________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ તે અહી ઘડી વાત. અખેલાં વૃક્ષ બિચારું,
ઉન્હા શહિ તાપ, શિતળ છાયા દેના; શીયાળે સહી શીત, તળે આયે ગરમાવે,
ચોમાસે સહી નીર, રાખતાં જીવ કેરાએ. પંખીડાનું જીવન, હો રહેવાની તે છે,
કૂવા પાવક તથા ખેતી ને ખેતર એ છે, એ વૃક્ષે ગણત, ઢોરને ખાવા કાપ્યાં,
પલવ ય લેઈ, પશુ મુખ આગળ આપ્યાં. ૨૯ મસ્તક વિણ ક્યમ મનુષ, એમ દ! દેખાશે?
હા હા !! તો તે જુલમ, વિશ્વ વિષે વર્તાશે; નિર્મળ જળ દાતાર, વર્ષા આપે છે પશિયાં,
તે પરિપૂર્ણ થાય, અનાતણું કઈ ઢશિયાં. ૨૭ એ અર્ધા વહ્યાં, પ્રબળતા પવને કીધી:
મેંઘે મેઘે તદપિ, જરા ઝાંખી નહિ દીધી; બે ત્રણ દિનથી પવન, જરી જરી મદ થયે છે,
વર્ષાને વિશ્વાસ, કઈ કંઈ થઈ રહ્યા છે. વાદળ પણ હઠ ગયાં, શ્યામ નિર્મળ નભ ભાસે,
સારસી જઈને રટી, ગઈ કાલે આકાશેર પવન ફર્યો છે કિમપિ, અગ્નિખૂણે વહ જાત,
એને લઈ વિશ્વાસ, હવે વર્ષને થાત.
For Private And Personal Use Only