________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अशाममासनीथापदा.
(૧૫)
છંદાળા, લગભગ માસ અષાઢ, પૂર્ણ વર્ષને ચા,
પણ નહી છોટે એક, આભથી પડતાં ભા ; આજ અર કે કાલ, વરસશે એકલા રાજા,
જોતાં વાટડી એમ, વહ્યા તકના દિન ઝાઝા. આશભરી આકાશ જેઈ, ઉંડી ગઈ આંખ્યા,
મેથે મહેર કરી તેય, છાંટે નવ નાંખે. સમય તણે સહુ ખેલ, સમે હદયે રમી આવે,
આંખ ઉઘાડી કર્યો, શુષ્ક તૃણ તન તલસાવે. સંતાણું ક્યાં જઈ, વિજળીના વડ ઝણકારા,
વાદળના ઘુઘવાટ, ભર્યા વાગે ભણકારા, ક્યાં અવની! હું તજી, મનહર સાડી લીલી,
કે જે પર થતી આજ, પુષ્પની ટપકી પીળી. વૃદ્ધવચત વિશ્વાસ, મારીને એઇએ ટાળા,
વળી વિકાશી પક્ષસ, રાગમાં નેઈએ ચાળા. કૃતિકાએ કલ્યાણ, કર્યું નહિ ત્યાંથી નિરાશા,
યણ બતર બલ્યા, ત્યારથી આવેલા પાસા.
For Private And Personal Use Only