________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખૂબી શી સત્યાગ્રાહત્વ, શક્તિની શ્રેષ્ઠતા તથા,
એક નારી તણાં વાકયે, માન્યાં સત્યયથા કથા. ૧૪ એવી માન રાખે, સત્યગ્રાહત્વ બુદ્ધિને.
પામે ઈસિત નક્કીતે, શ્રી અછતાર્થ સિદ્ધિને. ૧૫ શાનિતઃ રૂ
પાટણ વૈ. વ. ૭
पाटणनगरनी श्रीदेवीने.
ભેરવી ગજલ, ચા--હરિગીત. સ્થાપન કર્યું તુજ નેહથી, વનરાજ નામે ચાવડે,
વળી વળી બહું વન્દન કર્યું, અતિ હૃદયની શ્રદ્ધા વડે. મરૂ માલવાદિક દેશમાં, એ વખત તું પૂજનિક ગઈ;
જયંજયિનિ! પાટણનગરની, શ્રી દેવિ શું આળસુ થઈ ? ૧ તદ્વશ પણ તે રીતે, હારૂં સદા પૂજન કર્યું,
અદ્ધિ અને સિદ્ધિ વડે, અણુ, બહું તેનું ભર્યું. થશમાળ તું ગુર્જર તણું, વિસ્તારતી નિશદિન રહી;
જય જયિનિ! પાટણનગરની, શ્રી દેવિ શું આળસુ થઈ. ૨ સમીપે સરસ્વર્તી તુજ તણું, પદક્ષાલવા માટે વહે,
તવ પુત્ર તેમાં સ્નાન કરી, આનંદ ઉરમાંહી લહે.
For Private And Personal Use Only