________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખે હેં જે લાજ, તેજ સઘણું સારું છે,
પ્યારા તવ કરૂણાથી, અમારૂં જગ ખારૂં છે; કરણ જે અમતણી, તેહ સામું નવ હશે,
દુખને લાયક અમે, જરૂર એવા છે દેશે. ૩૦ કરણી જે અમતણી, તેહ સામું નહિ દેશે,
દુખને લાયક અમે, જરૂર એવા છે દે, હે શ્રી શીરાજ ! જુઓને ટીંપણે શું છે?
જ્યાં ત્યાં વારમવાર, લેક પ્રકને પૂછે છે. ૩૧ દે છે આશ્વાસન, જેહ જેને મન જેવું,
અમુક તિથિ કે દીન, વરસશે વદતા એવું; કૈક એવી તિથિ ગઈ, ભવિષ્ય વિષે જે થાશે,
શું જાડું કેણ? સર્વનું સત્ય જણાશે. ૐ શાન્તિઃ રૂ
અજીતસાગર,
For Private And Personal Use Only