ જાણતા; એવા મુનિની સ્થિતિ થઈ, અગ્નિ વિષે જ્યમ સાલ છે,
જીવ! જાણજે નક્કી થ્રી, કુલ જગત્ કાળ ફરાલ . ૧૬ વાદળ વિષેની વાદળી, ક્ષણમાં થઈ વણસાય છે,
ત્યમ માનવીનો દેહ પણ, ઉપજી અને કરમાય છે; સમજ્યા વિના એ વાત જન, કરતા કરમ વિકાસ છે,
જીવ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળ કુરાલ છે. ૧૭
છવા વાહનો પણ પુરા કરશે
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીકરે કદી મરિ જાય, પાછળ તાત પિક પિોકારતા.
અથવા વધુ મરી જાય તે, કરી રૂદ્ધ પછી વિસ્તાર જાણે નહી પણ આપણે, ગાજી રહ્યા શિર કાળ છે.
જીવ! જાણજે નક્કી કરી, કુલ જગત્ ક્રાળ કુરાલ છે. ૧૮ સરવર તણું પાળે ઉગ્યા જે, ઝાડ તેની પાસ જઈ
સંધ્રા સમય અવલેશો તે, ખિડાં જે તૂહીં એ પંખિડાં ઉ જતાં, સૂની પડંતી ચાળ છે,
જીવ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળ કૂશળ છે. ૧૯ મુવા પછી મળવું નથી, કિટી ઉપાયે કેઈને,
તે કેણ કેવું છે? સગું, જીવડા! જરા તું જોઈ લે; આ કાળરૂપી સિંહ તેની, ક્રૂર જીભડી લાલ છે,
જીવન જાણજે નકકી કરી, કુલ જગતુ કાળ કુરાલ છે. ૨૦ કે નારિના, કે નરતણાં, કે પંખિનાં કે પશુતણાં,
સંહારી પેટ વિદારી ચૂસ્યાં, રૂધિર બહુજ બિહામણાં એ અર્થ એની જીભડી છે, લાલ જાત કરાલ છે,
જીવ! જાણજે નક્કી કરી, કુલ જરાત કાળ રાલ છે. ૨૧ નદી નાવમાં બેઠાં જઈ, કે નારિનર આવી મલ્યાં
સામા તટે પહોંચ્યા પછી, નિજ આશ્રમે સર્વે વલ્યાં સંસારરૂપ નદી નાવમાં, સંગાથને શેર સ્વાલ છે?
જીવ! જાણજે નક્કી કરી, કુલ જગત કાળ ફળ છે. ૨૨
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હળીએ તથા સળીએ વળી, કરિએ બધાથી વાતડી,
કંકાસ પણ કરશે નહીં, રાખે ઘરે કઈ રાતડી, પ્રભુ મંદિરે જાવું જરૂર, જાવાથી ભાગ્ય વિશાલ છે,
જીવ! જાણજે નકકી કરી, કુલ જગત્ કાળ ફરાલ છે. ૨૩ સુતદાર યાર અપાર ત્યાગી, જક્ય જીવ એકલો,
યમ યાતનામાં ભેગવે, દારૂણ દુખે નથી બેકલે; પશ્ચાત્ કર્મ વિચાર તે, નિઃશ્વાસ તો કહેવાલ છે,
જીવ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળ ફરાલ છે. ૨૪ સહુ પ્રાણી પર ધારે દયા, નિષ્ફરતા અળગી કરો,
પરભવ તણું ભાતું સજી, જીવ સત્ય માર્ગ સંચરો; દિનને કરો કઈ દાન, પ્રભુનું ભજવ મંગળ માલ છે,
જીવી જાણજે નકકી કરી, કુલ જગત્ કાળે ફેરાલ છે. ૨૫ રાધનપુર,
करालकालाग्निभीरु
सुनि अजितसागर.
પૂજ્યપાદુ મમ ગચ્છાધિપતિ શ્રીમાન સુખસાગરજી મહારાજે કાળ કર્યો, તેની ખબર મળી તે વખતે આ કવિતા લખવામાં આવી છે.
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
अनुजवानन्दपञ्चदश।
( 36 )
સવુંઆ,
સુના સાધુજી ! સુને સાધુજી ! અનુભવ ખાત સુનાતા અપૂર્વ અવસર આજ ભયેા, અરૂ પરમાતમ રસ પાતા મૃગજળ સમ જ જાળ જગતકી, હૃગૃહસે હુિ હઠાતા હું છલકાયા હૈ સુખકા સાગર, ઉત્તે આત્મ તરાતા હું. અનિત્ય વિષયકી અનિત્ય સંગતા, જાનલીયા હૈ સમ કરી,
સચ્ચા રંગ લગાહે હમકે, ચગયગીતતા ભઈ અચ્છી; જોજો દેખે વાહી જગતકી, વસ્તુ જનાતિ વિનાસી હૈ,
આત્મ જ્ઞાનસે ઘટમેં દેખા, અલખ પ્રભુ અવિનાસી હૈ” ૨. આત્મભાવ સમે પ્રગટયા હું, સખકે માધવ માનેહે, પ્રેમદૃષ્ટિસે' સમકા પાલક, શ્રીજગજીવન જાનેહે; દ્વેષભાવકા ત્યાગ કિયેસે, દિનબન્ધુ મુસકાને હું,
દેહગેડમે ઈશ્વર આયે, જો જગકે મહારાને હૈ, ગંગા જીમના સરસ્વતીયા, અ જ પ્રત્યક્ષ ભયા ફૂલ હૈ, સાધન સાધી સહી લીયા, અર્ મન અમારા નિર્મળ હે જપતપ તીરથ જો કુછ કીન્હે, ઉત્તમ ઉનકા યહ ફૂલ હે”, સતસ`ગકી ભઇ સફળતા, ચિત્ત સદૈવ અચંચળ હે. ૪
For Private And Personal Use Only
Ĉ
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧.
યમ નિયમાદિક ભેદ યોગ કે અરૂ આસન ચોરાસી છે,
સાધ્યકીયે હૈ ઉનકે હઠકર, અબ હમ નહી ઉદાસી હૈ જીનકે નહિ હય એહી દશા શુભ, ઉનકે સબહી ઉદાસી હે,
ભવ સિધુકી બીચ ઉનકા, આતમ મીન પિપાસી હું. ૫ પ્રાનાયામ કીયે વિધવિધ કે, ભિન્નભિન્ન કુંભક કાયે,
જગાઈ નાગની નિન્દ મધ્યસે, પ્રવેશ ચકમેં કરેલીયે, ષ ચકનકા સબ દેવનકે, દર્શન હમને અઘલીયે,
ઉન સબહીકા સાધ્ય દેવને, હમકે અા દર્શન દીયે. ૭ આત્મ જ્ઞાનકી અગ્નિ કે બીચ, સંશય સર્વ જલાયા હૈ,
ભર સિધુકી બીચ મગનમેં, નરતન નાવ ચલાયા હૈ . પ્રચંડ શેક પવન ઝુંડીકા, ભય અબ સબહી ભગયા હૈ,
પ્રભુપદ ધ્રુવતારકી સન્મુખ, ચંચળ ચિત્ત લસાયા હૈ. ૮ હદય કુટિલતા તનસે ત્યાગ કે, સંતસંગ કરલીયા હૈ,
દુર્જનકા સહવાસ તિમિંગળ, ક્ષણ ભરમે દૂરકીયા હૈ, પંચ વિષય જે ચેર સિજ્યુકે, ઉનકે અબ પહિચાને હૈ,
ચારાનેકી ભાગી બ્રાન્તિ, અરૂ વેહી મિત્ર કરમાને હૈ. ૯ યહ કારન સે ચેહી ચેર સબ, રછન હમારા કરતે હૈ,
મમતાદિક અબ ઓર કાહુસેં, ચમાત્ર નહી ડરતે હૈ, વિરતિ મિત્ર સંગલીયા હૈ, ભેજન ભિન્નહી ખાતે હૈ,
અનુભવામૃત પ્રેમ ભાવ સે, પીતે અરૂપાતે હૈં. ૧૦
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
k
અખ'ડ આનંદ પ્રાપ્ત ભચા, અરૂ નિજ દેશ દર્શાતા હું,
રાજ યાગકા સુન્દર ગઢમે, નગર નજરમે આતા હું; અનહદ વાદ્યકી ધ્વનિ સુનાની, દેહ ધર્મ વિસરાતા હૈ,
શ્રી જગજીવન સ્વામીજીયા, જયજય નાદ સુનાતા હું. ૧૧ મેક્ષ મા કી વિજય પતાકા, સન્મુખ પર ક્રૂકાતી હૈ,
અનુપમ સુખકી જલહલ ચૈાતિ, પૂર્ણ પ્રકાસી જનાતી હૈ, સૂર્ય ચંદ્રકી યૈાસ્ના જાકી, ઉપમામે નહી. આતી હૈ, હૃદય બીચમે અપૂર્વ લીલા, જીનવરકી સેાહાતી હૈ. ૧૨ સિદ્ધ ઋષિ મુનિકે આશ્રમકા, ભેદ અભી સમઝાયા હૈ,
શ્રી સદગુરૂને ખેવટ હેાકર, નાત્તમ નાવ ચલાયા હૈ; માનુ` ક્યા ઉપકાર ગુરૂકા, તીન લેાકકા રાજ્ય ક્રીયા,
સચ્ચિનંદ પૂર્ણ બ્રહ્મકા, સ્થાનક દ કરાય લીયા. ૧૩
ઉડુપતિસે યહ સ્થાનકી, અતિ લાખઘણી નિર્માંળતા હું, અમૃતકી વર્ષા હાનેસે, લાખગણી શીતળતા હે; જનની ઉદરમેં જન્મ મરણુકી, શાક નહી તલભાર રહી,
અજર અમર મ્હેં ભયા કૃતારથ, સાહુ કી રઢ લાગ રહી. ૧૪
મૃત્તિકા ઘટકી મિલિ સ્મૃતિકામે, જલકી બુન્દ મિલિ જલમે, ચૈાતિ મીલગઇ પરમ ચૈાતમે, તિમિર ન હેાગા ફાઉ પલમે’,
જ
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११२
સ્વરૂપસિં નહી પૂર્ણ બ્રહ્મસેં, રંચ માત્ર મડે ન્યારા હું, તદપિ ભાવ રખે સેવકો, અજીત શિષ્ય મેં હર હું. ૧૫ તીથ ચારૂપ,
આનંદાભિલાષી. રાતિઃ રુ.
मुनि अजित सागर.
अरे ! प्रेमनी वाटमी आकरी जे.
( ૩ )
છંદ ભુજગી, શીળી છાયામાં બેસવું દિન કેઈ,
કદી તાપમાં બેસવું છેક રે; અશાન્તિ અને શાન્તિ એને વરી છે,
અરે! પ્રેમની વાટડી આકરી છે. કદી વૃક્ષની મીઠડી ડાળીઓમાં, - લીલા રંગના રંગિલા પંખિઓમાં, વિરાજી સુકી આંખડીઓ ઠરી છે,
અરે ! પ્રેમની વાટડી આકરી છે.
૧
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
પ
કદી સિન્ધના ગઢ ઉંડાણુ મળે,
વસી વાયુ વિના રહે પંથ શુધે, ઍડ્યાં રત્નની જ્યાં દુકાને ભરી છે,
અરે! પ્રેમની વાટડી આકરી છે. જુઓ ચાતક સ્વાતિનાં ભગિ છે,
વિના સ્વાતિના વારિએ રેગઆ છે; પિપાસે મરે વાત એ ક્યાં પરી છે!
અરે ! પ્રેમની વાટડી આકરી છે. વિના પ્રેમ પ્રેમી મારે દેખતામાં.
મળે અન્ન સ્વાદિષ્ટ તેયે નકામાં, મળે પ્રેમ તે મીઠડી ભાખરી છે,
અરે ! પ્રેમની વાટડી આકરી છે. જુઓ ચંદ્રમાં દૃષ્ટિ રાખે ચકેરી,
પડે ઘાવ તે ન લે નેન ચેરી, તપ ભાવના પ્રેમની આદરી છે,
અરે ! પ્રેમની વાટડી આકરી છે. ખરા પ્રેમીને હું અને તું નથી એ,
નથી શુષ્ક હૈયાતણું ત્યાં ઘડીયે, પથારી મહા પ્રેમીએ પાથરી છે.
અરે પ્રેમની વાટડી આકરી છે,
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
રહે પ્રેમ ત્યાં દેવનાં સ્થાન શું છે
વસે પ્રેમ તે રાજ્યની ગાદિ શું છે? પુરા પ્રેમીની મુક્તિ તે દીકરી છે.
અરે ! પ્રેમની વાટડી આકરી છે.
નજીવા નહી પ્રેમને ભેદ જાણે,
મહામર્દ માથાં મુકી તે પીછાણે, ખરા પ્રેમીની તે શિલાઓ તરી છે,
અરે પ્રેમની વાટડી આકરી છે.
૧૦
વિના પ્રેમ જે વિશ્વમાં જન્મઆ છે,
નથી નામ તેનાં મરી તે ગયા છે; સદા પ્રેમીની સામ્યતા સુંદરી છે,
અરે ! પ્રેમની વાટડી આકરી છે.
૧૧
ન ખાવું ન પીવું ન રહેવું ન જાવું,
ન હાથીણુ વાહને સ્વાર થાવું; અહો પ્રેમની અન્ય કારીગરી છે,
અરે ! પ્રેમની વાટડી આકરી છે.
૧૨
અજીતાબ્ધિ ! પ્રેમાબ્ધિમાં મસ્ત થાવું,
સદા પ્રેમના પંથમાં મિત્ર! જાવું,
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હને પ્રેમની લહેરી વિસ્તરી છે,
અરે ! પ્રેમની વાટડી આકરી છે. ૧૩ સંખેશ્વર
વિકટ વનપંથી અજીતસાગર,
૩ રાત્તિ,
महामन्दगी प्रेमनी बेज न्यारी.
