________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निर्जयस्थान क्या हशे?
(૨૫)
શાર્દૂલ વિક્રીડિત. સ્વસ્તિશ્રી ગુજરાત દેશ શુચિ છે, તેની દિશા ઉત્તરા,
તેની મધ્ય વિરાજતે ગિરિપતિ, અબૂદ છે શ્રીકરા; શોભે પુષિત વૃક્ષથી મનહરા, સન્દર્ય વાળી ધરા,
જ્યાં ત્યાં નિર્મળ વારિના વહિ રહ્યા, ઘંઘાટ કારી ઝરા. ૧ ચુમે છે ગગને જઈ વિધુ રૂપી, વ્હાલી તણું મુખ જે,
એવાં આનન નાથરૂપ ગિરિનાં, લેતાં અતિ સુખને, જાશે લાજ સ્વમિત્રની રતિ તણ, નિર્લજજ આ કાર્યથી,
જાણ તે ગિરિ મિત્ર વાયુ ઘનથી, આચ્છાદતે તે નથી. ૨ આવી દેશ વિદેશથી જન ઘણુ, આરામ લેવા રહે,
યેગી સિદ્ધ અનેક આશ્રમ કરી, વિશ્વાત્મ દષ્ટિ લહે; સંસ્કારી નિજ શિષ્યને ગુરૂજને, છાનીય શિક્ષા કહે,
એ કોણ પુરૂષ ત્યાં જઈ નહી, સંસાર તાપે દહે. ૩ સ્નેહી સુહૃદ નારીનાથ મળીને, કિજે સમાજે કરે,
ખેલે ખેલ ધરા તળે તરૂપરે, સાથે વળી સંચરે, ક ઠેકંઠ મિલાવવા થકી થયા, રાગે વન વિસ્તરે,
બ્રહ્માનન્દ સમુદ્રને લઘુ શિશું, કેને દિલ ના ઠરે. ૪
For Private And Personal Use Only