________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતા તાત તણુ મહાન શિશુને, માટે સદા પ્યાર છે,
તેમાં રાગ રહે ન એથી કરીને, કીધા ભયાગાર છે; તે સર્વે સમઝાવનાર વિભુને મોટેજ ઉપકાર છે,
એવા કેઇ અદૃશ્ય ઈષ્ટ જનને નેહે નમસ્કાર છે. પટ્ટન,
સદાને ઉપકાર્ય,
અજીત સુનિ.
૫
૬ વાંદું પણ ચીચે જે !
(૪)
શાર્દૂલવિક્રીડિત, આપું છું જનને પ્રમોદ ધરીને, જ્યારે મહુને જે મળે,
ટાળું છું દૂષણે સુયત્ન કર્રાને ટાળ્યા થકી જે ટળે, ભેળું છું ઘટમાં સુબોધ મુજથી, જેન્યા થકી જે ભળે,
વાળું છું મુજ વૃત્તિઓ સુગહમાં વાળ્યા થકી જે વળે. ૧ વાવું છું ખિજડાં સુક્ષેત્રમહીં હું વાવ્યા છતાં જે ઉગે,
ચૂગડું ગુણ મોતિડાં સુદ્ધિજને ચગાડતાં જે ચેંગે, તેડું છું યમ બંધને ભજનથી, તેયા થકી જે બુટે,
લુંટાવું ઉપદેશ રૂપ ધનને, લુંટાવતાં જે લુંટે,
For Private And Personal Use Only