(૪૦)
છંદ ભુજગી. નહીં ઐષધો પ્રેમને કામ આવે,
નહીં જાદુનું જોર આ ઠામ ફાવે; કરે મંત્રની માલિકો શું બિચારી,
મહામંદગી પ્રેમની છે જ ન્યારી. અહીં કસ્તુરી કિસ્મતી છે નકામી,
જડીબુટ્ટી આબુતરું લાજ પામી; શકે ડોકટરે રોગ આ ના ઉચારી,
મહામંદગી પ્રેમની છેજ ન્યારી અરે ! કેઈ આવી જુઓ નાડી મહારી; તપાસી અને રોગને ઘ નિવારી,
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
કરા ઊપચારા વિચારી વિચારી, મહા પ્રેમની મદગી છેજ ન્યારી. યથા પૂર્વ તેવીજ નાડી વહે છે,
છતાં રાગ તા દલડાને દહે છે; વહ્યાં ચક્ષુથી ગંગનાં જાય વારી, મહાપ્રેમની મદૃી છેજ ન્યારી. કયા ગમડાને કપાવી શકાય, દિલે નહી વાયુના કાપ દીસે વિકારી, મહામંદગી પ્રેમની છેજ ન્યારી. નથી પિત્ત કરી કશાએ બિગાડા,
તેા ના જરાએ જાય;
પ્રમેહાતા ના પડયા રાગ આડા, હવે હું ગયા વ્યાધિથી હાય હારી, મહાસંદગી પ્રેમની જ ન્યારી, ટળે ના દ્વી પને પાળવાથી,
ટળે ના કદી સ્થાનને ફેરવ્યાથી; નહી અર્થે આવે હવા કાઇ સારી, મહામ દગી પ્રેમની છેજ ન્યારી. ન વીલાયતી ફામની દશાળા, ઝુડા ખંગલા સીમલાના રૂપાળા,
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ બની નર્મદા નંગ કાવેરી ખારી,
મહામંદગી પ્રેમની છેજ ન્યારી. ગમે વાંચવું પુસ્તકોનું મહને ;
જગમિત્રની મંડળીઓ ગમે ના અરે ! આ થકી સહ્ય સારી કટારી,
મહામંદગી પ્રેમની છેજ ન્યારી. ગૃહ મંદિરે છે, જાણે સ્મશાન,
મિઠાં વારિ તે આજ જેવાં રાણ; અમે ચિત્તડું ચક્રનો વેગ ધારી,
મહામંદગી પ્રેમની છેજ ન્યારી. થયાં રત્ન જાણે બધાં પત્થરાઓ,
થયાં ઊમદાં વસ્ત્ર તે ચીંથરાએ અદીઠી થઈ પ્રાણની હેલી પ્યારી,
મહામંદગી પ્રેમની છેજ ન્યારી. ૧૧ ખરે કેઈ ઉસ્તાદ આવી મળે છે,
કંઈ રંગને જેશ ધીમે પડે છે, અજીતાબ્ધિ ! શાન્તિ થશે જુલમકારી,
મહામંદગી પ્રેમની છેજ ન્યારી. ૧૨ તારંગ. પ્રેમને પૂર્ણ દર્દી–અજીતાબ્ધિ.
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ थई प्रेमनी जागृती होय ज्यारे,
(૪૧).
દભુજગપ્રયાત, અશક્તિ થી શાતિમાં દરો જાય,
અકાન્તિ જઈ કાન્તિ માંહી સમાય; હડીજાય જ્યોતિ થકી અંધકાર,
થઈ પ્રેમની જાગૃતી હોય જ્યારે. બધા દુર્ગુણો સદ્દગુણે ત્યાં બને છે,
બથી ક્યામતા ચદ્રમામાં શમે છે; વિરૂયી છતાં રૂપવાનું થાય ત્યારે,
થઈ પ્રેમની જાગૃતી હાય જ્યારે, શિખા અગ્નિની હીમ મધ્યે જણાય,
અણુ વસ્તુ મેરૂથી મટી થાય; ભળે સૂર્યના પાયામાં અંધકારે,
થઈ પ્રેમની જતી હોય જ્યારે દેરે હેયતે વ્યક્તિ લાગે સમીપ, દપી ના શકે તે બહુ વસ્તુ દીપે, મે ના ગમે તે પરિપૂર્ણ પ્યારે, થઈ પ્રેમની જાગૃની હોય જ્યારે.
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શમે વિશ્વના તે વિષાદી વિલાપ,
પ્રલાપી તણા શાન્ત થાતા પ્રલાપ નજીભે અડો ગુઢ ભાષા ઉચારે,
થઈ પ્રેમની જાગૃતી હાય જ્યારે. વિના વાયરે આ શિલાઓ ઉડે છે,.
ઉોસ વિજેથી સુરતને જડે છે; મરેલાં છ મૃત્યુ સહેજે વિદ્યારે,
થઈ પ્રેમની જાગૃતી હાય જ્યારે. સુક્યાં ગંગનાં વારિ પાછાં વહાવે,
સુકે કાંઠડે આગ લીલા રચાવે; વિના નાવ સિબ્ધ તરી જાય આરે,
થઈ પ્રેમની જાગૃતી હાય જ્યારે કરે રંકને સ્વર્ગના દેવ રાજા,
કરે સુદ્ધને પીરને પીર ખાજા, ઉડાવે નભે હર્ષથી વારવારે,
થઈ પ્રેમની જાગૃતી હોય જ્યારે. હશે વિશ્વમાં પીર પિગંબરે જે,
મહાદેવ બ્રહ્મા તથા વિષ્ણુ પોતે, સમીપે સદા સ્નેહ સાથે પધારે.
થઈ પ્રેમની જાતી હાય જ્યારે,
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધા વિશ્વમાં શ્વેત જ્યોતિ છવાય,
બધા વિશ્વમાં શાન્તિના વાયુ વાય; સુધાની પડે વૃષ્ટિએ ધીમી ધારે,
થઈ પ્રેમની જાગૃતી હોય જ્યારે. ૧૦ કદા દિલ્લીની રાજ્ય ઇચ્છા રહેના,
વળી સ્વગ વાંચ્છા કદાપિ વહેના; દિસે દિલહીને સ્વર્ગ સર્વે સ્વદ્યારે,
થઈ પ્રેમની જાગૃતી હોય જ્યારે. હને પ્રેમની જાતિ દર્શાઈ છે આ,
મઝાની મહત્તાઈ સ્પર્શાઈ છે આ અજીતાબ્ધિ જાગૃત્ જગત્ જીવતા રે,
થઈ પ્રેમની જાગૃતી અંગ હારે. ૧૨ વડનગર,
પ્રેમજાગૃવસ્થાસ્થિત. મુનિ અજીતસાગર,
-
::
–
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
कुमा काग शुं इंसनुं हैयुं जाणे !
( ૪૨ ) ભુજંગી.
ભરાયા હતા કાગડાનેા સમાજ, પધાર્યા તહાં હેતથી હુ'સરાજ; પછી સર્વે તે આંખ્યમાં ઝેર આણે, કુંડા કાગ શું ! હું ́સનું હૈયુ જાણે ! હતી ચંચુમાં એક માતિની માળા,
હે ગર્ભિણીનાં ઇંડાં છે રૂપાળાં; જમે એકથી એક આ હંસ ટાણે, કુંડા કાગ શું ! હંસનુ હૈયુ જાણે ! કહે કેાઈ છે આ મહા કુંડવાળે,
અધા છેતોના ગ્રા છેજ ચાળા; ખડી ચેપડી જાત પે પરાણે,
કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે ! પુછે કેાઈ હે ભાઈ ! યાંના તમા છેઅમારા વને આપ ાથી ભમે છે; જમાને ખુશીથી અમારે સુભાણે, કુંડા કાગ શું ! હંસનું હૈયું જાણે !
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓ હાહ અવ છે ખાસ સાજા',
જમે સ્વાદલાં માંસને આપ તાજા; મહામેતીની હર એ શું પિછાણે,
કુડા ગ શું ! હંસનું હૈયું જાણે! " હસ્ય હંસલો તે વદે મશ્કરી આ,
તમારી અમે કીધી છે ના જરી આ મીઠાં માંસની તે મઝા કોઈ હાણે,
કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! ૬ ઉો કે માળા છિનાવી કરીને,
બિજે કાગડો આવીને છેતરીને, રહ્યો હંસ તે માનધારી પરાણે,
કુડા કાગ શું! હંસનું હૈયું જાણે! ૭ કુટીલો તણું દલડાં કાગડાનાં,
અને પ્રેમનાં દીલ છે હંસલાનાં, નથી સાંભળ્યાં હાલનાં દીલ હાણે,
કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! ૮ કિછે કયાં જઈ માનકેરી મઝાય,
કહો કયાં કથે કલ્પની શીળી છાંય; જઈ મેતિની વાત કને વખાણે,
કુડા કાગ શું 1 મેતિની લહેર જાણે. ૯
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩
કથે કયાં જઈ એની વાણીની બહાર,
કથે મીઠડા શબ્દને ક્યાં ઉચાર; લિધી ઘેરી ત્યાં આંખને ચાપ બાણે,
કુડા કાગ શું ! હંસનાં દીલ જાણે! ૧૦ પરીક્ષા વિના હૈડું આવ્યું ભરાઈ
વહી તક્ષણે અશ્રુની ધાર આવી મતિ કોઈની દેડી ના એાળખાણે,
કુડા કાગ શું! હંસનું હૈયું જાણે! ૧૧ ગુમાવી દીધી હારી મહે માલિકને,
અને હર્ષની વાત આ કાગ માને કહે ફંદથી આંખમાં અશ્રુ આણે,
કુડા કાગ શું! હંસનું હૈયું જાણે! ૧૨ મરે દેડકાં કાગડા ત્યાં હસે છે,
મહા હસ્તીને જોઈ કુત્તાં ભસે છે; બચે પુષ્ય શું !હતિ પાયે દબાણે,
કુડા કાગ શું! હંસનું હૈયું જાણે! ૧૩ ખરાં દલડાં સત્ય સનાતણાં છે,
કટુ દીલ રેડા સરીખાં કહ્યાં છે, ચઢે પંગુ શું મેરૂ કેરી ઉચાણે, કુડા કાગ શું! હંસનું હૈયું જાણે! ૧૪
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરે ! હાલનાં આંસુડાં એ જુઠાં છે,
અને પ્રેમનાં પૂતળાં એ જુદાં છે, રહે સ્નેહનાં સિધુએ તે ઉંડાણે,
કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! ૧૫ ભરે પ્રેમ હૈયે બની વાયુ પ્રેમ,
ઉડાવે ઉડયા નેનથી કેઈ નેમ મ ગાયે જતે પ્રેમ તે ગૂઠગાને,
કુડા કાગ શું! હંસનું હૈયું જાણે! ૧૬ હને જોઈ રેતે હશે કાગરાજ;
નમે જનેને નથી કાંઈ લાજ, ક્લક નિશાથી ખુશી પદ્મ હાણે, કુંડા કાગ શું ! હંસનું હૈયું જાણે ! ૧૭
સંત હૃા. વિશનગર,
મુનિ અજિતસાગર
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫.
पाँधी ने अहो! प्रेमनी मस्त प्याली,
(૪૩)
છેદભુજંગી, ચઢી છે જુદી પ્રેમની મસ્તતા આ,
નથી વિશ્વના દીલને આ અવસ્થા; ન જાણું કયા સ્થાનમાં જાઉં ચાલી,
પછી છે અહે! પ્રેમની મસ્ત પ્યાલી. ૧ અમારા દિલે તે જુદે પ્યાર છે,
અમારે જુદે આ અધિકાર છે; પિવું નિત્યને બાટલી નિત્ય ખાલી,
પીધી છે અહા ! પ્રેમની મસ્ત પ્યાલી. ૨ અમારા થકીના બિજે કેાઈ રાજા,
બડેજાને ગ્ય રાજાધિરાજા ખરી સિદ્ધિ દ્ધિ બની યાર ! વ્હાલી,
પધી છે અહો! પ્રેમની મસ્ત પ્યાલી. ૩ અરે કેફતે કાંઈ જુદી ચઢી છે,
નિશા દિનને દિનતે રાતડી છે; અશકતાઈની આપદા આજ ટાળી, પીધી છે અહો ! પ્રેમની મસ્ત પ્યાલી. ૪
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદી ઊતરે કેતા જીવ જાય, ચઢે જેમ શાન્તિ વધુ તેમ થાય; દિશાએ મધી એ પ્રકાશ ઉજાળી, પીધી. પ્રેમની કુવામાં પડયાની કશી બીક છે ના,
ગૃહાને તન્ત્યાની કશી. ભીતિ છે ના; ગૃહા શત્રુના પેખીને દ્યું પ્રજાળી,
પીધી છે અહા! પ્રેમની મસ્ત પ્યાલી, કેરૂ યુદ્ધ ત્યાંથી હું પાો પડુ ના,
હઠાવું ખિજાને હું સ્વÑ હું ના; મચી છે અખાડે મહારગ તાળી, પીંધી છે અહા! પ્રેમની મસ્ત પ્યાલી
. અહા! મસ્ત ખ્યાલી. પૂ
સ્તવુના બિજાને ખરૂ છે કમાયુ,
ગરીબાઇનુ મ્હાં પતાળે છુપાયું; તયું શીર હેતું યથા પુષ્પ માળી, પીંધી છે અહે ! પ્રેમની મસ્ત ખાલી. હેશે વિશ્વમાં આ થકી સુખિયા કે,
ન પ્હોંચી શકે અન્ય છું મર્દ આખા; નથી વિશ્વની આશ આ દીલ વ્હાલી, પોંધી છે અહા ! પ્રેમની મસ્ત પ્યાલી,
For Private And Personal Use Only
'
८
૯
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
અરે દોસ્ત આવે જરા સ્વાદ ચાખે
ગમેતે ભલે કે નશે પાસ રાખે; અને બહાદુર પી પ્યાલી વ્હાલી,
પીધી છે અહો! પ્રેમની મત પ્યાલી. ૧૦ વશીભૂત કીધા તણું આ દવા છે,
અને પ્લેગ રેમ્યા તણું આ હવા છે; વિંછીં સર્પ ઊતારવા નિબડાલી,
પીધી છે અહો પ્રેમની મસ્ત પ્યાલી. ૧૧ વડો દેવ આ પાનથી વશ્ય થાય,
ત્રિલોકી તણી રાજ્ય ગાદી પમાય; પ્રમાદે કરે પુષ્પ ગુચછા ઉછાળી, પીને અહો! પ્રેમની મસ્ત ખાલી. ૧૨
સત્યપ્રેમામૃતપિપાસુ
મુનિ અજીતસાગર,
કલેલ.
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अरे ! प्रेमनिद्रा घणी मुःखदाई.
બધે ગુની અનિની વૃષ્ટિ થાય,
દિશાએ બળે લાગતી હાય હાય; દેહિ અંગને આજ એ જ્વાળ ભાઈ,
અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઈ. ઉગે ભાનુ સોળે કળાએ પ્રકાશી,
જવાનું ઉરે દાહને લેઈ ત્રાસી; સ્થળે સૂક્ષમે કારણે તૂ ભરાઈ,
અરે ! પ્રેમ નિદ્રા ઘણી દૂ:ખદાઈ. ઘણા તારલા ધમ્રથી કૃષ્ણ દીસે,
અને શ્યામતા વ્યાપતી ચંદ્ર વિષે; નહી નેત્ર જોઈ શકે વસ્તુ કાંઈ,
અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઈ. ભયંકાર ભાસે જવલંતાં સ્મશાન,
વહે અશ્રુ ભૂલાવીને પ્રાણુભાન; મહાકાલી રૉત્રી ઘડીમાં છવાઈ,
અરે ! પ્રેમ નિદ્રા ઘણું દુ:ખદાઈ.
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
રે ભૂત પીશાચડાં બાજુ ચાર,
તથા કૂર પ્રાણી પુકારે અપાર; તહાં જે ઉદયે નિંદડી દીઘ લાવી,
અરે ! પ્રેમ નિદ્રા ઘણું દુખદાઈ. ધરે ધૈર્ય કઈ રીતે દીલ મ્હારું,
અને કષ્ટ કેને જઈ હું ઉચારૂં; જગે જુલમની કાળકીતિ જણાઈ
અરે! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઈ. ધરા આભ પાતાળને સ્વર્ગ સ્થાન,
પશુ પંખી ઉદ્યાનનાં ગાનતાન; બધેથી ઝરે જાણી આ ઝેરતાઈ,
અરે ! પ્રેમ નિદ્રા ઘણીદુઃખદાઈ. મહત્તાઈ ભાસે ગરીબાઈ જાણે,
ભલા ભૂપને દીલદદી પીંછાણે રૂપસ્વીપણામાં ભરી વિરૂપાઈ,
અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઈ. બન્યા હોમકેરા કરા અગ્નિ જેવા,
રટે કાગ વાધે બન્યાં સર્વ તેવાં મહારત્ન માની જતી ખાટી પાઈ,
અરે ! પ્રેમ નિદ્રા ઘણું દુ:ખદાઈ.
