________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
त्या सुधी हुँ पापी बुं.
( ૭ )
શલ વિકીડિતમુ. થાવસ્થાત્મ સમાન સર્વ જીવને, હું તે ગણ્યાએ નહિ,
મ્હારા કાર્ય કરૂં તથા પરતણો, કાર્યો કરૂં યે નહિ, હું હે મકલાઉ અન્ય દુઃખડાં, દેખી :ખી ના થઈ,
તાવત્ હું કપટી કર મનને, પાપી સદા પ્રાણું છું. ૧ આ અપર બેસી રેફ બજવી, હ ફાવી તેને રહું,
મહારી ઈદ્રિય તૃતિ અર્થ જનને, શબ્દ ન સાચા કહું એ અવે મરજે મને સુખ મળે, એવું શક્ય માણું હું,
તાવતુ હું ક્યુટી કઠોર મનને, પાપી સદા પ્રાણી છું. ૨ એ માટે મમ જન્મ છે પ્રભુજીમાં, રાચી રહું સદા,
સવને સુખ આપવું ઈતરને, દેવી નહી આપદા, શાંતિ બ્રહ્મ સંવભાવ તવ નજરે, હા! ના શક જાણું હું,
તાવતુ હું કપટી કઠેર મનને, પાપી સદા પ્રાણું છું. ૩ ખુલ્લા પાય થકી તપેલ ધરણ, મધે ગરીબે ફરે.
ઉનાળે અતિ ઉષ્ણુતા નભ થકી, વાળગ્નિની તે ઝરે ત્યારે સુંદર ફ્રેનરસી પગરખાં, પહેરી ખુશી થાઉં છું, તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. ૪
For Private And Personal Use Only