________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શમે વિશ્વના તે વિષાદી વિલાપ,
પ્રલાપી તણા શાન્ત થાતા પ્રલાપ નજીભે અડો ગુઢ ભાષા ઉચારે,
થઈ પ્રેમની જાગૃતી હાય જ્યારે. વિના વાયરે આ શિલાઓ ઉડે છે,.
ઉોસ વિજેથી સુરતને જડે છે; મરેલાં છ મૃત્યુ સહેજે વિદ્યારે,
થઈ પ્રેમની જાગૃતી હાય જ્યારે. સુક્યાં ગંગનાં વારિ પાછાં વહાવે,
સુકે કાંઠડે આગ લીલા રચાવે; વિના નાવ સિબ્ધ તરી જાય આરે,
થઈ પ્રેમની જાગૃતી હાય જ્યારે કરે રંકને સ્વર્ગના દેવ રાજા,
કરે સુદ્ધને પીરને પીર ખાજા, ઉડાવે નભે હર્ષથી વારવારે,
થઈ પ્રેમની જાગૃતી હોય જ્યારે. હશે વિશ્વમાં પીર પિગંબરે જે,
મહાદેવ બ્રહ્મા તથા વિષ્ણુ પોતે, સમીપે સદા સ્નેહ સાથે પધારે.
થઈ પ્રેમની જાતી હાય જ્યારે,
For Private And Personal Use Only