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
દિસે સિન્ધુને સ્થાનકે શુષ્ક અદ્રિ, દિસે કલ્પની ડાળીએ શુષ્ક મદ્ર; રૂડી અપ્સરા ભામટીશી ભળાઈ,
અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. રડે નારીએ એની પાસે અમાપ,
રડે વીર એવા કરે છે કલાપ; હવે પ્રાણદાતા તો ઉંધ રાવી.
અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઈ. સુભાગી અમે હારી જાતિમાંહી,
અભાગી અમેા હારી નિદ્રાની માંહી; સુવા નાથ ! હારી ઉંઘે ચકી ખાઇ,
અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. અમે સ્વામી વિના હવે શું કરીશું, ધરી અધી આખી કીરી ધરીશુ; કૂકીરી સુની તુ વિના રાનમાંહી,
અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. ઘણા યાગિ અશ્રુ સાથે સ્તવે છે, ગયું શ્રેય સવે અમારૂ હુવે છે; દિસે નર્ક જેવી અરે ! ચેાગતા, અરે! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ.
For Private And Personal Use Only
૧૦
૧૧
૩૨
૧૩
૪
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩.
પિતા પુત્ર પંખી પશુ દૈત્ય દેવ,
રડે પ્રેમ ઉંઘ પુરે છે સદેવ; અજીતાબ્ધિ! પ્રેમે લીધી ચેતનાઈ, જશે પ્રેમ નિદ્રા હવે દુઃખદાઈ. ૧૫
પ્રેમનિદ્રાને પ્રેક્ષક, પ્રાંતિજ.
મુનિ અજીતસાગર,
नव स्मशानमां अश्रु पाडेशो!
લલિતછંદ યુવક પ્રેમીની ચેહ લાગતી, ભયભરી તહાં ભૂપુકારતી; સળગતી બિજી કૅની હતી, પ્રિયજન તણી છાતી ફાટતી. ૧ રૂદન ત્યાં અતિ પ્રેમિડાં કરે, નયનમાંહીંથી આંસુડાં ઝરે; અરર ! પુત્ર હે મૂકશું ગયે, પ્રથમ માતના સ્વર્ગિ શું થયું. ૨ શ્રવણ એ કરી અન્ય લેક તે, બહુ રડી પડ્યા મૂકી પોક જે; કરૂણ બેનડી ક્લાન્તતા ભરી તરૂણી બ્રાતની વિધવા લઈ. ૩ હૃદય દુઃખને ક્યાં જઈ કહે, ફૂપ છાંયડી કુપમાં રહે, બહુ રૂવે તદા લોકલાજ છે, હૃદયમાં ભર્યા વાઘાજ છે. ૪
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
દુખથી ભરી પ્રેમિની ચિતા, ધિરજ ભાગી ગૅ મંડળી ભીંતા; ફૅર રૂવે ઘણું અગ્નિ ફાવડી,દ્વિગુણ શકમાં મગ્ન માવડી. ૫ જનની બેનડી બે જણ મળી, તરૂણ પ્રેસિની પ્યારીને લઈ; ગઈ ચિતા વિષે ઝંપલાવવા, ઝટ ચિતા તહાં લાગ બલવા. ૬ જીવનના સામે હું ઘણું રડ, ઇતરહર્ષના મધ્યમાં પડ; મુજ વિગથી જીવતાં ઘણાં, રડી પડયાંજ છે પ્રેમી દલડાં. ૭ રસ ભર્યા દિલે દુ:ખ મહેંભર્યા. રડરડી અને અશ્રુ ખેરવયાં; નથી કહ્યું કશું ના કશું કર્યું, હિતપણું નથી કેઈમાં ભર્યું. ૮ પણ બિજા જ દિલડાં દહે, વિરહની નદી જેરમાં વહે, અરર! સ્નેહીઓ ના રૂવો હવે, મરણ બાદમાં દેહશું જમે! ૯ વિકટ પંથ ના કેઈ આવશો, કઠિણ તેમના માર્ગિના થશે; સુખ કદી કંઈ પ્રેમને સ્મરે, સમપતાજઆ મૃત્યુ સ્તંભ છે. ૧૦ ભરજુવાનીમાં વ્હાલને વહી, જરૂર છે સુતે પથી આ અહીં પુછી જુવો જરા પ્રેમ ભાઈ હે! રૂદન મૃત્યુનાં સંખ્યદાઈ છે! ૧૧ તુજ પછી ખર્ચ અશ્રુઓ હશે, તુજ પછી હુને તે મલ્યા હશે; જગત લેકને હું રડાવ, કૂર પ્રેમને ના રડે તમે ૧૨
અનુષ્ય. એટલું બોલતા માંહી, જોતિ એક ઉઠી ગયું, પ્રેમીનું દેવતા લાકે, મુખડું હસતું થયું
૧
૩
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
પ્રેમીનાં આંસુડાં જુદાં, પ્રમીતે ચિત્ત ચેર છે,
પ્રેમનું દીલ છે , પ્રેમીનું જ્ઞાન એર છે. ૧૪ શાતિ ક્ષમા દયા ભક્તિ, સહેજ પ્રેમી વિષે રહે,
અન્યને ઉપદેશીને, પતે સ્વર્ગ સુદીપ. ૧૫ મરણના સ્તંભમાં પ્રેમી, કેરાં અણુ હજી હશે,
એ અશ્ર સ્વર્ગનાં મેતી માટે અત્ર નહી દિસે. ૧૬ પ્રેમીના સ્તંભમાં દે, પુષ્પ નિત્ય ચઢાવતા;
એ પુપો દેવનાં માટે, દૃષ્ટિમાં નથી આવતાં. ૧૭ પ્રેમી શબ્દ મટી જાય, પ્રેમ એક રહે સદા;
પ્રેમ ભેળો ભળે પ્રેમી, પાણીમાં જેમ શર્કરા. ૧૮ છાનેરૂપે પછી પિતે, પ્રેમીને સુખ આપવા
એષધીમાં અને અનેક પ્રવેશી થાય છે દવા. ૧૯ મહારાં સંબંધીઓ સર્વે, હારે શેક કરે નહી,
કરોતો વિશ્વને દીલે, ફરીથી આવશે નહી. ૨૦ હું તું ની સર્વ જંજાળ, વિયોગોની તથા નદી,
ભેદીને બ્રહ્મને કાંઠે, પ્રેમીઓ જાય છે હશી ! ૨૧
અહમદન-૨,
મુનિ અજીતસાગર,
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૪
आते कोण ?
(૪૬)
સયા છંદ. વાયુ વિના પથ જાતાં આવીવ્હાણ સુગમ ચલવે ઝટ કોણ ? હત વિના ગૃહી અધાસ્થાનથી, આવી ઉચે ચઢવે ઝટ કેણ! ચંદ્ર વિના ખરી મધ્ય રાત્રિમાં, આવી પ્રકાશ કરે ઝટકોણ! રાત્રિવિષે રવિકિરણ વિના એ, આવી તિમિર હવે ઝટકણ! ૧ ગહન ગુફાના શ્યામ તિમિરમાં, સૂર્ય બિંબ દર્શાવે કેણ! ખરે ઉન્ડાળે વિના વાદળે, વિમળ વારિ વરસાવે કાણ! આંખ્ય વિના પરિપૂર્ણ તેજમાં, પારસમણિ પરખાવે કેણ ! ગૂઢ શેકની યુવાન વયમાં, હેત સાથ હરખાવે કેણુ! ૨ ખારા જળના ભર્યા સમુદ્ર, અમૃત ઘટ ભરી દે છે કેણ! મીઠા જળની માછલડીને, વિષ જળમાં જીવ દે છે કેણ! નિર્મળ જળની શાન્ત તલાવડી, ડહાળી મલીન કરે છે કરણ! વિવિધ ૨ક્ત પિત નીલ રંગને, પટપરથી હરિલે છે કેણ! ૩ શાન્ત કાન્ત અવ્યક્ત દશાથી, વ્યક્તદશા આણે છે કેણ ! અનાદિ વસ્તુના બંધનમાંથી, મુક્ત કરી જાણે છે કેણ! અગાધ સરિતામાંહી તણાતાં, કીનારે તાણે છે કેણ ! ક્તિ સાથે વાદળગણ હઠવી, વારિ વિના રહાણે છે કેણ : ૪
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
કદિક કદિક આકાશ ઉડાવી, પૃથ્વીતળ દેખાડે છે ! અનુપમ દિવ્ય વિમાને મુજને, આકાશે ઉડાડે કોણ? અગમ્ય વસ્તુને ગમ્ય બનાવી, અપેખને પેખાડે કેણ ! સ્વર્ગ મૃત્યુ પાતાળની બાહિર, રત્ન પેટ ઉઘાડે કેણુ! પ હરકાર્યોથી શ્રમિત મુજને, પ્રેત્સાહન શુભ આપે કેણ! લખી લખી કંટાળેલ જનને, એ કંટાળો કાપે કોણ ! નવી શક્તિ ને નવા વિચારે, પળમાંહી પ્રગટાવે છે! સુષુપ્તિમાં અસ્કુટ આ વાણું, જાગે સ્પષ્ટ કરાવે કોણ! ૬ પ્રતિપળ નિજ બાળકવત્ મુજને, વિસ્મર્થ યાદ કરાવે કેશુ? પ્રચંડ વાયુની મધ્ય નાવડી, દઢતા સાથ ઠરાવે કેણું ઘોર રાનમાં સિંહ વ્યાઘના, સામે શક્તિ ધરાવે કેણ! શેક અશ્રુ ચક્ષુથી વહેતાં, અદશ્ય રહી લૂછે છે કેણ : ૭ વિજાપુર,
મુનિ અજીતસાગર,
૩ શાંતિઃ ૩
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ મલની ઇવ લિને ત્રમ ગુંજારવ.”
(૪૭)
(ગઝલ.) કમલની હે કળી ! રાતી, ખરી ખીલી તું મદમાતી, ઘણું સુંદર વરૂપ હારું, ચતુરા ! છે અલખ ચારૂ. લીધો તુજ સ્વાદ દિલસાથે, ઘણુ ચુસી ભરી બાથે, ૨મ્યાં સાથે જમ્યા સાથે, લીધેલી તાળીચે હાથે. જગતમાં હારી મેં દીઠી, મધુરી પ્રીતડી મીડી, લખી દે એક તે ચીઠી, ઘણા દિન ઉપર દીઠી. દીધાં છે અન્તરે સામાં, હવે એને ભૂલી જા મા, ભણેલી પ્યારી!હે ભામા ! વિમલતા વાળી હે રામ! ૪
* વાંચનારાઓએ સદા શબ્દા ઉપર વિશેષ લક્ષ ન રાખતાં, કર્તાના આશયની તેમજ અંતગત ભાવાર્થની જીજ્ઞાસા તરફ વધારે લક્ષ રાખવું જોઇએ.
આ કવિતા વાંચતા ઉપલક દૃષ્ટિથી વાંચનારાઓને બાહ્ય શંગાર સિવાય બીજું કાંઈ દેખાશે નહીં, તેવાઆએ અત્ર એક દાખલે ધ્યાનમાં રાખવાને છે કે, એક શેઠે હસીને કહ્યું કે ગામમાં સારામાં સારો રૂપાળામાં રૂપાળ જે છેક હેય તેને તું લઈ આવ. હબસીએ આખા ગામમાં ભટકતાં તપાસતાં એકે છોકરે સારે ન લાગવાથી પિતાનો છોકરે વ્હાલામાં
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
ધણા લ? અન્યાં જ્યારે, હેતાં ભૂલ્યાં જગત્ ત્યારે, અનુભવ સ રગ રમીએ, હૃદયમાં ભાવથી ભમીએ. પ પયા સંસ્કાર અજર હારા, યથા ાંત્રિક વિષે તારા, ત્રિયા એ ! નેનના તારા, મુને તુજ વિષ્ણુ દુ:ખયારા. અરે ! એ કેમ ભૂલાશે ! તજન્તાં છેક ઝૂલાશે, જીગરની દોસ્તી જે ખાંધી, નથી આ વાયુની આંધી. અમર સૂત્રે કરી સાંધી, બધી વૃત્તિ હૃદય ગાંધી, અપૂરવ પૂર્વની મૈત્રી, સ્મૃતિ ધર જો હતી ચિત્રી.
.
વ્હાલા અને સારામાં સારા માની ઉપાડી લાવી શેઠ આગળ રજી કર્યાં. જેનું નાક એસી ગયેલ છે, કાળી ખાખરી અવ્યવસ્થિત પણે જેના મસ્તક ઉપર ફેરફર ઉડી રહી છે, સુખમાંથી લાળ ચાલી જાય છે, સીંચાણા જેવી ઉડી અને રાતી જેની આંખા છે, એવા સીસમ જેવા શ્યામ કદ્રૂપા છોકરાને દેખી રોડે કહ્યું કે આ છેકરો તા ખરામમાં ખરાબ છે, મે'તા તમે સારામાં સારા છેકરે લાવવાનું કહ્યું હતું. ત્યારે હુમસીએ જવાબ આપ્યા કે, શેઠ! તમા આ કરાને તમારી આંખેાથી જીઆ છે, પણ મ્હારી આંખેાથી જુએ તાજ તેના ઉત્તમ રૂપની તમાને ખબર પડી શકે.
For Private And Personal Use Only
કહેવાની મતલબ એ છે કે દરેક માણસ કાઇ પણ પુસ્તકના વિષયને પેાતાની દૃષ્ટિથી વાંચે છે અને ઇન્સાફ આપે છે, આ કવિતા વાંચતાં તેમ કરવાનું નથી.
