________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુહ-સદગુરૂનો ઉપદેશ, નખ શિખ શુદ્ધિ છાઇ ગયે, સસ્ત્રીતિને દેશ, અપૂર્વ હર્ષ વ્યાપી રહ્યા. ૧૦
અજીતસાગર, » શાન્તિ: રૂ
युमना सरिताने!
(૧૭)
છંદાળા. એ ઉત્તમ કહેવાય, દિન દિન ઉર્ધ્વ ગતિએ,
જાતા કરી પ્રયાસ, સાધુ જન સત્ય ગતિએ પણ તું તે અતિ ઉચ્ચ, જગત સહુને લાર્ગી છે,
છે પ્રત્યક્ષે અવલ, ચટકી વસમી વાગી છે. કેક તણાયાં જાય, સજીવ વૃક્ષે તવ જળમાં,
કંઈ પણ ધર ત્યાં દયા, ફેંકીને પૃથ્વી તળમાં, થાય છવ ખુરબાન, આજ અગર કે કાલે,
મેટા તે મોટાઇ, તજે નહી કેઈ કાળે, તવ મોટાઈ જબર, જગત જન સર્વ વખાણે,
પછી હે દેવી કેમ! ગરીબ ને તાણે તુજ આશ્રય જે રહ્યાં, મચ્છ ને કચ્છ વગેરે, મુમાં દિન થઈ ફરે, તેની કરૂણ મુજનેરે! ૩
For Private And Personal Use Only