________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૪
आते कोण ?
(૪૬)
સયા છંદ. વાયુ વિના પથ જાતાં આવીવ્હાણ સુગમ ચલવે ઝટ કોણ ? હત વિના ગૃહી અધાસ્થાનથી, આવી ઉચે ચઢવે ઝટ કેણ! ચંદ્ર વિના ખરી મધ્ય રાત્રિમાં, આવી પ્રકાશ કરે ઝટકોણ! રાત્રિવિષે રવિકિરણ વિના એ, આવી તિમિર હવે ઝટકણ! ૧ ગહન ગુફાના શ્યામ તિમિરમાં, સૂર્ય બિંબ દર્શાવે કેણ! ખરે ઉન્ડાળે વિના વાદળે, વિમળ વારિ વરસાવે કાણ! આંખ્ય વિના પરિપૂર્ણ તેજમાં, પારસમણિ પરખાવે કેણ ! ગૂઢ શેકની યુવાન વયમાં, હેત સાથ હરખાવે કેણુ! ૨ ખારા જળના ભર્યા સમુદ્ર, અમૃત ઘટ ભરી દે છે કેણ! મીઠા જળની માછલડીને, વિષ જળમાં જીવ દે છે કેણ! નિર્મળ જળની શાન્ત તલાવડી, ડહાળી મલીન કરે છે કરણ! વિવિધ ૨ક્ત પિત નીલ રંગને, પટપરથી હરિલે છે કેણ! ૩ શાન્ત કાન્ત અવ્યક્ત દશાથી, વ્યક્તદશા આણે છે કેણ ! અનાદિ વસ્તુના બંધનમાંથી, મુક્ત કરી જાણે છે કેણ! અગાધ સરિતામાંહી તણાતાં, કીનારે તાણે છે કેણ ! ક્તિ સાથે વાદળગણ હઠવી, વારિ વિના રહાણે છે કેણ : ૪
For Private And Personal Use Only