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
૧૦
પળે પળ ચિત્ત ત્યાં રહે છે, રસોની ધાર પણ રહે છે, છતાં દિલ અગ્નિ આ દહે છે, વિરહનું મિત્ર દુઃખ સહે છે. ૯ વિયેગી દિન વહી જાશે, વિમલ હા ! વાણલા હાશે, કરી સંગ સુખસાગર, કરીશું ખૂબ ઉજાગર. અલખના આંકડા લખશું, બની ગરકાવ રસબસશું, હૃદયની પાટીએ રસશું, વધુવર એક સ્થલ વસશું. ૧૧ જગતનું ભાન ભૂલીશું, અનુભવમાંહી ડૂલીશું, અજીત જાશે વિવિધ આપદુ, અજીત જે છે સમિપ આ પદ. ૧૨
હદય કમલની સાન સૂર્યના પ્રકાશથી વિકસિત થયેલી એક કલીને સંબોધીને અનેક ભવેમાં ભ્રમણ કરતા, આત્મ ભ્રમર, તે વિકસિત કલીના અપૂર્વ આનંદમાં મગ્ન થઈ ગુંજારવ કરે છે. કવચિત કવચિત જ્યારે જ્ઞાન સૂર્યના આડા આવરણ આવવાથી અંધકારમય અજ્ઞાનરૂ૫ રાત્રીના ઉભવથીત કલી બીડાઈ જાય છે. ત્યારે જીવ ભ્રમર તેને સંબંધી બેલે છે, લાવે છે અને પૂર્વે અનુભવેલ અપૂર્વ આનંદ તે કલીને ઉદેશીને વારંવાર ગાય છે. મસ્તની માફક તેને કમળ ઠપકા આપે છે, વળી જરા જરા પ્રકાશના બળે કદાચિત છેટેથી તેને નિહાળી જાય છે, ત્યારે નાચતે રાજી થતે આશુક માશુકની જેમ પ્રેમ ઘેલા બની જઈ પ્રેમના ઉદ્દગારોથી વધારે છે,
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
મઝાની મીઠડી વાતે, બધા કણો તણી ઘાત, કરીશું છે ખરી વ્હાલી ! પીયુની પ્રીતડી વાળી. ૧૩ ચલાવ્યુ હાણ તુજ સન્મુખ, સ્મરે પળપળ વિશદ તવમુખ, હૃદય છે તે નથી દૂરે, જડી દીલ કેરી તસ્બીરે. ૧૪ અજીત થના ! અજીતલેજા, અજીવને સુખડાં દેજ, અજીત આનંદને કહી જા, અજીત સુખને શિરે વહી જા. ૧૫
પાંચેટ,
તેમ તે કળીને કહે છે, કે વહાલી! નિર્મળળિ! ઘણું દિવસે તને જોઈ છે. તું સદા સ્મરણ પટમાં રહે તે માટે સ્મૃતિ રૂપી ચિહિને મહારા પટ ઉપર લખી દે. તું કમળની કળીની માફક જડ અભણ નથી પણ ભણેલી છે, વિગેરે શબ્દો કહે છે, અને તેના આનંદમાં લલચાઈ જઈ તેને સંબોધીને તે પ્રત્યે અનેક પ્રેમના શબ્દો ઉચારે છે (તેના ધ્યાનના ધ્યાનની લય લગાવે છે અને લવે છે. )
તે વિકસિત હય કમળ લીના સ્વરૂપને અંતષ્ટિથી જે અનેક આત્મિક શુભ ઈચ્છાઓ પાર પાડવા તેને સહચરી બનાવી નવીન પ્રગટ થતા આનંદ મકરંદ રસ લેવાની આતુરતા બતાવે છે. અને કર્મ શત્રુઓથી અછત બનવા મથે છે. આ મતલબ ને ભાવાર્થ આ કવિતામાં પોષવામાં આવેલ છે.
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“તન્નતિ સ્વ ઇ યુરીને ૪
(૪૮)
ગઝલ. પ્રિયા! મહારી મનહારી, અલી મેના ! ચપલ નયના હને તે છે ફિકર હારી, બની જ પ્રાણુની પ્યારી ૧ બધા છે ઢંગ જે હારા, ગણી લઉં હું સદા પ્યારા બધી લ્હારી મનોવૃત્તિ, પાવી લે ખરે જાતિ. ૨ વિનાશી રંગમાં રાગી, પણની ટેવ દે ત્યાગિ; બહુ હારી કહી રીતે નિભાવ્યું છે અતિ પ્રીતે. ૩ કહ્યું પણ હારૂં માન્યું છે, અરે! કયાં હારૂં તામ્યું છે. બહુ દિન કાઢિયા હારા, ગણું શબ્દ સરસ પ્યારા. ૪
એક મેહ મદીરાથી મુકત થયેલ જીવાત્મા, મહમદ ઘેલી પિતાની સહચરી મતિને સંબોધી કહે છે કે હે પ્રિયા! મહારી મહારાણી મતિ! જ્યાં સુધી હું પણ હારી માફક મેહમદ મસ્ત હતું ત્યાં સુધી દુર્ગુણ મિત્રોમાં તને સાથે લઇને ફરતો હતો. હવે મને મહારૂં ભાન થયું છે, અને તું હજી તે મિત્રોને મારા માની તેની સેબત છેડવા રાજી નથી, તેથી ત્યારે અને મહારે સ્વભાવ બંધબેસ્તો થાય તે માટે હું તને હવે શિખામણ દઉં છું કે, પિદુગલિક સુખ લાલસાવાલા દુગુણીને ત્યજી લ્હાર ઠંગ તું સુધાર, હારી મને ફિકર ઘણી
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧.
હવે હારૂં કહ્યું માને, તદા તું એાર રસમાણે, બીજાના રંગ છોડી દે, હૃદયને સાર સાંધી લે. ૫ બીજાથી વાતડી તજજે, સરસ શૃંગાર પણ સજજે, બીજાના છે ક્ષણિક પ્રેમ, ક્ષણિક તેઓ તણું નેમે. ૬ અમર વેલી! અમર પૈજા, પિયુના મંદિરે રહી જ પિયુના વાક્યમાં હારી, સફલતા સર્વ ઉર ધારી, છે બધા કલેશે તણા સિવું, તણું એકે નથી બિન્દુ; ઉગે છે શાન્તિને ઈન્દુ, અહીં તુ આવી જા સીધું. ૮
થાય છે. તું મને પ્રાણથી પ્યારી છે હારા વિના મને ચાલે તેમ નથી, તેથી વિનાશી રંગરાગની ટેવ હવે ત્યાગી દે. બધી મનોવૃત્તિ ખરી તિમાં પરોવી લે. આજ દિવસ સુધી મેં હારૂં કહ્યું માન્યું. હારૂં સ્વછંદી પણું પ્રેમને લઈને મેં નિભાવી લીધું. કોઈ વાતમાં ખેંચતાણ મેં કરી નથી. હવે હું રામ છું, તેથી હારી ભૂલો દરિ આગળ તરી આવવાથી દુર્ગુણ મિત્રોના પરિચયથી સદાદર રહેવામાં જ મારૂં હિત માનું છું. અને તેથી તમે પણ કહું છું કે તું મારું કહ્યું માન ભૂલમાં ભમતાં જે આનંદ મના
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
સ્ફટિકનાં કિરણ ઉગ્યાં, તલા હુંતણું સૂક્યાં સુગંધી વાય છે એવી, કલપની છાંયડી જેવી. હું ઘણું હારા હિતે કહું છું, પરાર્થે પ્રાણ પણ દઉ છું; તપાસી લે તું ધન હારું, હસાવી લે તું મન હારું ૧૦ ધરી છે મેં તને હૈયે, અરે! એ ભૂલી કાયમ જઈએ; અસત્ સત્યે ન લેભાતી, ખરે માગે ન ભાતી. ૧૧ હૃદય સાથે હવે તું લે, હૃદયહારી નયન બે દે; ગણી લઉં હારી એવ્હાલી, બરોબર દઉં હસી તાલી. ૧૨ ખરે છે આ જુવાનીને, વહી જાતે જ રસભીને; ખુલા દિલે જરૂર પીજા, અમર જોબનવતી થઈજા. ૧૩ પ્રિયા ઓ ! પ્રેમની ઘેલી, હવે ના થાતી મન મેલી, બીજાની પ્રીત દે મેલી ! જુવાનવાળી અલબેલી. ૧૪
હતા તેના કરતાં હવેતો આનંદરસ આર પ્રકારનાજ અનુભવડશે. દુર્ગુણોથી વાત કરવી ત્યજી દે. તે ક્ષણિક પ્રેમ નિરૂપગી છે. હવે પતિના વાક્યમાં વિશ્વાસ રાખી સ્વછંદી પણ ન ભમતા પતિ મંદિરે રહી કુલવધૂ બની જા હારી બધી સફળતા પતિના વાક્યમાં જ (આજ્ઞામાં જ) રહેલી છે. જેમાં રમુખને દરિયે નજરે નિહાળીશ. દુ:ખનું ( કલેશનું ) એક બિંદુપણ હુને નહી જણાય, શાન્તિ આમાંજ છે હાર હિત
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૩
ખીજા સ્વામી નથી સાચા, જરૂર છે સ્નેહ એ કાચા; અરે ! અહિં આવ હૃદય લૈલઉ, ખરા મત્રો શીખાવી દઉં. ૧૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખરા ઉસ્તાદની ચેલી ! પીયુના પ્રેમની ઘેલી ! ઝુકાવી લે અજીત જોડે, જીગર હારૂં અતિ કેડે. મુનિ અજીતસાગર.
મહેસાણા.
-2:0:208
ને માટે કહું છું, તને પ્રાણ અપવા હું તૈયાર છું. ત્હારૂ અક્ષયધન તપાસી લે, અને પાતાના ઘરની ફીકર રાખી ઘર વારિ મને હસાવી લે. મેં મ્હારા હૃદયમાં તને ધારણ કરી છે, અસત્યમાં લાભાઈશમાં સત્યમાર્ગ ચાલતાં અચકાઇશમાં ત્હારા હૃદય સાથે અને હારા નિળ નયન સાથે મને જોડી દે, વિગેરે એધથી જીવાત્મા ાંતપ્રિયાને સન્મતિ અનાવવા પ્રયત્ન કરે છે. તેવા ભાવ આ કવિતામાં બતાવવામાં આવેલછે,
For Private And Personal Use Only
૧૬
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कदी तामी नहीं टूटे.
( ૪ )
ગઝલ.
અમારા પ્રેમ આ સાચા, ખરેખર પ્રેમનું મન્દિર, અખંડા નન્દની લહેરી, કદી તેાડી નહીં તૂટે. મઝાની આ મહત્તાઇ, સદાની આ શ્રીમંતાઇ, ગૃહી છે ખુશ દિલે ભાઇ ! કદી તેાડી નહી છે.
હમારૂ હૈ સદા કલ્યાણુ, ગમે તે સ્થિતિ વ્યક્તિમાં, પરસ્પરની હૃદય દોરી, કદી તાડી નહી જે.
ભસ્મ છે આ ભસ્મ છે આ, ખરેખર ભસ્મ છે જગ આ, ઉડયું પંખી ખર્ચો ! જીવ્યું ! નહી માર્યું કદી મરશે. ભલા આ જીન્દગાનીની, સલ કર ત્હારી તું યાત્રા, સફળ અત્ર સફ્ળ તંત્ર, સદા આનન્દમાં રહીશુ. ૐ શાંતિ રૂ. સુનિ અજીતસાગર,
For Private And Personal Use Only
૩
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
एक अगम्य तलावमी
( ૧૦ )
આ. એક અગમ્યુ તલાવડી તેનું, મિાક્તિક સરખું નિર્મળનીર એક તરફ રવિકેરાં કિરણે, અન્ય તરફ ઘનઘેર તિમિર. એક તરફ છે બાપ અતિશય, અન્ય તરફ છે શાન્ત સમીર; એક તરફ મલ મિશ્રિત વારિ, અન્ય તરફ ધેનુનું ક્ષીર. ૧ પ્રકાશ પણ પિખાય નહી ને, અંધકાર નવ અવ લોકાય; રંગ સ્વરૂપ રહિત તલાવડી, અગાધ રેલમ છેલા થાય. બહાર આવતી અગણિત છે, આકાશે જેને અથડાય; કેક વખત જળ મલિન આવતું, કૈક વખત નિર્મળ નિર્ણાય. ૨ આનાં તેજ ગૃહીને જગમાં, સૂરજ ચંદ્ર પ્રકાશ કરે, અહીંથી શબ્દ ગુહીને શારદા, ચાર વેદ મુખે ઉચરે. શ્વેત પદ્મની કાન્તિ સઘળી, કાળા ભ્રમરે છાઈ છે; રક્ત કમળની પૂર્ણ પ્રભાએ, અત્ર તત્ર પ્રસરાઈ છે. ૩ એક ભાગ તે મણિ મક્તિકના, પાનેથી શોભે છે; અન્ય ભાગ કાદવ કિચડ મય, દેખતાં દિલ ક્ષોભે છે. વસ્યાં સપનાં ચૂથ બહુવિધ, ભય આપે ઋષિ તપસીને કઈ કઈ કાળે સજજનને, શીધ્ર જાય છે ડંસીને
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમરા શ્વત કમળ તેમાંથી, દેવાર્થે લેવાદે નહી, પવિત્રતપસ્વિનીઓ તે પહે, સમય સમય રહેવા દે નહીં. ઉભે પારધી વીણું લઈને, તટપર મૃગને મારે છે, દયાવાન કદી સિદ્ધ આવીને, મરતાં મૃગ ઉદ્ધારે છે. ૫ ઉદ્ધત હસ્તી મહાબળ વાળા, કેક કાળથી વાસ કરે, એમ એ હદ ઉપર આવીને, છેડે બાણ છુટેજ કરે. લાભ વાણીએ કરી દુકાને, જે આવે તેને ઠગતા, પણ ઉસ્તાદ કદિક ગ્રાહકના, હસ્ત ઠગાઈ જઈ ઠરતા. ૬ એક તરે દેનાં સ્થાનક, અન્ય સ્તરે દાનવ વસિઆ, યુદ્ધ ચલાવે અને પ્રતિદિન, પૂર્ણ પરાક્રમના રસિયા. હુંય તપસ્વિની સાથે જેને, “વેત કમળ આ લેને, હાર બનાવી ઈન્દ્ર દેવના, કઠે આપે જેને. જયજયકાર થયો ત્યાં સુરને, દેવે મહેર કરી દીધી, અગમ તલાવડી કેરે કાંઠે, કરૂણ પ્રેમપણે કીધી. મઘર સર્પ હસ્તી સહુ વિરમ્યાકાદવ કિચડ સર્વ ગયાં, વિમળ વારિના મધુર પાનથી, ભવસંકટ બળી ભસ્મ થયાં. ૮ તિમિર ઘટા સવે વિણસાઈ, &વેત પ્રકાશ બધે છા, નિર્મળ નિર્જળ તલાવડીમાં, જયજયને ધ્વનિ પ્રસરાયે, દેના ઓવારે બેસી, નિડરપણેથી સ્નાન કરું, શ્રી જનવર જગજીવનજીનું, સ્નેહ સાથે શુભ ધ્યાન ધરું. હું
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
दशरथनु अणदेखे करेल साहस.
