________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદ પ્રાણાયામ, કેમ વિક્રમ કેરા નથી કર્યા
કદી માંઘાયામે, શિવ ગુણ થકી મેં નથી ભર્યા કદી રેમે રમે, તવગુણ ખુમારી ચઢી નથી;
છતાં શાનિ શનિ, કર કર દયા હું દિનપ્રતિ. પ કદી પૂર્ણ પ્રેમ, સુજનપદ સેવા કરી નથી;
કદી નેહે નેમે, નિગમ તણું આજ્ઞા ધરી નથી. કદી આત્મજ્ઞાને, મને કબજે નક્કી કર્યું નથી;
છતાં શાતિ શાન્તિ, કરી કર દયા હું દિનપ્રતિ. હું કદી શાસ્ત્ર પાઠ, શ્રમ કરી કર્યા મહે સુખ નથી;
કદી અંગે આકે, યમ નિયમ સાધ્યા વળી નથી. કદી હે સ્વાત્માથી વચન હજી સૂયાં પ્રભુ નથી;
છતાં શાન્તિ શક્તિ કરી કર દયા હું દિનપ્રતિ, કદી સ્વામી ! સાચું, શરણુતવ માન્યું પ્રિય નથી
કદી સ્વામી ! કાચું, મૃગજલ જગત્ હું ગયું નથી. કદી ભાગી જાતિ, ધિરજ ઘટમાંહી ધરી નથી,
છતાં શાન્તિ શાતિ, કરી કર દયા હું દિનપ્રતિ. ગિરિની ગુહાએ, મહીં જઈ સમાધી કરી નથી,
કદી મહું આત્માઓ, નિજ સમગણ્યા પ્રીતથી નથી. ગિરાનાં ઝણુએ, જગપતિ પધાં કદી નથી;
છતાં શાન્તિ શાન્તિ, કરી કર દયા હું દિનપ્રતિ. ૯
For Private And Personal Use Only