________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભર્યા છે ક્ષારનાં ઝાઝાં, સરવરીઆ બહુ ઉs;
તૃષા હારી છીપાવાને, અદલ થા સત્યને ૫થી. અહી હું પુષ્પની માળા, સુગંધી પુષ્પની ગાદી,
પહેરાવું વિરાજાવું, અદલ થા સત્યને ૫થી. સુધાસમ વારિડાં શીતલ, તને હું પ્રેમથી પાઉં,
ખરા હે સત્યના શોધક! અદલ થા સત્યને પંથી. ધણુ બાજે વને ભમતા, પલક માંહી વિદારે છે;
થવા નિર્ભય અહીં આવી, અદલ થા સત્યને ૫થી. ૭ ખરી છે પ્રેમની દેરી, નથી જ્યાં કુડ કપટ કરીએ,
અમર ગ્રન્થી ગ્રહી લેવા, અદલ થા સત્યને પંથી. ૮ વળી આ પારધી ભમતે, તરૂ ના કેટામાંથી;
દ્વિજનાં બાળુડાં પકડે, અતઃ ચા પ્રેમને પંથી. અહીંયાં વજીના સળીયા, વડે સુંદર રચ્યું પીંજર;
વળી માલેક હું ઉપર, બની જા પ્રેમને પંથી. વળી છે ઈષ્ટના ગાને, મઝા સાથે અહીં ગાવાં,
ખરી લહેજત અનુભવવા, બની જા પ્રેમને પંથી. ૧૧. હુને તુંજ નેત્રની ઝાંખી, થઈ છે શુભ દિવસથી જે;
ઉગ્ય ઈન્દુ વિમલ ગગને, બની જા પ્રેમને પંથી. ૧૨ સુખદ આ ચન્દ્રની ધોળી, વિમલ છે શાનિમય કાન્તિ,
અચલ આનન્દને લેવા, અદલ થા પ્રેમને પંથી. ૧૨
For Private And Personal Use Only