(પ )
છંદ હરિગીત, ધન ઘેર રાત્રિ શ્યામ છે, પશુ પંખી દિનચર વિરમ્યાં, ઘુવડ અનિષ્ટ રચ્યાં કરે, ગિરિ ધાધ ઝરણું ધમ ધમ્યાં, ઝણુણાટ કરતી જામિની, જ્યાં જગત જન ઉંઘી ગયા, -મૃગ મારવા નદીને તટે, અવધેશ સખ્તાઈ રહ્યા. જનની જનક લઈ આંધળી, નિજ શ્રવણ તીર્થાટન કરે, તરધ્યાં થયાં મા બાપ અથે, તુંબડીમાં જળ ભરે; નૃપતિ વિચારે જળ પીતા, આ હસ્તિને સ્વર છે ખરે! તે શબ્દ વેધી દશરથે, શર શ્રવણને માથું અરે! ૨ ઉચર્યો શ્રવણ હા! હા! કહી, નિર્દેશ તન ભેળું શરે, જીવ જાય તેની ફિકર નહિ, મા બાપ પણ તરસ્યાં મરે, એ માનવીને શબ્દ સાંભળી, અવધપતિ ત્યાં આવીઆ, હસ્તી બદલ વિધ્યો શ્રવણ, જળ નયનમાંથી લાવીઆ. ૩ અફશરા મનમાં બહુ કરે, ક્ષત્રીય જન પ્રતિપાળ છે, હાથેજ હારે હા ! અરે !, દ્વિજને થયે આ કાલ છે, હોનાર 1 થઈ ગઈ, બે હાથ જોડી ઉચરે, હે ભા તપસી શ્રવણ તું, મુજ અજ્ઞને માણી કરે. ૪
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉચર્યો શ્રવણ કે ભૂપ વર!, ચિન્તા મહને મરતાં નથી, જમ્યાં જગતનાં માનવી, ટકળ્યાં કી ટક્તા નથી; આ બાણ વાગ્યે પેટમાં, નિઃસાથે નિસરતું નથી! કાઢે તમે નિજ હાથથી, દિલડું કહ્યું કરતું નથી. અવધેશ દ્વિજના હદયથી, શર કાઢવા જ્યારે ગયે, તત્કાળ તેને જીવીએ, મૃત્યુ તણા તાબે થયે; મા બાપ તરડ્યાં ટળવળે છે, શ્રવણના આશા ભરી, નૃપ નીર લઈ હાંહી ગયો, જળ તુંબડી આગળ ધરી. ૬ હે પુત્ર ! તું બેલે નહી ત્યાં--સુધિ જળ પીશું નહી, ગદ ગદ સ્વરે ય ઉચર્યો, નથી શ્રવણ તે અહિયાં કંઈ; આ ક્ષત્રિય પુત્ર દશરથ, અવધને ભૂપાળ છે, હાથી બદલ મહે રાત્રિમાં, આ શ્રવણને કાળ છે. ૭ દિલગીર ! હા ! દિલગીર કમળ, કદલીપર ક્રૂર ઘા થશે, અમ અંધ જનની જનકને, આધાર સુત માર્યો ગયો; ઓ ભૂપ! તું ચિતા ખડક ! અમ પુત્ર શબ પાસે જઈ, મરિશુ બળી મૃત લાડિલાની, સાથે જીવવું છે નહીં. ૧૮ કીધા પ્રમાણે જઈ કરી, ચિતા કૃપે વનને વિષે, મરતે સમે જેડી લીધા, નિજ જીવ ઉભયે પ્રભુ વિશે, અમ અન્વના પ્રિય પુત્રન, વિયેગ જે આ સમે, તે થશે આ ભૂપને, એ શાપને હૈયે છિયે.
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૯
એ શાપ નૃપને આપીને, એ અધ સ્વર્ગ સિધાવિયા, સાહસ કરી નૃપ દશરથે, મૂળ દુ:ખડાનાં વિ; અન્તે બન્યું એ એમ શ્રી, રઘુવીર વનમાં સ'ચર્ચો, વિયાગમાં દશરથ તદ્યા, પરલેાકમાંહી પરવા,
દુહા. ખળવાન પણ દેખ્યા વિના, કરીશ ન કા કરતાં અતિશય આપદા, દશરથ દુ:ખ ઉર ધાર,
લગાર,
--
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बुद्धिनी प्रवृत्ति.
( પર )
ગઝલ.
બુદ્ધિને જોઈએ ગાડી, બુદ્ધિને જોઈએ લાડી, બુદ્ધિને જોઇએ વાડી, બુદ્ધિને અગલા વ્હાડી, બુદ્ધિને જોઇએ પ્યારી, જગતનાં સુખ દેનારી, બુદ્ધિને જોઇએ બાવા, બુદ્ધિને જોઇએ ન્હાવા.
For Private And Personal Use Only
૧૧
માહુ-માયાની વાસનાથી વાસિત થયેલી ચચળ બુદ્ધિમાં અનેક આશાએ પ્રગટે છે. તે આશાએ જ્યાં સુધી વિવેક ખ્યાતિ જાગ્રત્ થતી નથી ત્યાં સુધીજ રહે છે, તેમજ અવિવેક સુત્રધાર બુદ્ધિ નટીને નવા નવા નેપથ્ય પહેરાવી ત્યાં સુધીજ નચાવે છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
૩
બુદ્ધિને જોઈએ બાગો, બુદ્ધિને જોઈએ રાગે, બુદ્ધિને કામ પણ જોઇયે, બુદ્ધિને કોઇ પણ જોઈએ. બુદ્ધિને રાજ્ય પણ જોઈએ, બુદ્ધિને તાજ પણ જોઈએ, બુદ્ધિને ચાંદલા જોઈયે, બુદ્ધિને રંગ ભલા જોઈએ. બુદ્ધિને પુષ્પ પણ જોઈએ, બુદ્ધિને હાર પણ જોઈયે, બુદ્ધિને પ્યાર પણ જોઈયે, બુદ્ધિને યાર પણ જોઈએ. બુદ્ધિને માલ પણ જોઈએ, બુદ્ધિને બાળપણ જોઈયે, બુદ્ધિને હાથિડા જોઇયે, બુદ્ધિને વેલા જોઈએ. બુદ્ધિને ગાય તે ઈચે, બુદ્ધિને વાહને જોઈયે, બુદ્ધિને દીકરા જોઇયે, ભૂમિએ શ્રીકરા જોઈયે. બુદ્ધિને વાદ પણ જોઈએ, બુદ્ધિને સ્વાદ પણ જોઈયે, ઘણું પિશાક પણ જોઈયે, બુદ્ધિને પાઘ પણ જોઈયે. બુદ્ધિને વસ્ત્ર પણ જોઈયે, બુદ્ધિને શસ્ત્ર પણ જોઈયે, બુદ્ધિને માન પણ જોઇયે, બુદ્ધિને પાન પણ જોઈયે. બુદ્ધિને વિશ્વની આશા, બુદ્ધિને કંઠમાં પાશા, અજિત નિજરૂપ થાવાને, બુદ્ધિ માંડે રીસાવાને.
૯
તે આશાબદ્ધ બુદ્ધિને લય કરી નિષ્કામ થવાને પ્રયત્નશીલ યોગીઓને પણ ઓછી મહેનત પડતી નથી. માટે આ કવિતામાં બુદ્ધિની અનેકધા ચંચળતા બતાવવામાં આવેલ છે.
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रीतमना प्रेम नहि टूटे.
(૫૩)
ગઝલ, મુકાવી જીન્દગાની આ, જીગર સાથે પ્રિતમ ચરણે મિલાવ્યા પ્રાણશું પ્રાણી, પ્રિતમનો પ્રેમ નહિ ટૂટે,
હદયને પ્રેમ નહિ છૂટે. ૧ નયનમાંહી નયન ઢાલ્યાં. હદયમાંહી હદય રેડયાં,
ગઈ હું તું તણી પીડા, પ્રીતમને પ્રેમ નહી ટૂટે. પરસ્પર ચુખમાં સુખી, પરસ્પર દુ:ખમાં દુ:ખી,
અનુપમ વાયુની લહેરી, કદી આ પ્રેમ નહિ તૂટે ટુટે પૃથ્વીતણું તબિયાં. ચળે મેરૂતણાં મૂળિયાં,
ટુટે જે સ્વર્ગનું આસ્પદ્ધ, કદી આ પ્રેમ નહી ટે ૪ દિધી છે વૃત્તિઓ એને, સમપી ઉર્મિઓ એને,
સમાવ્યા લેશના ઝઘડા, પ્રિતમને પ્રેમ નહિ તૂટે. ૫ જગતના લેક છે નિર્દો, હદય ગમતું ભલે બેલે,
મને તેની નથી પરવા, પ્રિતમને પ્રેમ નહિ ટે. ૬ પડે ગરદન ઉપર તવાર, વહે રગરગ વિષેથી ખન,
ભલેને હાડ હો ચગર, પ્રિતમને પ્રેમ નહિ . 9. નથી વૈધવ્ય કંઈ હદયે, શરીરતે છે વિનાશી આ, વિનાશી દેહને છૂટે, પ્રિતમને પ્રેમ નહિ તૂટે.
"
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨ રઝળવું છે પડે શને, ઘરઘર ભીખ માગીશને,
ખરેખર હા બનું બે હાલ, પ્રિતમને પ્રેમ નહિ ટે. ૯ વિરાછું નેહ ભૂમિમાં, સવરગનું સુખ કે જે છે;
અનુભવ હદ મુકી અનહદ, પ્રિતમને પ્રેમ નહિ તૂટે. ૧૦ અરિના મંડબે માંથી, ભલે આવે વિવિધ આપદ; અખંડા નન્દને રાજે, પ્રિતમને પ્રેમ નહિ હટે. ૧૧
अमारी साथ ते यावे.
(૫૪)
ગઝલ. ઘણું પુહાડા વચ્ચે આવે, ભયંકર સિંહ અહીવરાવે;
ધરાવે ત્યાં છતાં હિમ્મત, અમારી સાથે તે આવે. ૧ નથી જ્યાં સ્વાર્થનું બિંદુ, સદા નિષ્કામ પ્રેમે; - ભર્યો ઉર હર્ષને સિધુ, અમારી સાથે તે આવે. ૨ કઠીણ છે માર્ગ મસ્તાની, વસે છે ચેર તેફાની,
છતાં ચાલે અભય આણી, અમારી સાથે તે અવે. ૩ નથી ત્યાં વિશ્વના ભાઈ, નથી ત્યાં વિશ્વની માઈ
ગણે જગ ભેગ દુખદાઇ, અમારી સાથે તે આવે. ૪ નથી રાજા તણું પરવા, નથી કંઈ કેઈ કરગરવા,
ઉલટ જગદીશને વરવા, અમારી સાથે તે આવે. ૫
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
જગતના લેકમાં કેઈ, નથી લાભે દીઠા કયાં,
રમે નિજ પ્રેમની માંહી, અમારી સાથે તે આવે; ૬ જુઠી છે જીન્દગાની આ, જુઠી બાજી દગાની આ
જુઠી જાણે ભવાઈ આ, અમારી સાથે તે આવે. ૭ ઘણું છે આધિને વ્યાધિ, ઘણું છે તેમ ઊંપાધિ;
નિડર થઈ સુખ કે સાધી, અમારી સાથે તે આવે. ૮ અમીરેની અમીરાઈ, ગરીબોની ગરીબાઈ; ગણે એ બેઉ દુઃખદાયી, અમારી સાથે તે આવે. ૯
हृदयनी प्रवृत्ति.
(૫૫ )
ગઝલ. હદયને અન્ય જોઈયે છે, હૃદયને ધન્ય જોઈએ છે, હદયને શનિ જોઈયે છે, સદા વિબ્રાતિ જોઈએ છે. ૧ હદયને દેશ નિર્વાદી, હદય છે સ્વાત્મ પ્રાસાદી, હૃદયને અક્યતા જોઈએ, હૃદયને સત્યતા જોઈએ. ૨ હદયને બુદ્ધિ નવ ઈયે, હદયને સિદ્ધિ નવ જેઈએ, હદયને મેહ નવ જોઈએ, હદયને ક્રોધ નવ જોઈએ. ૩
હદય એજ મનુષ્યના ધયનું અને ઉન્નતિનું તેમજ વિવેકનું સ્થાન છે જેમાં હદયબળ હોય છે તેઓજ મનાબળી થઈ શકે છે. હદય નિરંતર ઉચ્ચ ભાવને જ અભિલછે
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
ઉદયને પૃથ્વી નવી જોઈએ, હદયને પાછું નવ જોઈએ, હૃદયને રાય નવ જોઈએ, હદયને રાણું ન જોઈએ. ૪ હદય નિષ્કામતા માગે, હદય નિ:સ્વાર્થતા માને, રહદયને ધર્મ અનુરાગે, હૃદયમાં તિઓ જાગે. ૫ હદય પરમાત્મ પદ ઇરછે, હદય ચિતન્ય પદ પ્રી છે, હૃદયને જોઈએ ભક્તિ, હદયને જોઈએ શક્તિ. ૬ હદયને જ્ઞાન તો જોઈએ, હદયને ધ્યાન તે જોઈએ, હદયને વિરતિ જોઈએ, હદયને સદ્ગતિ જોઈએ. ૭ હદય માગે સુપ્રાણાયામ, હદયને જોઈએ આરામ, પ્રભુજી જે પથે આવે, હદયને પંથ તે ભાવે. ૮ હદય શક્તિ પ્રગટ થાઓ, હદયને તું આવે, અજિત તે દીલને રાગી, હદય છે ધન્ય ધન્ય ભાગી. ૯
પોષે છે, પિતામાં સ્થાયી રાખે છે હદયની મજબુતીથી મનની દૃઢતાવાળા યેગીઓને કઈ પણ જાતના મલીન સંસ્કારે અસર કરી શકતા નથી. * મલીન વાસનાવાલાઓના હદયમાં પણ કેટલીક વાર ઉડી ઉડી સત્યની ઝાંખી નજરે પડે છે. ચાર વિગેરે દુર્ગુણને પણ સદગુણની અને સદગુણીની અનુમોદના કરતાં ઘણીવાર નિહાળીએ છીએ.
માટે આ કવિતામાં દયની ભાવના સદા ઉન્નતજ હેઈ શકે તે ભાવ પ્રદર્શિત કરવામાં આવેલ છે.
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫
अमारी जीन्दगानी श्रा. ( ૧૬ )
આ.
ગઝલ.
જગતજનનું ભલું કરવા, ખીજા” તારી અને તરવા; પ્રભુના પંથ વિચરવા, અમારી જીન્દગાની આ. હૃદયશત્રુ પરિહરવા, સદા શાન્તિવ વરવા; જીજ્ઞાએ સત્ય ઉચ્ચરવા, અમારી જીન્દગાની આ. બીજાનું દુ:ખ દ્રુખીને, બીજાનું સુખ પેખીને; સુખી દ:ખી હૃદય લેખી, અમારી જીન્દગાની આ રીખાતાં દીન આ પ્રાણી, કથા તેના ઉપર આણી; અચાવા તેની દુ:ખ કહાણી, અમારી જીન્દગાની આ. ૪ જલાવા સ્વાર્થની ફ્રાંસી, હઠાવા મહુની હાંસી; અપાવા કષ્ટરૂપ ખાંસી, અમારી જીન્દગાની આ, ઢીનેાને દાન દેવાને, બુડેલા ને ખચાવા તૈ; સદા આનન્દી રહેવાને, અમારી જીન્દગાની આ. ઉંઘેલાને જગવવાને, વળી જાગ્યા ઉંઘવાને; ઉધ્યા જાગ્યા શિખવવાને, અમારી જીન્દગાની આ. જગતની જાળમાં જતા, ખરેખર ઠાકરા ખાતા; જનાને અર્પવા શાતા, અમારી જીન્દગાની આ મઝાને પ્રેમ મેળવવા, અખડાનન્દ પથ જાવા; દીનાનાં દુ:ખડાં દળવા, અમારી જીન્દગાની આ
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુની વાણું પી પાવા, સદાના સુખી થાવ'; ઉલટ પંથે અહે જાવા, અમારી જીન્દગાની આ, ૧૦ જગત્ રૂપ છે નદી આંહી, તણાતાં પ્રાણું કે ત્યાંહી; તણાવા દે નહી માંહી, અમારી જીદગાની આ. ૧૧ અહે ! મારી ધણી હાલી ! પીધેલી પ્રેમની થાલી; અજીત મસ્તાની મતવાળી, અમારી જીન્દગાની આ. ૧૨
अमालं कर्तव्य अने अमो.
