________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ તેટલે વહેલે અમલમાં મૂકી શકાયું નહોતું અને તેથી કરીને જ તેને કાવ્ય તેજ પુસ્તકની દ્વિતીયાવૃતિમાં લઈ શક્યો નહિ, પણ તેજ કાને નેટ સાથે પ્રસ્તુત પુસ્તકમાં દાખલ કરી હું વાંચકેના ત્રણથી મુક્ત થાઉં છું. આ કાવ્ય વાંચતા પહેલાં તેની કૂટ નોટમાં આવેલી ટીકા પ્રથમ વાંચી જવા વાંચકોને મારી ભલામણ છે. તે કાના સંબંધમાં જે કંઈ લખવાનું હતું તે પ્રસ્તાવનામાં તેમજ ટીકામાં જણાવી દીધું છે જેથી હવે તે સંબંધમાં કંઈ વધુ લખવાનું ઉચિત ધારતે નથી.
આ કાળે પછી ગીત રત્નાવલીમાં પ્રસિદ્ધ થઈ ગયેલી ગઝલે દાખલ કરવામાં આવી છે. આ ગઝલની ભાષા વધુ સહેલી હોવાથી તેને ભાવાર્થ પણ ઘણી સુગમતાથી સમજી શકાય તે છે જેથી તેના પર કંઈ વધુ લખવું તે અસ્થાને ગણાય.
ગીત રત્નાવળીની દ્વિતીયાવૃત્તિમાં પાછળથી જે કાવ્યો દાખલ કરવામાં આવ્યાં છે તેઓના અંતમાં જ્યાં જ્યાં સ્થળે મકેલાં છે તેમાં મહારાજશ્રીની મૂળ કેપી સાથે સરખાવતાં કેટલેક ફેરફાર થયેલ માલુમ પડે છે. આવી નજીવી
For Private And Personal Use Only