________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
પ્રેમીનાં આંસુડાં જુદાં, પ્રમીતે ચિત્ત ચેર છે,
પ્રેમનું દીલ છે , પ્રેમીનું જ્ઞાન એર છે. ૧૪ શાતિ ક્ષમા દયા ભક્તિ, સહેજ પ્રેમી વિષે રહે,
અન્યને ઉપદેશીને, પતે સ્વર્ગ સુદીપ. ૧૫ મરણના સ્તંભમાં પ્રેમી, કેરાં અણુ હજી હશે,
એ અશ્ર સ્વર્ગનાં મેતી માટે અત્ર નહી દિસે. ૧૬ પ્રેમીના સ્તંભમાં દે, પુષ્પ નિત્ય ચઢાવતા;
એ પુપો દેવનાં માટે, દૃષ્ટિમાં નથી આવતાં. ૧૭ પ્રેમી શબ્દ મટી જાય, પ્રેમ એક રહે સદા;
પ્રેમ ભેળો ભળે પ્રેમી, પાણીમાં જેમ શર્કરા. ૧૮ છાનેરૂપે પછી પિતે, પ્રેમીને સુખ આપવા
એષધીમાં અને અનેક પ્રવેશી થાય છે દવા. ૧૯ મહારાં સંબંધીઓ સર્વે, હારે શેક કરે નહી,
કરોતો વિશ્વને દીલે, ફરીથી આવશે નહી. ૨૦ હું તું ની સર્વ જંજાળ, વિયોગોની તથા નદી,
ભેદીને બ્રહ્મને કાંઠે, પ્રેમીઓ જાય છે હશી ! ૨૧
અહમદન-૨,
મુનિ અજીતસાગર,
For Private And Personal Use Only