( ૫૭ )
ગઝલ અમારે માર્ગ છે ત્યારે, કરમની ગ્રન્થી હરનારા; અમારે ભેખ છે ભારી, જુઓ જન સર્વ વિચારી. અમારા બ્રાત છે સાધુ, અમારા તાત છે સાધુ અમારા ઈષ્ટ છે સાધુ, અમારા મિત્ર છે સાધુ. અમારે દેશ છે સાધુ, અમારે વેશ છે સાધુ અમારે પંથ છે સાધુ, અમારો કંથ છે સાધુ. અમારે વાસ તે સાધુ, અમારી પાસે છે સાધુ, અમારૂં મન છે સાધુ, અમારૂં તન છે સાધુ. અમારૂં ચિત્ત છે સાધુ, અમારૂં વિત્ત છે સાધુ; અમારી બુદ્ધિ છે સાધુ, અમારી સિદ્ધિ છે સાધુ.
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
૧૫૭
મમારી વૃત્તિ છે સાધુ, અમારા છે સગા સાધુ, અમારી જાત છે સાધુ, અમારી રાત છે સાધુ.
::
जगत्मां श्रावी शुं कीधुं ?
( ૧૮ )
અલ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
""
અરે ! નર જન્મ પામીને, જગતમાં આવી શું કીધું? અહીં જે હેતુએ આળ્યે, સુકૃત કરીનેજ શું લીધુ ? ૧ હતી જઠરાગ્નિની જવાલા, ભરાયા તું હતા ત્યાંહી; ઉંધે માથે ઝુલાર્ણેા છે, જણાતું સુખ નહિ ક્યાંહી. હતુ નહી કાઈ ત્યાં સાથે, હૃદયની વાત કરવાને; હતુ નહી નાવડુ પાસે, ભવાંશેાધિ ઉતરવાને. ૩ હતુ નહી કાઈ ત્યાં સાથે, નયન લિ શાન્ત કરવાને; હતી નહી સૂર્યની યૈાતિ, વિલેાકીને વિચરવાને, ૪ હતી નહી ખારી એવી ત્યાં, પવનથી શ્વાસ લેવાને; હતી નહી પૃથ્વી એ પહેાળી, તને પ્રસ્તાર દેવાને. ૫ હતી નહી શક્તિ ફાઇની, જીગરના દુ:ખ કહેવાની; હતુ નહી અન્ન ખાવનું, નહી જળ શક્તિ પીવાની ૬ અરે ! દિલદોસ્ત! દેખી લે, હૅતા દિન એકએમાથે; પછી જન્મી અહીંઆબ્યા, જગતમાં શું અરે ! કીધું?' દ
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
કવિરાજ ( ૫ )
ગઝલ, જગતને ભાવ આલેખે, જગત દેદારને દેવે; જગતનો ભાવ વિણસાસે, જગતની વાડી મહીલાશે. જગતની જુડી છે જાયા, જગતની જુઠી છે માયા, જગતની જુઠી છે કાયા, જગતની જુઠડી છાયા. જગતના છે જુઠા ભાઈ, જગતની જાડી ભેજાઈ; જગતની જીડી મેટાઈ, જગતની જુઠી ઠાઈ. જગતના છે જુઠા રાજા, જગતની જુઠી છે માઝા: જુઠા છે કેક મહારાજા, જગતમાં કેઈ નહી સાજા. જુઠા જગના અધિકારી, જગતની જુઠડી નારી જગતની જુઠી છે યારી, જગતની ધિક્ક દરકારી. જગતના જુઠ છે ભેગે, જગતના દુ:ખમય રે; જગતના જુલમી છે શેકે, જગતથી ચિત્તને રેકે. જગતના જુઠ છે ગ્રન્થ, જગતના જુઠ છે પળે; જગતના સ્વપ્નવત્ સંગે, જગત આકાશના રંગે. જગ | એક દિન જાવું, જગતમાંહિ જ પસ્તાવું જગત : શું હવે રાચું, જગતને નહિ કદી જાચું.
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯
જાતના જુલ્મી સંગે, જગતના જુલ્મી વિગેરે જગત કઈ દિન નહિં તારૂં, જગતનું રૂપ અંધારૂં. જગતની જુઠી છે બાજી, જગતના જુઠ છે વાજી; જગતના લેક છે પાજી, જગતની જુઠી ઇતરાજી. જગતમાંહિ દુ:ખી થાશે, જગત ખતા ઘણુ ખાશે; જગતનું ગાણુ ના ગાશે, ખરે રસ્તે અજીત જાશે.
૨૧
प्रजु ज सत्य ले
( ૬
)
ગઝલ. પ્રભુની સાચી છે ભક્તિ, પ્રભુમાં સર્વ છે શકિત પ્રભુની આપણે વ્યકિત, પ્રભુમાં ધરવી આસક્તિ. પ્રભુના રંગે રંગાવું, પ્રભુના પંથમાં જાવું; પ્રભુનાં ગીતડાં ગાઉં, પ્રભુ પાથે સુખી થાઉં. પ્રભુની સાચી છે પ્રીતિ, પ્રભુની સત્ય છે નીતિ; પ્રભુને પામું જગ જીતી, પ્રભુ પંથે નથી ભીતી.
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુના તે પ્રભુ પતે, ગમે તે જ્ઞાનના હેત; પ્રભુની છે નહિ જતી, પ્રભુમાં છે નહિ જાતિ. પ્રભુને નિત્ય દીવાલી, પ્રભુની વાતડી વહાલી, પ્રભુમાં છે સદા શાન્તિ, પ્રભુ છે જૈન વેદાન્તી. પ્રભુ જગ વિશ્વમાં વસીયા, પ્રભુજી ઘર પણ ખસીયા; પ્રભુશ્રી એજ્યથી હસિયા, પ્રભુ તો પ્રેમમાં વસીઆ. પ્રભુ આવી વસ્યા ઘરમાં, પ્રભુજી છે હદય પટમાં, પ્રભુના પંથથી હઠ મા, પ્રભુની પ્રાપ્તિ પણ હઠમાં. પ્રભુને કોઈ વરનારા, ભવાબ્ધિ કઈ તરનારા; પ્રભુને કઈ રટનારા, પ્રભુથી તાપ મટનારા, પ્રભુમાં પ્રેમ વર્ષાવે, પ્રભુ ત્યારે હૃદય આવે; પ્રભુથી હૈડું હર્ષાવે, ચિદાનન્દી તદા થા. પ્રભુને હું પ્રભુ મહારા, પ્રલે હે! ના તમે ન્યારા, પ્રભુજી કષ્ટ હરનારા, જપું તુજ ગુણની માળા. પ્રભુજી આપની આશા, પ્રભુ વણ અન્ય નીરાશા પ્રભુને પંથ દેખા, અજીત આનન્દી હરખાયે.
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विषयसुख.
( ૬૧ )
ગઝલ. વિષયસુખ અશ્વની છાયા, વિષયસુખ મેહિની માયા; વિષયસુખ ઝેરની પ્યાલી, પિધાથી જન જતા ચાલી. ૧ વિષયસુખ માટીને ગોળો, વિષયમાં સુખ શું ; વિષયસુખ કાચને સીસો, વિષયસુખ કાચને કી. ૨ વિષયસુખમાં મહા દુઃખ છે, વિષયસુખમાંહી ક્યાં સુખ છે? વિષયસુખ પાણુ પરપોટે, વિષયસુખ રેગ છે મેટ. ૩ વિષયસુખ ગીટથી ભરીયું, વિષયથી કઈ નવ તરીયું; વિષય મૃગતૃષ્ણિકાપાણી, વિષયસુખ છેક ધૂળધાણ. ૪ વિષયસુખ પાણીને રેલો, વિષયસુખ પંખિને મેળો, વિષયસુખ વીજળી જાણે, વિષયસુખ સર્પ પરમાણે. વિષયસુખ મેહ પ્રગટાવે, વિષયસુખ ભક્તિ અટકાવે, વિષયસુખ જન્મને આપે, મરણ પણ થાય તે પાપે. ૬ વિષયસુખ રેગ છે પામા, ઉપરથી કુટડી રામા; છુટે નહી છેડતામાં તે, પછી અકળાય જીવ પિતે. વિષયસુખ ઝેરના લાડુ, વિષયસુખ ચેરનું ગાડું; વિષયસુખઘેન વિકારી, તજે તે છે અધિકારી,
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ર વિષયસુખમાંહી ઝકડાયા, વિષયસુખમાંહી સપડાયા; છુટે નહી છુટતાં પિતે, પછી અકળાય જીવ જાતે. વિષયસુખ સ્વપ્નની સૃષ્ટિ, વિષય સુખ કષ્ટની વૃષ્ટિ; વિષયસુખને તો શતા, અછત સુખના થશે તા. ૧૦
સાવિના એ
उनियानुं क्षणिक स्वरूप.
(૬૨)
ગઝલ. ક્ષણિક જગમિત્રની યારી, ક્ષણિક દુ:ખદાઈ છે નારી; ક્ષણિક સંસારિના મેળા, ક્ષણિક સ્વાથી ગુરૂ ચેલા. ૧ ક્ષણિક દિકરા તથા દિકરી, ક્ષણિક હેની તથા શ્રીકરી, ક્ષણિક રૂપીઆ ક્ષણિક જાગીર, ઘરેણાં ધન છે અસ્થિર૨ ક્ષણિક હેમે ભર્યા હાથી, ક્ષણિક ભડયુદ્ધના ભાથી, ણિક પડી ગરીબેની, ક્ષણિક લત શ્રીમની. ૩ ક્ષણિક જગના અધિકારી, ક્ષણિક દિનની દરકારી; ક્ષણિક રાજા તણે પદવી, ક્ષણિક કર તણું પદવી. ૪ ક્ષણિક કવિની કવિતાઓ, ક્ષણિક વહેતી સરિતાએ ક્ષણિક ગઢ રાજ્યની ખાડી, ક્ષણિક ઘોડા તથા ગાડી, છે
કિ
છે અસ્થિ
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩
ક્ષણિક વિધ વિધ વાજી, ક્ષણિક દલખુશકર ચિત્ર ક્ષણિક મણિ મેતીમય છે, ક્ષણિક પ્રેમ ભર્યા પત્રો. ૬ ક્ષણિક બહુ મૂલ્યનાં વસે, ક્ષણિક સંસારનાં શ; ક્ષણિક જગની ત્રિયાનાં હાલ, ક્ષણિક બેરીસ્ટના રવાલ. ૭ ક્ષણિક ઉપર ઉપરના શ્યામ, ક્ષણિક અનુરાગી કેશ રાગ, ક્ષણિક બંદી જનેનાં ગીત, ક્ષણિક સ્વાથી જનની પ્રીત. ૮ ક્ષણિક ભૂલકનું સામ્રાજ્ય, ક્ષણિક સુર લેકનું સદ્ધરાજ્ય; ક્ષણિક મેરૂતણાં મંડાણ, ક્ષણિક સુર લેકનાં વૈમાન. ૯ ક્ષણિક વૃક્ષે વિભૂષિત બાગ, ક્ષણિક ઉજજડ ભૂમિના ભાગ ક્ષણિક મસ્તાનની મસ્તાઈ, ક્ષણિક બેશતિ નામ. ૧૦ ક્ષણિક આ સૂર્યની કાન્તિ, ક્ષણિક આ ચંદ્રની શાન્તિ; અછત મન સત્ય માની લે પ્રભુપદ સત્ય જાણી લે. ૧૧
मित्रने सूचना.
(૬૩)
ગઝલ, અમારા મિત્ર થાવાને, પ્રતિજ્ઞા આપવી પડશે, હદયની દિલગિરી સમજી, સમૂળી કાપવી પડશે.
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
કદી પુષ્પાની શય્યામાં, પ્રીતેથી પાઢવુ પડશે; કદી નવરંગી જિયાની, દુકુળને આઢવુ' પડશે. કદી ઘરખાર વિષ્ણુ વનમાં, અકેલા પોઢવું પડશે; દી કાપીન કે દિગ્પટ, ઉમંગે એઢવુ પડશે. કદી સ્વાદિષ્ટ ષટ્ રસથી, અન્નાદિ લક્ષવુ પડશે;
કદી ભિક્ષાથી પણ ભૂખ્યા, રહી આનન્દવુ પડશે. કદીક મસ્તાન અલાપર, ઉલટથી બેસવું પડશે;
ઉઘાડે પાય ચાલીને, કદી પાળા થવું પડશે. કદી યાગી થઈ અવધૂત, અલખ ચેતાવવી પડશે; કદી થઈને અધિકારી, છડી ખેલાવવી પડશે. કદી શાસ્ત્રાર્થ કરવાને, સભામાં આવવું પડશે;
કદી મુંગા રહી મનને, પ્રભુમાં લાવવું પડશે.
કદી અભિમાનીનાં વાયે, સમત્વે સાંખવાં પડશે; કદી શત્રુતણાં માના, વિદ્વારી નાંખવાં પડશે. કદી લાખા જના વચ્ચે, હળી મળી રહેતુ પણ પડશે; કદી ભયભીત જંગલમાં, રહી દુઃખ હેવુ પણ પડશે. ગમે તે સ્થિતિ રીતિમાં. ભજન કરવું સદા પડશે; સદા આનંદમાં રહેતાં, અજીત નહી આપદા પડશે.
For Private And Personal Use Only
1
33
મ
எ
O
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘર ની .”
ગઝલ. ભલે આકાશપડ , ભલે આ વિશ્વ સહુ રૂઠે,
ભલે જગફેદ સહુ છુટે, હવે પાછા નથી વળવું. અમારે પંથ છે ત્યારે અમને એ અતિ પ્યારે,
નજીવાં લોકથી ત્યારે, હવે પાછા નથી વળવું. ભલે લેકે કરે ખુવાર, શરીર હણવા બને તૈયાર,
છતાં અહીંછે અમારે યાર, હવે પાછા નથી વળવું. કે ઉડી છે વિશ્વની ખાડી, વચ્ચે આવી પડે આડી,
નથી અહીં બંગલા વાડી, છતાં પાછા નથી વળવું. ૪ હારો વીરના રણમાં, ઝઝુમીને ઝુકે ક્ષણમાં,
ભલે તન જાય તëણમાં, છતાં પાછા નથી વળવું. ૫ મહા માલેકની પાસે, જવા તત્પર ઘણી હશે,
જતાં બહુ વિઘ દર્શાવે, છતાં પાછા નથી વળવું. ૬ સંબંધીઓ ! સંબંધીઓ ! જગતના તે સંબંધીઓ,!
