________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાંધું છું નહીં જોરવાળી વહતી, બચ્ચેથી બંધાય જે,
સાંધું તાર નવા જુના જરૂર તે, સાંયે સંધાય જે ગાંધું ચિત્ત યમ અને નિયમથી, ગાંયેજ ગાંધાય છે,
રાંધી પાક કરૂં સુઅન્ન મનને, રાંધ્યેથી રંધાય જે. ૩ વારં વારમવાર મેહ મદને, સરેથી વારાય છે,
ધારૂં ધીરજ કષ્ટમાં નિજ બળે, ધાથી ધારાય છે; હારૂ વાદ વિવાદ તુચ્છ વિષયે, હાથી હારાય છે,
ઝારું છિદ્ર પડ્યાં રૂદ્ધ કળશને, ઝાથી ઝારાય છે. ૪ દેડું છું સતસંગમાં હરખથી, છેડેથી દેખાય છે,
જેડું છું જગદીશમાંહિ જીવને, જેડેથ જોડાય જે હોડું છું હિત નષ્ટ પાપ કરતા, હાથી હાડાય છે,
છોડું છું રિપુ મારવા શર કરે છેડેથ છેડાય જે. ૫ પ્રેરે છે બળ અન્યનું મુજ વિષે, પૂરી મળે હામ ના,
જેવાં ચિત્ર રચેલ ભીતપરનાં, ના ફક્ત શું નામનાં? છે શક્તિ શરચાપમાં પણ વિના, પ્રેયે કશું ના સરે; શક્તિ તે ઘટમાંહિ પૂર્ણ પણ તે, પ્રેર્યા થકી વિસ્તરે. ૬
स्वमतिपरिणामावधिगृणन् . પાટણ
અછત મુનિ,
For Private And Personal Use Only