________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
असप्रिति.
" સઆ. મધુકર કેરી કમલ પુષ્પમાં, પૂર્ણ પણે લગની લાગી,
થઈ રજની પણ રસ કસ ભેગી, શક નહી તે રસ ત્યાગી, પ્રાત:કાળ થવાને આવ્યો, નિશા શ્યાસતા સઈ ભાગી,
હસ્તિ ઉદર પહેઓ તે સ્પ૬, થયે ભસ્મમય દુર્ભાગી. ૧ એિજ પ્રીતિ જઈ સારસ પક્ષીની, દંપતી માંહી વસી રહી,
એિક તણા મૃત્યુની પાછળ, બીજાએ છવાયું નહીં; પતંગ અંગ ઉમંગ ધરીને, પડિએ દીપ શિખાન મહીં,
જ્યાં હેપ્રીતિ! જઈ વસી ત્યાં, ક્ષેમકુશળ તેં રાખ્યાં કઈ! ૨ જઈ પહોંચી વળી વિવિધ વૃક્ષ, વિભૂષિત કુસુમિત વનમાંહી,
ર્વાણુનાદે ચિત્ત ચેરી લીધું, ચટપટી મૃગના મનમાંહી; મસ્તક છેદ લીધાં પારધીએ, કરી શસ્ત્ર ઘા તનમાંહી,
ઘડીમાં વિશ્વવિલાસ ખલાસ, કરાવ્યે પાપિણ! રણમાંહી.૩ તુજ તવ વસી આ વિષધર, ક્રૂર ભયંકર મણિધરમાં,
બંસી નાદમાં ભાન ભુલાવી, વૃત્તિ હરિ છે ક્ષણ ભરમાં; કમળ દત્તાવલી કપાણી, જાત જાદુગરના કરમાં,
પરાધીન કરી મણિ લજાવ્યું, આપી વિપત્તિ જનમ ભરમાં ૪
For Private And Personal Use Only