હવે જય જય સદા થાઓ, ફરી પાછા નથી વળવું. ૭ તમારો ને અમારે જે, થયો ભેટે થનારે જે,
ખતમ સહું પ્રેમ એ આજે, હવે પાછા નથી વળવું. ૮
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભણવાને ભૂલેલાને, બચાવાને બુડેલાને,
ફકીર કરવા કુલેલાને, હવે પાછા નથી વળવું. ૯ બને છું મસ્તને ચેલો, રહ્યો છું મસ્તના ભેળે,
મઝાને મસ્તને મેળે, હવે પાછા નથી વળવું. ૧૦ કર્યું મન મતને આધીન, થશે વીર વાક્યને સ્વાધીન,
ખપાવું માર્ગને દિન દિન, હવે પાછા નથી વળવું. ૧૧ અછત છું હું અજીત છું હું, નથી જીતનાર કે મુજને,
અગમ પંથે અતિ આનંદ, હવે પાછા નથી વળવું. ૧૨
“જીવ શુને.”
ગઝલ. અરે ! હે પંખીડા ! પ્યારા, શ્રવણકર શબ્દ બે મહારા;
કહું છું હેતુએ હારા, અદલ થા સત્યને પંથી. ૧ વિમલ છે પ્રેમનું પિંજર, હદયના ભેદને લય જ્યાં; - તહાં તું તે વિરાજી લે, અદલ હે સત્યના પંથી ? ૨ દુખદ આ વિશ્વને વગડે, બળ દાવાગ્નિની વાલા;
તહાંથી તું બચી જાવા, અદલ થા સત્યને પંથી. ૩
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભર્યા છે ક્ષારનાં ઝાઝાં, સરવરીઆ બહુ ઉs;
તૃષા હારી છીપાવાને, અદલ થા સત્યને ૫થી. અહી હું પુષ્પની માળા, સુગંધી પુષ્પની ગાદી,
પહેરાવું વિરાજાવું, અદલ થા સત્યને ૫થી. સુધાસમ વારિડાં શીતલ, તને હું પ્રેમથી પાઉં,
ખરા હે સત્યના શોધક! અદલ થા સત્યને પંથી. ધણુ બાજે વને ભમતા, પલક માંહી વિદારે છે;
થવા નિર્ભય અહીં આવી, અદલ થા સત્યને ૫થી. ૭ ખરી છે પ્રેમની દેરી, નથી જ્યાં કુડ કપટ કરીએ,
અમર ગ્રન્થી ગ્રહી લેવા, અદલ થા સત્યને પંથી. ૮ વળી આ પારધી ભમતે, તરૂ ના કેટામાંથી;
દ્વિજનાં બાળુડાં પકડે, અતઃ ચા પ્રેમને પંથી. અહીંયાં વજીના સળીયા, વડે સુંદર રચ્યું પીંજર;
વળી માલેક હું ઉપર, બની જા પ્રેમને પંથી. વળી છે ઈષ્ટના ગાને, મઝા સાથે અહીં ગાવાં,
ખરી લહેજત અનુભવવા, બની જા પ્રેમને પંથી. ૧૧. હુને તુંજ નેત્રની ઝાંખી, થઈ છે શુભ દિવસથી જે;
ઉગ્ય ઈન્દુ વિમલ ગગને, બની જા પ્રેમને પંથી. ૧૨ સુખદ આ ચન્દ્રની ધોળી, વિમલ છે શાનિમય કાન્તિ,
અચલ આનન્દને લેવા, અદલ થા પ્રેમને પંથી. ૧૨
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલુષિત લેકના પ્રેમ, નથી આ પીંજરે પૂયો,
જીગરની જીદગી માટે, અદલ થા પ્રેમને પથી. ૧૪ જીતે ના મેહના દ્ધા, અજીત સ્થાને અજીત થાવા; અરે હે! સ્નેહના બાંધ્યા, બની જા પ્રેમને પંથી. ૧૫
रोगग्रस्त शरीरनी अस्वस्थता.
ગઝલ. અરે દિલ ! દર્દીના સમયે, બને નહી કાંઈ પ્રાણીએ;
કરે શું કાર્યને અવળાં, દશાના રંગ હાણ લે. ૧ પડે બુદ્ધિ થઈ બુડી, સ્વધર્મે ના ગમન કરતી,
પડે નહિ ચેન કંઈ ચિત્તને, ધીરજતા ના કરી રહેતી. અરે ! મનમસ્તની કુસ્તાઈ, પડે ભાગી સહજમાંહી,
ગમે નહી મિત્રની વાર્તા, દરદઉદધિ નડે ત્યાંહી. ૩ ગમે નહી જયારના શબ્દ, મીઠાં વાકયે કટુ લાગે,
શહુર વિણ સ્વસ્થતા સઘળી, પલકમાંહી પડી ભાગે. ૪ ગળે છે એ સમે જનની, હદયવૃત્તિ અહંકારી;
મીઠાં અને નહી ભાવે, શકે નહી જીભ ઉચ્ચારી છે
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવસ લાગે અરિ સરખે, નિશા લાગે અરિ સરખી
વખત પણ જાય નહી કેમે, પીડે સુખ સૂત્રને ચરખી. ૬ હરાયે નહી ફરાયે નહી, જવ નહી હવા લેવા - સ્મરાયે નહી વિચારો, સમય શાન્તિ તણું કેવા. ૭ પદે હસ્તે વિષે પીડા. નયનમાં આંસુની ધારા,
હૃદય ગભરાય શિરમાં તે, પડે છે ત્રાસ રે પ્યારા ! ૮ સમજ લે જીવડા જાતે, થવાનું તે થવા દેને,
વિચારોના તરંગને, જતા માર્ગે જવા દેને. ૯ ઉપાધિ વ્યાધિના વનમાં, મળે નહી શાન્તિનું પાણી,
જુલમ કારી વિચારે તે, પીલે જયમ તીલને ઘાણ. ૧૦ પિતા બ્રાતાજ રાગીને, ગુરૂ મિજ ત્યાગી ને;
પથારી પાસે આવીને, ઉદાસી ઉર લાવીને. લગાવે હસ્તને શિરપર, વળી કઈ ઈતર અંગે,
સખત છે વેદના કહેતા, ધવળ હર્ષ ની લાગે. જઈ એકાન્તમાં ગેષ્ઠિ, મળી સવે ચલાવે છે;
જઈ કઈ દવા લાવે, તથા કઈ વૈદ્ય લાવે છે. ૧૩ વદે કોઈ ઉતારને, નજર તે લાગી છે વસમી;
તથા બીજા વદે છે કે, પિશાચી ચોટ લાગી છે. ૧૪ વળી કાંઈ નથી બીજું, કરમને વાંક બતલાવે;
ઘણાં બે રૂડું થાશે, પ્રભુની મહેર દર્શાવે. ૧૫
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
વળી કાઈ દીલમાં ટ્ઠીતાં, છતાં પણ કાંઈ કહી નાંખે; અરે ! આ રાગ છે ખીજો, ચદા લજ્યા ઉય રાખે ૧૬ કરે કકલાટ એ સુણી, ખધાએ સત્ય એ વારે; વચન લાગે વિષમભારી, દરઢીને વજ્ર સમ ત્યારે, વખત જો ક્રુષ્ટ થાશે તે, અરે જીવ! શી દશા થાશે; કરેલાં દુષ્કૃતાર્થે તા, યમેા આવી લઇ જાશે. કહે જઈને અરે સ્વામી! નથી કીધું જીવે સારૂ'; કથા છે દુષ્કૃતા જગમાં, ભ્રમે લાગ્યું વિષમ પ્યારૂં. ૧૯ અરે દર્દી ! વિનાશક્તિ, કરે છે ઇંશની ભક્તિ;
પ્રભા ! ટાળા દરદ મારૂ, જરા આપે! હવે શક્તિ. ૨૦ તમારી ભક્તિ સંગાથે, લગન મ્હારી લગાડું છું;
કરી કઇ સ્વાત્મ સાધનને, જીવાત્માને જગાડું છું, ૨૧ અષા સ્વાથી જગત ભેળે, કદી નહી સ્વાર્થને સાધુ; તથાપિ સ્વાર્થને સાધી, બીજાના સ્વાર્થ આરાધું. ઘણા એ રીતના ઉભરા, ઉદય પામે વિલય પામે; છતાં સારૂ થવાનુ તા, કરમ ઇચ્છા તણા કાળે. છ્યું કંઈ ઠીક દિલમાંહી, વિમલ વિશ્વાસ પણ આવ્યા; અજિત જીનરાજ ભજવાને, દરદીને મા
દર્શાયૈા. ૨૪
For Private And Personal Use Only
૧૭
૧૮
૨૨
૩
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧
- अपराधक्षमास्तोत्र.
છંદ શિખરિણ, પ્રભા હારી ભક્તિ, હદયમળ ત્યાગી નથી કરી,
પિતાને માતાની, ચરણ રજ હે ના શિધરી; છતાં આ પાપીની, કુમતિ ઘટમાં આવી હરજે,
જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજો ૧ હજાર આશાના, વિકટગિરિ સંસારવનમાં,
ભુલ્ય છું હે સ્વામિન્ ! ચટપટી હવે લાગી મનમાં, દયા લાવી આવી, મુજકર ગૃહીને વિચરજે,
જગન્માતા પિતા! મમ સહુ ગુન્હા માફ કરજે. ૨ દયા દષ્ટિ રાખી, ગરિતણું સેવા નવ થઈ,
અરે ! સ્વામિન ! જોતાં, ઉમર પણ અર્ધી વહિ ગઈ, હવેથી સત્પથે, ગમન કરવા હામ ભરજે,
જગન્માતા! પિતા! મમ સહુ ગુન્હા માફ કરજે. સ્વયં ગુંજે પુજે, મધુકર ભમે છે મધુવને,
અકેલે રાત્રીએ, કમળરસ ચૂમે કદિ દિને, ન જાણે હસ્તિીને, ભય પણ સહાયે ઉતરજે,
જગન્માતા ! પિતા ! મમ સહ ગુન્હા માફ કરજો. ૪
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
બીજાઓની સાથે હળીમળી કરી ના પ્રિતલડી,
તથા તેઓ પ્રત્યે, હિત પ્રિય વદી ના જીભલડી; ઊંધા વૈરી માથે, પણ મતિ હવેથી સુધરજે,
જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરો. રમી ઉધી બાજી, છળ કપટ કીધાં બહુ હશે. '
અને અલ્પજ્ઞાને, હજી પણ કુફ થઈ જશે, હવે એ કૃત્યોથી, સ્વમતિ બચવાનેજ ડરજે,
જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે.
ખરે શા શ્રદ્ધા, પ્રભુજી! શઠ હું ના કરિ શક્યા,
કદાપિ કીધી તે, વરતન નહીં આચરી શકે તમે એ બે પહેલા, અવગુણ સમૂળ વિસરજે,
જગન્માતા ! પિતા! મમ સહુ ગુન્હા માફ કરજે. નવોઢા નારીના, નયન જઈ ચેટયું મનડું આ,
અને તે નારીમાં, કવચિત તલસાચું તનડું આ બચાવે તેમાંથી, પ્રભુ! મુજ સ્તુતિ ધ્યાન ધરજે,
જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. કવિતા કીધી ત્યાં, ભરપુર ભરી કામની કથા,
બીજાને દીધી ત્યાં, મલિન પ્રતિ લાગ્યું મન તથા,
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩
ને ચાહ્યું મ્હારૂં કે, પરહિત હવે તે લય થશે, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માથું કરજો,
બધામાં વ્યાખ્યા છે!, જળસ્થળ અને આભ ઉપરે, ગુહાનીમાંહી કે, અગમપથ જ્યાં ના મન ઠરે, કાઁધી છાની ચારી, તવ ગતિ ન જાણે ખુશી થજો, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ઼ કરો,
પશુ પંખી સામે, અડપલુ' કરી ફેકી પથરા, થયા છું તેઓને, અતીવ અપરાધી સુખકરા ! જુવે તે સર્વે ને, વિનવું ભુલ અન્ધુ! ન સ્મરો, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરો.
૧૦
For Private And Personal Use Only
૧૧
ભુલે છે પ્રાણી તે, પત્થર જડ તે શુ ભુલ કરે ! જગામી ! જો તું, મુજ પ્રભુ પિતા શું નહિ ઠરે ! થયા પિતા પ્યારા, શિશુજન નદી તારક થજો, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજો, ૧૨
તમારા દાસાની, રહજ પ્રભુ ! લજ્જા તમ કરે, જશે લજ્જા ત્હારી, અનુગ દિ જાશે યમ કરે; યથા પૂર્વે રાખી, તદત અધુના ઉપરજો,
જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજો, કુક
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
સદા હું નારીને, જનની સમજાણું જગધણું !
જગન્નાં દ્રવ્યોને, અડકું નહી દેવા ! ધુળ ગણી, અમારામાં હારી, પરમ પ્રભુ! શક્તિ પ્રસરજે, જગન્માતા! પિતા! મમ સહુ ગુન્હા માફ કરજે. ૧૪
સુનિ અજીતસાગર,
* શાંતિ: રૂ
परमात्माप्रति अन्यर्थना.
( ૬૮ )
છંદ શિખરિણ, ભરે રે હારા છે, મનુજન તે શું! દુખ હરે,
ઘણું પાપાત્માઓ, તુજ પદ ગૃહી સિધુ ઉતરે, ઉતાર્યા તાર્યા તે, શ્રવણ પથ આવ્યા પ્રિય વરે!
પ્રત્યે ! પ્યારા હારા! મમ દુખ નિવારી સુખ કરો, ૧. કરી નકકી જાણ્યાં, જગતજન સ્વાથી સકલ છે,
નથી સાચા મુદા, નયન ભરી ન્યાભ્યાં નકલ છે; ભલે આઘે અન્ત, અભય કરી લેવા તુજ ખરો, પ્રત્યે ! પ્યારા મહારા! મમ દુખ નિવારી સુખ કરો, ૨
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી પ્રેમી કેઈ, તુજ વિણ પ્રભે! અન્ય જગમાં,
સદા સાચા સ્વામી, નમી નમી રહું આપ પગમાં અમારી આ બાજી, જગપતિ છતા દુખ હરે,
પ્રભો! પ્યારા હારા ! મમ દુખ વિદારી સુખ કરે. ૩ બીજાની દેરી તે, હદયધન! કાચા સુતરની,
તમારી દેરી તે, પ્રબલ કઠિના તખ્ત વરની, તમે એ દેરી ને, પરમપદ પહેચી ઉર ધરે,
પ્રભે! પ્યારા હારા ! મમ દુખ નિવારી સુખ કરો. ૪ બીજાની છાયા તે, શરદ ઋતુનાં વાદળ સમી,
ક્ષણે આવી ચાલે, નયન ચપળાના દળ સમી; તમારી છાયા તે, સુરતરૂ તણા પલ્લવ ઘરે,
પિતા ! દ્વારા મહારા ! મમ દુખ નિવારી સુખ કરે. " પડયે પાયે હારે, શરણ્ય જનની લાજ તુજને,
ચઢે વ્હાલા !હારે, પ્રતીતિ બહુ છે નાથ! મુજને; તજ્યા ખારા કયારા, તવ ચરણુ મીઠું જલ ધરે,
પ્રભે! પ્યારા મહારા! મમ દુખ નિવારી સુખ કરે. ૬ ઘણે હું દોડ છું, મૃગજળ નિહાળી અહીં તહીં,
છતાં પાણી ક્યાંઈ, ભવઅટવીમાંહી મલ્યુ નહી હવે થાક હું તે, ચરણ શુભ ભક્તિ જળ ઝરે,
પ્રત્યે ! પ્યારા હારા ! મમ દુખ નિવારી સુખ કરે છે
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
છે?
