________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
પણ મનમાં હતી હામ, અન્તમાંહી રેલાતાં, વાવ્યાં ખીજ અસંખ્ય, ખેડૂતે નવ અચકાતાં; ઉગ્યાં તૃણું અંકુર, ગિ અન્ન રૂપાળાં,
વૃક્ષતણાં સહુ પત્ર, થયાં સુન્દર રસવાળાં; સુધાં થયાં અનાજ ઘઉં ચા સધળા ભાવે;
ફરી કરી કરી તલકાર, ખેડુંતા લેતા લ્હાવા, આઠ દિવસ તે રહેા, બીજ ખાવા ! અમને,
પછી આવવા મેઘરાજ, વિનવીયુ તમને; સર્વેમાં મને શાન્ત, અષાડા મેલા આળ્યે,
વાહવાહ થઇ હેર, એમ ઉચ્ચાર કર; વહિં ગ્યા દિન દસ ખાર, માંડયું પછી ઉંચે તેવા, બદલ્યા સવે હેાળ, આભલુ માંડયુ છેાવા. પુષ્કળ ઐઇએ ધામ, છતાં શીતળતા પડતી, થઇને વારમવાર, વાયુની લહરી નડતી; દો સૂષા છે ધ્રુષા, ટ્રેય શિયર ટા એ કહેવત અનુસાર, ઘડિ મેળ્યે ઘાટજ ચાર દ્વિવસ નવ જતાં, ઝડી વરસી મૃગશિરમાં, ઉત્પત્તિ થઈ રહી, કાતરાની ખેતરમાં; ખાધા નવ અક્રૂર, નહિ પુષ્કળ પણ કયાંહી, હવે જણાઇ જરૂર, મેઘ પણ નાન્યે આંહી.
ટેજ
For Private And Personal Use Only