કાર્ ર્ તે, પ્રભુ ! કક્રિક કાળે થઈ શકે, • પિતા માતા તે તે, કઢિય નવ તેવાં મનીં શકે; નમેરૂં છું છું, જરૂર નભવીક્લ્યા પદ્મ ભરી, પ્રભુ ! પ્યારા મ્હારા ! મમદુખ નિવારી સુખ કરે. ભર્યા છે સિન્ધુ આ, વિષયરૂપ ખારા જળ થકી,
અમારી નાકા તે, વચ જઈ ચઢી વા ખળ થકી; નિરાશા આશા, મલમય તરંગા પરિહરા, પ્રભુ ! પ્યારા મ્હારા ! મમ દુખ નિવારી સુખ કરી. ૯ જગ માયા કાયા, પ્રિયતમ ગણુ કેઇ રીતથી,
ત્યજી ચાલ્યા કેઇ, ત્યજી જવુ અમારે જગતથી; તમેા સાચા ઇશા, જીવન ! સુખદાતા ! ઉર ઠરે પ્રભા ! પ્યારા મ્હારા ! મમ દુખ નિવારી સુખ કર. -
શાન્તિઃ
સુનિ અજીતસાગર.
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मूर्तिपूजन महिमा.
( ૬ )
સવૈયા.
મૂર્તિ તણે! મહિમા છે મેટા, સમજે કાઇક સંસ્કારી, મૂર્તિ પૂજનથી પ્રાપ્ત થાય છે, સુદર શિવ પદની બારી. એ મહિમા સમજાશેા આજે, સદ્ગુરૂ બુદ્ધિસાગરથી; એ માટે એએના ચરણે, નમન કરૂં આ બે રથી. ૧ મુસલમાન પણ મૂર્તિ પૂજે, મક્કામાં જઇ નેમેથી,
ખ્રીસ્તિઓ પણ કાંસી ફાટા, પૂજે ઈશુના પ્રેમથી; ભક્તિમાગી. શ્રી રામચંદ્ર કે, ક્રુષ્ણુની પૂજે પ્રતિમાને
કાઇ સદાશિવકે હનુમત્ની, છંખીના માને મહિમાને પુત્રા પશુ નિજ માતપિતાની, પ્રત્યક્ષ મુર્તિને સેવે.
સુંદરીપણું નિજ સ્વામીકેરી, મૂર્તિને તનમન દેવે. આ સમાજી દયાન’દની, છત્રીનું ગૈારવ બહુ જાશે. મુર્તિપૂજક છે દુનિયાં સૂવે, ભૂખ મૂર્તિને નહિ માને. ૩ મૂર્તિ મૂળ પુરૂષનાં ઉત્તમ, કાર્યો સંભારી દે છે,
મૂર્તિવાળાના મંદિરમાંહી, સુખકર સ્વચ્છ હવા રહે છે. ચેાગ્યશાસ્ત્રને જૈનાગમ તે, મૂર્તિ ખાસ વખાણે છે. ચમત્કાર મૂર્તિના અદ્ભુત, જે જાણે તે માણે છે,
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
વીર વાક્ય તે સૂત્રે માંહિ, પ્રતિમા પૂજ્ય બતાવે છે. સિદ્ધ પુરૂષ પણ મૂર્તિ કેરાં, ગાયન રૂડાં ગાવે છે,
મૂર્તિ ભેદ હુને સમઝાણે. સદ્દગુરૂ બુદ્ધિસાગરથી. અજિતસાગર થયે કૃતારથ, સદગુરૂ પદ શિર ધરવાથી. ૫
श्रीमद् बुद्धिसागरषट्कमिदम् गुजरनाषायाम्,
( ૭૦ ).
છંદ-ત્રિભંગી. જય નિત્ય ઉજાગર, કરૂણાના ઘર, વૈગિવર, ધર્માકર, જય સુખના સાગર, અનુભવ આકર, જ્ઞાનસુધાધર, શિક્ષાકર; જય શ્રેષ્ઠદશાધર, દીનદયાકર, સમતાસાગર, દીક્ષાધર ! જયજય યાગાકર, બુદ્ધિસાગર, પૂર્ણપ્રભાકર, પ્રેમાકર. ૧ પ્રભુપદ નિવાસી, છે ગુણવાસી, અવિચળ પ્યાસી, વિશ્વાસી, પ્રભુપંથ પ્રવાસી, વિભુ વિલાસી, વાણું સુધાશી, દેવાંશી; તસ્થાન તપાસી, તજી ઉદાસી, ઉર્દૂ ઉલ્લાસી શાંત્યાકર! જયજય ચેગાકર, બુદ્ધિસાગર, પૂર્ણ પ્રભાકર, પ્રેમાકર. ૨ ગુરૂ ! હવે તમારી, પ્રેમ ખુમારી, લાગી ભારી, છે કારી, હું જાઉં વિચારી, કરવા ન્યારી, ઉરમાં ધારી, આવારી,
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯
પણ જાય ન પ્યારી, હદય વિહારી, અભુતકારી, અજરામર ! જય જય ગાર, બુદ્ધિસાગર, પૂર્ણ પ્રભાકર, પ્રેમાકર, ૩ છે શુભ સંસ્કારી, મદ મેહારિ, ધર્મ પ્રચારી, ધારિ, દુર્જન સંગારિ, કર્થણહારી, તત્કાગારી, તૃણારિ; ભગવત્ ભજનારી, વૃત્તિ તમારી, દેવસારી, ભજનાકર ! જય જય ગાકર, બુદ્ધિસાગર, પૂર્ણ પ્રભાકર, પ્રેમાકર. ૪ જેની ચિતિ જળમાં, વસુધાતળમાં, પ્રાણિકળમાં, ને બળમાં વળી દાવાનળમાં, તળ વિતળમાં, કવ્ય સકળમાં, ને છળમાં જ્ઞાનીના દળમાં, રહિ સહુ પળમાં, તે વિભુ દિલમાં, તત્વાકર !
જય ગાકર, બુધસાગર, પૂર્ણ પ્રભાકર, પ્રેમાકર. ૫ ધીરજ ધરનારા, પ્રભુ ભજનારા, તારણ હારા, તરનાર, અહુ કર્યા સુધારા, સુખ કરનારા, સંકટ ભારા, હરનારા; બહુ સતાધારા, જય કરનારા, સદ્ગુરૂ સારા, સ્નેહાકર ! જયજય ચોગાકર, બુધસાગર, પૂર્ણ પ્રભાકર, પ્રેમાકર. ૬.
દુહાછું હું અપત સદા, આજ્ઞા શિર ધરનાર; હે સુંદર શ્રી સદ્દગુરૂ, ઉતારે ભવપાર. નિજતેન્દ્રિય સકળ ગણ, નિર્જિત વિષય વિકાર; અજીતસાગરની વન્દના, હેશ વારંવાર, સંવત્ વિકમ ઓગણીસ, પાંસઠ શાલ સુહાય; અધિક કૃષ્ણની અષ્ટમી, ષષકથી સુખ થાય,
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
त्या सुधी हुँ पापी बुं.
( ૭ )
શલ વિકીડિતમુ. થાવસ્થાત્મ સમાન સર્વ જીવને, હું તે ગણ્યાએ નહિ,
મ્હારા કાર્ય કરૂં તથા પરતણો, કાર્યો કરૂં યે નહિ, હું હે મકલાઉ અન્ય દુઃખડાં, દેખી :ખી ના થઈ,
તાવત્ હું કપટી કર મનને, પાપી સદા પ્રાણું છું. ૧ આ અપર બેસી રેફ બજવી, હ ફાવી તેને રહું,
મહારી ઈદ્રિય તૃતિ અર્થ જનને, શબ્દ ન સાચા કહું એ અવે મરજે મને સુખ મળે, એવું શક્ય માણું હું,
તાવતુ હું ક્યુટી કઠોર મનને, પાપી સદા પ્રાણી છું. ૨ એ માટે મમ જન્મ છે પ્રભુજીમાં, રાચી રહું સદા,
સવને સુખ આપવું ઈતરને, દેવી નહી આપદા, શાંતિ બ્રહ્મ સંવભાવ તવ નજરે, હા! ના શક જાણું હું,
તાવતુ હું કપટી કઠેર મનને, પાપી સદા પ્રાણું છું. ૩ ખુલ્લા પાય થકી તપેલ ધરણ, મધે ગરીબે ફરે.
ઉનાળે અતિ ઉષ્ણુતા નભ થકી, વાળગ્નિની તે ઝરે ત્યારે સુંદર ફ્રેનરસી પગરખાં, પહેરી ખુશી થાઉં છું, તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. ૪
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
આ પથી પગામ જાય દીન છે, સાથે ન પાણી મળે,
એ પથ પર નથી જળ વિના, કઠે તૃષા બળે; ઠંડાં મિષ્ટ પિયું છતાં સુખ વડે, એવા સામે પાણું હું,
તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. શીળે હૈંન બંધને જગતમાં. ઠંડી ઘણી વાય છે,
વસ્ત્રો છે નહિ પહેરવા શરીરને, દુઃખી બહુ થાય છે, એવામાં ઉનનાં ઉંચાં પટધરી, આવું અને જાઉં છું, તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. હું ગે કેક જેને ન અન્ન જમતા, આજંદી પીડાય છે,
કયાં કઈ ઉપચાર ગ્રામ્ય સ્થળમાં, દેવા તહીં જાય છે તેયે ઉત્તમ વયની ગુણભરી, યાવત્ દવા ખાઉં છું,
તાવતું હું કપટી કઠેર મનને, પાપી સદા પ્રાણું છું. ૭ પૂરાં અન મળે નહી ગરીબના, ખાડા પડયા પેટમાં,
ઘેરે મર્ણ પથારીમાં સુતપ્રિયા, તેની જવું વેઠમાં; મીઠાં અન્ન જમું ગ્રહે પ્રતિદિને, આ સ્વાદને ચાહું છું,
તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. ૮ જેનાં દુગ્ધ વૃતાદિથી જીવી શકે, એવા હશે પ્રાણી કે,
તેઓના ઉપકાર પૂર્ણ કરવા, સવૃત્તિ ના માણું કે, મારે ભાર વહ ઘણું શુભ જીવે, યાવત્ ન તેને વહું, તાવતુ હું કપટી કઠેર મનને, પાપી સદા પ્રાણું છું. હું
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
મહારાં માત પિતાર્ની કાવડ લઈ, ના તીર્થ યાત્રા કરું,
દુ:ખીનાં દુઃખ દેખીને નયનને. અશ્રુ જળ ના ભરું, બીજાને સુખ આર્મીને જીગરમાં, હું સંખ્યને ના ચડું, - તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. ૧૦ ના બને કરજેડને કરગરું, કે વિશ્વના બંધુ હે !
હારા તરફથી આપને દુ:ખ ભર્યું, સહેવું પડયું હોય છે, માણી માગું ન સર્વની તમત, નિત્યેય આભાર છું, - તાવ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. ૧૧ આ પૃથ્વી પર ચાલતાં પગ તળે, જંતુ દબાણ હશે,
પાણીમાં જીવ સક્ષમ સ્નાન કરતાં, પ્રાચે મરાણુ હો; એવું જાણુ અજાણુમાં ઈતરને, સ્વાર્થે હું રંજાડું છું;
તાવત્ હું ૫ટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. ૧૨ પ્રાયશ્ચિત કરૂં હવે કઈ દિશે! યાતે કયા તીર્થમાં,
કયારે એક કરીશ વક્ર મનને, શત્રુ અને મિત્રમાં જ્યાં સુધી મન તેજવન્ત ન કરું, આ અસંતુષ્ટ છું,
તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. ૧૩ વો તાપ સહે અથાગ મુજને, આપે શિળી છાંયડી,
આપે છે ફળપુલ શુદ્ધ મધુરાં, કણે ગ્રહે કહૃાડી, તેઓને જળ પૂરવું પડી રહ્યું, રીગું છતાં કપિ હું,
તાવત્ હું કપટી કઠેર મનને, પાપી સદા પ્રાણું છું. ૧૪
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
પૂર્વે પાપ કર્યા અનેક ભવમાં, આ જન્મમાં થાય છે,
પાપી ચિત્ત પરોપકાર કરવા, અદ્યાપિ કયાં જાય છે, આ બ્રહમાંડ સમગ્ર જીવ જડનું, આપુ નહી દેવું હું, તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણી છું. ૧૫
बोध वचनो. ૧–બુદ્ધિ તમારી પાસે હોય તે તેને નિરન્તર સદુપયોગ કરો કે જેથી તેના ઉપર કાટ ચઢે નહિ.
૨–પવિત્ર અનુતાપ હૃદયમાં જેણે અહર્નિશ અનુભવ્યું નથી તે સ્વર્ગીય સુખને પાત્ર નથી.
૩–તમને જ્યારે ગુસે ચઢે ત્યારે તમે ચુપ રહેજે! જેથી તમે અપૂર્વ વસ્તુ મેળવશો.
૪–જે કઈ પિતાના પરિચિત જન અને મિત્રોના સંસર્ગથી નિરંતર અળગે રહે છે–તેની સમીપમાં પ્રભુ અને તેના પવિત્ર દે તથા દૂતોને વાસ થાય છે.
૫–તમે હરદમ હોંશીયાર રહે નહી તો બેઈમાની તમારા ઈમાનને ખરાબ કરી નાંખશે.
૬-–સર્વ વિષયસુખને પ્રવેશ નરમાસથી થાય છે પણ પરિણામે તેને ઝેરી દંશ મરણને શરણ કરે છે.
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
૭—વસ્તુગતે ખરા બુદ્ધિહિન તેજ છે કે જે પેાતાન બુદ્ધિમાન સમજે છે.
૮—ધાર્મિક પુરૂષ તે કવચિતજ બહાર નીકળવુ અને અનિચ્છાએ કાઇને મળવા જવુ તેમજ અનિચ્છાએજ અન્યની મુલાકાત લેવી એજ શ્રેય છે.
~આત્મપ્રભુ આપણા અંતઃકરણમાં પ્રગટ થઈને દર્શન દે તે આપણને કેવા શિશ્ન અને પરિપૂર્ણ ઉપદેશ મળે !
૧૦—ચિન્તા અને ઉદ્યાગ વિના સદ્ગુણુની પ્રાપ્તિ નથી, ૧૧—હૈ આત્મન્ ! તું તારા પેાતાના દાને દૂર કરવા માટે જેટલું મૂળ વાપરીશું તેટલું" હાર્. વધારે
શ્રેય છે.
૧૨--ધર્મશાસ્ત્ર વાંચીને સત્યનુ’ ફોધન કરવાનુ છે, વતૃત્વનું નહિ.
૧૩-ત્હારા અ`ત:કરણમાં નિર’તર મચ્છુ રાખજે અને યાદ રાખજે કે થયેા વખત પાછે નિહ આવે.
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( આ પુસ્તક મળવાનું ઠેકાણું :પં, અજીતસાગરજી ગણિશાસ્ત્રસંગ્રહનાકાર્યવાહક, સામળદાસ તુલજારામ કાપડીઆ, મોટો માઢ, પ્રાંતીજ, | ( એ. પી. રેલ્વે ). For Private And Personal Use Only